________________
સમજવું (જંતર મંતે ! કોરિથા પુરા) હે ભદન્ત ! જ્યોતિષિક દેવે સાન્તર એવે (નીકળે) છે કે નિરંતર વે (નીકળે) છે! (જોયા) હે ગાંગેય ! સંત શિરા રતિ, નિરંતવ જયંતિ. gt stવ માળિજા વિ) તિષિક દેવ સાન્તર પણ એવે છે અને નિરંતર પણ એવે છે. એજ પ્રકારનું કથન વિમાનિક પર્યન્તના જીના વન વિષે પણ સમજવું.
ટીકાઈ—જે જે ઉત્પન્ન થાય છે તેમની ઉદ્વર્તન (તે ગતિમાંથી નીકળવાની ક્રિયા) પણ થાય જ છે. તેથી ઉત્પત્તિનું નિરૂપણ કરીને હવે સૂત્ર કાર તેમની ઉદ્ધતનાનું નિરૂપણ કરે છે આ વિષયને અનુલક્ષીને ગાંગેય અણુ ગાર મહાવીર પ્રભુને પૂછે છે કે...(અંતર મને ! ચા વક્રુતિ, નિરંતર નેફા ગુદત ) હે ભદન્ત! નરકમાંથી જે નારક નીકળે છે તે શું કાળના વ્યવધાન સહિત નીકળે છે કે કાળના વ્યવધાન વિના નીકળે છે? (સમયાદિ રૂપ કાળની અપેક્ષાએ જે ઉદ્વર્તાનામાં (નિષ્ક્રમણમાં, નીકળવાની કિયામાં) વ્યવધાન–આંતર પડે છે, તે ઉદ્વત્તાને સાન્તર ઉદ્વર્તન કહે છે અને જે નિષ્કમણમાં કાળને આંતરે પડતું નથી તે નિષ્ક્રમણને નિરંતર નિષ્કમણ કહે છે. સાન્તર અને નિરંતર પદે નિષ્ક્રમણ રૂપ ક્રિયાનાં વિશેષણો છે. )
મહાવીર પ્રભુને ઉત્તર–“નથી” હે ગાંગેય ! (સંત રાતિ, નિરંતરં િવશ્વતિ) જે નારક છે નરકમાંથી નિષ્ક્રમણ કરે છે, નીકળે છે, તે કાળના વ્યવધાન સહિત પણ નિષ્ક્રમણ કરે છે અને વ્યવધાન (આંતરા) રહિત પણ નિષ્ક્રમણ કરે છે. (પર્વ જ્ઞાવ નિચક્કાજા) એજ પ્રમાણે અસુરકુમાર, નાગકુમારે, સુવર્ણકુમાર, અગ્નિકુમારે, વિઘુકુમારો, દ્વીપકુમાર, ઉદધિકુમારે, દિશાકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર પણ પિતાના ઉત્પત્તિ સ્થાનમાંથી સાન્તર પણ નીકળે છે અને નિરંતર પણ નીકળે છે.
ગાંગેય અણગારને પ્રશ્ન–(જંતર મરે ! પુષિારૂ વતિ, પુરા) ભદન્ત ! પૃથ્વીકાયિક છે પિતાના ઉત્પત્તિ સ્થાનમાંથી સાન્તર (આંતરા સહિત) નીકળે છે કે નિરંતર (આંતર રહિત) નીકળે છે?
શ્રી ભગવતી સૂત્ર : ૮