________________
हट्ट जाव हियया करयल जाव कटूटु उसमदत्तस्स माहणस्स एयम? विणएणं દિકુળરૂ” જ્યારે ઋષભદત્ત બ્રાહ્મણે તેની પત્ની દેવાનંદાને આ પ્રમાણે કહ્યું ત્યારે તેને અત્યન્ત હર્ષ અને સંતોષ થયે, અને તેણે પુલકિત થઈને પિતાના બન્ને હાથ જોડીને અને તેને મસ્તક પર રાખીને ઋષભદત્ત બ્રાહ્મણની દર ખાસ્તને બહુ જ વિનયપૂર્વક સ્વીકાર કર્યો,
“ના રે કામ માળે જોવુંવિરપુષેિ ” ત્યારબાદ તે રાષભદત્ત બ્રાહ્મણે કૌટુમ્બિક પુરુષને ( અનુચરોને, સેવકેને) બેલાવ્યા અને
સાવિત્ત વચારી” તેમને આ પ્રમાણે કહ્યું-“ ઉત્તળાવ છે તેવાप्पिया : लहुकरणजुत्तजोइयसमखुरवालिहाणसमलिहितसिंगेहिं, जंबूणयाમચાવગુત્તપિવિનિpg” હે દેવાનુપ્રિયે ! તમે બની શકે એટલી ઝડપથી લઘુકરણ (ઘણી જ ઝડપી ચાલથી ચાલનારા-શીધ્ર ધાવનાદિ કિયાની દક્ષતાથી યુક્ત), યૌગિક (પ્રશસ્ત ગવાળા, એટલે કે પ્રશસ્ત એક સરખા રૂપવાળા હોવાથી એક સરખા લાગતાં) સમાન ખરીવાળા, સમાન પૂછવાળા, સમાન ઊંચાઈને શિગડાવાળાં, વંતૂરામચસ્ટાવકુત્તપિવિત્તિpur" સુવર્ણનિર્મિત કંઠાભારણથી યુક્ત, વેગ આદિની શ્રેષતાવાળા,” “રામઘંટાયુત્તરગુરવારનથવાણોmચિ”િ ચાંદીની ઘંટડીઓવાળા, સૂતરની દોરીથી બનેલી અને શ્રેષ્ઠ સુવર્ણથી મંડિત નાથવાળા (બળદના નાકમાં જે દેરી નાખી હોય છે તેને “નાથ” કહે છે.) તથા તે નાથની બને તરફ બાંધેલી લાંબી રસ્સીવાળા ( રાશવાળા) “નીuહાયામેegn નીલેમ્પલથી (એક જાતના કમળથી) જેમનું શિરોભૂષણ (શિરપેંચ) નિર્મિત થયેલું છે, એવા “પવરોળનુવા૬િ'' બે શ્રેષ્ઠ યુવાન બળદેવાળા શ્રેષ્ઠ રથને તૈયાર કરી લો. હવે તેનું વર્ણન કરવામાં આવે છે–
“વાળાનચળવંટિયાગાઢf, सुजायजुगजोच-रज्जुयजुग. રથયુનિવનિશ્મિ” તે રથ વિવિધ પ્રકારના મણિરત્નની ઘંટડીઓથી યુક્ત હે જોઈએ, જેમાં ઉત્તમ બનાવેલ ચાબુક અને બળના બને છેતરાઓ સારી રીતે બનાવીને મૂકેલા હેય, “qજરdળો ” જે ઉત્તમ લક્ષણવાળે હેય, “પરિવયં જે ધાર્મિક કાર્યને નિમિત્તે ઉપગમાં લઈ શકાય એ હેાય, એવા સુંદર રથને પૂર્વોક્ત વિશેષવાળા બળદે “કુરામેa aazવે” જોડીને ઉપસ્થિત કરો. “કવવેત્તા મમ grળત્તિ પરિવ ” તે પ્રમાણે કરીને મને એવી ખબર પહોંચાડો કે “અમે પૂર્વોક્ત વિશેષણોવાળે રથ જોડીને તૈયાર કર્યો છે. ”
"तएणं ते कोडुबियपुरिसा उसभदत्तेणं माहणेणं एवं वुत्ता समाणा" ઋષભદત્ત બ્રાહ્મણની આ પ્રકારની આજ્ઞા સાંભળીને તે કૌટુંબિક પુરુષે (સેવકે) “શુદ્ર કવ હિચવા વયસ્ક કાર ટુ પર્વ પામી ! તત્તિ વાળા વિનgr ai વહિૉસિ” ઘણાં જ ખુશ થયા, તેમણે પુલકિત હદયથી બંને હાથ જોડીને અને બદ્ધ અંજલિને મસ્તક પર રાખીને, “હે સ્વામિન્ ! આપની આજ્ઞાનુસાર કરીશું,” આ પ્રમાણે કહીને તેમની આજ્ઞાને વિનય સહિત સર્વિકાર કર્યો “પરિપુનિત” ગાષભદત્ત બ્રાહ્મણની આજ્ઞાને સ્વીકાર કરીને તે કૌટુ
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧ ૧૧