________________
અથવા ત્રણ નારકા શરાપ્રભામાં અને બાકીના બે નારકે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા ત્રણ નારકે શરાપ્રભામાં અને બાકીના બે નારકા તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે (૫) અથા ત્રણ નારકા શર્કરાપ્રભામાં અને એ નારકે નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે
હવે ૪–૧ ના ચેાથા વિકલ્પથી બનતા પાંચ ભંગ પ્રકટ કરવામાં આવે છે—(૧) તે પાંચ નારકામાંના ચાર નારકા શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બાકીના એક નારકે વાલુકાપ્રભ માં ઉત્પન્ન થાય છે. (ર) અથવા ચાર નારકા શરાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને માકીના એક નારક પ`કપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) ચાર નારકા શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને એક નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા ચાર નારકા શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બાકીના એક નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) ચાર નારકા શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બાકીના એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે.
'
આ રીતે શરાપ્રભા પૃથ્વીની પ્રધાનતા લઇને ચારે વિકલ્પના મળીને કુલ ૨૦ ભાંગાએ મને છે, એજ વાત जाव अह्वा चत्तारि सकरपभाए, एगे अहे सत्तमाए होज्जा ” આ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત થઈ છે.
“ વ ાસા સમ વાચવાયો ” રત્નપ્રભા અને શર્કરાપ્રભાની પ્રધાનતાવાળા પૂર્વોક્ત ચાર વિકલ્પેાના જેવાં ભાંગાએ કહેવામાં આવ્યાં છે, એવાંજ ભાંગાએ વાલુકાપ્રભા આઢિ પૃથ્વીએ પછીની પૃથ્વીએ સાથે ચાગ કરીને કહેવા જોઇએ. આ રીતે વાલુકાપ્રભા સાથે ૧૬ ભાંગા, પકપ્રભા સાથે ૧૨ ભાંગા, ધૂમપ્રભા સાથે ૮ ભાંગાએ અને તમપ્રભા સાથે ૪ ભાંગાએ થાય છે. “ નાવ અા પત્તાદિ તમા, સ્ને અદ્દે સત્તમાડુ હોન્ના દ્વારા સૂત્રકારે ૪–૧ ના વિકલ્પની અપેક્ષાએ જે છેલ્લે ભાંગે! મને છે તે પ્રકટ કર્યો છે અથવા ચાર નારકે। તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે અને બાકીના એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. '' છેલ્લા ક્રિકસ ચેાગી ભાંગે સમજવે
” આ સૂત્ર
આ સૌથી
આ કથનનુ તાત્પર્ય એ છે કે...૧-૪, ૨-૩, ૩-૨, ૪–૧ આ ચાર પ્રકારના વિકલ્પાની અપેક્ષાએ જેવી રીતે શર્કરાપ્રભા સાથે પછીની પાંચ પૃથ્વી આના અનુક્રમે ચાગ કરવાથી દરેક વિકલ્પના પાંચ ભાંગા બને છે અને એવાં
શ્રી ભગવતી સૂત્ર : ૮
૩૫