Page #1
--------------------------------------------------------------------------
________________
સૂરિપુરંદર પૂ.આ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી વિરચિત તાર્કિકરત્ન પૂ.આ.શ્રી ગુણરત્નસૂરીશ્વરજી રચિત વૃત્તિ સહિત
પદર્શન સમુચ્ચય
સાનુવાદ ભાગ=૨
mais દર્શન
allaties
હેન
દર્શન દર્શન
clle& દર્શન
વૈશ્વિક દર્શન
નાટ્યાયિક દર્શન
etiva
દર્શન
ભાવાનુવાદકાર-સંપાદક પૂ. મુનિરાજ શ્રી સંયમકીર્તિવિજ્યજી મહારાજ
Page #2
--------------------------------------------------------------------------
________________
પૂ.આ.ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી કૃત ટીકા સહિત – પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત ષડ્રદર્શન સમુચ્ચયા
(ભાવાનુવાદ)
ભાગ-૨ છે (જેન-વૈશેષિક-મીમાંસક-લોકાયત દર્શન) જે
દિવ્યકૃપા જ પરમશાસનપ્રભાવક સ્વ. પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્
વિજય રામચંદ્રસૂરીશ્વજી મહારાજા પરમનિ:સ્પૃહી સુવિશાલ ગચ્છાધિપતિ સ્વ. પૂજ્યપાદ આ.ભ. શ્રી વિ. મહોદયસૂરીશ્વરજી મહારાજા
જ આશીર્વાદ પરમશ્રદ્ધેય ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ | વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજા
* પ્રેરક ભવોદધિનારક પરમોપકારી પૂ. મુ. શ્રી દિવ્યકીર્તિવિજયજી મ. સા. પરમતપસ્વી પૂ. ગુરુજી મુ. શ્રી પુણ્યકીર્તિવિજયજી મ. સા.
* ભાવાનુવાદકારક પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ. આ. ભ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી દર્શનભૂષણવિજયજી મ. સા. ના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી દિવ્યકીર્તિવિજયજી મ. સા. ના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી પુણ્યકીર્તિવિજયજી મ. સા. ના શિષ્ય
મુ. સંચમકીર્તિવિજય મ. સા.
છ પ્રકાશક છે.
જન્માર્શ પ્રકાશન જે. મુ. . તપ. જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.
Page #3
--------------------------------------------------------------------------
________________
પન સમુથ મા - ૨ % 2
કિર્તા
ગ્રંથ નામ : પદર્શન સમુચ્ચય (ભાવાનુવાદ) (ભાગ - ૨)
: પૂ. આચાર્ય ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ટીકાકાર : પૂ. આચાર્ય ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા ભાવાનુવાદકાર : પૂજ્ય મુનિરાજશ્રી સંયમકીર્તિવિજયજી મહારાજ
પ્રકાશક
: સન્માર્ગ પ્રકાશન
આવૃત્તિ
:
પ્રથમ
નકલ
:
૧૦૦૦
મૂલ્ય
:
રૂ. ૧૫૦૦
: ખાસ સૂચના: આ પુસ્તક જ્ઞાનખાતાની રકમમાંથી છપાયેલું હોવાથી ગૃહસ્થોએ ઉપયોગ કરવો હોય તો સંપૂર્ણ કિંમત જ્ઞાનખાતે ચૂકવી પછી જ આની માલિકી કરવી અથવા યોગ્ય નકરો.
- જ્ઞાનખાતામાં ભરીને ઉપયોગ કરવો.
કડક્ટ
-૨૪૭૮-- --- ૩ -
સંપર્કસ્થાન - પ્રાપ્તિસ્થાન
- ૪%8 --- --
છે- + •••
- •
: અમદાવાદ : સભા પ્રકાશન કાર્યાલય જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૧
Page #4
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय ભાગ - ૨
Page #5
--------------------------------------------------------------------------
________________
३७८
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ४४ जैनदर्शन ભાગ - ૨
अथ चतुर्थोऽधिकारः । जैनदर्शनः । अथादौ जैनमते लिङ्गवेषाचारादि प्रोच्यते । जैना द्विविधाः श्वेताम्बरा दिगम्बराश्च । तत्र श्वेताम्बराणां रजोहरणमुखवस्त्रिकालोचादि लिङ्ग, चोलपट्टकल्पादिको वेषः, पञ्च समितयस्तिस्रश्च गुप्तयस्तेषामाचारः । “ईर्याभाषैषणादाननिक्षेपोत्सर्गसंज्ञिकाः । पञ्चाहुः समितीस्तिस्रो गुप्तीस्त्रियोगनिग्रहात् ।।१।।” इति वचनात् अहिंसासत्यास्तेयब्रह्माकिंचन्यवान् क्रोधादिविजयी दान्तेन्द्रियो निर्ग्रन्थो गुरुः, माधुकर्या वृत्त्या नवकोटीविशुद्धस्तेषां नित्यमाहारः, संयमनिर्वाहार्थमेव वस्रपात्रादिधारणम्, वन्द्यमाना धर्मलाभमाचक्षते । दिगम्बराः पुनर्नाग्न्यलिङ्गाः पाणिपात्राश्च । ते चतुर्धा काष्ठासङ्घमूलसङ्घ-माथुरसङ्घ-गोप्यसङ्घ-भेदात् । काष्ठासङ्घ चमरीवालैः पिच्छिका, मूलसङ्के मायूरपिच्छैः पिच्छिका, माथुरसङ्के मूलतोऽपि पिच्छिका नादृता, गोप्या मायूरपिच्छिका । आद्यालयोऽपि सङ्घा वन्द्यमाना धर्मवृद्धिं भणन्ति, स्त्रीणां भुक्तिं केवलिनां मुक्तिं सव्रतस्यापि सचीवरस्य मुक्तिं च न मन्वते, गोप्यास्तु वन्द्यमाना धर्मलाभं भणन्ति, स्त्रीणां मुक्तिं केवलिनां भुक्तिं च मन्यन्ते । गोप्या यापनीया इत्यप्युच्यन्ते । सर्वेषां च भिक्षाटने भोजने च द्वात्रिंशदन्तराया मलाश्च चतुर्दश वर्जनीयाः । शेषमाचारे गुरौ च देवे च सर्वं श्वेताम्बरैस्तुल्यम्, नास्ति तेषां मिथः शास्त्रेषु तर्केष्वपरो भेदः ।।४४।। ટીકાનો ભાવાનુવાદ હવે પ્રારંભમાં જૈનદર્શનમાં લિંગ, વેષ, આચારાદિ કહેવાય છે. જેનો બે પ્રકારના છે. (૧) શ્વેતાંબર, (૨) દિગંબર. તેમાં શ્વેતાંબરોનું રજોહરણ, મુહપત્તિ, લોચથી મુંડિતમસ્તકઆદિ લિંગ છે. ચોલપટ્ટો, પાગરણી વગેરે વેષ છે. પાંચસમિતિ અને ત્રણગુપ્તિ તેઓનો આચાર છે. કહ્યું छ ... “ध्यासमिति, भाषासमिति, भेषासमिति, माहाननिक्षेपसमिति भने उत्सर्ग સમિતિ આ પાંચસમિતિ છે. તથા મન-વચન-કાયા, આ ત્રણયોગના નિગ્રહથી અનુક્રમે મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ, આ ત્રણગુપ્તિઓ છે.”
આ વચનથી જૈનમતમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આ પાંચવ્રતવાળા, ક્રોધાદિકષાયના વિજેતા, ઇન્દ્રિયોનું દમનકરનારા નિગ્રંથગુરુઓ હોય છે. નિત્ય
A "इभिाषेषणादाननिक्षेपोत्सर्गाः समितयः" ।। तत्त्वार्थ सू०९/५ ।। B “सम्यग्योगनिग्रहो गुप्तिः” ।। तत्वार्थसू० ९/४ ।।
Page #6
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुद्यय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
३७९
માધુકરીવૃત્તિથી નવકોટિવિશુદ્ધ તેઓનો આહાર હોય છે. સંયમના નિર્વાહ માટે જ વસ્ત્રપાત્રાદિને ધારણ કરે છે. વંદનકરતા ભક્તોને “ધર્મલાભ'નો આશીર્વાદ આપે છે.
દિગંબરો નગ્નતાલિંગવાળા છે. અર્થાત્ શ્વેતાંબરો જેવા વસ્ત્રનું પરિધાન, રજોહરણ આદિ રાખવાનું કાર્ય કરતા નથી. દિગંબરો ચાર પ્રકારના છે. (૧) કાષ્ઠાસંઘ, (૨) મૂલસંઘ, (૩) માથુરસંઘ, (૪) ગોપ્યસંઘ. કાષ્ઠાસંઘમાં ચમરીગાયના વાળથી તૈયાર થયેલી પિચ્છિકા-પીંછી રાખે છે. મૂલસંઘમાં મોરના પીંછાથી તૈયાર થયેલી પિચ્છિકા (પીંછી) રાખે છે. માથુરસંઘમાં મૂલથી પિચ્છિકા (પીંછી)નો આદર કરતા નથી. ગોપ્યો મોરના પીંછાની પિચ્છિકા રાખે છે. પ્રથમ ત્રણસંઘો વંદન કરતા ભક્તોને “ધર્મવૃદ્ધિના આશીર્વાદ આપે છે. સ્ત્રીની મુક્તિ, કેવલજ્ઞાનિની ભુક્તિ, (અર્થાત્ કેવલજ્ઞાનિને કવલાહાર) તથા કપડા સહિતના સુંદરવ્રતવાળાની (અર્થાત્ વસ્ત્રસહિતની) પણ મુક્તિ માનતા નથી.
