________________
(લગાતાર) ઉત્પન્ન થાય છે ? (પૈયા સંતવિનેા ઉપન્નત્તિ, નિતનિ નેચા ઉજ્જવલ તિ) હે ગાંગેય ! નારકો અન્તરસહિત પણ ઉત્પન્ન થાય છે અને અન્તરરહિત ( નિરન્તર) પણ ઉત્પન્ન થાય છે. ( સત્તામંતે ! અમુરઝારા જીવનગ્નતિ, નિ'તર' અમારા ત્રત્રઽતિ ? ) હે ભદન્ત ! અસુરકુમાર અન્તરસહિત ઉત્પન્ન થાય છે કે નિરન્તર ( અન્તર રહિત ) ઉત્પન્ન થાય છે ? ( गंगेया ! सतरपि असुरकुमारा उत्रवज्जाति, निरंतरपि असुरकुमारा उबवज्जति ) હે ગાંગેય અસુરકુમારા અન્તરસહિત પણ ઉત્પન્ન થાય છે અને અન્તરરહિત પણ ઉત્પન્ન થાય છે. ( વં નવ નિયઝમારા ) સ્તનિતકુમારી પર્યન્તના વિષે પણ આ પ્રમાણે જ સમજવું
( સંતર' મંતે ! પુત્તુવિજ્રાચા સવવજ્ઞ'તિ, નિરંતર' પુઢવિાડ્યા પત્રય 'ત્તિ ?) હે ભઢન્ત ! પૃથ્વીકાયિક જીવા અન્તર સહિત ઉત્પન્ન થાય છે કે અન્તર રહિત ઉત્પન્ન થાય છે ?
( गांगेया ! नो संतर पुढविकाइया उववज्जति, निरंतर पुढत्रिकाइया પુત્ર 'તિ ) હું ગાંગેય ! પૃથ્વીકાયિક જીવે। અન્તર ( વ્યવધાન ) સહિત ઉત્પન્ન થતા નથી, પણ તેએ અન્તર રહિત ( લગાતાર ) જ ઉત્પન્ન થાય છે. (ત્રં ગાવ વળલફાડ્યા ) પૃથ્વીકાયિકાના જેવું જ કથન વનસ્પતિકાયિક પન્તના એકેન્દ્રિય જીવા વિષે સમજવું. ( વદ્યા જ્ઞાન વેમાળિયા-૬ ૫ ના સૈા ) એ ઇન્દ્રિ જીવાથી લઈને વૈમાનિકા પન્તના જીવાનું કથન નારકોના કથન પ્રમાણે જ સમજવું.
64
66
ટીકાથ—આગળના ઉદ્દેશકમાં કેવલી આદિનાં વચનેા શ્રવણુ કરીને જીવ દેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે, એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર આ ઉદ્દેશકમાં જેણે કેવલીના વચને સાંભળીને કેવળજ્ઞાન ઉત્પન્ન કરી લીધું છે, એવી વ્યક્તિનું પ્રતિપાદન કરે છે-“ તેળ' જાઢેળ' તેળ' સમળ' ” તે કાળે અને તે સમયે “ વાળિયાને નામં ન હોસ્થા ” વાણિજ્યગ્રામ નામે નગર હતું. “ વળો ” ઔપપાતિક સૂત્રમાં ચંપા નગરીનું જેવું વર્ણન કર વામાં આવ્યું છે, એવું જ તેનું વર્ણન સમજવું. ટૂપજાણે ચેપ ” તે નગરમાં કૃતિપલાશ નામનું યક્ષાયતન ( ઉદ્યાન ) હતું. તેનું વન પણ ઔપપાતિક સૂત્રમાં વર્ણવેલા પૂર્ણ ભદ્ર ચૈત્યના વર્ણન પ્રમાણે સમજવું. “ સામી સમોસઢે” ત્યાં મહાવીર સ્વામી પધાર્યા. “ ઘાનિયા ” તેમને વઢ્ઢા નમસ્કાર કરવાને માટે લેાકાના સમૂહ ( પરિષદ) ત્યાં ગયા. “ ધમ્મો ોિ, રિલ્લા પદિળયા ” પ્રભુએ તેમને ધર્મોપદેશ સંભળાવ્યેા. ધર્મોપદેશ સાંભળીને લેાકેા તપેાતાને સ્થાને પાછાં ફર્યાં. ( મેળ જાળ સેન સમજ્ઞ') તે કાળે અને તે સમયે ( પામ્રાજિષને ગોર_નામળારે નેળેય સમળે મળવું મહાવીરે, તેળેવ સગાળચ્છજ્જ) પાર્શ્વનાથ ભગવાનના પરંપરાગત શિષ્ય ગાંગેય નામના અણુગાર-જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા, ત્યાં આવ્યા. ( उवागच्छित्ता समणस्त्र भगवओ महावीरस्स अदूरसामंते ठिच्चा समण भगवं મહાવીર' વં ચાલી) ત્યાં આવીને શ્રમણુ ભગવાન મહાવીરથી મહુ દૂર પણ
,,
શ્રી ભગવતી સૂત્ર : ૮
૩