________________
અને ગુણ (પાલખીને વહન કરવાના સામર્થ્ય રૂપ ગુણ) એક સરખાં હોય, તથા જેમણે એક સરખાં વસ્ત્રો અને આભરણે ધારણ કર્યા હેય. “તાળ ते कोडुबियपुरिसा जाव पडिसुणेत्ता खिप्पामेव सरिसयं सरित्तय जाव દતિ” પિતાના સ્વામીની આ પ્રકારની આજ્ઞા સાંભળીને તેમને ઘણે જ હર્ષ અને સંતોષ થયે. તેમણે વિનયપૂર્વક તેમની આજ્ઞા માથે ચડાવી. ઘણી જ ઝડપથી તેઓ સમાન દેખાવના, સમાન વચાવાળા, સમાન ઉમરના, સમાન લાવણ્ય, રૂપ, યૌવન અને ગુણસંપન્ન, સમાન વસ્ત્રો અને આભરણેથી યુક્ત ૧૦૦૦ શ્રેષ્ઠ યુવાન આજ્ઞાકારી પુરુષને બેલાવી લાવ્યા. જમાલીના પિતા પાસે આવતાં પહેલાં તે સહસ્ર યુવાનેએ શું કર્યું તે સૂત્રકાર પ્રકટ કરે છે
“तरण ते कोडुबियपुरिसा जमालिस्स खत्तियकुमारस्स पिउणा कोडुबिया पुरिसेहि सदाविया समाणा हद्वतुद्वा व्हाया कयवलिकम्मा, कयकोउयमंगल. તારકત્તા” જ્યારે જમાલીના પિતાએ પોતાના આજ્ઞાકારી સેવકોને મોકલીને તે શ્રેષ્ઠ, ૧૦૦૦ યુવાનને બોલાવ્યા, ત્યારે તેમને (તે ૧૦૦૦ યુવાનને ) આનંદ થશે અને સંતોષ થયે તેમણે પુલકિત હૃદયે એ જ સમયે સ્નાન કર્યું, બલિકર્મ પતાવ્યું અને કૌતુક મંગલ રૂપ પ્રાયશ્ચિત્ત પણ કર્યું.
"एगाभरणाहियनिज्जोया, जेणे जमालिस खत्तियकुमारस्स पिया तेणेव જાતિ ” અને એક સરખાં વસ્ત્રો અને એક સરખાં આભૂષણથી વિભૂષિત થઈને તેમાં ક્ષત્રિયકુમાર જમાલીના પિતા પાસે આવી પહોંચ્યા. “કાછિત્તા વાથ૪ વાવ વøાવેત્તા હવે વધારી ” ત્યાં આવીને તેમણે બને હાથ જોડીને તથા મસ્તક નીચું નમાવીને તેમને નમસ્કાર કર્યા અને “જય હે, વિજય હે ” એવા શબ્દોથી તેમને વધાવ્યા, અને વધાવીને આ પ્રમાણે પૂછયું “સવિલંતુ તેવાણુવિઘા ! િવળિ” હે દેવાનુપ્રિય ! ફરમાવે શી આજ્ઞા છે?
"तपणं से जमालिस्म खत्तियकुमारस्स पिया त कोडुबियवरतरुणसहरसं રિ ચાર” ત્યાર બાદ ક્ષત્રિયકુમાર જમાલીના પિતાએ તે સહસ્ત્ર આજ્ઞાકારી યુવાન સેવકોને આ પ્રમાણે કહ્યું“તુ એવં રેવાણુવિધા ! છઠ્ઠા कयवलिकम्मा जाव गहियनिज्जोया जमालिस्स खत्तियकुमारास सीयं परिवहह" હે દેવાનુપ્રિયે ! નાન, બલિકમ, અને કૌતુક મંગલ પ્રાયશ્ચિત્ત કરીને તથા એક સરખાં વસ્ત્રો અને આભૂષણે ધારણ કરીને આવેલા તમે લોકો ક્ષત્રિય કુમાર જમાલીની પાલખીને વહન કરે. “તપણે તે થોડું વિચપુરિ નમાસિક जाव पडिसुणेत्ता बहाया जाव गहियनिज्जोगो जमालिस्स खत्तियकुमाररस सीयं ઉરિવહૃતિ” સ્નાન, બલિકમ અને કૌતુક મંગલ રૂપ પ્રાયશ્ચિત્ત પતાવીને
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૫૮