________________
થાય છે–રત્નપ્રભાની સાથે બાકીની ૬ પૃથ્વીઓને યોગ કરવાથી ૧-૩ ના ૬ વિકલ્પ થાય છે, એ જ પ્રમાણે ૨-૨ ના ૬ વિકલ્પ થાય છે, અને ૩-૧ ના ૬ વિકલપ થાય છે. આ ત્રણે મળીને કુલ ૧૮ વિકલપ થાય છે.
શર્કરામભા સાથે આ ત્રણ વિકલપના પ+૫+૫=૧૫ વિકલ્પ થાય છે, વાલુકાપ્રભા સાથે આ ત્રણ વિકલ્પના ૪+૪+૪=૧૨ વિકલ્પ થાય છે. પંકપ્રભાની સાથે ૩+૩+૨=૯ વિકલ્પ થાય છે, ધૂમપ્રભાની સાથે ૨+૩+૨=૯ વિક થાય છે. અને તમપ્રભા સાથે ૧+૧+૧=૩ વિકલપ થાય છે. આ રીતે બ્રિકસની કુલ ૬૩ વિકલ્પ થાય છે.
હવે સૂત્રકાર તે ૬૩ કિગી વિકલ્પ પ્રકટ કરે છે–
“ શgવા જે રથમાપ, તિન્ન સંકાણમાણ દૃોડા” (૧) અથવા ચાર તારમાંથી એક નારક રત્નપ્રભામાં અને ત્રણ નારકો શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે. “અફવા છે રામા, નિશિ વાયદામાં ફોક” (૨) અથવા એક નારક ૨નપ્રભામાં અને ત્રણ નારક વાલુકાપ્રભામાં હોય છે. “ના બાવા ઘરે થાવમાણ, સિન્નિ સત્તના ફ્રોડના” (૩) અથવા એક નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એક નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક તમઃ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા એક નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક નીચે સાતમી તમતમપ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે.
આ રીતે રતનપ્રભામાં ૧ અને અન્ય પૃથ્વીઓમાં (નરકમાં) ૩ નારક ઉત્પન્ન થતા હોય એવા ૧-૩ વિકલ્પ દ્વારા ૬ વિકલ્પ તૈયાર થાય છે.
હવે રત્નપ્રભામાં ૨ અને અન્ય પૃથ્વીઓમાં ૨ નારક ઉત્પન્ન થતા હોય એવા ૨-૨ વિક૯પ દ્વારા જે બીજા ૬ વિકલ્પ બને છે તે નીચે બતાવ્યા પ્રમાણે સમજવા.
- રાજુમાં, તો સામા ફ્રોઝા” (૧) અથવા બે રત્નપ્રભામાં અને બે શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે. “gવં કાર રો
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૭