SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર પ્રભુને ઉત્તર‘ગોચા ! '' હે ગાંગેય ! “ ચળવખાણ્યા ફોગ્ગા, નાવ ગદ્દે અત્તમા વા ફોગ્ગા ” નૈયિક પ્રવેશનક દ્વારા નરકભવમાં પ્રવેશ કરતા તે સાત નારકેા રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, શકરાપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, વાલુકાપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, પ'કપ્રભામાં પશુ ઉત્પન્ન થાય છે, ધૂમપ્રભામાં પશુ ઉત્પન્ન થાય છે, તમઃપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે અને નીચે સાતમી નરકમાં પણ ઉત્પન્ન થાય છે. આ રીતે સાત એકસચેાગી ભગ થાય છે. હવે સૂત્રકાર દ્વિકસચેાગી ૧૨૬ ભંગાનું નિરૂપણ કરતા કહે છે કે— 66 अहवा ો ચળÇમાર્, છે સાર્વમા, ઢોન્ના' અથવા તે સાત નારકીમાંના એક નારક રત્નપ્રમામાં ઉત્પન્ન થાય છે અને બાકીના છ નારક શક રા પ્રભામાં ઉત્પન્ન થાય છે. “ હુ ાં મેળ ના सतह वि भाणियव्वं " આ આલાપક કુમથી અને જેવા ૬ નારકના કિસયાગ કહેવામાં આવ્યા છે, દ્વિકસ ચેગ પણ કહેવા જોઇએ. “ નવર' જો શ્રોિ સંચાજ્ઞિકૢ '' પરન્તુ છ નારકેા કરતાં એટલી જ વિશેષતા સમજવાની છે કે અહીં એકના અધિક સ'ચાર કરવા જોઇએ. “ તેસં સંચેય ’અને ખાકીનું સમસ્ત કથન પહેલાના કથન મુજબ સમજવું. ઇન્હેં દુયાસંગોનો તા પૂર્વોક્ત રીત અનુસાર એવા જ ૭ નારકાના હવે સૂત્રકાર એ પ્રકટ કરે છે કે સાત નારકના દ્વિકસ'ચાગમાં નીચે પ્રમાણે ૬ વિકલ્પ બને છે. ૧-૬ ને પહેલે વિકલ્પ, ૨-૫ ને બીજો વિકલ્પ, ૩-૪ ના ત્રીજો વિકલ્પ, ૪-૩ ના ચેાથેા વિકલ્પ, ૫–૨ ને પાંચમે વિકલ્પ, અને ૬-૧ ના છઠ્ઠો વિકલ્પ. “ અથવા એક નારક રત્નપ્રભામાં અને માકીના હું નારક શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે. ” આ ક્રમ પ્રમાણે રત્નપ્રભાની પ્રધાનતાવાળા ૯ ભંગ, શકરાપ્રભાની પ્રધાનતાવાળા ૫ ભંગ, વાલુકાપ્રભાની પ્રધાનતાવાળા ૪ પક પ્રભાના પ્રધાનતાવાળા ૩ ભંગ ધૂમપ્રભાની પ્રધાનતા વાળા ફ્ લ`ગ અને તમઃપ્રભાની પ્રધાનતાવાળા ૧ લગ મને છે. આ રીતે દરેક વિકલ્પના ૬+૫+૪+૩+૨+૧=૨૧ ભંગ બનતા હૈાવાથી ૬ વિકલ્પના કુલ ૨૧×ç=1૨૬ દ્વિકસચેાગી ભગ અને છે તથા “ તેષામંત્રોનો, ૨૩સંગોળો, ચળસંકોનો, છસંજ્ઞોનો ચ જીરૂં જ્ઞા તાસાદું વિ માળિયન્ત્રો ” છ નારકાના ત્રિકસચેાગ, ચતુષ્કસ‘ચૈાગ, પંચકસચેાગ અને ષટ્સ યાગનું જેવું પ્રતિપાદન પહેલાં કરવામાં આવ્યું છે, એજ પ્રકારનું સાત નારકનું પણુ આ બધાં સયેાગે વિષે પ્રતિપાદન કરવું જોઈએ. નવા “ જો ફિલ્મો સાચો ” પણ ૬ નારકાના કરતાં સાત નાકાના સચેાગમાં એટલી જ વિશેષતા છે કે અહીં સાત નારકાના આલાપામાં એક એક અધિક સ`ચાર કરવામાં આવ્યે છે, અને તે સ'ચાર કિસયાગમાં, ત્રિકસયાગમાં, ચતુષ્કસ ચેાગમાં પંચકસંગમાં અને ષટ્સ'ચાગમાં કરવામાં આવ્યા છે. સાત નારકાના ષટ્ક સ'ચેગમાં છેલ્લા ,, ' પરન્તુ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૫૧
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy