SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાર્ય–આ સૂત્ર દ્વારા સૂત્રકારે ક્ષત્રિયકુમાર જમાલી પ્રવજ્યા લેવા માટે તેના માતાપિતાની અનુમતિ કેવી રીતે મેળવે છે, તે વાત પ્રકટ કરી છે. "तएणं से जमालि खत्तियकुमारे समणेगं भगवया महावीरेणं एव' वुत्ते समाणे हदुतुढे समणं भगवौं महावीर तिखुतो जाव नमंसित्ता तमेव चाउघंट आसरह ” જ્યારે શ્રમણ ભગવાન મહાવીર ક્ષત્રિયકુમાર જમાવીને કહ્યું કે દીક્ષા લેવામાં વિલંબ કરશે નહી, ત્યારે તેને ઘણું જ હર્ષ અને સંતોષ થયે. તેણે પુલકિત હૃદયે ત્રણ વાર પ્રદક્ષિણાપૂર્વક શ્રમણ ભગવાન મહાવીરને વદણુ કરી અને નમસ્કાર કર્યા. વંદણા નમસ્કાર કરીને તે જ્યાં પિતાને ચાર ઘંટડીવાળો રથ ઊભું હતું ત્યાં ગયા. ત્યાં જઈને તે રથમાં બેસી ગયે. " दुरुहिता समणस्स भगवओ महावीरस्स ऑतियाओ बहुसालाओ चेइयाओ પરિનિવામ” રથમાં સવાર થઈને તે શ્રમણ ભગવાન મહાવીરની પાસેથી તથા બહુશાલક ઉધાનમાંથી રવાના થયા. “ વિનિમિત્ત તોરંટ જાવ धरिज्जमाणेणं महया भडचडार जाव परिक्खिते जेणेव खत्तियकुडगामे नयरे સેવ કરાયા;” રથમાં સવાર થતાંની સાથે જ છત્રધારીઓએ તેના ઉપર કોરંટ પુપની માલાઓથી સુશોભિત છત્ર ધારણ કર્યું અને મેટા મેટા ચાઓ તેની પાસે તેની રક્ષા માટે ઉપસ્થિત થઈ ગયા. આ રીતે દ્ધાઓ અને સુભટના સમૂહથી ઘેરાયેલે તે ક્ષત્રિયકુંડગ્રામ નગર તરફ આગળ વધે. “उवागच्छिसा खत्तियकुंडग्गाम नयर मझ मझेणं जेणेव सप गिहे સેવ વાણિરિચા વાણા તેણે રૂ” આ રીતે ચાલતાં ચાલતાં તેને રથ ક્ષત્રિયકુંડગ્રામ નગરની બહાર મધ્યના માર્ગેથી પસાર થઈને, જ્યાં તેનું ઘર હતું, અને ઘરની બહાર જ્યાં ઉપસ્થાનશાલા હતી, ત્યાં આવી પહોંચ્યું. “વત્રાછિત્તા તરણ નિgિs, કરંજિ િર દ કર રહૃાો પડ્યો ત્યાં આવીને તેણે ઘડાને થંભાવી દીધા, ઘડાઓ થંભતા રથ ઊભો રહી ગે. રથ ઊભે રહેતાં જ તે તેમાંથી નીચે ઉતર્યો. ઋત્તિ વેળા નં. સરિયા વકૃણાહા, અwifો તેણે રવાજી” રથમાંથી નીચે ઉતરીને તે ઘરની અંદરના બેઠક ખાનામાં જ્યાં તેના માતાપિતા હતાં, ત્યાં ગયા. “ હવાછર જન્મયો કળ વિજ્ઞgણે વાવેરૂ” ત્યાં આવીને તેણે “ જય હે, વિજય હે ” એવા શબ્દોનું ઉચ્ચારણ કરીને માતાપિતાને વધાવ્યાં, “રદ્ધા જાણી” વધાવીને તેણે તેમને આ પ્રમાણે કહ્યું શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧ ૨૯
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy