________________
સપ્તમીમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા બે ધૂમપ્રભામાં અને બે તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા બે ધુમપ્રભામાં અને બે અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા ત્રણ ધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા ત્રણ ધૂમધ્યભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે.
હવે તમ પ્રજા સાથે સાતમી તમસ્તમપ્રભાના ચેગથી ત્રણ વિક નીચે આપવામાં આવ્યા છે-(૧) અથવા એક તમામલામાં અને ત્રણ નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા બે તમઃપ્રભામાં અને બે નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા ત્રણ તમ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે.
આ રીતે બ્રિકસગી ભંગ ૧૮-૧૧+૧૨૯૬૩=૬૩ વિકલપ થાય છે ૧-૩, ૨-૨, ૩-૧ આ ત્રણ વિકલ્પ દ્વારા રત્નપ્રભાપૃથ્વીના બાકીની છ પૃથ્વીઓ સાથેના યોગથી ૬૬૬=૧૮ વિકલ્પ થાય છે. એ જ પ્રકારના ત્રણ વિક દ્વારા શર્કરામભાપૃથ્વીની સાથે બાકીની પાંચ પૃથ્વીઓના યોગથી પ-પ-પ-૧૫ ભાંગા (વિક૯પ) થાય છે. એ જ પ્રમાણે વાલુકાપ્રભા પૃથ્વી સાથે પછીની ૪ પૃથ્વીઓના ચોગથી ૪+૪+૪=૧૨ વિકલ્પ થાય છે. એ જ પ્રમાણે પંકપ્રભાપૃથ્વી સાથે પછીની ત્રણ પૃથ્વીના પેગથી ૩+૧+૨=૯ ભાંગા થાય છે. એ જ પ્રમાણે ધૂમપ્રભા સાથે પછીની બે પૃથ્વીના વેગથી ૨+૨+૨=૬ ભાંગા થાય છે. અને તમે પ્રભાની સાથે પછીની અધઃસપ્તમી (તમસ્તમપ્રભા) ના રોગથી ૧+૧+૧=૩ ભાંગા થાય છે. આ રીતે ૧૮:૧૫+૧૨+૦+૧૩=૬૩ કુલ બ્રિકસંગી વિક૯પ થાય છે
હવે સૂત્રકાર જુદી જુદી ત્રણ નરકમાં ઉત્પન્ન થતા ચાર નરકના જે ૧૦૫ ત્રિકસંગી ભાંગા (વિઠલપે) થાય છે તે પ્રકટ કરે છે. તેમાં ૧-૧-૨, ૧-ર-૧ અને ૨–૧–૧, આ ત્રણ વિકપ થાય છે. આ ત્રણ વિકલપમાંથી જે ૧-૧-૨ ને પ્રથમ વિકલપ છે, તે વિકલ્પની અપેક્ષાએ નીચે પ્રમાણે ભાંગાએ થાય છે-“અહુવા રચાવમાd, gછે સરામાણ. તે વાસુcqમg ો જ્ઞા” (૧) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, એક શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે અને બે નારક વલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. “કgવ છે ચળqમાણ, gછે સામણ, રોજિંદામા રો” (૨) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, એક નારક શર્કરામભામાં ઉત્પન્ન થાય છે અને બે નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. “ga =ા જે ચ માણ, gો સરકરણમાણ, તો જ સત્તનો ફોકના” (૩) અથવા એક
શ્રી ભગવતી સૂત્ર : ૮