________________
મહાવીર પ્રભુને ઉત્તર–“સંચા?હે ગાંગેય ! “રચનામાં વા હોદના, વાવ ઉદ્દે સત્તા વા ફોન ” નારકભવ ગ્રહણ કરતા ૬ નારકે રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, શર્કરામભામાં પણ ઉત્પન્ન થાય છે, વાલકાપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, પંકપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, ધૂમપ્રમામાં પણ ઉત્પન્ન થાય છે, તમઃપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે અને નીચે સાતમી નરકમાં પણ ઉત્પન્ન થાય છે. આ રીતે છ નારકને એકસંયોગી સાત ભંગ થાય છે. છ નારકેના દ્વિસંગી ભંગ ૧૦૫ થાય છે. તેમને હિસાબ આ પ્રમાણે સમજઅહીં ૧-૫, ૨-૪, ૩-૩, ૪ -૨ અને ૫-૧, આ પ્રમાણે પાંચ વિકલ્પ થાય છે. સાત નરકની અપેક્ષાએ દરેક વિકલ્પના તેમના ૨૧ વક થાય છે. તેથી પાંચ વિકલ્પના ૨૧૮૫=૧૦૫ દ્રિકસંગી ભંગ થાય છે એજ વાત સૂત્રકાર નીચેના સૂત્ર દ્વારા વ્યક્ત કરે છે –
“લવા પશે રચqમા૫, સ માપ ફોન” અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બાકીના પાંચ નારક શરામભામાં ઉત્પન્ન થાય છે “અફવા ઘરે ર માશ, પં૫ વાસુથમાપ જ્ઞા” (૨) અથવા તે ૬ નારકમાંને એક નારક રત્નપ્રભામાં અને બાકીના પાંચ નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. “ જાવ હવા છે રામા, રે સત્તમા દોડના” અથવા એક નારક રત્નપ્રભામાં અને બાકીના પાંચ નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક નારક રત્નપ્રભામાં અને બાકીના પાંચ નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એક નારક રત્નપ્રમામાં અને બાકીના પાંચ નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા એક નારક રત્નપ્રભામાં અને બાકીના પાંચ નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે.
આ પ્રમાણે રત્નપ્રભા સાથે પહેલા વિકલ્પના છ ભંગ બને છે. “બદના તો રચારમાર ચત્તાર સ મા હોલજ્ઞા” (૧) અથવા બે નારક રત્નપ્રભામાં અને ચાર નારક શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે. “ ગાય માતા તો શાળમાપ, વત્તા વધે સત્તાપ થ્રો જ્ઞા” અથવા બે નારક રત્નપ્રમામાં અને ચાર નારક વાલુકાપભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા બે નારક રત્નપ્રભામાં અને ચાર નારક પંકપ્રભામાં ઉત્પન થાય છે. (૪) અથવા બે નારક રત્નપ્રભામાં અને ચાર નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા બે નારક રત્નપ્રભામાં અને ચાર નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે (૬) અથવા બે નારક રત્નપ્રભામાં અને ચાર નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે બીજા વિકલ્પના ૬ ભંગ બને છે.
“ગવા સિન્નિ થળ-vમાપ, સિન્નિ તqમાણ હોવા” (૧) અથવા ત્રણ નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક શર્કરામભામાં ઉત્પન્ન થાય છે. “g guળ મેળ કહા જંavહું યુવા સંગોળો તા ઝoષ્ણુ રિ માળિયદો ” પૂર્વોક્ત રીત અનસાર અને આ અભિશાપક્રમ પ્રમાણે જે પાંચ નારકેને બ્રિકસરયોગ
શ્રી ભગવતી સૂત્ર : ૮
૪ ૬