SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ - હવે છ નારકના જે ૩૫૦ વિકસી ભંગ થાય છે તેમને પ્રકટ કરવામાં આવે છે-“જવા જે રચcqમાપ” ઈત્યાદિ. અહીં આ પ્રમાણે ૧૦ વિકલ્પ બને છે–૧–૧-૪ ને પહેલે વિક૯૫, ૧-૨-૩ ને બીજો વિકલ્પ ૨-૧-૩ ને ત્રીજો વિકલ૫, ૧-૩-૨ ને ચોથે વિકલ્પ, ૨-૨-૨ ને પાંચમે વિકલ્પ. ૩-૧-૨ નો છઠ્ઠો વિકલ્પ, ૧-૪–૧ ને સાતમે વિકલ૫, ૨-૩-૧ નો આઠમો વિકલ્પ, ૩-૨-૧ ને નવમે વિકલ્પ અને ૪-૧-૧ ને દસમે વિક૯પ તેમાંથી રત્નપ્રભા અને શર્કરામભા સાથે પછીની પૃથ્વીના પેગથી બનતાં પહેલા વિકલ્પના ૫ ભંગ નીચે પ્રમાણે સમજવા-(૧) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરામભામાં અને ચાર નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. “હુવા ને રામા , જે સાપુમાણ, રારિ પંથ મા” (૨) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરામભામાં અને ચાર નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. “પર્વ જ્ઞાત થવા gો વળgમાણ, છે ત gમા, વત્તારિ સત્તમા ના ” (૩) અથવા એક નારક રત્નપ્રભામાં, એક ના૨ક શર્કરા પ્રભામાં, અને ચાર નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરા પ્રભામાં અને ચાર નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે (૫) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શરામભામાં અને ચાર નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. હવે ૧-૨-૩ રૂ૫ બીજા વિકલ્પનું સૂત્રકાર કથન કરે છે. આ વિકલપના પાંચ ભંગ રત્નપ્રભા અને શર્કરા પ્રજા સાથે પછીની પૃથ્વીઓને અનુકમે યોગ કરવાથી બને છે. જે પાંચ ભંગ નીચે પ્રમાણે સમજવા–“હવા ને - જમાઇ, રો ફરમાઈ, તિ િવાસુમા રોઝા” (૬) અથવા તે ૬ નારકમાંને એક નારક રત્નપ્રભામાં, બે નારક શર્કરામભામાં, અને ત્રણ નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. “g guoi i કહાં જંપણું રિચા સંતો મnિ aણ છઠ્ઠ વિ તિવા સંજોગો માળિયદયોઆ અભિલાપ કમથી પૂર્વોક્ત રીત અનુસાર જે પાંચ નારકેને ત્રિકસંગ કહેવામાં આવ્યો છે, એ જ ૬ નારકને વિકસંગ પણ કહેવું જોઈએ. “ નવાં પ્રશ્નો મહિનો ચાચવો ” પાંચ નારકના ત્રિકસંયોગ કરતાં ૬ નારકેન ત્રિકસંગમાં એટલી જ વિશેષતા છે કે અહીં એક અધિકનું ઉચ્ચારણ કરવું જોઈએ. બાકીનું સમસ્ત કથન આગળના કથન પ્રમાણે જ સમજવું. આ કથનનું સ્પષ્ટીકરણ નીચે મુજબ સમજવું–પ્રત્યેક વિકલ્પની અપેક્ષાએ રત્નપ્રભાની પ્રધાનતાવાળા ૧૫, શર્કરા પ્રભાની પ્રધાનતાવાળા ૧૦, વાલુકાપ્રભાની પ્રધાનતાવાળા ૬, પંકપ્રભાની પ્રધાનતાવાળા ૩ અને ધૂમપ્રભાની પ્રધાનતાવાળો ૧ ભંગ બને છે. તે બધા વિકસગી ભગને સરવાળે ૩૫ થાય છે. ૩૫ ભંગવાળા ૧૦ વિકલ્પના ત્રિકસ ભેગી અંગે એકંદરે ૩૫૪૧૦=૩૫૦ થાય છે, શ્રી ભગવતી સૂત્ર : ૮ ४८
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy