SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય પ્રવેશનક, મનુષ્ય પ્રવેશનકની અપ બહુત્વ વક્તવ્યતા. દેવપ્રવેશનક પ્રકાર. એક, બે, ત્રણ યાવત્ ઉત્કૃષ્ટ દેવપ્રવેશનક, દેવપ્રવેશનકના અલ્પ બહુત્વનું કથન, સપ્રવેશનકના અલ્પ બહુત્વનું કથન, નૈરિયકાના સાન્તર નિરન્તર ઉત્પાદ અને ઉદ્ભનનું કથન, વિદ્યમાન નૈરયિકાના અથવા અવિદ્યમાન નૈરિયકાના ઉત્પાદનનું કથન વિદ્યમાન નૈરિયક ઉદ્વર્તિત થાય છે કે અવિદ્યમાન નૈરિયક ? વિદ્યમાન નૈયિકાના ઉત્પાદ અને ઉના સંબધી પ્રશ્ન વિદ્યમાન નૈરિયકાના ઉત્પાદ અને ઉદ્ગતનામાં સબધ હાવાની અપેક્ષાએ તેએ પાતાને જાણે છે કે પેાતાને ( સ્વયંને ) જાણતા નથી, એવે પ્રશ્ન, નૈરયિક શું સ્વયં ઉત્પન્ન થાય છે કે સ્વયં ઉત્પન્ન થતા નથી. અસુરકુમાર, પૃથ્વીકાયિક અને વૈમાનિક પ. ન્તના પ્રશ્ન. ગાંગેય અણુગારે ભગવાન મહાવીરને સજ્ઞ માન્યા અને તેમની પાસે ચતુર્યોમ ધર્મના પરિત્યાગ કરીને પંચયામ ધર્મના સ્વીકાર કર્યો અને દીક્ષા લઈને નિર્વાણ પામ્યા. ગાંગેય અનગાર કા વક્તવ્ય ગાંગેય અણુગાર વક્તવ્યતા “ તેન' હાઢેળ તેળ' સમળ' ' ઈત્યાદિ— સૂત્રા—( મેળો હાલેળ તેળ' સમાળ ગાળિયામે નામ નચરે હોઢ્યા ) તે કાળે અને તે સમયે વાણિજ્યગ્રામ નામે એક નગર હતું. (વળો) તેનું વન. ( જૂદઢાલે ચેલ ) ત્યાં તિપાસ નામે યક્ષાયતન હતું. (સાની મો સઢે) ત્યાં મહાવીર સ્વામી પધાર્યા. ( રિલા નિળયા) તેમને વદણુ! નમસ્કાર કરવાને માટે પિરષદ તેમની પાસે ગઇ. (ધો ોિ) પ્રભુએ તેમને ધર્મોપદેશ સંભળાવ્યા. ( પન્ના પઢિયા) પરિષદ પાતપાતાને સ્થાને પાછી ફરી. ( तेणं कालेन तेणं समएणं पासावच्चिज्जे गंगेए नामं अणगारे - जेणेव समणे માર્થ મદાવીરે સેળેષ કાળજી ) તે કાળે અને તે સમયે શ્રી પાર્શ્વપ્રભુના શિષ્ય ગાંગેય નામના અણુગાર જ્યાં શ્રમણુ ભગવાન મહાવીર વિરાજમાન હતા, ત્યાં આવ્યા. ( કાછિયા સમળસમત્રો મહાવીસ અવૂનામતે ડિસ્ચા સમળે માત્ર મદ્દાત્રી' Ë વચાલી) ત્યાં આવીને શ્રમણ ભગવાન મહાવીરની પાસે ઉચિત સ્થાને થેલીને તેમણે તેમને આ પ્રમાણે પૂછ્યું— ( સંત' અંતે ! નેચા વવપ્નતિ, નિત નેફ્યા પત્રવîતિ ?) હું ભુદન્ત ! નારકો અન્તર ( વ્યવધાન ) સહિત ઉત્પન્ન થાય છે કે અન્તરરહિત શ્રી ભગવતી સૂત્ર : ૮ २
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy