________________
નારક રત્નપ્રભા માં, એક નારક શર્કરા પ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પંકપ્રભામાં, એક નારક ધૂમપ્રભામાં અને એક નારક અધાસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. “મવા ઘરે રામાણ, નાવ ને sqમાણ, જે તમg, gછે જ પત્તના જ્ઞા” (૩) અથવા એક નારક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમઃ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે.
"अहवा एगे रयणप्पभाए, जाव एगे वालुयप्पभाए, एगे धूमपभाए जाव જે જ સત્તામાં હોકા ” (૪) અથવા એક નારક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક નીચે સાતમી પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. “નવા શો રચનામા, ને - દરમg, gm f મg, ગાય છે કે સામાપ ણો જ્ઞા” (૫) અથવા એક નારક રત્નપ્રમામાં, એક શર્કરા પ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. “બહૂat
રચતામાપ, જે વાસુaqમાણ, જ્ઞાવ ને અસરમાણ સ્ટ્રોકના ”(૬) અથવા એક નારક રતનપ્રભ મ, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પંકપ્રભામાં, એક નારક ધૂમપ્રભામાં, એક નારક તમ પ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. “અફવા છે #gમાણ, વાવ જે દે સત્તમg હોન્ના(૭) અથવા એક નારક શરામભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભા માં, એક તમ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે છ નારકોના ષયોગી ભંગ છ થાય છે.
આ રીતે ૬ નારકના એકસંગી ભંગ ૭, દ્વિકસાયેગી ભંગ ૧૦૫, ત્રિકસંગી ભંગ ૩૫૦, ચતુષ્કસંગી ભંગ ૩૫૦, પંચકસંગી ભંગ ૧૦૫ અને ષકસંગી ભંગ ૭ થાય છે. તે બધાં મળીને કુલ ૯૨૪ ભંગ થાય છે. સૂ.૫
ટકાથુ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા સાત નારકના સાત નરકમાં પ્રવેશનક વિષેના ૧૭૧૬ અંગેનું નીચે પ્રમાણે પ્રતિપાદન કર્યું છે
ગાંગેય અણગારને પ્રશ્ન–“રત્ત મરે ! ને ચા ને શાળામાં વરિતમાળા પુછી” હે ભદન્ત ! નરવિક પ્રવેશનક દ્વારા અન્ય ગતિમાંથી નારકભવમાં પ્રવેશ કરતા સાત નારકો શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે? કે અધા રસમીમાં ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવતી સૂત્ર : ૮
૫૦