Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५२
तत्वार्थस्त्रे कर्म सर्वात्मकार्यस्यात् सर्वेषां सांसारिणां साधारणतया तस्मात्-कर्मबन्ध फला'नुमवनम्मति अविशेष: स्यादित्या समाधातुं कायिकादियोगत्रयस्य प्रत्यात्मतशसम्भवे सत्यपि अनेकमेदेभ्यो परिणामविशेषेभ्यः कर्मबन्धफलानुमवनविशेष: -मवतीत्याह-'तिव्वं मंदादि भाव वीरियाहिगरणविसे सेहितो आसवविसेसो' इति । तीव्र मन्दादिभाववीर्याधिकरण विशेषेभ्यः तीव्र मन्दादिमाया तीन भाव:१ मन्दभावा२, आदिपदेन ज्ञाताऽज्ञातभावग्रहणम्, तेन ज्ञातमावो ऽज्ञातभाव: वीर्यविशेषोऽधिकरविशेषश्चेत्येतेषा द्वन्द्वे सति तीव्र मन्दादि भाव वीर्याधि करणविशेषा स्तेभ्यः-तदपेक्षया खलु आस्रवविशेषः साम्परायिकाऽस्रवविशेषो भवति तत्र बाबाभ्यन्तरकारणोदीरणवशादुद्रिक्ता-उत्कृष्ट आत्माध्यवसायविशेषः परिनामःस्तीव इत्युच्यते, तद्विपरीतः परिणामो मन्द इत्युच्यते, अनुत्कट आत्माध्यवसामान्य हैं, ये सब संसारी जीवों में समान रूप से पाये जाते हैं, अतएव कर्मबन्ध भी सभी में समान होना चाहिए और उसका फल भी सभी को समान प्राप्त होना चाहिए। किन्तु ऐसा होता नहीं है, इसका कारण जीव के परिणामों में रहा हुआ भेद है जो अनेक प्रकार का होता है, यह बतलाने के लिए कहा गया है।
तीव्रभाव, मन्दभाव और 'आदि' शब्द से ज्ञातभाव, अज्ञातभाव वीर्यविशेष और अधिकरण विशेष से साम्परायिक आस्रव में विशेषता (विषमता-भिन्नता) होती है बाह्य एवं आभ्यन्तर कारण मिलने पर
आत्मा में जो उत्कृष्ट अध्यवसाय उत्पन्न होता है, उसे तीव्रभाव कहते हैं। मन्दभाव इससे विपरीत होता है अर्थात् जो अध्यवसाय उत्कृष्ट न हो वह मन्द कहलाता । यह शत्रु हनन करने योग्य है, मैं કારણે આસ્રવમાં પણ વિશેષતા થઈ જાય છે ! તત્વાર્થદીપિકા-
કાગ આદિ આસ્રવના કારણે બધા જીવેમાં સામાન્ય છે, આ બધા સંસારી જીવોમાં સમાન રૂપથી જોવામાં આવે છે આથી કમ ખર્ષે પણ દરેકમાં સરખાં હોવા જોઈએ અને એનું ફળ પણ દરેકને સરખુ મળવું જોઈએ પરંતુ આ પ્રમાણે બનતું નથી, એનું કારણ જીવના પરિણામમાં રહેલા ભેદ છે જે અનેક પ્રકારના હોય છે, આ દર્શાવવા માટે કહેવામાં આવ્યું છે.
તીવ્રભાવ, મન્દભાવ “આદિ શબ્દથી જ્ઞાતભાવ અજ્ઞાતભાવ, વીર્યવિશેષ અને અધિકારણ વિશેષથી સામ્પરાયિક આસવમાં વિશેષતા (વિષમતા-ભિન્નતા) થાય છે. બાહ્ય તથા આત્યંતર કારણે મળવાથી આત્મામાં જે ઉત્સાહ અધ્યવસાય ઉત્પન્ન થાય છે તેને તીવ્રભાવ કહે છે. મન્દભાવ આનાથી વિપરીત હોય છે, અર્થાત્ જે અયવસાય ઉત્કૃષ્ટ ન હોય તે, મન્દ કહેવાય છે. આ શત્રુહણવા
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