પરંતુ ગોપ્યસંઘ વંદન કરતા ભક્તોને “ધર્મલાભના આશીર્વાદ આપે છે. સ્ત્રીની મુક્તિ અને કેવલિભક્તિને માને છે. ગોપ્ય યાપનીય પણ કહેવાય છે.
સર્વે દિગંબરસાધુ ભિક્ષાટનમાં તથા ભોજન સમયે બત્રીસઅંતરાયો અને ચૌદ મલોનો ત્યાગ કરે છે. તેઓના શેષ આચાર, દેવ અને ગુરુ શ્વેતાંબરોની સમાન જાણવા. તથા શ્વેતાંબરો અને દિગંબરોને પરસ્પર તર્કશાસ્ત્રોમાં બીજા કોઈ ભેદ નથી. જા
अथ देवस्य लक्षणमाहહવે દેવનું લક્ષણ કહે છે. जिनेन्द्रो देवता तत्र रागद्वेषविवर्जितः । हतमोहमहामल्लः केवलज्ञानदर्शनः ।।४५।। सूरासुरेन्द्रसंपूज्यः सद्भूतार्थप्रकाशकः । कृत्स्नकर्मक्षयं कृत्वा संप्राप्तः परमं पदम् ।।४६।।
શ્લોકાર્થ : રાગ-દ્વેષથી રહિત, મહામલ્લમોહના નાશક, સર્વજ્ઞ-સર્વદર્શી, સુર-અસુરના ઇન્દ્રોથી પૂજ્ય, યથાવસ્થિત અર્થપ્રકાશક, સઘળાય કર્મનો ક્ષય કરીને પરમપદના પ્રાપક, એવા શ્રીજિનેશ્વર ભગવંત જૈનમતમાં દેવતા છે. ૧૪૫-૪૬ાા.
(૧) માધુકરી વૃત્તિ એટલે ભમરો જેમ એક ફુલમાંથી રસ ચૂસતો નથી પરંતુ જુદા-જુદા ફુલોમાંથી રસ ચૂસે છે તથા ફુલને કિલામણા ન થાય તે રીતે તૃપ્ત થાય છે. તેમ નિર્ગથસાધુભગવંતો એક ઘરેથી ભિક્ષા લેતા નથી, પરંતુ જુદાજુદા ઘરે ફરીને ભિક્ષા મેળવે છે તથા જ્યાંથી ભિક્ષા મેળવે તેને પાછળથી અંતરાય ન પડે તે રીતે ગ્રહણ કરે છે. વળી નિગ્રંથગુરુભગવંતો (૧) સ્વયં હણવું નહિ, (૨) બીજા પાસે હણાવું નહિ, (૩) હણતાં એવા બીજાની અનુમોદના કરવી નહિ, (૪) સ્વયં પકાવવું નહિ, (૫) બીજા પાસે પકાવવું નહિ, (૯) પકવતા બીજાની અનુમોદના કરવી નહિ, (૭) સ્વયં ખરીદવું નહિ, (૮) બીજા પાસે ખરીદવું નહિ, (૯) ખરીદતા બીજાની અનુમોદના કરવી નહિ. આ નવ પ્રકારે શુદ્ધ આહાર ગ્રહણ કરે છે. આને નવકોટિવિશુદ્ધ આહાર કહેવાય છે. જૈનદર્શનના શ્રીગુરુભગવંતો આવો નવકોટથી વિશુદ્ધ આહાર માધુકરીવૃત્તિથી ગ્રહણ કરી પોતાનો નિર્વાહ કરે છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
३८०
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
व्याख्या-तत्र-जैनमते जयन्ति रागादीनिति जिनाः-सामान्यकेवलिनः तेषामिन्द्रस्तादृशासदृशचतुस्त्रिंशदतिशयसनाथपरमैश्वर्यसमन्वितः स्वामी जिनेन्द्रो देवता-देवः कृत्स्नकर्मक्षयं कृत्वा परमं पदं संप्राप्त इति संबन्धः । कीदृशः स इत्याह'रागद्वेषविवर्जितः' मायालोभौ रागः, क्रोधमानौ - द्वेषः-रागद्वेषाभ्यां विशेषेण पुनः पुनर्भावेन वर्जितो-रहितो रागद्वेषविवर्जितो वीतराग इत्यर्थः । रागद्वेषौ हि दुर्जयो दुरन्तभवसंपातहेतुतया च मुक्तिप्रतिरोधको समये प्रसिद्धौ । यदाह-"-को दुःखं पाविज्झा कस्स य सुक्खेहि विम्हओ हुज्जा । को य न लभिज्जा मुक्खं रागद्दोसा जइ न हुज्जा ।।१।।” इति ।। ततस्तयोविच्छेद उक्तः । तथा 'हतमोहमहामल्लः' । मोहनीयकर्मोदयाद्धिंसाद्यात्मकशास्त्रेभ्योऽपि मुक्तिकांक्षणादिव्यामोहो मोहः, स एव सकलजगदुर्जयत्वेन महामल्ल इव महामल्लः, हतो मोहमहामल्लो येन स तथा । एतेन विशेषणद्वयेन देवस्यापायापगमातिशयो व्यञ्जितो द्रष्टव्यः, तथा रागद्वेषमहामोहरहितोऽर्हन्नेव देव इति ज्ञापितं च । यदुक्तम्-“रागोऽङ्गनासङ्गमतोऽनुमेयो द्वेषो द्विषद्दारणहेतिगम्यः । मोहः कुवृत्तागमदोषसाध्यो नो यस्य देवः स स चैवमर्हन् ।।१।।” इति ।। तथा केवलेअन्यज्ञानानपेक्षत्वेनासहाये संपूर्णे वा ज्ञानदर्शने यस्य स तथा, केवलज्ञानकेवलदर्शनात्मको हि भगवान्, करतलकलितामलकफलवद्रव्यपर्यायात्मकं निखिलमनवरतं जगत्स्वरूपं जानाति पश्यति चेति । केवलज्ञानदर्शन इति पदं साभिप्रायम्, छद्मस्थस्य हि प्रथमं दर्शनमुत्पद्यते ततो ज्ञानं, केवलिनस्त्वादी ज्ञानं ततो दर्शनमिति । तत्र सामान्यविशेषात्मके सर्वस्मिन्प्रमेये वस्तुनि सामान्यस्पोपसर्जनीभावेन विशेषाणां च प्रधानभावेन यद्ग्राहकं तज्ज्ञानम्, विशेषाणामुपसर्जनीभावेन सामान्यस्य च प्राधान्येन यद्ग्राहकं तदर्शनम्, एतेन विशेषणेन ज्ञानातिशयः साक्षादुक्तोऽवगन्तव्यः । ટીકાનો ભાવાનુવાદ:
જૈનમતમાં જિનેન્દ્ર અર્થાતુજિન એટલે સામાન્ય કેવલિ, તે સામાન્ય કેવલિઓના ઇન્દ્ર શ્રીજિનેન્દ્ર ભગવાન દેવતા છે. સામાન્ય કેવલિમાં જે જોવા નથી મળતું, તેવા ચોત્રીસ અતિશયોથી સનાથ અને પરમઐશ્વર્યથી યુક્ત શ્રીજિનેન્દ્ર ભગવાન છે. તે દેવ સઘળાયે કર્મોનો ક્ષય કરીને પરમપદને પામ્યા છે - આ રીતે છેલ્લે સંબંધ કરવો. તે શ્રી જિનેશ્વર ભગવાન કેવા પ્રકારના છે ? A कः दुःखं प्राप्नुयात् तस्य च सुखैः विस्मयो भवेत् । कश्च न लभेत् मोक्षं रागद्वैपौ यदि न भवेताम् ।।
Page #8
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
3
ઉત્તર : રાગ-દ્વેષથી રહિત છે. અર્થાત્ કષાયથી રહિત છે. માયા અને લોભકષાયને રાગ કહેવાય છે. ક્રોધ અને માનકષાયને દ્વેષ કહેવાય છે. આ રાગ-દ્વેષથી (પુનઃપ્રાપ્ત ન થાય તે રીતે) રહિત છે. અર્થાત્ રાગ-દ્વેષથી વર્જિત વીતરાગ છે. શાસ્ત્રમાં રાગ-દ્વેષને દુર્જય તથા દુરંત સંસારપરિભ્રમણના કારણ હોવાથી મુક્તિના પ્રતિબંધક કહ્યા છે. જેથી કહ્યું છે કે.. “જો (આ સંસારમાં) રાગ-દ્વેષ ન હોત, તો શું કોઈ દુ:ખ પામત? અને શું કોઈ સુખવડે વિસ્મય પામત ? (અને આત્મભાન ભૂલી જાત ?) તથા કોણ મોક્ષને પ્રાપ્ત ન કરી લે ? અર્થાત્ કોઈ દુ:ખ પામે છે, કોઈ સુખના વિભ્રમમાં પડી જાય છે અને કોઈ મોક્ષરૂપ કાર્ય પ્રાપ્ત કરી શકતો નથી, તે રાગ-દ્વેષનું જ ફળ છે”
(આમ રાગ-દ્વેષના કારણે સંસારમાં પરિભ્રમણ ચાલતું હોવાથી) તે રાગ-દ્વેષનો ઉચ્છેદ (ભગવાનમાં) કહેવાયો.
મોહનીયકર્મના ઉદયથી હિંસાત્મકયજ્ઞાદિના પ્રતિપાદકશાસ્ત્રોદ્વારા પણ મુક્તિની આકાંક્ષાદિસ્વરૂપ વ્યામોહને મોહ કહેવાય છે. તે મોહ સકલજગતને દુર્જય હોવાના કારણે મહામલ્લ જેવો કહ્યો છે. તે મહામલ્લરૂપી મોહ જેનાવડે હણાયો છે, તે મહામોહના નાશક શ્રીજિનેશ્વર ભગવાન છે. “
રાવર્જિતઃ” અને “દતમોદમદામ: -આ બે વિશેષણોથી દેવનો અપાયાપગમાતિશય સૂચિત થાય છે. તથા રાગ-દ્વેષ-મોહથીરહિત શ્રીઅરિહંત પરમાત્મા જ દેવ છે તે જાણવું. જેથી કહ્યું છે કે..” સ્ત્રીના સંગમથી રાગનું તથા શત્રુઓને મારવાના શસ્ત્રોથી દ્વેષનું અનુમાન થાય છે. કુચારિત્ર અને કુશાસ્ત્રોમાં પ્રીતિ કે તેનું પ્રતિપાદન કરવાથી મોહનું અનુમાન થાય છે. પરંતુ આ ત્રણચિહ્નોમાંથી એકપણ ચિહ્ન જે દેવનું દેખાતું નથી, તે શ્રી અરિહંત પરમાત્મા છે.”
કેવલ એટલે અન્ય કોઈ જ્ઞાનની અપેક્ષા ન હોવાના કારણે અસહાય કે કેવલ એટલે સંપૂર્ણ તે કેવલજ્ઞાન અને કેવલદર્શન જેને છે તે શ્રીજિનેશ્વર ભગવાન છે. અર્થાત્ કેવલજ્ઞાનકેવલદર્શનાત્મક ભગવાન છે. અર્થાત્ તે ભગવાન હાથમાંરહેલા આમળાની જેમ દ્રવ્યપર્યાયાત્મક સઘળાયે જગતના સ્વરૂપને નિરંતર જાણે છે અને જુએ છે.
અહીં ‘વસ્ત્રજ્ઞાનન્દર્શન' પદ સોભિપ્રાય છે. છઘમસ્થને પહેલાં દર્શન ઉત્પન્ન થાય છે, ત્યારબાદ જ્ઞાન ઉત્પન્ન થાય છે, પરંતુ કેવલજ્ઞાનિને પ્રથમ જ્ઞાન અને પછી દર્શન ઉત્પન્ન થાય છે. (તેથી તે પદમાં પ્રથમ “જ્ઞાન” અને પછી “દર્શન' લખ્યું છે.) તેમાં સામાન્ય-વિશેષાત્મક સઘળાયે પ્રમેયો (વસ્તુઓ)માં (વસ્તુના) સામાન્ય અંશને ગૌણ કરવાદ્વારા અને વિશેષઅંશોને પ્રધાન કરવા દ્વારા જે વસ્તુનું ગ્રાહક બને છે, તે જ્ઞાન કહેવાય છે તથા વિશેષઅંશોને ગૌણ કરીને, સામાન્ય અંશને
Page #9
--------------------------------------------------------------------------
________________
३८२
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
प्रधान बना२वस्तुनुं या जने छ, ते ६शन उपाय छ. म 'केवलज्ञानदर्शन' વિશેષણથી ભગવાનનો જ્ઞાનાતિશય સાક્ષાત્ કહેવાયેલો જાણવો. ___तथा सुराः सर्वे देवाः, असुराश्च दैत्याः, सुरशब्देनासुराणां संग्रहणेऽपि पृथगुपादानं लोकरूढ्या ज्ञातव्यम् । लोको हि देवेभ्यो दानवांस्तद्विपक्षत्वेन पृथग्निर्दिशतीति । तेषामिन्दाः स्वामिनस्तेषां तैर्वा संपूज्योऽभ्यर्चनीयः । तादृशैरपि पूज्यस्य मानवतिर्यखेचरकिन्नरादिनिकरसेव्यत्वमानुषङ्गिकमिति । अनेन पूजातिशय उक्ताः । तथा सद्भूताः-यथावस्थिता येऽर्थाः-जीवादयः पदार्थास्तेषां प्रकाशकः-उपदेशकः । अनेन वचनातिशय उचानः । तथा कृत्स्नानि-संपूर्णानि घात्यघातीनि कर्माणि-ज्ञानावरणादीनि, तेषां क्षयः-सर्वथा प्रलयः । तं कृत्वा परमं पदं-सिद्धिं संप्राप्तः । एतेन कृत्स्नकर्मक्षयलक्षणा सिद्धावस्थाभिदधे । अपरे सुगतादयो मोक्षमवाप्यापि तीर्थनिकारादिसंभवे भूयो भवमवतरन्ति । यदाहुरन्ये-“ज्ञानिनो धर्मतीर्थस्य कर्तारः परमं पदम् । गत्वा गच्छन्ति भूयोऽपि भवं तीर्थनिकारतः ।।१।।” इति । न ते परमार्थतो मोक्षगतिभाजः कर्मक्षयाभावात् । न हि तत्त्वतः कर्मक्षये पुनर्भवावतारः । यदुक्तम्-“दग्धे बीजे यथात्यन्तं प्रादुर्भवति नाङ्कुरः । कर्मबीजे तथा दग्धे न रोहति भवाङ्कुरः ।।१ ।।” [तत्वार्थ धि० भा० - १०/७] उक्तं च श्रीसिद्धसेनदिवाकरपादैरपि भवाभिगामुकानां प्रबलमोहविजृम्भितम् । “दग्धेन्धनः पुनरुपैति भवं प्रमथ्य निर्वाणमप्यनवधारितभीरनिष्टम् । मुक्तः स्वयं कृततनुश्च परार्थशूरस्त्वच्छासनप्रतिहतेष्विह मोहराज्यम् ।।१ ।।” [सिद्ध० द्वा०] इत्यलं विस्तरेण । तदेवमेभिश्चतुर्भिरतिशयैः सनाथो मुक्तश्च यो देवो भवति, स एव देवत्वेनाश्रयणीयः, स एव च परान् सिद्धि प्रापयति, न पुनरितरः सरागो भवेऽवतारवांश्च देव इत्यावेदितं मन्तव्यम् । ટીકાનો ભાવાનુવાદ:
સુર એટલે સર્વ દેવો. અને અસુર એટલે દૈત્યો. સુરશબ્દથી અસુરોનો સંગ્રહ થવા છતાં પણ અસુરનું પૃથક ગ્રહણ લોકરૂઢીથી કરેલું જાણવું. (કારણકે) લોકો દેવેન્દ્રોથી દાનવોનો પૃથફ નિર્દેશ કરે છે. કેમકે દાનવોને દેવેન્દ્રોથી વિપક્ષભૂત માને છે.
તે સુર અને અસુરોના ઇન્દ્રોથી ભગવાન પૂજનીય છે. તેવા પ્રકારના ઇન્દ્રોથી પૂજ્ય ભગવાન માનવો, તિર્યંચો, ખેચરો, કિન્નરો આદિના સમુહથી સેવ્ય જ હોય, તેવું આનુષંગિક રીતે સમજાઈ य छे. साम 'सुरासुरेन्द्रसंपूज्यः' विशेषाथी भगवाननी पूतिशय वायो.
Page #10
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग-२, श्लोक - ४५-४६, जैनदर्शन
३८३
તથા ભગવાન જીવાદિપદાર્થોના યથાવસ્થિત ઉપદેશક છે. આમ “મૃતાર્થપ્રાશ?” વિશેષણ દ્વારા ભગવાનનો વચનાતિશય કહેવાયો.
વળી તે ભગવાને ઘાતિ-અઘાતિ સઘળાયે જ્ઞાનાવરણાદિકર્મોનો સર્વથાલય કરીને પરમ પદને પ્રાપ્ત કર્યું છે. આમ આ વિશેષણથી સઘળાયે કર્મના લયસ્વરૂપ સિદ્ધાવસ્થા ભગવાનમાં કહેવાઈ.
બીજાદર્શનના સુગાદિ દેવો મોક્ષ પ્રાપ્ત કરીને પણ તીર્થઉપર આપત્તિના સંભવમાં પુન: સંસારમાં અવતાર લેતા હોય છે. બીજાઓએ કહ્યું છે કે... “જ્ઞાનિ એવા ધર્મતીર્થના કર્તાઓ પરમપદ (મોક્ષને) પામીને, ફરીથી પણ તીર્થની દુર્દશા જોઈને (તીર્થના ઉદ્ધાર માટે) સંસારમાં જાય છે.”
(આવી રીતે સંસારમાં પુનઃ આવતા) તે દેવો પરમાર્થથી મોક્ષગતિને પામ્યા જ નથી. કારણકે સર્વકર્મના ક્ષયનો અભાવ છે. જો પરમાર્થથી સંપૂર્ણ કર્મક્ષય થયો હોય તો સંસારમાં પુન: અવતરવાનું રહેતું જ નથી. જેથી કહ્યું છે કે “જેમ બીજ અત્યંત બળી જતાં (તે બીજમાંથી) અંકુરાનો પ્રાદુર્ભાવ થતો નથી, તેમ (સંસારના કારણરૂપ) કર્મબીજ (અત્યંત) બળી જતાં ભવરૂપી અંકુરો-આરોહિત થતો નથી.”
પૂ.આ. સિદ્ધસેન દિવાકરસૂરિજીએ સંસારમાં પુનઃ અવતાર લેનારા અન્યતીર્થકરોની પ્રબળ મોહવૃત્તિને પ્રગટ કરતાં કહ્યું છે કે...” હે ભગવન્!તારા શાસનને નહિ સમજેલા પ્રબળમોહના સામ્રાજ્યમાં એવું કહે છે કે... જે આત્માઓએ કર્મરૂપી ઇન્ધનને બાળી નાખી સંસારનો નાશ કર્યો છે, તેઓ પણ મોક્ષને છોડીને ફરીથી અવતાર લે છે તથા મુક્ત થઈને પણ પુન: શરીર ધારણ કરે છે. ખરેખર તેઓ પોતાના આત્માનું તો કલ્યાણ કરી શક્યા નથી અને બીજાના કલ્યાણ માટે શૂરતા બતાવે છે. તે માત્ર મોહનું સામ્રાજ્ય જ છે.” વિશેષવિસ્તારથી સર્યું. તેથી આ પ્રમાણે ચારઅતિશયોથી સનાથ અને મુક્ત જે દેવ છે, તે જ દેવપણે આશ્રય કરવા યોગ્ય છે તથા તે જ બીજાઓને સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે. પરંતુ ઇતરસરાગિ અને ભવમાં અવતાર લેનાર દેવ નહીં. તે અહિં સૂચિત થાય છે.
ननु मा भूत्सुगतादिको देवः, जगत्स्रष्टा त्वीधरः किमिति नाङ्गीक्रियते ? तत्साधकप्रमाणाभावादिति ब्रूमः । अथास्त्येव तत्साधकं प्रमाणम्-क्षित्यादिकं बुद्धिमत्कर्तृक , कार्यत्वात्, घटादिवत् । न चायमसिद्धो हेतुः, क्षित्यादेः सावयवत्वेन A. ઈશ્વરની જગત્કર્તૃત્વની ચર્ચા ભિન્ન-ભિન્ન ગ્રંથોમાં નીચે પ્રમાણે જોવા મળે છે.
"गहाभूतचतुष्टयगुपलब्धिमत्पूर्वकं कार्यत्वात्... सावयवत्वात्” - प्रशस्त० कन्द० पृ० ५४ । प्रश० व्यो० पृ० ३०१ । वैशे०
Page #11
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
कार्यत्वप्रसिद्धेः । तथाहि उर्वीपर्वततर्वादिकं सर्वं कार्यं, सावयवत्वात्, घटवत् । नापि विरुद्धः, निश्चितकर्तृके घटादी कार्यत्वदर्शनात् । नाप्यनैकान्तिकः, निश्चिताकर्तृकेभ्यो व्योमादिभ्यो व्यावर्तमानत्वात् । नापि कालात्ययापदिष्टः, प्रत्यक्षागमाबाधितविषयत्वात् । न वाच्यं घटकर्त्रादिदृष्टान्तदृष्टासर्वज्ञत्वासर्वगतत्वकर्तृत्वादिधर्मानुरोधेन सर्वज्ञादिविशेषणविशिष्टसाध्यविपर्ययसाधनाद्विरुद्धो हेतुर्दष्टान्तश्च साध्यविकलो घटादौ तथाभूतबुद्धिमतोऽभावात् इति । यतः साध्यसाधनयोर्विशेषेण व्याप्तौ गृह्यमाणायां सकलानुमानोच्छेदप्रसक्तिः, किं तु सामान्येनान्वयव्यतिरेकाभ्यां हि व्याप्तिरवधार्यते । तौ चानन्त्याद्व्यभिचाराच्च विशेषेषु गृहीतुं न शक्यौ । तेन बुद्धिमत्पूर्वकत्वमात्रेण कार्यत्वस्य व्याप्तिः प्रत्येतव्या न शरीरित्वादिना । न खलु कर्तृत्वसामग्र्यां शरीरमुपयुज्यते, तदव्यतिरेकेणापि ज्ञानेच्छाप्रयत्नाश्रयत्वेन स्वशरीरकरणे कर्तृत्वोपलम्भात् । अकिंचित्करस्यापि सहचरत्वमात्रेण कारणत्वे वह्निपैङ्गल्यस्यापि धूमं प्रति कारणत्वप्रसङ्गः स्यात् । विद्यमानेऽपि हि शरीरे ज्ञानादीनां समस्तानां व्यस्तानां वाऽभावे कुलालादावपि कर्तृत्वं नोपलभ्यते । प्रथमं हि कार्योत्पादककारणकलापज्ञानं, ततः करणेच्छा, ततः प्रयत्नः, ततः फलनिष्पत्तिरित्यमीषां त्रयाणां समुदितानामेव कार्यकर्तृत्वे सर्वत्राव्यभिचारः ।
३८४
ઈશ્વરવાદિ (પૂર્વપક્ષ) : તમારી તે વાત યોગ્ય છે કે જે મોક્ષમાં જઈને પાછા સંસારમાં આવે છે તે સુગતાદિ દેવ નથી. તે અમને પણ માન્ય છે. પરંતુ તમે આ ચરાચરવિશ્વના સર્જનહાર ઈશ્વરને દેવ તરીકે કેમ માનતા નથી ? (અર્થાત્ ઈશ્વ૨માં સમસ્તજગતના સર્જનની શક્તિ માનવી જોઈએ. તમારી તે વાત યોગ્ય છે કે જે એકવાર મોક્ષમાં જાય છે, તે પુનઃ સંસારમાં ન આવી શકે. પરંતુ ઈશ્વર સાદિમુક્ત જીવોથી વિલક્ષણ છે. ઈશ્વર અનાદિમુક્ત છે. શિષ્યાનુગ્રહ અને દુષ્ટના નિગ્રહમાટે અવતાર લેવો તે ઈશ્વરની લીલા છે. માત્ર અવતાર લેવારૂપ લીલા દેખવા માત્રથી ઈશ્વરને સકર્મા ન મનાય. આથી સૃષ્ટિકર્તા ઈશ્વર માનવા જોઈએ.)
उप० पृ० ६२ । “शरीरानपेक्षोत्पत्तिकं बुद्धिगत्पूर्वकम् कारणत्वात्... द्रव्येषु सावयवत्वेन तद्गुणेपु कार्यगुणत्वेन कर्मसु कर्मत्वेनैव तदनुमानात् ।।” प्रशस्त० किराणा० पृ० ९७ । न्यायली० पृ० २० / न्यायमुक्ता० दिन० पृ०२३ । विवादाध्यासिता तनु-रुहमहीधरादयः उपादानाभिज्ञकर्तुका उत्पत्तिमत्त्वात् अचेतनोपादानत्वाद्वा ... यथा प्रासादादि । न चैषामुत्पत्तिमत्त्वमसिद्धग्; सावयवत्वेन वा महत्त्वे सति क्रियावत्वेन वा वस्त्रादिवत्तत्सिङ्गेः ।। " न्यायवा० ता . टी. पृ. ५९८ । न्यायमं० ।। “कार्याप्रयोजनधृत्यादेः पदात् प्रत्ययतः श्रुतेः । वाक्यात्संख्याविशेषाञ्च साध्य विश्वविदव्ययः ।।१।।” - न्यायकुसु० पञ्चमस्त० ।
Page #12
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
३८५
જેને ઈશ્વરને સૃષ્ટિકર્તા માનવામાં કોઈ સાધકપ્રમાણ નથી. તેથી ઈશ્વરને દેવ કેવી રીતે મનાય ?
ઈશ્વરવાદ : ઇશ્વરને સૃષ્ટિકર્તા માનવામાં સાધકપ્રમાણ છે. તે અનુમાન પ્રમાણ આ છે. fક્ષત્યાદિં વૃદ્ધિ અર્જુ, વાર્થત્યાત, પવિત્ | અર્થાત્ પૃથ્વી, પર્વત વગેરે સર્વવસ્તુઓ બુદ્ધિમાન કર્તાદ્વારા બનેલ છે, કારણકે તે સર્વે કાર્ય છે. જેમ ઘટ કાર્ય છે, તો બુદ્ધિમાન કુંભારદ્વારા બનેલ છે. તેમ સંસારના સમસ્તકાર્ય કોઈને કોઈ બુદ્ધિમાનદ્વારા જ બનેલા છે.
તથા કાર્યત્વ હેતુ અસિદ્ધ પણ નથી. (જે હેતુ પક્ષમાં ન રહેતો હોય તે અસિદ્ધ કહેવાય છે. અહીં એવું નથી.) કારણ કે પૃથ્વી વગેરે અવયવવાળા હોવાના કારણે કાર્ય તરીકે પ્રસિદ્ધ છે. (નિયમ છે કે જેને અવયવ હોય તે કાર્ય કહેવાય છે. આ નિયમથી પૃથ્વી વગેરેમાં અવયવો છે. તેથી પૃથ્વી આદિ કાર્ય જ છે. જેમ ઘડો સાવયવ છે તેથી કાર્ય છે, તેમ પૃથ્વીવગેરે પણ સાવયવ હોવાથી કાર્ય છે). અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે- સર્વોપર્વત સર્વ વાર્થ, સાવવત્તાત, ઘટવન્ ! આમ ‘ાર્યત્વ’ હેતુ “ફિત્યાવિ પક્ષમાં રહેતો હોવાથી અસિદ્ધ નથી.
જે પદાર્થોનો કર્તા નિશ્ચિત છે, તેવા ઘટાદિ સપક્ષમાં કાર્યત્વ હેતુની વૃત્તિ હોવાથી કાર્યત્વ હેતુ વિરુદ્ધ પણ નથી. જેને ઉત્પન્નકરનાર કોઈ નિશ્ચિતકર્તા નથી, તેવા આકાશાદિ વિપક્ષમાં કાર્યત્વ હેતુની વૃત્તિ ન હોવાથી (અર્થાત્ સાધ્યાભાવવાનમાં હેતુની વૃત્તિ ન હોવાથી) હેતુ અનેકાન્તિક પણ નથી.
પ્રત્યક્ષ અને આગમથી પક્ષમાં બાધ ન હોવાથી (અર્થાતુ કાર્યત્વ હેતના સાધ્યરૂપ વિષય (બુદ્ધિમત્કર્તુત્વરૂપ વિષયનો) પક્ષમાં પ્રત્યક્ષથી કે આગમથી બાધ ન હોવાથી) કાર્યત્વ હેતુ કાલાત્યયાપદિષ્ટ (બાધિત) પણ નથી.
શંકા ઘટના કર્તા બુદ્ધિમાન કુંભારમાં તો અસર્વજ્ઞત્વ, શરીરત્વ, અસર્વગત–આદિ ધર્મોની સાથે સંબંધ રાખવાવાળું કર્તુત્વ છે. આથી સિત્યાદિના કર્તા પણ અસર્વજ્ઞ, અસવંગત બની જશે. આ પ્રમાણે સર્વજ્ઞ, અશરીરિ, અને સર્વગત ઈશ્વરથી વિપરીત ધર્મવાળા કર્તા સિદ્ધ થવાના કારણે સર્વગત કર્તાને જ સાધ્ય રાખશો તો દષ્ટાંતભૂત કુંભારમાં અશરીરત્વ, સર્વગતત્વ અને સર્વજ્ઞત્વધર્મ નહિ હોવાના કારણે દષ્ટાંત સાધ્યવિકલ બની જશે.
સમાધાનઃ તમારી વાત ઉચિત નથી, કારણકે સાધ્ય અને હેતુની વ્યાપ્તિ સામાન્યધર્મથી જ ગ્રહણ કરાતી હોય છે. જો વિશેષધર્મથી વ્યાપ્તિનું ગ્રહણ થાય છે, એમ કહેશો તો સઘળાયે અનુમાનના ઉચ્છેદની આપત્તિ આવશે. જેમ કે મહાનસીયવનિના ધર્મો પર્વતમાં સિદ્ધ થવાથી અનિષ્ટપ્રસંગ આવશે અને પર્વતીયઅગ્નિના ધર્મોની માનસીયઅગ્નિમાં વિદ્યમાનતા ન
Page #13
--------------------------------------------------------------------------
________________
३८६
षड्दर्शन समुद्यय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
હોવાના કારણે દૃષ્ટાંતમાં સાધ્યવિકલતા આવશે. આ રીતે સમસ્ત અનુમાનોના ઉચ્છેદની આપત્તિ આવશે.
વળી અન્વય અને વ્યતિરેકથી ગ્રહણ થતી વ્યાપ્તિ સામાન્યરૂપથી જ થાય છે. કારણકે વિશેષો તો અનંત છે તથા એકવિશેષનો ધર્મ બીજાવિશેષમાં પ્રાપ્ત થતો ન હોવાના કારણે વ્યભિચારી પણ છે. આથી વિશેષધર્મની અપેક્ષાથી અન્વય-વ્યતિરેક ગ્રહણ કરવા શક્ય નથી. આથી પ્રસ્તુત અનુમાનમાં પણ સામાન્ય બુદ્ધિમાનરૂપ કર્તાની સાથે જ કાર્યત્વહેતુની વ્યાપ્તિ વિવક્ષિત છે. પરંતુ અસર્વજ્ઞ કે શરીરિ કર્તાવિશેષની સાથે વ્યાપ્તિ ગ્રહણ કરવી ઇષ્ટ નથી.
વળી કાર્ય કરવાની સામગ્રીમાં શરીરનો ઉપયોગ પણ નથી. અર્થાત્ કાર્ય કરવાની સામગ્રીમાં શરીરનો સમાવેશ નથી, કારણકે શરીર ન પણ હોય, પરંતુ કારણસામગ્રીનું જ્ઞાન, કાર્ય કરવાની ઇચ્છા અને તેને અનુકૂલપ્રયત્ન હોવા થકી કાર્યોત્પત્તિ થઈ જ જાય છે. (જેમકે પ્રાણી જ્યારે મરે છે અને નવા શરીરને ધારણ કરવા તૈયાર થાય છે, તે સમયે સ્કૂલશરીર હોતું નથી. છતાંપણ પોતાના નવાશરીરનો કર્તા થઈ જાય છે. આથી શરીર અકિંચિત્કર છે.) આમ અકિંચિત્કરશરીર સહચારી બનવા માત્રથી કારણ બની જતું નથી. કારણ બનવા માટે તો કોઈ કાર્ય કરતું હોવું જોઈએ અને જો સહચારી હોવામાત્રથી જ પદાર્થોને કારણ માનવાનો પ્રારંભ કરશો તો ધૂમપ્રતિ અગ્નિની પીળાશ કે ભૂરાપણાને પણ કારણ માનવું પડશે. વળી જ્યારે કુંભાર સુતો હોય અથવા બીજા કાર્યમાં વ્યસ્ત હોય, તે સમયે શરીર વિદ્યમાન હોવા છતાં પણ ઘડાની ઉત્પત્તિ થતી નથી. આથી માનવું જ પડશે કે તે સમયે કુલાલ હોવા છતાં જ્ઞાન, ઇચ્છા અને કૃતિ આ ત્રણમાંથી કોઈ એકનો કે ત્રણેનો અભાવ હોવાથી ઘટોત્પત્તિ થઈ નથી. આથી જ્ઞાન, ઇચ્છા, કૃતિ આ ત્રણથી જ કુંભાર કે બુદ્ધિમાનકર્તામાં કર્તુત્વ આવે છે. માત્ર શરીર હોવાથી
નહિ.
આમ સર્વપ્રથમ કાર્યોત્પત્તિમાં કાર્યની કારણસામગ્રીનું જ્ઞાન કરવું પડે, તે પછી કાર્ય કરવાની ઇચ્છા થવી જોઈએ અને કાર્ય કરવા માટે પ્રયત્ન થાય, ત્યારે કાર્યની ઉત્પત્તિ થાય છે.
