________________
" तरणं से जमालिस्स खत्तियकुमारस्स पिया कोडु बियपुरिसे सहावे, सावित्ता एवं वयासी " આ રીતે ક્ષત્રિયકુમાર જમાલીને વસ્ત્ર, અલકાર આદિથી વિભૂષિત કરીને તેના પિતાએ પોતાના આજ્ઞાકારી સેવકોને લાગ્યા. અને તેમને આ પ્રમાણે કહ્યું— હિન્નામેવ મો તૈયાળુચિા ! બોગમાય सन्निविष्टुं लीलट्ठियसालभंजियागं जहा रायपसेणइज्जे त्रिमाणवण्णओ जाब मणिरयण टियाजालपरिक्वित्तं पुरिस सहरसवाहणीयं सीयं उबटूवेह ” હૈ દેવાતુપ્રિયે! ! તમે બની શકે એટલી ત્વરાથી એક પાલખી તૈયાર કરી. તે પાલખીને સેકડા સ્થા હાવા જોઇએ અને તે સ્થંભા ઉપર ક્રીડા કરતી પુતલી જડેલી હોવી જોઈએ. રાજપ્રશ્નીય સૂત્રના ૧૧ માં સૂત્રમાં વિમાનનુ' જેવું વન કરવામાં આવ્યુ છે એવી જ તે પાલખી ખનવી જોઇએ રાજપ્રશ્નીય સૂત્રમાં જે વિમાનનું જે વધુ કરવામાં આવ્યુ છે તે વણ્ન વિભક્તિના ફેરફાર પૂર્વક નીચે આપવામાં આવ્યુ છે-“ ફેામૃત્ત-ઋષમ-સુરત-નર-મર્ વિજ્ઞ-ચાર્જ-જિન્નર-હર ારમ-ચમર-કુંદ્ગર્- વનત્તા પદ્મતા,મદિવિત્રામ, विद्याधरयमलयुगल यन्त्रयुक्तामिव,
स्तम्भद्रता वेदिकापरिगताभिरामाम्,
भास्यमानाम्, बाभास्यमानाम्,
9
अर्थः सहस्रमालिनी काम्, रूपकसहस्रकलित, दीप्यमानाम् चक्षुनश्लेषां सुखस्पर्शा सश्रीकरूपाम् घण्टावलिचलितમધુરમનો વરામ, શુમાં, જામ્યાં, શમીયામ, નવુળોપિતમિસિમિતી, મનિ घटिकाजालपरिक्षिप्ताम् આ પોની વ્યાખ્યા. મારા દ્વારા રચવામાં આવેલ રાજપ્રશ્નીય સૂત્રના ૧૧ માં સૂત્રની સુઐધિની નામની ટીકામાં આપવામાં આવેલ છે. તા જિજ્ઞાસુ વાચકોએ તે પુસ્તકમાંથી તે વાંચી લેવી,
,,
""
-
,
66
તે પાલખી એક હજાર પુરુષા વડે ઉપાડી શકાય એટલી વિશાળ હાવી જોઈએ. ઉપર્યુક્ત વિશેષણેાથી યુક્ત પાલખી તૈયાર કરાવીને તુરત જ અહીં ઉપસ્થિત કરી. ઉદ્ભવેત્તા મમ ચમાળત્તિયંન્વિનરૢ ” અને ઉપસ્થિત કરીને મને ખબર આપાતળું તે જોત્રિયપુરિયાના પવિનંતિ ’’ પેાતાના સ્વામીની આજ્ઞાનુસાર પાલખી તૈયાર કરાવીને તે આજ્ઞાકારી સેવકાએ “ પાલખી તૈયાર થઈ ગઈ છે” એવી ખબર તેમને આપી. પાલખી તૈયાર થઈ ગયાના સમાચાર મળતાં જ तरण से जमाली खचियकुमारे केस लंकारेण, वत्थालंकारेण, मल्लालंकारेण, आभरणालंकारेण अलंकारिए समाणे पडिपुन्नाહારે સીદ્દાદળાઓ મુદ્દે '' તે ક્ષત્રિયકુમાર જમાલીના પિતાએ તેના કેશાની સજાવટ કરી, વસ્રોને ઠીક-ઠાક કર્યા, પહેરેલી માળાએને પણ વ્યવસ્થિત રીતે ગે।ઢવી અને આભરણેાને પણ ખરાખર ચૈગ્ય સ્થાને સુસજજત કરીને ગાઢવી દીધાં. આ રીતે કેશરૂપ, વસ્રરૂપ, માલારૂપ અને આભરણુ રૂપ, ચાર પ્રકારનાં આભૂષણેાથી પૂરૂપે વિભૂષિત થયેલા તે ક્ષત્રિયકુમાર જમાથી
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૫૪