SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ નરકમૃથ્વીના પાંચ સંગી ૨૧ વિક૯પ (ભાંગાઓ) થાય છે, જેમનું પ્રતિ. પાદન ઉપર કરવામાં આવી ગયું છે. તે ૨૧ ભાંગાઓ માંથી રત્નપ્રભાપૃથ્વીને સગવાળા ૧૫ ભાંગ, શર્કરાપૃથ્વીના સંગવાળા ૫ ભાંગા અને વાલકાપ્રભાના સંગવાળે ૧ ભાગે થયેલ છે. આ રીતે પાંચસયોગી કુલ ભાંગા ૨૧ થયા છે. પાંચ નૈરવિકાના નૈયિક પ્રવેશનકમાં જે ૪૬૨ કુલ ભાંગાઓ થાય છે, તેમને હિસાબ નીચે સમજાવવામાં આવ્યું છે – પાંચ નરકના એકત્વમાં એટલે કે તેમના અસંયોગી ભાંગાએ ૭ થાય છે. તેમના દિકસંગી ભગાએ ૮૪ થાય છે, ત્રિકસંગી ભાંગાઓ ૨૧૦ થાય છે. ચતુષ્કસંગી ભાંગાએ ૧૪૦ થાય છે અને પંચકસંગી ભાંગાઓ ૨૧ થાય છે તે બધાં ભાંગાઓને સરવાળે કરવાથી એકંદરે ૪૬૨ ભાંગાએ થાય છે.દ્ધિકસંગી ૮૪ વિકલ્પ (ભાંગાએ) ને હિસાબ આ પ્રમાણે સમજે– પાંચ નરયિકના બ્રિકસંગથી સાત પદનાં ૨૧ ભાં ગાઓ થાય છે. આવા ૨૧ ભાંગાવાળા બ્રિકસ ચેગી ચાર વિકલ ( ૧-૪, ૨-૩, ૩-૨, ૪-૧) થાય છે. તેથી ચારે વિકલ્પના દિકસંગી અંગે કુલ ૨૧૮૪=૮૪ થાય છેપાંચ નારકેના ત્રિકસંગમાં ૧-૧-૩, ૧-૨-૨, ૨-૧-૨, ૧-૩-૧, ૨-૨-૧, અને ૩-૧-૧ રૂ૫ ૬ વિકપ થાય છે. દરેક વિકલ્પની અપેક્ષાએ સાત નરકના વિકસાયેગી ૩૫ ભાંગાઓ બને છે, તેથી ૬ વિકલ્પના કુલ ભાંગાએ ૩૫૪૬=૨૧૦ થાય છે. પાંચ નારકના રચતુષ્ક સંગમાં ૩૫ ભાંગાવાળે દરેક વિક૯પ થાય છે. એવાં ચાર વિકલ્પના (૧-૧-૧-૨, ૧-૧ –૨–૧, ૧-૨-૧-૧, ૨-૧-૧-૧ રૂપ ચાર વિકલ્પના) કુલ ૩૫*૪=૧૪૦ ભાંગાએ થાય છે પાંચ નારકને પંચ સંચગી (૧–૧–૧–૧–૧) એક જ વિકલ્પ થાય છે. સાત નારકના પાંચસંગી કુલ ભાંગાઓ ૨૧ થાય છે. તે બધા ભાંગાઓને સરવાળે ૭-૮૪+૨૧૦+૧૦૦+૨=૪૬૨ થાય છે. આ રીતે પાંચ નારકના નરયિક પ્રવેશનકમાં કુલ ૪૬ર ભાંગાઓ થાય છે સૂ. ૪ ટીકાર્થ – છ નારકોના નરયિક પ્રવેશનકમાં ૯૨૪ ભંગ (ભાંગાઓ) થાય છે. આ સૂત્રમાં સૂત્રકારે તે અંગેનું પ્રતિપાદન કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગાંગેય અણગાર મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે“ छन्भंते ! नेरइया नेरइयपवेसण एणं पविसमाणा किं रयणप्पभाए होज्जा पुच्छा" હે ભદન્ત ! નરયિક પ્રવેશન દ્વારા નારકભવ ગ્રહણ કરતા છ નારકે શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે અધઃસપ્તમી પર્યન્તની પૃથ્વીઓમાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવતી સૂત્ર : ૮ ૪૫.
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy