________________
નાક સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શરાપ્રભામાં, એક નારક પકપ્રભામાં, એક નારક ધૂમપ્રભામાં, એક નારક તમ:પ્રભામાં અને એ નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા એક નારક રત્નપણામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પકપ્રભામાં, એક નારક ધૂમપ્રભામાં, એક નારક તમપ્રસામાં અને એ નારક સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૭) અથવા એક નારક શરાપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પકપ્રભામાં, એક નારક ધૂમપ્રભામાં, એક નારક તમઃપ્રભામાં અને બે નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ ક્રમથી રત્નપ્રભાની પ્રધાનતાવાળા ૬ ભંગ અને શકરાપ્રભાની પ્રધાનતાવાળા એક ભંગ અને છે. આ રીતે પહેલા વિકલ્પના કુલ ૭ભગ મને છે.સાત ભગવાળા કુલ ૬ વિકલ્પના મળીને કુલ ૭ x ૬ = ૪૨ ષટ્કસ યાગી ભંગ થાય છે.
હવે સૂત્રકાર સસકસયાગના એક વિકલ્પને પ્રકટ કરે છે-“ ા ી રચાળમાય, તો આ વ્નમાર, ગાય ભેદ્દે સત્તનાવ હોન્ના” અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શાપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પાપ્રસામાં, એક નારક ધૂમલામાં, એક નારક તમામલામાં અને એક નારક અધઃસપ્તમીમાં ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે સાત નાકાના એક ંદરે ૧૧૬ લંગ થાય છે. !! સૂ. ૬ ॥
66
‘ અટ્ટુ મતે ! નેચા '’ ઈત્યાદિ———
ટીકા”—આ સૂત્રમાં સૂત્રકારે નરકગતિમાં પ્રવેશ કરતા આઠ નારકાના ૩૦૦૩ વિકલ્પોનું પ્રતિપાદન કર્યું છે, ગાંગેય અણુગાર મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે અરુ મંતે ! નેફ્યા નેફચપલેશ્વળા' પુઠ્ઠા ” હે ભદ્દન્ત ! વૈરયિકપ્રવેશનક દ્વારા નૈરયિક ભવમાં પ્રવેશ કરતા આઠ નારકે શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે? શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે! કે પ`કપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે?
66
મહાવીર પ્રભુના ઉત્તર- મેયા ! ” હું ગાંગેય ! रयणप्पभाए वा ફ્રોજ્ઞા, નાગ બદ્દે સત્તમાર્વા ોના ” તે આડ઼ નારકા રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, શરાપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, વાલુકાપ્રભામાં પશુ ઉત્પન્ન થાય છે, પંકપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, ધૂમપ્રભામાં પશુ ઉત્પન્ન થાય છે, તમ:પ્રભામાં પણ ઉત્પન્ન થાય છે અને તમસ્તમપ્રભા નામની સાતમી નરપૃથ્વીમાં પણ ઉત્પન્ન થાય છે. આ રીતે આઠ નારકાના એકસ’ચેાગી છલ'ગ બને છે.
હવે સૂત્રકાર તેમના દ્વિકસચેાગી ભગાનું કથન કરે છે-“ અઠ્યા રચારમાર, સત્ત સર્વમાÇદ્દોના ” અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને ખાકીના સાત નારક શરાપ્રભામાં ઉત્પન્ન થાય છે. વં સુચા અંગોનો ’એજ પ્રમાણે ૧-૭ રૂપ પહેલા દ્વિક સચાગી વિકલ્પના આફ્રીના
શ્રી ભગવતી સૂત્ર : ૮
૫૪