________________
છે? કે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે પંકપભામાં ઉત્પન્ન થાય છે ? કે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે? કે અધઃસાતમી ભૂમિમાં (તમસ્તમપ્રભામાં) ઉત્પન થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“જોગા!” હે ગાંગેય ! “સચqમાણ થા હોડ લાવ લાદે સત્તના વા દોરા ) અન્ય ગતિમાંથી ઉદ્વર્તન કરીને (નીકળીને) નૈરયિકમાં પ્રવેશ કરે છે તે એક નારક જીવ રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થઈ જાય છે, શર્કરા પ્રભામાં પણ ઉત્પન્ન થઈ જાય છે, વાલુકાપ્રભામાં પણ ઉત્પન્ન થઈ જાય છે, પંકપ્રભામાં પણ ઉત્પન થઈ જાય છે, ધૂમપ્રભામાં પણ ઉત્પન્ન થઈ જાય છે. તમ પ્રભામાં પણ ઉત્પન્ન થઈ જાય છે અને અધ: સપ્તમ નરકમાં (તમસ્તમપ્રભા)માં પણ ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે એક નરયિકના પ્રવેશનકમાં અહીં સાત ભાંગા (વિક૯૫) બતાવવામાં આવ્યા છે. હવે બે નૈરયિકેના પ્રવેશનકના ૨૮ ભાંગા (વિકલ) બતાવવામાં આવે છે.
ગાંગેય અણગારને પ્રશ્નો મંતે ! નેફા નેફરવેargi mવિતમાળા ઉ રાજમા ફ્રોકના, કાર ૩ સત્તના હોવા?” હે ભદન્ત ! નરયિક પ્રવેશન દ્વારા અન્ય ગતિમાંથી નૈરયિક ભવમાં પ્રવેશ કરતા બે નારક શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, કે નીચે સાતમી નરક સુધીની નરકમાં ઉત્પન્ન થાય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર–“જેવા ! '' હે ગાંગેય ! “રાજમા થા દોડ્યો, તાવ અદ્દે પરમાણુ યા હો ના નારક ભવમાં પ્રવેશ કરતા બે નારકે રત્નપ્રભાપૃથ્વીમાં ઉત્પન્ન થઈ જાય છે અને તમસ્તમાં પર્યન્તની સાતમી નરકમાં પણ ઉત્પન્ન થઈ જાય છે. આ પ્રમાણે સાત અસગી ભાંગા થાય છે. હવે દિકગી ૨૧ ભાંગા બતાવવામાં આવે છે-“મgવા રચનામા,
સામા ફોન ૧) અથવા નારક ભવમાં પ્રવેશ કરતો એક નારક રત્નપ્રભાપૃથ્વીમાં ઉત્પન્ન થાય છે અને બીજો એક નારક શર્કરામભામાં ઉત્પન્ન થાય છે. (મહવા પણ ગળામણ, અને રાહુમાર ટ્રોકના ) (૨) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બીજો એક નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (કાવ જે રચનામા ને કહે સત્તાના ફોના) (૩) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બીજા નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બીજે ધૂમપ્રભમાં ઉત્પન્ન થાય છે અને બીજો તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બીજે નીચે સાતમી ( તમસ્તમપ્રભા ) નરકમાં ઉત્પન્ન થાય છે.
(બાહવા ને સક્ષમા , ને વાયુ પ્રમાણ હોક) (૭) અથવા એક નારક શર્કરામભામાં અને બીજે નારક વાલુકામલામાં ઉત્પન્ન થાય છે. (ના1
શ્રી ભગવતી સૂત્ર : ૮