તેથી જ્ઞાન, ઇચ્છા અને કૃતિ ત્રણે સમુદિત એક સાથે મળી (કાર્યના) કારણ બને છે અને આ રીતે ત્રણેની વિદ્યમાનતામાં ક્યારે પણ કાર્યોત્પત્તિમાં વ્યભિચાર આવતો નથી. ___ सर्वज्ञता चास्याखिलकार्यकर्तृत्वात्सिद्धा । प्रयोगोऽत्र-ईश्वरः सर्वज्ञोऽखिलक्षित्यादिकार्यकर्तृत्वात् । यो हि यस्य कर्ता स तदुपादानाद्यभिज्ञः, यथा घटोत्पादकः कुलालो मृत्पिण्डाद्यभिज्ञः, जगतः कर्ता चायम्, तस्मात्सर्वज्ञ इति । उपादानं हि जगतः पार्थिवाप्यतैजसवायवीयलक्षणाश्चतुर्विधाः परमाणवः, निमित्तकारणमदृष्टादि, भोक्तात्मा,
Page #14
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
३८७
भोग्यं तन्वादि । न चैतदनभिज्ञस्य क्षित्यादौ कर्तृत्वं संभवत्यस्मदादिवत् । ते च तदीयज्ञानादयो नित्याः कुलालादिज्ञानादिभ्यो विलक्षणत्वात् । एकत्वं च क्षित्यादिकर्तुरनेककर्तृणामेकाधिष्ठातृनियमितानां प्रवृत्त्युपपत्तेः सिद्धम् । प्रसिद्धा हि स्थपत्यादीनामेकसूत्रधारपरतन्त्राणां महाप्रसादादिकार्यकरणे प्रवृत्तिः । न च ईश्वरस्यैकरूपत्वे नित्यत्वे च कार्याणां कादाचित्कत्वं वैचित्र्यं च विरुध्यते इति वाच्यं । कादाचित्कविचित्रसहकारिलाभेन कार्याणां कादाचित्कत्ववैचित्र्यसिद्धौ विरोधासंभवात् । ननु क्षित्यादेबुद्धिमद्धेतुकत्वेऽक्रियादर्शिनोऽपि जीर्णकूपादिष्विव कृतबुद्धिरुत्पद्यते, न चात्र सा उत्पद्यमाना दृष्टा, अतो दृष्टान्तदृष्टस्य हेतोर्धर्मिण्यभावादसिद्धत्वम्, तदप्ययुक्तं, यतः प्रामाणिकमितरं वापेक्ष्येदमुच्येत । यदीतरं तर्हि धूमादावप्यसिद्धत्वानुषङ्गः । प्रामाणिकस्य तु नासिद्धत्वं, कार्यत्वस्य बुद्धिमत्कर्तृपूर्वकत्वेन प्रतिपन्नाविनाभावस्य क्षित्यादौ प्रसिद्धः, पर्वतादौ धूमादिवत् । न च यावन्तः पदार्थाः कृतकाः तावन्तः ‘कृतबुद्धिमात्मन्याविर्भावयन्तीति नियमोऽस्ति, खातप्रतिपूरितायां भुव्यक्रियादर्शिनः कृतबुद्ध्युत्पादाभावात् । किं च, बुद्धिमत्कारणाभावोऽत्रानुपलब्धितो भवता प्रसाध्यते एतचायुक्तं, दृश्यानुपलब्धेरेवाभावसाधकत्वोपपत्तेः, न चेयमत्र संभवति जगत्कर्तुरदृश्यत्वात्, अनुपलब्धस्य चाभावसाध्यत्वे पिशाचादेरपि तत्प्रसक्तिः स्यादिति । ટીકાનો ભાવાનુવાદ:
આમ આ રીતે સામાન્યરૂપથી બુદ્ધિમાનકર્તાની સિદ્ધિ થતાં, આ વિચિત્રમય જગતની ઉત્પત્તિના કર્તા તરીકે સર્વજ્ઞની સિદ્ધિ થાય છે. ઈશ્વરની સર્વજ્ઞતા સમસ્ત જગતની ઉત્પત્તિથી સિદ્ધ થાય છે. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે –
ઈશ્વર સર્વજ્ઞ છે. કારણ કે જગતના સમસ્ત સિત્યાદિ કાર્યોના કર્તા છે. જે જેનો કર્તા હોય છે, તે તેના ઉપાદાન તથા સહકારિકરણોનો જાણકાર હોય છે. જેમકે ઘટનો કર્તા ઘટના ઉપાદાન મૃર્લિંડ તથા દંડાદિ સહકારિકરણનો જાણકાર છે.”
આ રીતે જગતકર્તા ઈશ્વર જગતના સમસ્તકાર્યોના ઉપાદાનકારણભૂત પરમાણુઓ અને સહકારિતારણરૂપ અદષ્ટ, કાલઆદિને જાણે છે. તેથી ઈશ્વર સર્વજ્ઞ છે.
આ જગતના સમસ્ત કાર્યોના ઉપાદાનકારણો પાર્થિવ, જલીય, તૈજસ, વાયવીય સ્વરૂપ ચાર પ્રકારના પરમાણુઓ છે. તે કાર્યોના નિમિત્તકારણો અદૃષ્ટ, કાલ વગેરે છે. જગતના પ્રાણીઓ ભોક્તા છે અને શરીર વગેરે ભોગ્ય છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
૨૮૮
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
આ ઉપાદાનકારણો અને સહકારિ કારણોનો અનભિજ્ઞ આત્મા સિત્યાદિકાર્યોનો કર્તા સંભવતો નથી. તેથી સિત્યાદિકાર્યોનું કર્તુત્વ આપણા જેવાઓમાં સંભવતું નથી.
અને તે ઈશ્વરના જ્ઞાનાદિ નિત્ય છે અને કુંભારાદિના જ્ઞાનાદિ અનિત્ય છે. આથી ઈશ્વરના જ્ઞાનાદિ કુંભારાદિના જ્ઞાનાદિથી વિલક્ષણ છે.
જેમ એક કાર્ય કરવામાં અનેક કર્મચારીઓ કામ કરતા હોય, છતાં તે સર્વે પ્રધાન કર્મચારીના નિયંત્રણ હેઠળ હોય તો જ કાર્ય સુંદર થાય છે. તેમ જગતના સમસ્તફિત્યાદિ કાર્યોના કર્તાઓ એકવ્યક્તિના નિયંત્રણ હેઠળ છે. તે સર્વજ્ઞ ઈશ્વર છે. આ રીતે ઈશ્વરમાં એકત્વ સિદ્ધ થયું.
બીજી રીતે નાના(અનેક) કાર્યકર્તાઓ પ્રધાન સચિવોને આધીન હોય છે. પ્રધાન સચિવ રાજાને આધીન હોય છે. રાજાઓ ચક્રવર્તિને આધીન છે. તે ચક્રવર્તિ ઈશ્વરને આધીન છે. આમ સમગ્રજગતના કાર્યોનો અધિષ્ઠાતા સર્વશક્તિશાળી ઈશ્વર એક જ છે. આ રીતે ઈશ્વરમાં એકત્વ સિદ્ધ થયું. (પ્રશ્નઃ સર્વ કાર્યોનો અધિષ્ઠાતા એક જ હોય, તેવું તમે કેવી રીતે કહો છો ?)
ઉત્તર : જેમ મહાપ્રાસાદાદિ કાર્યકરવામાં એક સૂત્રધારને પરતંત્ર સ્થાપત્યોની પ્રવૃત્તિ (જગતમાં) પ્રસિદ્ધ છે. તેમ જગતના સઘળાયે કાર્યોના અધિષ્ઠાતા તરીકે એક ઈશ્વરની સિદ્ધિ થાય છે.
શંકા : જો ઈશ્વરને એક તથા નિત્ય માનશો તો કાર્યોમાં જે કદાચિત્કત્વ અને વિચિત્રતા દેખાય છે, તેનો વિરોધ આવશે. અર્થાત્ ઈશ્વરને એકસ્વભાવવાળા તથા નિત્ય માનશો તો “અમુકકાર્યો ગ્રીષ્મ ઋતુમાં જ થાય છે, અમુકકાર્યો શીતઋતુમાં જ થાય છે, અમુકકાર્યો વર્ષાઋતુમાં જ થાય છે - આવું જે કાર્યોમાં કદાચિત્કત્વ દેખાય છે, તે સંભવિત બની શકશે નહિ અને જગતમાં જે બીજી વિચિત્રતાઓ દેખાય છે, તે પણ સંભવિત બની શકશે નહિ.
સમાધાનઃ જગતના કાર્યોની જે વિચિત્રતા અને કાર્યોમાં કદાચિત્કત્વ દેખાય છે, તે સહકારિ કારણોની પ્રાપ્તિના કદાચિત્કત્વ અને વિચિત્રતાના કારણે છે. કહેવાનો આશય એ છે કે એકલા ઈશ્વરથી જ કાર્ય ઉત્પન્ન થતું નથી, પરંતુ ઈશ્વરસિવાય અન્ય પણ સહકારિતારણોની અપેક્ષા હોય છે. તે બધા મળીને કાર્ય ઉત્પન્ન કરે છે. આથી ઈશ્વર એકરૂપ હોવા છતાં ઈશ્વરને સહકારિ કારણોનો જ્યારે સમાગમ થાય, ત્યારે કાર્ય ઉત્પન્ન કરે છે. તેના કારણે કાર્યોમાં કદાચિત્કૃત્વ આવે છે. તથા સહકારિકરણોમાં વિચિત્રતા હોવાથી કાર્યોમાં પણ વિચિત્રતા આવે છે.
શંકા જગતમાં દેખાતા કાર્યોમાં, તે કાર્યોને થતા જોવાયા ન હોવા છતાં, તે કાર્યો થઈ ગયા બાદ “આ કાર્ય થઈ ગયું અને ખૂબ સુંદર છે.” તથા “આ કાર્ય થયું, પરંતુ સુંદર નથી.”—આવી
Page #16
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
३८९
બુદ્ધિ થાય છે. જેમ જૂની વાવડીઓ તથા રાજમહેલો વગેરેને જોઈને “આ સુંદર છે'—આવી બુદ્ધિ થાય છે. પરંતુ પૃથ્વી આદિ કાર્યોમાં આવી બુદ્ધિ થતી નથી.
આથી જૂની વાવડીઓવગેરે દૃષ્ટાંતમાં જોયેલી કુતબુદ્ધિને ઉત્પન્ન કરનાર કાર્યવહેતુ પૃથ્વી વગેરે ધર્મીમાં જોવા મળતો નથી. આથી કાર્યવહેતુ અસિદ્ધ છે. વળી પૃથ્વી આદિ પ્રાકૃતિક વસ્તુઓને જોઈને, એમ પણ લાગતું નથી કે આ કોઈએ બનાવેલ છે.
સમાધાન : તમારી આ વાત યુક્ત નથી, કારણકે તમે જે કહ્યું કે પૃથ્વીવગેરેમાં કુતબુદ્ધિ થતી નથી, તે અકૃતબુદ્ધિ પ્રામાણિકપુરુષોને થાય છે કે સામાન્યપુરુષોને થાય છે. ? તે જવાબ તમારે આપવો જોઈએ.
જો તમે એમ કહેશો કે, “અપ્રામાણિક સામાન્યપુરુષો દ્વારા પૃથ્વી આદિમાં કુતબુદ્ધિ થતી નથી, તેથી કાર્યવહેતુ અસિદ્ધ છે,” તો તો સામાન્ય વ્યક્તિને ધૂમ અને વરાળમાં પણ નિશ્ચિત વિવેક થતો નથી. આથી તેની દૃષ્ટિથી તો ધૂમાદિ તમામહેતુઓ સિદ્ધ બની જશે.
વળી પ્રામાણિકપુરુષોને કાર્યત્વ હેતુ અસિદ્ધ નથી. કારણકે કાર્યત્વ હેતુનો બુદ્ધિમત્કર્તુત્વ સાથે અવિનાભાવ તેઓએ જોયેલો છે – સ્વીકારેલો છે. તેથી જેમ પર્વતાદિમાં ધૂમાદિને જોઈને, તેની સાથે અવિનાભાવથી જોડાયેલા વન્યાદિનો નિશ્ચય થાય છે. તેમ પૃથ્વી આદિમાં કાર્યત્વ હેતુને જોતાં, તેની સાથે અવિનાભાવથી જોડાયેલા બુદ્ધિમત્કર્તુત્વનો પણ નિશ્ચય થઈ જાય છે. આથી કાર્યત્વ હેતુ અસિદ્ધ નથી.
વળી જેટલા પદાર્થો ઉત્પન્ન થાય છે, તે બધા જ પદાર્થો કૃતબુદ્ધિનો આત્મામાં આવિર્ભાવ કરે જ, તેવો નિયમ નથી. જેમકે એકચોરસ ખાડો ખોદ્યા બાદ તેને પુનઃ પૂરી દેવામાં આવે છે તે સપાટ જમીનમાં, જેણે તે ખાડો ભરતાં જોયો નથી તેને કૃતબુદ્ધિ થશે નહિ.
વળી તમે પૃથ્વી આદિ કાર્યોમાં બુદ્ધિમત્કર્તાનો અભાવ અનુપલબ્ધિથી સાધો છો તે યોગ્ય નથી, કારણકે જે વસ્તુ પહેલા જોઈ હોય, તેની ઉપલબ્ધિ ન થતી હોય તો ‘વસ્તુનો અભાવ છે' આવો વ્યપદેશ કરાય છે. પરંતુ ન જોયેલી વસ્તુની અનુપલબ્ધિને આગળ કરીને વસ્તુના અભાવનો વ્યપદેશ કરી શકાતો નથી.
આમ જગત્કર્તા ઈશ્વર અદશ્ય હોવાથી તેમનો અનુપલબ્ધિથી અભાવ સિદ્ધ કરી શકાય નહિ. અન્યથા પિશાચાદિની પણ અનુપલબ્ધિ થતી નથી, તેથી પિશાચાદિનો પણ અભાવ સિદ્ધ થઈ જશે. આથી પિશાચાદિ દેખાતા નથી, એટલામાત્રથી તેનો અભાવ સિદ્ધ થતો નથી, તેમ ઈશ્વર દશ્ય ન હોવા માત્રથી તેમનો અભાવ સિદ્ધ થતો નથી.
જો ઈશ્વર દશ્ય હોય અને પૃથ્વી આદિમાં કર્તુત્વરૂપે દેખાતા ન હોય તો જ પૃથ્વી આદિના કર્તા ઈશ્વર નથી એમ કહેવાય. પરંતુ ઈશ્વર દશ્ય જ નથી. આથી અદશ્યની અનુપલબ્ધિને આગળ
Page #17
--------------------------------------------------------------------------
________________
३९०
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
કરીને ઈશ્વરના અભાવનો ઉલ્લેખ કરી શકાય નહિ. નહિતર પિશાચઆદિ અતીન્દ્રિય પદાર્થોનો પણ અભાવ માનવો પડશે, કારણ કે તે પણ દશ્ય નથી.
अत्र प्रतिविधीयते । तत्र यत्तावत् क्षित्यादेर्बुद्धिमद्धेतुकत्वसिद्धये कार्यत्वसाधनमुक्तं, तत् किं सावयवत्वं १, प्रागसतः स्वकारणसत्तासमवायः २, कृतमितिप्रत्ययविषयत्वं ३, विकारित्वं ४ वा स्यात् । यदि सावयवत्वं, तदेदमपि किमवयवेषु वर्तमानत्वं १, अवयवैरारभ्यमाणत्वं २, प्रदेशवत्त्वं ३, विकारित्वं ४ वा स्यात् । तत्राद्यपक्षेऽवयवसामान्येनानैकान्तिकोऽयं हेतुः, तद्ध्यवयवेषु वर्तमानमपि निरवयवमकार्य च प्रोच्यते । द्वितीयपक्षे तु साध्यसमो हेतुः, यथैव हि क्षित्यादेः कार्यत्वं साध्यं, एवं परमाण्वाद्यवयवारभ्यत्वमपि । तृतीयोऽप्याकाशेनानैकान्तिकः, तस्य प्रदेशवत्त्वेऽप्यकार्यत्वात् । प्रसाधयिष्यते चाग्रतोऽस्य प्रदेशवत्त्वम् । चतुर्थकक्षायामपि तेनैवानेकान्तो न चास्य निरवयवत्वं, व्यापित्वविरोधात्परमाणुवत् १ । नापि प्रागसतः स्वकारणसत्तासमवायः कार्यत्वं, तस्य नित्यत्वेन तल्लक्षणायोगात् । तल्लक्षणत्त्वे वा कार्यस्यापि क्षित्यादेस्तद्वन्नित्यत्वानुषङ्गात्, कस्य बुद्धिमद्धेतुकत्वं साध्यते । किं च, योगिनामशेषकर्मक्षये पक्षान्तःपातिन्यप्रवृत्तत्वेन भागासिद्धोऽयं हेतुः, तत्प्रक्षयस्य प्रध्वंसाभावरूपत्वेन सत्तास्वकारणसमवाययोरभावात् २ । कृतमितिप्रत्ययविषयत्वमपि न कार्यत्वं, खननोत्सेचनादिना कृतमाकाशमित्यकार्येऽप्याकाशे वर्तमानत्वेनानैकान्तिकत्वात् ३ । विकारित्वस्यापि कार्यत्वे महेश्वरस्यापि कार्यत्वानुषङ्गः, सतो वस्तुनोऽन्यथाभावो हि विकारित्वम् । तचेवरस्याप्यस्तीत्यस्यापरबुद्धिमद्धेतुकत्वप्रसङ्गादनवस्था स्यात्, अविकारित्वे चास्य कार्यकारित्वमतिदुर्घटमिति ४ ।। हैन (Gत्त२५क्ष) : श्व२-र्तृत्व सा५ युतिमान उन मा 11रे छ. તમે પૃથ્વી આદિના બુદ્ધિમાનકર્તા તરીકે ઈશ્વરની સિદ્ધિ કરવા માટે જે કાર્યવહેતુને કહ્યો છે. તેમાં તમારે નિશ્ચિત કરવું જોઈએ કે કાર્ય કાને કહેવાય ? તેના ચારવિકલ્પો થશે. (૧) શું જે અવયવવાનું હોય તેને કાર્ય કહેવાય ? (૨) પહેલા જેનો અભાવ હતો, પરંતુ સત્તાનો સંબંધ થતાં તથા પોતાના કારણોની સાથે સમવાયવિશિષ્ટસંબંધ રાખવાની કારણે “સત્' કહેવાય, તે आर्य छ ? (3) शुंठेने पवाथी ४ 'इतम्' = रायेj छ. मावी बुद्धि थाय ते आर्य उपाय छ ? (४) शुंभ वि२ छोय ते विरिपर्थ आर्य अवाय छ ? જો તમે એમ કહેશો કે “અવયવવાળા પદાર્થને કાર્ય કહેવાય છે તો અમારો પ્રશ્ન છે કે.
Page #18
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय भाग-२, श्लोक - ४५-४६, जैनदर्शन
३९१
સાવયવ કોને કહેવાય ? (૧) શું જે પદાર્થ અવયવોમાં રહે તેને સાવયવ કહેવાય છે ? અથવા (૨) શું જે પદાર્થ અવયવોના સંયોગથી ઉત્પન્ન થયો હોય, તેને સાવયવ કહેવાય છે. અથવા (૩) શું જે પદાર્થના અવયવ – પ્રદેશો વિદ્યમાન હોય તેને સાવયવ કહેવાય છે ? અથવા (૪) શું આ અવયવવાળો છે” આવી બુદ્ધિ ઉત્પન્ન થાય તે સાવયવ કહેવાય છે. ?
