________________
હવે ૪-૧ ના ચોથા વિકલ્પના ૬ ભંગ પ્રકટ કરવામાં આવે છે – ( अहवा चत्तारि रयणप्पभाए, एको सकरप्पभाए होज्जा, एवं जाव अहबा चत्तारि થનામા, ને હું સત્તા ફ્રોડા) (૧) અથવા તે પાંચ નાર્કોમાંના ચાર તારકે રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને એક નારક શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા ચાર ન રક રત્નપ્રભામાં અને એક નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા ચાર નારક રત્નપ્રભામાં અને એક નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા ચાર નારક રત્નપ્રભામાં અને એક નારક ધૂમપ્રભામાં ઉપન થાય છે. (૫) અથવા ચાર નારક રત્નપ્રભામાં અને એક નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા ચાર નારક રત્નપ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે ચારે વિકલ્પના મળીને ૨૪ ભાંગાઓ થાય છે. આ ૨૪ ભાંગા રત્નપ્રભા પૃથ્વીની પ્રધાનતાની અપેક્ષાએ બન્યા છે.
હવે સૂત્રકાર શર્કરપ્રભાની પ્રધાનતાની અપેક્ષાએ ઉપયુક્ત ચારે વિક ૯૫ના જે ૨૦ ભાંગાએ થાય છે તે પ્રકટ કરે છે–
મgવા જે સંgમાણ. વત્તાર રાજુમાસ્તુ દોષના” (1) અથવા તે પાંચ નારકામાં એક નારક શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે અને ચાર નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (કદ્દા જમણ સમું વારિક ઢવીમો વારિયા તë રામાણ વિ સમું જારેયવા) જેવી રીતે રત્નપ્રભ પૃથ્વીની સાથે ૬ પૃથ્વીઓને પેગ કરીને ભાંગાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે શર્કરપ્રભા સાથે પછીની ૫ પૃથ્વીઓને યોગ કરીને ભાંગાઓનું નિર્માણ કરવું જોઈએ.
જેમકે–(૨) એક નારક શર્કરામભામાં અને ચાર નારક પંકપ્રભામાં ઉત્પન્ન થ ય છે. (૩) અથવા એક નારક શરાપ્રભામાં અને બાકીના ચાર નારક ધૂમપ્રમામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક નારક શર્કરા પ્રભામાં અને બાકીના ચા૨ નારક તમઃ પભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એક નારક શકરા પ્રભામાં અને ચાર નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. ૨-૩ ના વિક૯૫વાળા પાંચ ભ ગા–(૧) અથવા બે નારક શર્કરામભામાં અને બાકીના ત્રણ નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા બે નારક શર્કરામભામાં અને બાકીના ત્રણ નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે (૩) અથવા બે નારક શર્કરા પ્રભામાં અને બાકીના ત્રણ નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા બે નારક શર્કરામભામાં અને બાકીના ત્રણ નારક તમ પ્રમામાં ઉતપન્ન થાય છે. (૫) અથવા બે નારક શર્કરામભામાં અને બાકીના ત્રણ નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે.
હવે ૩-૨ ના વિકલ્પના પાંચ ભાગે પ્રકટ કરવામાં આવે છે – (૧) અથવા તે પાંચ નારકોમાંના ત્રણ નારકે શર્કરાપભામાં ઉત્પન્ન થાય છે અને બાકીના બે નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા ત્રણ નારકે શર્કરામભામાં અને બાકીના બે નારકે પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩)
શ્રી ભગવતી સૂત્ર : ૮
૩૪