SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ભવાન્તરમેં પ્રવેન કાનિરૂપણ ટકાથ–પતાની ગૃહીત પર્યાયમાંથી નીકળીને કેટલાક ને ગત્યનરમાં (અન્ય ગતિમાં) જે ઉત્પાદ થાય છે, તેને પ્રવેશનક કહે છે. સૂત્રકારે આ સૂત્ર દ્વારા એ પ્રવેશનની પ્રરૂપણ કરી છે–આ વિષયને અનુલક્ષીને ગાંગેય અણગાર મહાવીર પ્રભુને પૂછે છે કે-“ટ્ટ વિ મતે ! પણ gor?” હે ભદન્ત ! બીજી ગતિમાં ઉત્પન્ન થવા રૂપ પ્રવેશનક કેટલા પ્રકારના કહ્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર–“ રાહે ગાંગેય ! “જય વેલના guળ” પ્રવેશનક ચાર પ્રકારના કહ્યા છે. “રંg” જે પ્રકારે નીચે પ્રમાણે -" नेरइयपवेसणए, तिरिय-जोणियफ्वेसणए, मणुस्सपवेसणए, देवपवेસાપ” (૧) નરયિક પ્રવેશનક, તિર્યચનિક પ્રવેશનક, (૩) મનુષ્ય પ્રવેશનક અને (૪) દેવપ્રવેશનક. ગાંગેય અણગારને પ્રશ્ન–“નેચવાનg of અંતે! ઋષિ હે ભદન્ત ! નરયિક પ્રવેશનકના કેટલા પ્રકાર કહ્યા છે ? મહાવીર પ્રભુને ઉત્તર–“નેચા ! વિદેvળ” હે ગાંગેય ! નરયિક પ્રવેશનકના સાત પ્રકાર કહ્યાં છે. “તંજા” તે પ્રકારે નીચે પ્રમાણે છે. " रयणप्पभाए पुढविनेरइयपवेसणए जाव अहे सत्तमा पुढविनेरइयपवे. સTT » (૧) રત્નપ્રભાપૃથ્વી નરયિક પ્રવેશનક, (૨) શર્કરા પ્રભાપૃથ્વી નરયિક પ્રવેશનક, (૩) વાલુકાપ્રભાપૃથ્વી નૈરયિક પ્રવેશનક, (૪) પંકપ્રભાપૃથ્વી નરયિક પ્રવેશનક, (પ) ધૂમપ્રભા પૃથ્વી નરયિક પ્રવેશનક, (૬) તમઃપ્રભાપૃથ્વી નૈરયિક પ્રવેશનક અને (૭) અધઃસપ્તમપૃથ્વી નૈરયિક પ્રવેશનક. ગાંગેય અણગારને પ્રશ્ન—“ fમંત ! નેzણ નેચરબળ પવિત્રમાણે જિં ચ ષમા ટ્રોકના, સરમાણ હોકા, જાવ છું તત્તમ હોગા ?” હે ભદન્ત ! અન્ય ગતિમાંથી નીકળીને નૈરયિક પ્રવેશનક દ્વારા નરકમાં પ્રવેશ કરતો એક નારક શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે કે શકરપ્રભામાં ઉત્પન્ન થાય શ્રી ભગવતી સૂત્ર : ૮
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy