________________
હવે પછીના અંગોને સંક્ષિપ્તમાં બતાવવામાં આવે છે–૩૧૮૨૪ ને ૧૯ વડે ગુણીને ગુણાકારને ૮ વડે ભાગવાથી આઠ જીના આઠ અંગોમાં કુલ ૭૫૫૮૨ ભંગ આવે છે. ૭૫૫૮૨ ને ૨૦ વડે ગુણને ગુણાકારને ૯ વડે ભાગવાથી નવ જીવોના નવ સંગમાં કુલ ૧૬૭લ્પ૦ ભંગ આવે છે. ૧૬૭૯૫૦ ને ૨૧ વડે ગુણીને ગુણાકારને ૧૦ વડે ભાગવાથી ૧૦ જીના દશ સંયોગોમાં કુલ ૩૫૨૭૧૬ ભંગ આવે છે. ૩૫૨૭૧૬ ને ર૨ વડે ગુણીને ગુણાકારને ૧૧ વડે ભાગવાથી ૧૧ જીના અગિયાર સગોમાં કુલ ૭૦૫૪૩૨ ભંગ આવે છે તે ૭૦૫૪૩૨ - ૨૩ વડે ગુણીને ગુણાકારને ૧૨ વડે ભાગવાથી ૧૨ ના ૧૨ સંયોગેમાં કુલ ૧૩પર૦૭૮ ભંગ આવે છે. આ રીતે બાર ના બારમા દેવલેક પર્યન્તના ભંગ બતાવવામાં આવ્યા છે. ત્યારપછીના અંગે (૧૩ અને ૧૩ કરતાં વધારે ના ભંગ) બહુ જ્ઞાની સાધુઓ પાસેથી જાણ લેવા. શાસ્ત્રને વિસ્તાર વધી જવાના ભયથી અહીં તે ભંગો પ્રકટ કર્યા નથી. દેવકને આશ્રિત કરીને સુગમરૂપે સમજાવવાને માટે અહીં કેટલાક ભંગ બતાવવામાં આવે છે–
દ્વાદશ (બાર) દેવકના સંબંધથી એક સંયોગમાં ૧૨ ભંગ બેના એક સાથે એક એક દેવલોકમાં ગમનથી ૧૨ ભંગ.
એકનું પ્રથમ દેવલોકમાં ગમન બીજાનું ચોથા દેવલોકમાં ગમન આ કમ અનુસાર પ્રથમ દેવકની પ્રધાનતાવાળા ૧૧ ભગ.
દ્વિક સંગમાં–
એક જીવનું પ્રથમ દેવલોકમાં ગમન બીજાનું બીજા દેવલેકમાં ગમન એકનું પ્રથમ દેવલેકમાં ગમન બીજાનું ત્રીજા દેવલોકમાં ગમન.
આ વાતને ટકામાં આપેલા કોઠા દ્વારા સ્પષ્ટ કરી છે.
આ રીતે ત્રીજા દેવલોકની પ્રધાનતાથી ૯ ભંગ, ચોથા દેવલોકની પ્રયાનતાથી ૮ ભંગ, પાંચમા દેવલોકની પ્રધાનતાથી ૭ ભંગ, છટ્ઠા દેવલોકની પ્રધાનતાથી ૬ ભંગ, સાતમા દેવલોકની પ્રધાનતાથી ૫ ભંગ, આઠમા દેવ લેકની પ્રધાનતાથી ૪ ભંગ, નવમાં દેવલોકની પ્રધાનતાથી ૩ ભંગ, દશામાં દેવકની પ્રધાનતાથી ૨ ભંગ અને અગિયારમાં દેવલોકની પ્રધાનતાથી ૧ ભંગ બને છે, આ પ્રમાણે કુલ ભંગા ૧૧+૧+૯+૯+૭++૫+૪+૩+૨+૧= ૬૬ થાય છે.
ત્રણ જીવના એક સાથે એક એક દેવલોકમાં ગમનથી–પહેલા દેવલોકથી ૧૨ માં દેવલોક સુધીના દેવલોક ગમનથી-એક સગી ૧૨ ભંગ બને છે. ત્રણ જીના બ્રિકસંગમાં નીચે પ્રમાણે ૧૩૨ ભંગ બને છે–
શ્રી ભગવતી સૂત્ર : ૮
૯૧