________________
સાન્તરકાળાદિકના વ્યવધાનથી ઉત્પન્ન થાય છે. ( વૅ નાવ થળસર્જાયા) પૃથ્વીકાયિક જીવાની જેમ અાયિક, વાયુકાયિક, તેજસ્કાયિક અને વનસ્પતિ કાયિક જીવે! પણ નિરન્તર ઉત્પન્ન થયા કરે છે. ( વેરેંટિયા જ્ઞાત્ર વેમાળિયા-દ્ ૬ ના નેચા ) એઇન્દ્રિય જીવે, તૈઇન્દ્રિય જીવા, ચતુરિન્દ્રિય જીવા, ત્ચેન્દ્રિય તિય ચા, મનુષ્યા, વાનભ્યન્તરા, જ્યાતિષ્ઠ દેવા અને વૈમાનિક દેવાની ઉત્પત્તિનું કથન નારકોની ઉત્પત્તિના કથન પ્રમાણે સમજવુ, એટલે કે તેઓ સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરન્તર પણ ઉત્પન્ન થાય છે. સૂ॰૧૫
ઉદ્ધર્તના કા નિરૂપણ
ઉદ્ધત્તના વક્તવ્યતા——
“ 'સર' મને ! નેચાણ કૃતિ ” ઇત્યાદિ—
k
સૂત્રાથ—— સંત' અંતે ! નેા ગકૃતિ, નિર'સર' નૈા ઇન્ત્રપ્રતિ ) હું ભદન્ત ! નારક જીવેા વ્યવધાન સહિત ( આંતરા સહિત ) નીકળે છે કે વિના વ્યવધાનથી ( કાળના આંતરા વિના ) નારક ગતિમાંથી બહાર નીકળે છે ? (નનૈયા !) હે ગાંગેય ! ( સત`વિ ને ન્ર-ત્તિ, નિ'ત' િનેચા રZæત્તિ ? ) નારકેા વ્યવધાન સહિત પણ નારક ગતિમાંથી નીકળે છે અને ષના વ્યવધાને પશુ નીકળે છે. ( પત્ર નાય અગિમારા) આ પ્રકારનું નિષ્ક્રમણ વિષયક કથન સ્તનિતકુમાર પન્તના જીવા વષે પણ સમજવું. ( 'સર' અંતે ! પુાિદ્યા ગુરુદૃત્તિ પુજ્જા ) હે ભદન્ત ! પૃથ્વીકાયિક જીવ શું કાળના વ્યવધાનથી નીકળે છે કે વિના વ્યવધાનથી નીકળે છે ? ( જ્ઞેયા ! ) હે ગાંગેય ! ( નો સહસર' પુરુવિજ્ઞાા કવકૃતિ, નિર'સર' પુવિધા કન્વતિ) પૃથ્વીકાયક જીવા કાળના વ્યવધાનથી (સાંતર) નીકળતા નથી પણ નિરંતર ( વિના વ્યવધાન) નીકળે છે. ( વૈં ગાય પળસ્ત્રાઢ્યા નો પ્રત', 'નિર'સર' ઇન્વતિ ) વનસ્પતિ પર્યન્તના જીવા વષે પણ એવું જ કથન સમજવું. એટલે કે તે પણ સાન્તર નીકળતા નથી પણ નિરન્તર નીકળે છે. ( પત અંતે વેતિયા લગકૃતિ, નિ'ત' મંદ્રે ! ઇન્વરૢત્તિ ? )અે ભદન્ત ! દ્વીન્દ્રિય જીવા કાળના વ્યવધાનથી નિષ્ક્રમણ કરે છે કે નિરંતર નિષ્ક્રમણ કરે છે? (often!) aidu ! ( g'az'fq à¿fquı ssag'fa, fac'ac'fa esag'fa) દ્વીન્દ્રિય જીવા સાન્તર પણ નિષ્ક્રમણ કરે છે અને નિરંતર પણ નિષ્ક્રમણ કરે છે. (વયં ગાય પાળમત્તા ) એવું જ કથન વાનન્યન્તરા પયતના વિષયમાં પણ
શ્રી ભગવતી સૂત્ર : ૮
૫