________________
પહેલા વિકપનું તાત્પર્ય કઈ પૃથ્વીમાં એક નારક, બીજી એક પૃથ્વીમાં એક નારક અને ત્રીજી એક પૃથ્વીમાં બે નારક ઉત્પન્ન થઈ જાય છે. એ જ પ્રમાણે બાકીના બે વિકલ્પોનું તાત્પર્ય સમજી લેવું.
જ્યારે રત્નપ્રભા અને શર્કરા પ્રભા સાથે પછીની પાંચ પૃથ્વીઓને વેગ કરવામાં આવે છે ત્યારે પાંચ ભંગ ( વિકલ્પ) બને છે. આ પાંચ પાંચ ભગવાળા ત્રણ વિકપ બનતા હેવાથી પ૪૩=૧૫ ભંગ બને છે. એજ પ્રમાણે રત્નપ્રભા અને તાલુકાપ્રભાને પછીની ચાર પૃથ્વીઓ સાથે અનુક્રમે ચિગ કરવાથી ૪ ભંગ બને છે. આ ચાર બંગવાળા ત્રણ વિકપ બનતા હોવાથી ૪૪૩=૧૨ ભંગ બને છે. રત્નપ્રભા અને પંકપ્રભા સાથે પછીની ત્રણ પૃથ્વીઓને અનુક્રમે યોગ કરવાથી ૩ ભાંગાએ બને છે. એવા ત્રણ ભાંગા ઓવાળા ત્રણ વિક૯પ બનતા હોવાથી ૩*૩=૯ ભાંગાએ બને છે. એજ પ્રમાણે રત્નપ્રભા અને ધૂમપ્રભા સાથે પછીની બે પૃથ્વીઓને અનુક્રમે વેગ કરવાથી ૨ ભાંગાએ બને છે. એવા બે ભાંગાવાળા ત્રણ વિકપ બનતા હોવાથી ૨૪૩=૬ ભાંગાઓ બને છે. એજ રીતે રત્નપ્રભા અને તમ...ભાને અધસતમી નરક સાથે એગ કરવાથી ૧ ભોગ બને છે. એવા એક ભાંગાવાળા ત્રણ વિકલ્પના કુલ ૩ ભાંગાએ બને છે. આ રીતે રત્નપ્રભાને સંયેગવાળ ૧૫-૧૨++૬+૩=૪૫ ભાંગાએ બને છે. એ જ પ્રમાણે શર્કરામભાના સગવાળા ૩૦ ભાંગાઓ આ પ્રમાણે બને છે–
શર્કરા પ્રભા અને વાલુકા પ્રભા સાથે પછીની ૪ પૃથ્વીઓને અનુક્રમે યેગ કરવાથી ૪ ભાંગા બને છે. એવાં ૪ ભાંગાવાળા ત્રણ વિકલ્પ હોવાથી કુલ ૪૪૩=૧૨ ભાંગા બને છે. એ જ પ્રમાણે શર્કરા પ્રભા અને પંકઝમા સાથે પછીની ત્રણ પૃથ્વીને અનુક્રમે સંગ કરવાથી ૩ ભાંગા બને છે. એવાં ત્રણ ભાંગાવાળા ત્રણ વિકલ્પ બનતા હેવાથી કુલ લાંગા ૩*૩=૯ બને છે. એજ પ્રમાણે શર્કરા પ્રભા અને ધૂમપ્રભા સાથે પછીની બે પૃથ્વીઓને અનુક્રમે રોગ કરવાથી ૨ ભાગ બને છે. એવાં ૨ ભાંગાવાળા ૩ વિકલ્પ થતાં હોવાથી કુલ ભાંગ ૨૪૩=૯ બને છે. એ જ પ્રમાણે શર્કરપ્રભા અને તમ પ્રજા સાથે સાતમી પૃથ્વીના પેગથી એક ભાગ બને છે. એવાં એક ભાંગાવાળા ત્રણ વિકપ બનતા હોવાથી ૧×૩×૩ ભાંગા બને છે. આ રીતે શર્કરામભાની પ્રધાનતાવાળા ૧૨++૬+૪=૩૦ ભાંગા બને છે.
શ્રી ભગવતી સૂત્ર : ૮
२७