________________
એજ પ્રમાણે છઠ્ઠા દેવલેકની પ્રધાનતાવાળા કુલ ૫+૪+૩+૨+૧=૧૫ ભંગ બને છે. તે ૧૫ ભંગને કઠે જાતે જ સમજી લે.
એ જ પ્રમાણે સાતમાં દેવલોકની પ્રધાનતાવાળા ૪+૩+૨+૧=૧૦ ભંગ બને છે.
આઠમાં દેવકની પ્રધાનતાવાળા ૩+૨+૧=૬ કુલ ભંગ બને છે.
નવમાં દેવલોકની પ્રધાનતાવાળા કુલ ૨+૧=૩ ભંગ બને છે અને દસમાં દેવલોકની પ્રધાનતાવાળે ૧ ભંગ બને છે, આ રીતે ત્રણ ના ત્રિક સંગમાં કુલ ભંગ ૫૫+૪૫+૩+૨૮૨૧+૧૫+૧+૨+૩+૧=૨૨૦ બને છે. ત્રણ જીના એકસંગી ૧૨ ભંગ, બ્રિકસંગી ૧૩૨ ભંગ અને ત્રિકસંગી ૨૨૦ ભંગ મળીને કુલ ૩૬૪ ભંગ બને છે. એ જ પ્રમાણે ચાર, પાંચ આદિ જીવોના અંગે પણ પિતાની જાતે જ સમજી લેવા. આગળ સામાન્યરૂપે સંખ્યાને આશ્રિત કરીને તેમના અંગે પ્રકટ કરવામાં આવી ચુક્યા છે.
હવે દેવપ્રવેશનકની અ૫–બહતા જાણવા માટે ગાંગેય અણગાર મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“gવરણ નં અંતે ! મવવાવિવાવારસ, વાળમંતરવાળારણ, ” ઈત્યાદિ હે ભદન્ત! આ ભવનવાસી દેવપ્રવેશનક, વાનવ્યન્તર દેવ પ્રવેશનક, તિષિક દેવપ્રવેશનક અને વૈમાનિક દેવપ્રવેશનકમાંથી કયું પ્રવેશનક કથા પ્રવેશનક કરતાં અલપ પ્રમાણ છે ? કયું પ્રવેશનક કયા પ્રવેશનક કરતાં અધિક છે? કયું પ્રવેશનક કયા પ્રવેશનકની સમાન છે? કયું પ્રવેશનક કયા પ્રવેશનક કરતાં વિશેષાધિક છે?
મહાવીર પ્રભુને ઉત્તર– iા! ” હે ગાંગેય ! “સદગળોના વેરાશિવાળા” વૈમાનિક દેવપ્રવેશનક સૌથી અલ્પ પ્રમાણુ હોય છે, કારણ કે બધા દેવપ્રવેશનકે કરતાં વૈમાનિક દેવપ્રવેશનકમાં જનારા છે તથા તેમાં રહેનારા જ ઓછા હોય છે. માનસિકતા માં રજુ ” વૈમાનિક દેવપ્રવેશનક કરતાં ભવનવાસી દેવપ્રવેશનક અસંખ્યાત ગણું હેય છે. એ જ પ્રમાણે “વાળમંતા ના કહે TTT” ભવનવાસી દેવપ્રવેશનક કરતાં વાનવન્તર દેવપ્રવેશનક અસંખ્યાત ગણું હોય છે પરંતુ “ઘોણિયે વાવેરાવા સંવેદનાળાવાવ્યન્તર દેવપ્રવેશક કરતાં જાતિષિક દેવપ્રવેશનક સંખ્યાત ગણું હોય છે. તે સૂ. ૧૬
શ્રી ભગવતી સૂત્ર : ૮
૯૩