________________
અને તમપ્રભા સાથે સાતમી પૃથ્વીના વેગથી ૧+૧+૧=૩ ભાંગા બને છે.
શર્કરામભા અને વાલુકાભા સાથે પછીની ૪ પૃથ્વીઓના વેગથી ૧૨ ભાંગા, શર્કરામભા અને પંકપ્રભા સાથે પછીની ૩ પૃથ્વીના પેગથી ૯ ભાંગા, શર્કરા પ્રભા અને ધૂમપ્રભા સાથે પછીની બે પૃથ્વીના યોગથી ૬ ભાંગા અને શર્કરામભા અને તમઃપ્રભા સાથે સાતમી પૃથ્વીના યોગથી ૩ભાંગા બને છે. તાલુકા પ્રભા અને પંકા સાથે પછીની ૩ પૃથ્વીઓને અનુક્રમે યોગ કરવાથી ૯, વાલુકાપ્રભા અને ધૂમપ્રભા સાથે પછીની ૨ પૃથ્વીના વેગથી ૬ અને વાલુકા પ્રભા અને તમ પ્રભા સાથે સાતમી પૃથ્વીના પેગથી ૩ ભોગ બને છે.
પંકપ્રભા અને ધૂમપ્રભા સાથે પછીની બે પૃથ્વીના વેગથી ૬ ભાંગ, પંકઝમા અને તમપ્રભા સાથે સાતમી પૃથ્વીના વેગથી ભાંગા અને ધૂમપ્રભા તથા તમાકભા સાથે સાતમી પૃથ્વીના વેગથી ૩ ભંગા બને છે. આ રીતે વિકસંગી ભાંગાઓને સરવાળે ૧૦૫ આવી જાય છે. ચતુષ્ક સંગી ૩૫ ભાંગાઓ બને છે. ચાર નારકના નારકપ્રવેશ વિષયક કુલ ૭+૩+૧૦૫+૩૨=૨૧૦ ભાંગા થાય છે. એ સૂ. ૩ છે
ટીકા–“વંજ મને ! નેરડુશા” ઈત્યાદિ
અન્ય ગતિમાંથી નીકળીને નારકગતિમાં પ્રવેશ કરતાં પાંચ નારકેના ૪૬૨ ભાંગાઓ (વિકલ) થાય છે. સૂત્રકારે આ સૂત્રમાં તે ભાંગાઓનું નીચે પ્રમાણે પ્રતિપાદન કર્યું છે–
આ વિષયને અનુલક્ષીને ગાંગેય અણગાર મહાવીર પ્રભુને પૂછે છે કે – (पंच भंते ! नेरइया नेरइयप्यवेसणएणं पविसमाणा किं रयणप्पभाए होज्जा ? પુરા) હે ભદન્ત ! અન્ય ગતિમાંથી નીકળીને નરયિક પ્રવેશનક દ્વારા નારક ભવમાં પ્રવેશ કરતા પાંચ નારકે શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે કે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે ધૂમબભામાં ઉત્પન્ન થાય છે ? કે તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે? કે સાતમી તમસ્તમપ્રભામાં ઉત્પન્ન થાય છે?
મહાવીર પ્રભુનો ઉત્તર –“ યા!” હે ગાંગેય ! (રામાપ HT ફો, નાવ સત્તા ફોના) નારક ભવમાં પ્રવેશ કરતાં પાંચ નારકે રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, શકરપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, વાલકાપ્રભામાં પણ ઉતપન્ન થાય છે, પંકપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, ધૂમપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, તમ પ્રભામાં પણ ઉત્પન્ન થાય છે અને તમસ્તમપ્રભા નામની સાતમી નરકમાં પણ ઉત્પન્ન થાય છે. આ રીતે અહીં સાત ભાગાઓ થાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૮
૩૨