________________
"तएणं से जमाली अणगारे समणस्स भगवओ महावीरस्स एवमाइ. क्खमाणस्स जाव एवं परूवेमाणस्स एयमgणो सदहइ, णो पत्तिएइ, णो रोपड" જ્યારે શ્રમણ ભગવાન મહાવીરે લેક અને જીવને અમુક અપેક્ષાએ શાશ્વત અને અમુક અપેક્ષાએ અશાશ્વત કહ્યા, વિશેષ કથન દ્વારા એ વાતનું સમર્થન કર્યું, દૃાન્ત દ્વારા એ વાતને પ્રજ્ઞાપિત કરી અને પ્રરૂપિત કરી, ત્યારે જમાલીને મહાવીર પ્રભુના તે મન્તવ્ય પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન ન થઈ તેને તેની પ્રતીતિ ન થઈ અને તે મન્તવ્ય તેને રૂપું પણ નહીં
“एयमढे असहहमाणे, अपत्तियमाणे, अरोयमाणे दोच्चपि समणस्स મળવો મહાવરણ અંતિયાનો ગયા વક્રમ” પિતાની આદત આગળ લાચાર બનીને તેણે મહાવીર પ્રભુના તે કથન પ્રત્યે અશ્રદ્ધા જ રાખી, તેના પ્રત્યે અપ્રતીતિ જ રાખી અને તેને પ્રત્યે પોતાની અરુચિ જ બતાવી. આ પ્રકારની પરિસ્થિતિને અધીન બનીને તે ફરીથી પણ શ્રમણ ભગવાન મહાવીર પાસેથી રવાના થઈ ગયે-કેઈએ તેને ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું ન હતું છતાં પણ મહાવીર પ્રભુની અનુમતિ લીધા વિના તે ત્યાંથી ચાલ્યા ગયે. " अबक्कमित्ता बहहिं असन्भानुभावणाहि मिच्छत्ताभिणियेनेहिय अप्पाणच परच तदुभयं च बुग्गाहेमाणे वुप्पापमाणे बहुयाइं वासाइं सामनपरियागं Targ” ત્યાંથી નીકળીને તેણે પિતાની કપોલકલ્પનાઓથી-અસત્ વસ્તુને સત્યરૂપે પ્રતિપાદિત કરનારી અસત્ય કલ્પનાઓથી તપ મિથ્યાત્વ કદાહથી પિતાને, અન્યને તથા ઉભયને (પિતાને અને અન્યને ) કુશ્રદ્ધાયુક્ત બનાવ્યા, અને મિથ્યાત્વમાં ડૂબેલા તેણે બીજા લોકોને પણ મિથ્યાત્વમાં ડૂબાડ્યા. આ રીતે અનેક વર્ષ પર્યત આ પ્રકારની કુપ્રરૂપણ કરતાં કરતાં તેણે શ્રામાણ્ય પર્યાયનું પાલન કર્યું. “પાત્તા અમારા સંસેના ના ઘરે” ત્યાર બાદ જ્યારે તેને અન્તકાળ નજદીક આવ્યા ત્યારે તેણે અર્ધા માસનો સંથારે ધારણ કર્યો. અને સંથારા દ્વારા તેણે પોતાના શરીરને કુશ કરી નાખ્યું. “સુરા તીરં મારું ગાલ પર છે?શરીરને કૃશ કરી નાખીને તેણે અનશન દ્વારા ત્રીસ ભક્તોનું (ત્રીસ રંકના જનનું) છેદન કરી નાખ્યું. “એરિતા તણ ટાળeણ ગાઢોરાશિ તે જાણે વારું શિશ” ત્રીસ ભક્તોને પરિત્યાગ કરવા છતાં પણ પિતાના પૂર્વ પાપસ્થાનેની આલે. ચના અને પ્રતિકમણ કર્યા વિના, કાળને અવસર આવતા કાળધર્મ પામીને " लंतप कप्पे तेरससागरोवम ठेइएसु देवकिठिवसिएसु देवेसु देव किविसियરાણ કથાને” તે લાન્તક વિમાનમાં ૧૩ સાગરોપમની સ્થિતિવાળા કિલ્પિપિક માં-વ-નિમાં-કિલિવષિક દેવની પર્યાયે ઉત્પન્ન થયા. ૧૪
શ્રી ભગવતી સૂત્ર: ૮
૧૮૦