________________
આદિને ધર્મકથા કહી ધર્મકથા શ્રવણ કરીને તથા તેને હૃદયમાં ધારણ કરીને પરિષદા વિસર્જિત થઈ ગઈ.
" वएणं से जमालि खत्तियकुमारे समणस्स भगवओ महाविरस्स अतिए
રોજા નિષ” ત્યારબાદ તે ક્ષત્રિયકુમાર જમાલી શ્રમણ ભગવાન મહાવીર પાસે ધર્મ શ્રવણ કરીને અને તેને હૃદયમાં ધારણ કરીને “ જાવ વાઘ ક” ઘણે જ હર્ષ અને સંતોષ પામે. તેનું હૃદય હર્ષથી નાચી ઊઠયું. તે પુલક્તિ હૃદયે, અને હાથ જોડીને પિતાની ઉત્થાન શક્તિથી ઊભે થ. “વાર સત્તા ઘરનું માં મહાપાર ઉતરવુતો નાય નમંત્તિ gવં જવાણી” પિતાની છત્યાન શક્તિથી ઊભા થઈને તેને આદક્ષિણ-પ્રદક્ષિણા પૂર્વક શમણુ ભગવાન મહાવીરને વંદણ કરી અને નમસ્કાર કર્યા. વંદણુ નમસ્કાર કરીને તેણે તેમને આ પ્રમાણે કાં
નામ મંનિ' જાવ, પરિણા ન જ મં! નિબંધ વારयणं, रोए म णं भंते ! निग्गंथ पावय णं, अन्भुटेमिणं भंते ! निग्गंथ पावयणं " હે ભદન્ત ! આ નિગ્રંથ પ્રવચન પ્રત્યે મને શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે, હે ભદન્ત! આ નિગ્રંથ પ્રવચન સત્ય હવાની મને પ્રતીતિ થઈ ગઈ છે, હે ભદન્ત ! આ નિગ્રંથ પ્રવચન મને ગમે છે, હે ભદન્ત ! આ નિગ્રંથ પ્રવચનને હું મારા જીવનમાં ઉતારવા માગું છું. “gવમેવ મંતે ! તમે મને ! કવિતા મ! અસંવિધાં મલે! આપે કહ્યું તે સત્ય છે. હે ભદન્ત ! આપના દ્વારા જે અર્થનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે સર્વથા સત્ય જ છે. હે ભદન્ત! આ નિગ્રંથ પ્રવચન સર્વથા સત્ય છે. હે ભદત ! આ નિપથ પ્રવચન સંદેહાદિ દેથી રહિત છે,
ના રે કહેચે તુજે રા” હે ભદન્ત ! આપે જે પ્રમાણે કહ્યું, એ જ તે છે. પરંતુ હે દેવાનુપ્રિય ! “ પિયો ગાડુwif” હું મારા માતાપિતાની આજ્ઞા લેવા ઈચ્છું છું. પ્રત્રજ્યા અંગીકાર કરવા માટે તેમની આજ્ઞા લઈને “શ રેવાનુજિયા અંતિશ કુંડે મત્તિ કાળજારિશે ઘવા”િ આપ દેવ નુપિયની પાસે મુંડિત થઈને (પ્રવજ્યા લઈને) અગારાવસ્થા (ગૃહસ્થાવસ્થા) ને પરિત્યાગ કરીને હું અણગારાવસ્થા ધારણ કરીશ. “બાપુ વાળુસિયા મા પવિ ” ત્યારે મહાવીર પ્રભુએ તેને કહ્યું – હે દેવાનુપ્રિય ! તમને ચે તેમ કરે, પણ આવા કામમાં વિલંબ કરો જોઈએ નહીં છે જ છે
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧ ૨૮