SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ " एवं खलु अम्मताओ ! मए समणस्स भगवओ महावीरस्स अतिए धम्मे निसंते હૈ માતાપિતા ! મેં શ્રમણ ભગવાન મહાવીરની પાસેથી ધમ શ્રવણુ કર્યો છે “ àવિ ચ મે બન્ને રૂચ્છિર, પત્તિષ્ઠિ, અમિરર્ ” તે ધર્મ મને ઈષ્ટ, અત્યન્ત ઈષ્ટ અને રુચિકર થયા છે એટલે કે તે ધમને હું મારા જીવનમાં ઉતારવા માગું છું. ૮૮ તળે ત...માહિ.... પત્તિચમાર'અમ્માવિચોવચારી ’ ક્ષત્રિયકુમાર જમાલીના આ પ્રકારના અભિપ્રાય જાણીને તેના માતાપિતાએ તેને આ પ્રમાણે કહ્યું: “धन्नेति णं तुमं जाया ! कयत्थेणं तुमं जाया ! कयपुन्ने सिणं तुमं जाया ! ચાળે નિ ન તુમ ગાયા ! હું બેટા ! ધન્ય છે તને, તે' તારા પ્રત્યેાજનને પ્રાસ કરી લીધુ' છે (તું ધૃતાથ થયે છે), તે. પુણ્યનું ઉપાર્જન કર્યું છે, તે તારા શારીરિક સુચિહ્નોને સાર્થક કર્યાં છે. “ લળ તુમે સમા માનો महावीरस्स अतिए धम्मे निसंते, से वि य धम्मे इच्छिए, पडिच्छिए, अभिरुइए " કારણ કે શ્રમણ ભગવાન મહાવીરની પાસે જે શ્રુતચારિત્રરૂપ ધર્મનું શ્રવણ કર્યું" છે, તે ધમ તને ઈષ્ટ લાગ્યા છે, અતિશય પ્રિય લાગ્યા છે અને રુચિકર લાગવાથી જીવનમાં ઉતારવા યૈગ્ય લાગ્યા છે. '' 93 तरण से जमाली खत्तियकुमारे अम्मापियरो दोचंपि एवं वयासी " ત્યારબાદ તે ક્ષત્રિયકુમાર જમાલીએ તેના માતાપિતાને શ્રીજી વાર પણ એ જ પ્રમાણે કહ્યું કે " एवं खलु मए अम्माताओ ! समणस्स भगवओ महावीरस्स अंतिए घम्भे निसंते, जाव अभिरुइर तरण अहं अम्माताओ ! संसारभउठवणे, भीए जन्मजरामरणाण त इच्छामि णं अम्मताओ ! तुमेहिं अग्भणुन्नार समाणे समणस्स भगवओ महावीर अलिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तर હું માતાપિતા ! મેં શ્રવણુ ભગવાન મહાવીરની સમીપે ધર્મોનું શ્રવણ કર્યુ છે, તે ધર્મ મને ઈષ્ટ ( અભિલષિત ) અને અતિશય ઈષ્ટ તથા રુચિકર લાગ્યે છે. તેથી હું તેને જીવનમાં ઉતારવા માગું છું. હું સંસારના ભયથી વ્યાકુળ થઈ ગય છું. જન્મ, જરા અને મરણના દુ:ખાથી ઉદ્વિગ્ન થયેલા હું આપની આજ્ઞા લઈને શ્રમણુ ભગવાન મહાવીરની સમીપે દીક્ષા અંગીકાર કરીને ગૃઢ સ્થાવસ્થાના ત્યાગ કરીને અણુગારાવસ્થા ધારણ કરવા માગું છું 6 तपण या जमालिस खत्तियकुमारस्स माया त अणिदु, अकंत अध्वियं, अमलुनं, ગમગામ, અમુચપુર્વ્ય, શિ' કોષા, નિમ્ન, સેવાપોમવ ંતવિઝીબત્ત ’’ ક્ષત્રિયકુમાર જમાલીની માતાએ જયારે પોતાના પુત્રની તે અનિષ્ટ, અકાન્ત, શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૩૦
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy