________________
“વાકાનો વિ તર” પાંચ નારકના ચતુષ્કસ લેગ વિષે જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન છ નારકના ચતુષંયોગ વિશે પણ સમજવું. પણ અહીં એક અધિકનું ઉચ્ચારણ થવું જોઈએ. છ નારકના ચતુષ્ક સંગના પણ નીચે પ્રમાણે ૧૦ વિકલ્પ બને છે–૧-૧-૧-૩ ને, ૧-૧-૨ -૨ , ૧-૨-૧-૨ ને, ૨-૧-૧-૨ , ૧-૧-૩-૧ મે, ૧-૨-૨–૧ ને, ૨-૧-૨–૧ ને, ૧-૩-૧–૧ , ૨-૨-૧–૧ ને અને ૩–૧–૧–૧ ને એમ દસ વિકપ થાય છે, પ્રત્યેક વિકલ્પના નીચે પ્રમાણે ૩૫ ભંગ થાય છે. રત્નપ્રભાની પ્રધાનતાવાળા ૨૦, શર્કરા પ્રભાની પ્રધાનતાવાળા ૧૦, વાલુકાપ્રભાની પ્રધાનતાવાળા ૪, અને પંકપ્રભાની પ્રધાનતાવાળો ૧ ભંગ થાય છે. આ રીતે ૨૦+૧૦+૪+૧=૩૫ ભંગ પ્રત્યેક વિકપમાં થાય છે. એવા ૧૦ વિકલપના ચતુષ્કસયેગી કુલ ભંગ ૩૫૪૧=૩૫૦ થાય છે.
“u qવ વિ તક” પાંચ નારકના નરકપંચકના સંગ જે જ ૬ નારકને નરકપંચકને સીગ પણ સમજ. “ ના પ્રશ્નો अभहिओ संच रेयवो जाव पच्छिमो भंगो-अहवा दो वालुयप्पभाए, एगे पक
માપ, પૂનામા, જે તમા, અદ્દે સત્તના ફોન્ના” પાંચ નારકના પંચકસંગમાં એકને અધિક સંચાર કરવાની જ વિશેષતા છે. આ રીતે છેલે પંચસંગી ભંગ આ પ્રમાણે બને છે-“ અથવા બે નારક વાયકામભામાં, એક નારક પંકપ્રભામાં, એક નારક ધુમપ્રભામાં, એક નારક તમપ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે )
છ નારકના નરકપંચકના સંચાગની અપેક્ષાએ પાંચ વિકલ્પ થાય છે. તે પારો વિકલ્પના કુલ ૧૦૫ ભંગ થાય છે. પાંચ વિકપ આ પ્રમાણે અને છે–૧–૧–૧–૧-૨ ને પહેલે વિક૯૫, ૧-૧-૧-૨–૧ ને બીજો વિકલ્પ. ૧-૧-૨-૧-૧ ને ત્રીજો વિકપ, ૧૨-૧-૧–૧ ને ચોથે વિકલા અને ૨-૧-૧-૧-૧ ને પાંચ વિકલ્પ. પ્રત્યેક વિકલપના નીચે પ્રમાણે ૨૧ ભંગ બને છે-રત્નપ્રભાની પ્રધાનતાવાળા ૧૫, શકરપ્રભાની પ્રધાનતાવાળા પ અને વાલુકાપ્રભાની પ્રધાનતાવાળે ૧ ભંગ. આ રીતે પહેલા વિક૯૫ના કુલ ૨૧ ભંગ થાય છે. એવા ૨૫ ભંગવાળા પાંચ વિકપના ૨૧૮૫=૧૦૫ કુલ પંચકસંગી ભંગ થાય છે.
હવે છ નારકેના છ નરકમાં પ્રવેશની અપેક્ષાએ જે સાત વર્કસંગી ભંગ બને છે તે પ્રકટ કરવામાં આવે છે-“ નવા ને ચણામાણ, જે સવમા, જ્ઞાવ gશે તમારૂ હાજ્ઞા” (૧) એક નારક રત્ન પ્રભામાં, એક નારક શર્કરામભામાં, એક નારક વાલુકાપ્રશામાં, એક નારક પંકપ્રભામાં, એક નારક ધુમપ્રભામાં અને એક નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. “શ્રવા રચનામા, ના ઘરે ઘમણમાણ, પળે બદ્દે સરકાર હોગા (૨) અથવા એક
શ્રી ભગવતી સૂત્ર : ૮
૪૯