________________
પ્રભામાં, એક પંકપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. સવા ઘરે વાસ્તુ પ્રમાણ, ને ધૂમ જમાઇ ને તમાણ ફકના) (૨૯) અથવા એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રમામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (अहवा एगे वालुयप्पभाए, एगे धूमप्पभाए, एगे अहे सत्तमाए होज्जा) (30) અથવા એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક નીચે સાતમી તમસ્તમપ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે. ( વા ને વહુચcqમાપ, ઇ તમાકુ, જે આ સત્તનો હોકા ) (૩૧) અથવા એક નારક વાલુકાપ્રભામાં, એક તમઃપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (હવા git પંથકમાણ, gો ધૂ માપુ, જે તમાર) (૩૨) અથવા એક પંકપ્રભામાં, એક ધમપ્રભામાં અને એક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (ગયા અને માર ને ઘાબૂમg, આ સરમાણ દોષા) (૩૩) અથવા એક પંકપ્રભામાં, એક ધમપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (અફવા જે #qમg, ને તમારૂ ગણે સત્તામાં હોરા ) (૩૪) અથવા એક નારક પંકપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (અફવા દો ધૂમાવમાપ, ને તમાર, ને ઘરમાણ હોગા) (૩૫) અથવા એક નારક ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક નીચે સાતમી તમસ્તમા નરકમાં ઉત્પન્ન થાય છે. બધાં મળીને ત્રણ નારકેના અસગી, દ્વિસંગી અને ત્રિરંગી ૮૪ વિક૯૫ (ભાંગા) થાય છે. રત્નપ્રભા આદિ પૃથ્વીનાં એકત્વમાં અસંગી નારકના સાત (૭), ૭ પૃથ્વીઓમાં નરયિકના એક, બે આ રૂપે ઉત્પાદન વિકલ્પને હિસાબ-રત્નપ્રભા સાથે બાકીની ૬ પૃથ્વીઓને ચોગ કરવાથી ૬-૬ વિક૯૫, શર્કરપ્રભાની સાથે બાકીની પૃથ્વીઓને યોગ કરવાથી પ-૫, વાલુકાપ્રભા સાથે બાકીના ચાર પૃથ્વીના વેગથી ૪-૪ પંકપ્રભા સાથે પછીની ત્રણ પૃથ્વીના પેગથી ૩-૩, ધૂમપ્રભા સાથે પછીની બે પૃથ્વીઓના યોગથી ૨-૨ અને તમઃપ્રભા સાથે તમસ્તમપ્રભાના
ગથી ૧-૧ વિકલ્પ બને છે. આ રીતે દ્વિક સંયે ગી વિકલ્પ ૪ર બને છે અને ત્રિક સંયેગી વિકલ્પ ૩૫ બને છે એકંદરે ૮૪ વિકલ્પ બને છે.
હવે અન્યગતિમાંથી નારકગતિમાં પ્રવેશ કરતા ચાર નારકાના એકત્વ, નરકદ્રિક, નરકત્રિક અને નરક ચતુષ્કના સંયોગથી જે ૨૧૦ વિકલ૫ (ભાંગા) થાય છે, તેમની સૂત્રકાર પ્રરૂપણ કરે છે–
આ વિષયને અનુલક્ષીને ગાંગેય અણગાર મહાવીરપ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે –“રારિ મને ! નેયા ને વાળuri gવામાન વિં રચાળખાણ રજ્ઞા પુછ ) નરયિક પ્રવેશનક દ્વારા અન્ય ગતિમાંથી નારકભવને ગ્રહણ
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૫