________________
જમાલિકા ફિલ્મિષિક દેવપને સે ઉત્પન્ન હોને કા કથન
“ સાં ને માર્ગ નોયમે માહિ બળનાર' ? ઈત્યાદિ
ટીકા — સì છે માત્ર ગોયમે જ્ઞમાહિ અળનાર' જાહાય જ્ઞાનિન્ના जेणेव समणे भगव' महावीरे तेणेव उवागच्छइ "" ત્યારમાદ જ્યારે ભગવાન ગૌતમે એ વાત જાણી કે જમાલી અણુગાર કાળધર્મ પામી ગયા છે, ત્યારે તેઓ જ્યાં શ્રમણુ ભગવાન મહાવીર વિરાજતા હતા, ત્યાં આવ્યા. " उवागच्छित्ता समणं भगव महावीर वंदs, नमस्र वंदिता नर्मसित्ता एव વચારી ’” ત્યાં આવીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વણા કરી, નમસ્કાર કર્યાં. અને વદણા નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું—
66
एव देवाणुप्रियाणं अंतेवासी कुत्सिसे जमाली णामं अणगारे से णं અંતે ! અનારે જાનમારે હારું વિા ઇન્દુિ' નપ, દ્િ વને ? હું શદન્ત 1 આપ દેવાનુપ્રિયને જમાલી અણુગાર નામના જે કુશિષ્ય હતા, તે પેાતાના કાળના અવસર આવે કાળધમ પામીને કર્યાં ( કઈ ગતિમાં) ગયા છે અને કયાં ઉત્પન્ન થયા છે ?
ગોચમાર સમળે મળવું મહાવીરે મળવ' નોયમ વ' વચાણી ” ત્યારે “ & ગૌતમ ! ” એવું સ’બેાધન કરીને શ્રમણુ ભગવાને ગૌતમને આ પ્રમાણે કહ્યું : " एवं खलु गोयमा ! ममं कुस्सिसे जमाली णामं अजगारे से णं तया मम आइक्खमाणस्स भासमाणस्स पण्णवेमाणस्स परूवेमाणस्स एयमट्ठ णो सहહર, નો ત્તિવ, નો રોષ,ચમતૢ ઊન્નદ્ભાળે, જ્ઞત્તિચમાળે, રોમાને दोच्चपि ममं अंतियोओ आयाए अवक्कमइ अवक्कमित्ता बहूहि असम्भावुभावહાફ્રિ તંત્રેય પાયાવિહ્રિયત્તાત્ વને ” ૪ ગૌતમ ! મારા અન્તે વાસી કુશિષ્ય જમાલીને તે સમયે મારા દ્વારા કહેવામાં આવેલી, મારા વડે ભાષિત કરવામાં આવેલી, પ્રજ્ઞાપિત કરવામાં આવેલી અને પ્રરૂપિત કરવામાં આવેલી વાત પ્રત્યે (લાક તથા જીવ અમુક અપેક્ષાએ અશાશ્વત છે અને અમુક અપેક્ષાએ શાશ્વત છે, એ પૂર્વોક્ત કથન રૂપ વાત) શ્રદ્ધા ન ઉપજી, તેને તેની પ્રતીતિ ન થઈ અને તેને એ વાત રૂચિ નહીં. આ રીતે મારા મન્ત્રબ્ય પ્રત્યે અશ્રદ્ધાની દૃષ્ટિએ જોતા એવે, તે મન્તવ્યની પ્રતીતિ કરતા એવે અને તેના પ્રત્યે અરુચિ સેવતા એવા તે મારી પાસેથી મારી અનુમતિ લીધા વિના જ બીજી વાર પણ ચાલ્યા ગયેા. ત્યાર બાદ તેણે પોતાની પાલકલ્પિત માન્યતાએથી અને મિથ્યાત્વયુક્ત કદાગ્રડાથી પેાતાને, અન્યને અને ઉભયને કુશ્રદ્ધાયુક્ત બનાવ્યા અને મિથ્યાત્વમાં ઝુમાવ્યા. આ પ્રમાણે અનેક વષૅ પન્ત એવાં જ કુકાર્યોના પ્રચાર કરવામાં જ તેણે શ્રામણ્યપર્યાય વ્યતીત કરી. ત્યારબાદ અમાસને સથારે કરીને, અનશન દ્વારા ૩૦
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૮૧