SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ બત્તીસર્વે અધ્યયન કા વિષય વિવરણ નવમાં શતકનો ૩૨ માં ઉદ્દેશક નવમાં શતકના ૩૨ માં ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ – વાણિજ્યગ્રામ નગરમાં ગાંગેય અણગાર દ્વારા મહાવીર પ્રભુને પૂછવામાં આવેલા પ્રશ્નો-“નારયિક સાન્તર (અન્તરના વ્યવધાન–આંતરા સાથે) ઉપન્ન થાય છે કે નિરન્તર અંતરના (૦ષવધાન-આંતરા વિના) ઉત્પન્ન થાય છે?” ઉત્તર–“સાન્તર પણ ઉત્પન થાય છે, નિરન્તર પણ ઉત્પન થાય છે. ” પ્રશ્ન-“અસુરકુમાર પણ સાન્તર ઉમ્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય છે ? ઉત્તર–“બન્ને પ્રકારે ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે એકેન્દ્રિય સિવાયના દ્વિ ઈન્દ્રિય જીવોથી લઈને વૈમાનિક પર્યન્તના જીવોના વિષયમાં પણ સમજવું. પૃથ્વીકાયિક આદિ પાંચ સ્થાવર એકેન્દ્રિય જીવે નિરન્તર ઉત્પન થાય છે એમ સમજવું. “નરયિકથી લઈને સ્વનિતકુમારે પર્યન્તના જીવનું વન સાન્તર હોય કે નિરન્તર હોય છે?” તેમનું વન અને પ્રકારે થાય છે, એ ઉત્તર. પ્રશ્ન-“પૃથ્વીકાયિક આદિ કોનું ઉદ્વર્તન (નિષ્ક્રમણ–તે ગતિમાંથી નિર્ગમન) સાન્તર હોય છે કે નિરન્તર હોય છે?” એ પ્રમાણેને પ્રશ્ન અને તેને ઉત્તર, દીન્દ્રિયોથી લઈને તિષ્ક પર્વન્તના જીવના પ્રવેશનકનું કથન. એક નરયિક, બે નૈરયિક અને ત્રણ નૈરયિકના અસંગમાં સાત ભાંગા (વિકલ્પ) દ્વિક સંયોગમાં ૪૨ ભાંગા, ત્રિક સંગમાં ૩૫ ભાંગા. ચાર નરયિકના અસંગમાં સાત ભાંગા, કીક સંગમાં ૬૩ ભાંગ, ત્રિક સંગમાં ૧૦૫ ભાગ, ચતુષ્ક સોગમાં ૩૫ ભાંગા. પાંચ નૈરયિકેના અસોગમાં ૭ ભાંગા, તિક સંગમાં ૮૪ ભગા, ત્રિક સંયોગમાં ૨૧૦ ભાંગા, ચતુષ્ક સંગમાં ૧૪૦ ભાંગા, અને પાંચ સંગમાં ૨૧ ભાંગ છે નરયિકના અસંગમાં ૭ ભાંગ, દ્વીક સંગમાં ૧૦૫ ભાંગા. એજ પ્રમાણે ત્રિક સંયેગી, ચતુષ્ક સંગી, પંચમ સંગી અને ષટુ સંયેગી ભાંગાનું કથન. સાત નરયિકના દિક, ત્રિક, ચતુષ્ક, પંચમ, ષક અને સપ્તમ સગી ભાંગાનું કથન. આઠ નારકોના દ્વિક સંયેગીથી લઈને અષ્ટમ સંચાગી પર્વતના ભાંગાનું કથન. નવ નરયિકના ક્રિક સંયેગાદિ ભાંગાનું કથન, ૧૦ નૈરયિકેના દ્વિક સંગાદિ ભાંગાનું કથન, સંખ્યાત નરયિકના દ્વિક ત્રિકાદિ ભાંગાનું કથન, અસંખ્યાત નૈરયિકેના દ્વિક સંયેગાદિ ભાંગાનું કથન, ઉત્કૃષ્ટ પ્રવેશનક. દ્વિક, ત્રિક, ચતુષ્ક પંચ, ષટ્ર અને સપ્ત સંગી ભાંગા. નરયિક પ્રવેશનકની અ૫ બહત્વની વક્તવ્યતા, તિર્યક્ પ્રવેશનક પ્રકાર એક, બે, ત્રણે, ચાર, પાંચથી લઈને અસં– ખ્યાત સુધીના તિર્યોનિક પ્રવેશનક. ઉત્કૃષ્ટ તિર્યનિક પ્રવેશનક પ્રકાર તિયાનિક પ્રવેશનકની અ૫ બહત્વ વક્તવ્યતા. એક, બે, ત્રણ યાવતુ ઉત્ક્રય શ્રી ભગવતી સૂત્ર : ૮
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy