________________
નરયિક વગરહ કે ભવાન્તરમેં પ્રવેશનકા અલ્પ બહુત્વ આદિ કા નિરૂપણ
નરયિકદિ પ્રવેશનકની અ૯પ-બહુત વક્તવ્યતા“g of મંતે રચના ” ઈત્યાદિ–
ટીકાર્થ–સૂત્રાર્થ કરતાં વિશેષ અહીં કંઈ પણ કહેવા જેવું નથી. ચારે પ્રવેશનકમાં જે પરસ્પરમાં અપતા અને બહુતા પ્રકટ કરવામાં આવી છે તેનું કારણ નીચે પ્રમાણે છે–
મનષ્ય ક્ષેત્રમાં જ મનુષ્ય પ્રવેશનકોને સદુભાવ રહે છે, અને તેમાં જનારાં છે ઘણાં જ ઓછાં હોય છે. તેથી મનુષ્ય પ્રવેશનકને સૌથી અલ૫ કહી છે. મનુષ્ય પ્રવેશનક કરતાં નૈવિક પ્રવેશનકમાં જનારા જીવોની સંખ્યા અસંખ્યાત ગણી હોય છે, તેથી નૈરયિક પ્રવેશનકોને અસંખ્યાત ગણુ કહ્યાં છે. એ જ પ્રમાણે નૈરયિક પ્રવેશનકે કરતાં દેવપ્રવેશનકોમાં જનાર જીની સંખ્યા અસંખ્યાત ગણું હોય છે. તેથી દેવપ્રવેશનકે અસંખ્યાત ગણાં કહો છે દેવપ્રવેશનકે કરતાં તિર્યંચેનિક પ્રવેશનકેમાં જનારા છની સંખ્યા અસંખ્યાત ગણી હોય છે. તે કારણે તિયાનિક પ્રવેશનકે અસંખ્યાત ગણાં કહ્યાં છે. સૂ. ૧૭
નરયિક આદિ કે ઉત્પાત આદિ કા સાન્તર નિરન્તર હોને કાકથન
નૈરયિક ઉત્પાદાદિ સાન્તર નિરન્તર વક્તવ્યતા“સંત મતે ! ને રૂચા કરવતિ ” ઈત્યાદિ
ટીકર્થ–આ પહેલાં પ્રવેશનકનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ પ્રવેશનક ઉત્પાદ અને ઉદ્વર્તન (નિષ્ક મણ) રૂપ હોય છે. તેથી સૂત્રકાર આ સૂત્રદ્વાર નારક વગેરે અને ઉપાઠ અને ઉદ્વતના સાન્તર પણ હેય છે અને નિરંતર પણ હોય છે. એ વાતની પ્રરૂપણ કરે છે –
આ વિષયને અનુલક્ષીને ગાંગેય અણગાર મહાવીર પ્રભુને એ પ્રશ્ન पूछे छे -" संतर' भो ! नेरइया उअवजंति, निरन्तर नेरइया उअवज्जति ?" હે ભદન્ત! નારકની જે ઉત્પત્તિ થાય છે તે સીત્ર (વ્યયધાન સહિતઆંતરા સહિત) થાય છે, કે નિરંતર (લગાતાર) થાય છે ?
એ જ પ્રમાણે “સંત બહુનારા કરવાનંતિ, નિ(તાં કુરકુમાર उववर्जति, जाव संतर वेमाणिया उबवति, निरंतर वेमाणि या उबवज्जति"
અસુરકુમારે શું સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય
શ્રી ભગવતી સૂત્ર : ૮
८४