________________
વાલુકાપ્રભા અને પકપ્રભાના માકીની ત્રણ પૃથ્વીએ સાથે અનુક્રમે ચેાગ કરવાથી ૩ ભાંગા મને છે. એવાં ત્રણ ભાંગાવાળા ત્રણ વિકલ્પે અને છે તેથી તે ત્રણ વિક્લ્પના કુલ ભાંગા ૩૪૩=૯ મને છે. એજ પ્રમાણે વાલુકાપ્રભા અને ધૂમપ્રભાને પછીની બે પૃથ્વીએ સાથે અનુક્રમે ચાગ કરવ થી બે ભાંગા મને છે. એવાં એ ભાંગાવાળા ત્રણ વિકલ્પેા ( ૧, ૧, ૨,−૧,૨, ૧, અને ૨, ૧, ૧ વાળા ત્રણ વિકલ્પા) ખનતા હોવાથી કુલ ભાંગા ૨૪૩=૬ થાય છે. એ જ પ્રમાણે વાલુકાપ્રભા અને તમઃપ્રભાના સાતમી પૃથ્વી સાથેના ચેાગથી ૧ ભાંગા અને છે. એવાં એક ભાંગાવાળા ત્રણ વિકલ્પ બનતા હેાવાથી તેમના કુલ ભાંગા ૧૪૩=૩ થાય છે. આ રીતે વાલુકાપ્રભાના સ'ચેાગવાળા કુલ ૧૮ ભાગા અને છે. એજ પ્રમાણે પંકપ્રભાના સચાગવાળા કુલ ૯ ભાંગા અને છે અને ધૂમપ્રભાના સયેાગવાળા કુલ ૩ ભાંગા અને છે. આ ખધાં ભાંગા મળીને કુલ ૧૦૫ ત્રિસંચાગી ભાંગા (વિકલ્પા) થાય છે. એજ વાત ટીકામાં બતાવેલ કાઠા દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે.
હવે સૂત્રકાર ચાર નારકાના ચાર, ચાર નરકામાં પ્રવેશની અપેક્ષાએ મનતા ૩૫ ભાંગાઓની પ્રરૂપણા કરવા નિમિત્તે કહે છે કે—
66
""
अवा एगे रयणप्यभाए, एगे सक्करत्पभाए, एगे बलयध्वभाए, एगे पंकप्पभाए ફ્રોજ્ઞા ” (૧) અથવા એક નારક રત્નપ્રભ માં, એક નારક શરાપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને એક નારક પંકપ્રમામાં ઉત્પન્ન થાય છે. “ अहवा एगे स्यणप्पभाए, एगे सकरप्पभाए, एगे व लुभाए, एगे धूमपभाए होज्जा (૨) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શરાપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને એક નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. “ अहवा एगे रयનવમાવ, તમે સમાવ, ત્તે વાચપ્રમાણ, જો સમાણુ ફોલ્લા ” (૩) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરાપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને એક નારક તમ પ્રક્ષામાં ઉત્પન્ન થાય છે. “ अहवा एगे रयण पभाए, पगे સરમાર, ને વાહુયqમાર, ને બદ્દે સત્તમા હોન્ના ” (૪) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શરાપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે.
66
,,
अहवा एगे रयणप्पभाए, एगे सकरपभाए, एगे पंकप्पभाए, एगे धूमમાપોલના '’(૫) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શરાપ્રભામાં એક નારક પકપ્રભામાં અને એક નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૬ अहवा एगे रयणप्पभाए, एगे सक्करपभाए, एगे पंकपभाए एगे तमाए होज्जा " (६) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરાપ્રભામાં, એક નારક પંક પ્રભામાં અને એક નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. “ अवा एगे रयणप भार, एगे सक्करपभाए, एगे पंकप्पभाए, एगे अहे सत्तमाए होज्जा " (७) (૭) અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક કપ્રભામાં અને એક અધઃસપ્તમીમાં હાય છે.
,,
શ્રી ભગવતી સૂત્ર : ૮
૨૮