SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ 66 નગરીના વધુન પ્રમાણે સમજવું. મદુલ્લાહદ્ ચેફર-વળો * તે નગરમાં મહુશાલક નામનું ઉદ્યાન હતું. તેનું વન પણ ઔપપાતિક સૂત્રમાં વધુ વેલા પૂર્ણ ભદ્ર ચૈત્ય-ઉદ્યાનના વર્ણન પ્રમાણેસમજવું. 66 तत्थ णं माहणकुंजग्गामे नयरे उसभदत्ते नामं माहणे परिवइ " ते બ્રાહ્મણકુંડગ્રામ નગરમાં ઋષભદત્ત નામે એક બ્રાહ્મણુ રહેતે હતા. “ અર્તે, મિત્તે, ખાવામૂળ ” તે ઘણા ધનાઢય અને દેદીપ્યમાન હતા, તેને ઘણાં વિશાળ મકાના હતાં, શયનાસન, યાન, વાહન અદ્મિની તે તેને ત્યાં પરિ પૂર્ણતા હતી, તે એટલા પ્રભાવશાળી હતા કે કેઇ તેને બિલકુલ તિરસ્કાર કરી શકતા ન હતા અને તેને પરાભવ કરવાને કાઇ સમ ન હતું. 66 रिउव्वेय, जज्जुवेय, सामवेय, अथव्वणवेय जहा खंदओ जाब अन्नेसुચ વટ્ટુપુ ષઁમન્નવસુ નણ્યુ નિદ્ગિ ” ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથવવેદ, એ ચારે વેદમાં નિપુણ હતા. ખીજા શતકના પહેલા ઉદ્દેશકમાં સ્કન્દકનું જેવુ વર્ણન કર્યું છે, તેવુ' વર્ણન ઋષભદત્ત બ્રાહ્મણ વિષે પણ સમજવું. તે બ્રાહ્મણુ સબંધી અનેક નીતિઓના નિષ્ણાત હતા. अप्पाणं " समणोवासए अभिगयजीवाजीवे, उबलद्धपुण्णपावे जाव માલેમાળે વિ ” તે શ્રમણાના ઉપાસક હતા, જીવ અને અજીવ તત્ત્વના સ્વરૂપના તે જ્ઞાતા હતા, અને પુણ્ય અને પાપને તે સમજતા હતા. આ આ ખધાં શુશેાથી સ’પન્ન તે ઋષભદત્ત બ્રાહ્મણ શ્રાવકતા વ્રત આદિથી પેતાના આત્માને ભાવિત કરતા તે નગરમાં રહેતા હતા. तरसणं उसभदत्तस्स માળä લેવાનુંરા માળી હોથા ” તે ઋષભદત્ત બ્રાહ્મણને દેવાનંદા નામની ભાર્યો હતી. “ સુકુમાસળિયા લાવ॰ નિર્ ” તેનાં કર-હાથ અને ચરણુ પગ અત્યન્ત સુકામળ હતાં. તે ઘણુાં જ રૂપ લાવણ્યથી યુક્ત હતી, શ્રમણ્ણાની ઉપાસિકા હતી, જીવ અને અજીવ તત્ત્વના સ્વરૂપની તે જાણકાર હતી, પુણ્ય અને પાપને તે સમજતી હતી. એવી તે સુનન્દા શ્રાવકના વ્રતથી પેાતાના આત્માને ભાવિત કરતી પાતાના પતિ સાથે રહેતી હતી. '' " तेणं कालेणं तेणं समए णं सामी समोसढे, परिसा जाव पज्जुवासइ તે કાળે અને તે સમયે મહાવીર પ્રભુ તે નગરના બહુશાલક ઉદ્યાનમાં પધાર્યાં. નગરના લોકો (પરિષદ) ધર્માંશ્રવણુની ઈચ્છાથી પ્રભુની પાસે આવ્યાં, ( અને વદણા નમસ્કાર કરીને બન્ને હાથ જોડીને તેમની સન્મુખ ચાગ્ય સ્થાને વિનયપૂર્વક એસી ગયાં. “ તĒ તે ઇન્નમસ્તે માળે મીલે વાદ્ઢઢે समाणे जाव हियए जेणेव देवाणंदा माहणी तेणेव उत्रागच्छइ ભગવાનના આગમનના શુભ સમાચાર ઋષભદત્ત ઘણા હર્ષ અને સાષ થયા, અને અત્યન્ત ,, જ્યારે બ્રાહ્મણને મળ્યા, ત્યારે તેને આનંદિવèાર અને પુલિત શ્રી ભગવતી સૂત્ર : ૮ ܕܕ ૧૦૯
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy