________________
થઈને તે, તેની ભાર્યા દેવાનંદ જ્યાં હતી ત્યાં આવ્યું. “ વાછિત્તી જેવા તું મgp gઈ રચાતી” ત્યાં આવીને તેણે પિતાની ભાર્યા દેવાનદાને આ પ્રમાણે કહ્યું-“gવં વાળુgિ! સમ માવે મહાવીરે આશિરે કાર સન્ન સદગરિ, બાજરા વળ જ્ઞાવ જુદું મુળે વિરાળે કાર વારાણ રે બહાપરિવં જ્ઞાવ વિરૂ” હે દેવાનુપ્રિયે ! ચતુર્વિધ તીર્થના સ્થાપક, સર્વજ્ઞ, સર્વદર્શી, અને આકાશગત છત્રવાળા શ્રમણ ભગવાન મહાવીર સુખપૂર્વક વિહાર કરતાં કરતાં યથારૂપ અવગ્રહ ગ્રહણ કરીને (સાધુને)
5 આજ્ઞા લઈને) બહુશાલક ત્ય-ઉદ્યાનમાં પધાર્યા છે. “તે મારું શું देवाणुदिपए ! जाव तहारूवाणं अरिहताण भगवंताण नामगोयस्स वि सवणयाए" હે દેવાનુપ્રિયે ! આવા અરિહંત ભગવાનના નામના શ્રવણથી પણ મહાકલની પ્રાપ્તિ થાય છે, “મિંn! તુજ મિજમા, વેળ, નમંar, હિgછળ પુનરાવળજા” તે પછી તેમની પાસે જવાથી, તેમને વંદણું કરવાથી તેમને નમસ્કાર કરવાથી, તેમને પ્રશ્ન પૂછવાથી અને તેમની પર્યું પાસના કરવાથી પ્રાપ્ત થતાં ફળની તે વાત જ શી કરવી ! (“1” આ પદ અહીં કમળ
ધન રૂપે વપરાયું છે.) “ Tણ વિ શાચિહ્ન ધમરણ સુર્વણચહ્ય વાળા, જિમા ! પુખ વિરૂદણ મા જળવા” હે પ્રિયે ! ભગવત્સવચનને એક શબ્દ પણ સાંભળવાથી મહાફળની પ્રાપ્તિ થાય છે, તે અત્યન્ત મહત્વ પરિપૂર્ણ સમ્યગૂ દર્શનાદિ રૂપ અર્થને ગ્રહણ કરવાથી પ્રાપ્ત થતા મહાફળની તે વાત જ શી કરવી !
"तं गच्छामो णं देवाणुप्पिए ! समण भगवं महावीर वदामो नमंसामो ગાવ પરગુવાહા” તે હે દેવાનુપ્રિયે ! ચાલે આપણે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ પાસે જઈએ, તેમને વંદણા કરીએ, નમસ્કાર કરીએ અને ધર્મ થવાની ઈચ્છાથી બને હાથ જોડીને તેમની સમક્ષ બેસી જઈએ અને તેમની પર્ય પાસના કરીએ. “go દહમ ર પરમારે ય હિચક, ગુપ્ત, HIS, રિસરેરણાઈ આgirlfમચત્તા વિરૂ” તે આ ભવ અને પરભવમાં આપણા માટે પધ્યાન્નની માફર હિતકારક થશે, ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિની માફક સુખાવહ થઈ પડશે, સંગત હોવાથી ઔચિત્યનું નિમિત્ત થશે, મોક્ષરૂપ પરમ કલ્યાણની પ્રાપ્તિ કરાવશે અને પરલોકમાં સહગામિત્વનું નિમિત્તે શુભાનુબન્ધના નિમિત્ત રૂપ થશે. “ જા રેવાળા માળ સમજોને મળે યુવા સમાળી
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૧૦