________________
તમાર, જે સરમાણ હોન્નાજેવી રીતે ત્રણ નારકેનો ત્રિગ આગળ કહેવામાં આવે છે, એ જ પ્રમાણે આ ગમ દ્વારા ચાર નારકને પણ ત્રિક સગ કહે જોઈએ. “ અથવા બે નારક ધુમપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે, ” આ વિકલ્પ પર્યન્તના વિકલ્પ કહેવા જોઈએ. આ પ્રમાણે કુલ ૧૦૫ ત્રિકસંગી ભાંગા (વિકપ) થશે. જે આ પ્રમાણે સમજવા-રત્નપ્રભા અને શરામભાની સાથે વાલુકા પ્રભાથી લઈને નીચે સાતમી પૃથ્વીઓ પર્યન્તની પૃથ્વીઓને અનુક્રમે યોગ કરવાથી પ્રત્યેક વિકલ્પના પાંચ પાંચ ભાંગા થતા હોવાથી ત્રણ વિકલપના (૧, ૧, ૨ અને ૧, ૨, ૧ અને ૨, ૧, ૧ આ ત્રણ વિકલપના) કુલ ૧૫ ભાંગા થાય છે, જે પહેલાં પ્રકટ કરવામાં આવી ગયા છે. એ જ પ્રમાણે રત્નપ્રભા અને વાલુકાપભાની સાથે ૫કપ્રભાથી લઈને સાતમી પૃથ્વી પર્યન્તની પ્રવીઓને અનુક્રમે સંગ કરવાથી પ્રત્યેક વિકલ્પના ૪-૪ ભાંગા થાય છે. આ રીતે ત્રણે વિકલ્પના કુલ ૧૨ ભાંગા થાય છે. તેમને પણ આગળ પ્રકટ કરવામાં આવ્યા છે. આ રીતે ૧૫+૧૨=૨૭ ભાંગાઓનું કથન અહીં કરવામાં આવી ગયું છે. હવે બાકીના ૭૮ ભાંગાઓનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. પહેલાં તે રતનપ્રભા અને પંકપ્રભા પૃથ્વીઓની સાથેના પંકપ્રભા આદિ પૃથ્વીઓના સંગથી જે ૩ ભાંગા (વિકલ) બને છે, તેમને પ્રકટ કરવામાં આવે છે–(૧) અથવા એક નારક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં અને બે નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક રત્નપ્રભામાં, એક પંકwભામાં અને બે તમઃ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં અને બે અધઃસસમાં નરકમાં ઉત્પન થાય છે.
હવે ૧-૨–૧ રૂપ બીજા વિકપના ૩ ભાંગાઓ પ્રકટ કરવામાં આવે છે.(૧) અથવા એક રનપભામાં, બે પંકપ્રભામાં, અને એક ધુમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક રત્નપ્રભામાં, બે પંકપ્રભામાં અને એક તમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક રત્નપ્રભામાં, બે પંકપ્રભામાં અને એક અધઃસપ્તમી નરકમાં ઉત્પન્ન થાય છે
હવે ૨-૧–૧ રૂ૫ ત્રીજા વિકલ્પના ૩ ભાંગાએ પ્રકટ કરવામાં આવે (૧) અથવા બે રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે(૨) અથવા બે રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે(૩) અથવા બે રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક અસરમીમાં ઉત્પન્ન થાય છે. આ ત્રણે વિકલ્પના કુલ ૩++૩=૯ ભાંગાઓ
શ્રી ભગવતી સૂત્ર : ૮