________________
चउण्डं चउक्कसंयोगो भणि ओ, तहा पचण्हं वि चउकसंजोगो भाणियव्वो, नवर' ભાફિયં જો સાચવો ” પહેલાં જે રીતે ચાર નારકને ચતુષ્કસંગ કહેવામાં આવે છે, એ જ રીતે પાંચ નારકોને ચતુષ્કસયાગ પણ કહે જોઈએ પરંતુ ચાર નારકના ચતુષ્કસંગ કરતાં પાંચ નારકના ચતુષ્કસંગમાં એકને અધિકરૂપે સંચાર કરે જોઈએ.
પાંચ નારકેને ચતુષ્કસગી છેલ્લે ભાગે આ પ્રમાણે બને છે–
" एवं जाव अहवा दो पंकप्रभाए, एगे धूमप्पभाए, एगे तमाए, एगे अहे પરમાર રોડના” અથવા બે નારકે પંકપ્રભામાં, એક નારક ધૂમપ્રભામાં, એક નારક તમ પ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. અહીં પણ મધ્યમ વિકલ્પ વાચકે પિતાની જાતે જ સમજી લેવા. ગ્રન્થવિસ્તાર થઈ જવાના ભયે એ બધાં વિકલ્પ (ભાંગાએ) અહીં આપવા શક્ય નથી. પાંચ નારકના ચતુષ્કસંગી જે ૧૪૦ ભાંગાએ કહ્યા છે તેમને સંક્ષિપ્તમાં આ પ્રમાણે સમજવા–
પાંચ નારકેને ચતુષ્કસંગ ૧–૧–૧–૨, ૧-૧-૨-૧, ૧-૨-૧-૧, અને ૨-૧-૧-૧, આ ચાર પ્રકારે થાય છે, એટલે કે પાંચ નારકના ચતુષ્ક સંગવિષયક ચાર પ્રકારના વિકલ્પ બને છે. સાત પૃથ્વીઓના ચતુષ્કસંગથી દરેક વિકલ્પના ૩૫ ભાંગાએ થાય છે, તેથી ચાર વિકલ્પના કુલ ભાંગાઓ ૩પ૪૪=૧૪૦ થાય છે. રત્નપ્રભાની પ્રધાનતાવાળ ૮૦ ભાંગા, શર્કરામભાની પ્રધાનતાવાળા ૪૦ ભાંગ, વાલુકાપ્રભાની પ્રધાનતાવાળા ૧૬ ભાંગા અને પંકપ્રભાની પ્રધાનતાવાળા ૪ ભાંગા થાય છે. આ રીતે કુલ ૮૦+૪૦+૧૬+૪=૧૪૦. ચતુષ્કસંગી ભાંગા થાય છે.
હવે પાંચ નારકોના પંચકોગથી બનતા ૨૧ ભાંગાઓને પ્રકટ કરવામાં આવે છે-“વા ને રચનામા, હે પરમાણ, જે વાચqમાણ, જે વંદામણ, vજે ધૂમમાં દોડના” (૧) અથવા એક નારક રત્નપ્રભામાં એક નારક શર્કરા પ્રભામાં, એક નારક વાલુકા પ્રભામાં, એક નારક પંકપ્રભામાં અને એક નારક ધૂમપ્રભમાં ઉત્પન્ન થાય છે. “ હ્વા રામા, ને सक्करप्पभाए, एगे वालयप्पभाए, एगे पंकप्पभाए, एगे तमाए होज्जा" (२) અથવા એક નારક રત્નપભામાં, એક નારક શર્કરામભામાં, એક નારક વાલ કાપ્રભામાં, એક નારક પંકપ્રભામાં અને એક નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. “અફવા છે રચનામા, જાવ છુ var૫માણ, જે જ તત્તમ ફોડ્યા ” (૩) અથવા એક નારક રત્નષભામાં, એક નારક શક પ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પંકપ્રભામાં અને એક નારક નીચે સાતમી પૃથ્વીમાં ઉતપન્ન થાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૮
૪ ૨