તેમાં પ્રથમપક્ષ કહેશો તો અર્થાત્ અવયવોમાં રહે તે સાવયવ હોવાથી કાર્ય કહેવાય છે, તેમ કહેશો તો અવયવોમાં રહેનારા અવયવત્વસામાન્યથી આ લક્ષણ વ્યભિચારી (અનૈકાન્તિક) બની જશે. કારણ કે “આ અવયવ છે', “આ અવયવ છે' આવી અનુગતબુદ્ધિ દ્વારા જેનું જ્ઞાન થાય છે તે અવયવત્વ નામની જાતિ તમારા (નૈયાયિકોના) મતે નિત્ય છે. આથી તે કાર્ય તો બની શકશે જ નહિ. તે અવયવત્વજાતિ અવયવોમાં રહેવાની સાથે સાથે વિપક્ષભૂત નિત્યઅકાર્યમાં પણ લક્ષણ જવાથી તે વ્યભિચારી છે. વળી અવયવત્વ અવયવોમાં રહેવા છતાં પણ તમારા મતે તે નિરવયવ = નિરંશ છે. તેના અવયવ નથી.
બીજો પક્ષ સ્વીકારશો તો હેતુ સાધ્યમ બનશે. અર્થાત્ “જે અવયવોથી ઉત્પન્ન થાય તે સાવયવ કહેવાય.'-આવા બીજા પક્ષમાં હેતુ સાધ્યની સમાન અસિદ્ધ જ છે. જેમ હજું પૃથ્વી આદિને કાર્ય તરીકે સિદ્ધ કરવાના છે, તેમ તે પૃથ્વી આદિના પરમાણુ વગેરે અવયવોમાં ઉત્પન્ન થાય છે તે પણ સિદ્ધ કરવાનું બાકી જ છે. તેની સિદ્ધિ હજું થઈ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે – જે પ્રકારે પૃથ્વી આદિમાં) કાર્યત્વ વિવાદમાં છે, અસિદ્ધ છે, તે જ રીતે તે અવયવોથી ઉત્પન્ન થયેલ છે તે વાત પણ વિવાદ જ છે. કારણકે કાર્ય કહો કે અવયવોથી ઉત્પન્ન થવાવાળા કહો, બંને એક જ વાત છે. એટલે કાર્યતરીકે સિદ્ધ થાય તો આપોઆપ અવયવોથી ઉત્પન્ન થવાવાળું છે.” આ વાત સિદ્ધ થાય છે. પરંતુ કાર્યત્વમાં જ વિવાદ હોવાથી, “અવયવોથી ઉત્પન્ન” આ વાતમાં પણ વિવાદ ઉભો જ છે. તેથી દ્વિતીયપક્ષમાં સાધ્યસમ અર્થાત્ સાધ્યની સમાન અસિદ્ધ છે.
તૃતીયપક્ષમાં આકાશનેલઈને લક્ષણ અનૈકાન્તિક (વ્યભિચારી) બને છે. અર્થાત્ પ્રદેશવાળું હોવાથી તે કાર્ય સાવયવ છે.” આ પક્ષમાં લક્ષણ વ્યભિચારી છે. કારણ કે આકાશ સપ્રદેશી હોવા છતાં પણ અકાર્ય છે. અર્થાતું આકાશ નિત્ય હોવાછતાં પણ “આ ઘટાકાશ”, “આ મઠાકાશ” અને “આ પટાકાશ' છે-આવા પ્રદેશો પડે છે. આથી તૈયાયિકોએ આકાશ નિત્ય હોવા છતાં સપ્રદેશી માન્યું છે અને નિત્ય હોય તે અકાર્ય હોય છે. આથી લક્ષણ અતિવ્યાપ્ત થઈ જાય છે.
આકાશનું સપ્રદેશીપણું આગળઉપર સિદ્ધ કરવામાં આવશે. ચોથા પક્ષમાં પણ આકાશને લઈને લક્ષણ અનેકાન્તિક (વ્યભિચારી) બને છે. અર્થાત્ ‘આ
Page #19
--------------------------------------------------------------------------
________________
३९२
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
અવયવવાળું છે' આવી બુદ્ધિ જેમાં થાય તે સાવયવ કહેવાય છે – આ પક્ષમાં આકાશને લઈને વ્યભિચાર આવે છે. તે – આ રીતે “આ પટાકાશ છે', “આ ઘટાકાશ છે', “આ મઠાકાશ છે” ઇત્યાદિ અવયવોવાળું આકાશ પણ દેખાય છે. છતાં આકાશ અકાય જ છે. વળી જો આકાશને નિરવયવી માનશો તો પરમાણુની જેમ સર્વવ્યાપિત્વ તેમાં આવી શકશે નહિ. કારણકે જેમ પરમાણુ નિરવયવ હોવાથી જગતના એક નાનકડા ભાગમાં રહે છે. તેમ આકાશને નિરવયવ માનશો તો તે પણ સર્વજગતમાં વ્યાપ્ત થઈ શકશે નહિ. તેથી આકાશ સંપ્રદેશી હોવા છતાં નિત્ય હોવાના કારણે અકાર્ય છે. આમ આકાશને લઈને લક્ષણ વ્યભિચારિ બની જાય છે.
‘અસતુવસ્તુમાં સત્તાનો સંબંધ થવો તથા પોતાના કારણોમાં સમવાયસંબંધથી રહેવું તે કાર્ય -આવું લક્ષણ પણ યુક્તિસંગત નથી. કારણ કે લક્ષણમાં જે સમવાયસંબંધ ગ્રહણ કરેલો છે તે નિત્ય છે અને નિત્ય હોવાથી તે જ્યાં રહે, ત્યાં હંમેશાં રહે છે અને તે જ રીતે તેમાં જે સત્તાના સંબંધનો નિવેશ કર્યો છે તે સત્તા પણ નિત્ય છે. આથી નિત્યસમવાય અનિત્યકાર્યનું લક્ષણ થઈ શકતું નથી. છતાં પણ તેને અનિત્યકાર્યનું લક્ષણ માનશો તો પૃથ્વી આદિ કાર્ય પણ નિત્ય બની જશે અને જે નિત્ય હોય તે ઉત્પન્ન થતું ન હોવાથી, જગતમાં કોઈ કાર્ય બાકી રહેશે નહિ કે જેના કર્તા તરીકે ઇશ્વરની સિદ્ધિ થાય !
વળી યોગીઓ પોતાના ધ્યાનના બળથી કર્મોનો ક્ષય કરે છે. આથી કર્મોનો નાશ યોગીઓના ધ્યાનનું ફળ હોવાના કારણે અવશ્ય કાર્ય છે. પરંતુ તે કાર્યમાં સત્તા કે સમવાય રહેતા નથી. તેથી કાર્યનું આ લક્ષણ પક્ષના એકભાગમાં રહેતું ન હોવાથી ભાગાસિદ્ધદોષ લાગે છે. કર્મોનો નાશ પ્રધ્વસાભાવસ્વરૂપ હોવાથી અભાવ નામનો પદાર્થ છે. સત્તા દ્રવ્ય, ગુણ, કર્મ આ ત્રણ પદાર્થોમાં જ રહે છે તથા સમવાય દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય અને વિશેષ આ પાંચપદાર્થોમાં જ (તમારા મતે) રહે છે. આથી અભાવમાં સત્તા કે સમવાયનો અભાવ હોવાથી આવું અધૂરું લક્ષણ કે જે પૂરાપક્ષમાં રહેતું નથી. તેનાથી તે કાર્યસાધક થઈ શકતું નથી. (૨).
જેમાં “કૃતમુ–કરેલું” આવી બુદ્ધિ ઉત્પન્ન થાય તે કાર્ય. આવું કાર્યનું લક્ષણ પણ નિત્ય આકાશમાં રહેવાના કારણે અનેકાન્તિક છે. કારણ કે જમીન ખોદીને કુવો બનાવવામાં આવે છે, ત્યારે માટી અને કીચડ બહાર નીકળે છે અને આકાશ થાય છે. ત્યાં આકાશમાં ‘કૃતમ્” આ પ્રમાણેની બુદ્ધિ થાય છે. છતાં આકાશ કાર્ય નથી. (કારણકે તમારા સિદ્ધાંતાનુસાર તે નિત્ય છે.) આથી અકાર્ય આકાશમાં લક્ષણ જતાં અનેકન્તિકદોષ લાગે છે. (૩)
જે વિકારિ હોય - જેમાં પરિવર્તન થાય તે કાર્ય.” કાર્યનું આ લક્ષણ પણ ઉચિત નથી. કારણકે તેમ માનવાથી ઈશ્વરમાં પણ કાર્યત્વ માનવું પડશે. વર્તમાનકાળે રહેલી અવસ્થામાં અન્યથાભાવ (ફેરફાર) થવો તે વિકારીપણું કહેવાય છે. તેવું વિકારીપણું ઈશ્વરમાં પણ છે. આથી ઈશ્વરરૂપ
Page #20
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुशय भाग- २, श्लोक - ४५-४६, जैनदर्शन
३९३
જાય.
કાર્યના બુદ્ધિમત્કર્તા તરીકે બીજાને માનવા પડશે. તે અપરનાકર્તા તરીકે ત્રીજાવ્યક્તિને માનવા પડશે. તે ત્રીજાવ્યક્તિના કર્તા તરીકે ચોથાવ્યક્તિનો સ્વીકાર કરવો પડશે. આ રીતે અનવસ્થા (અપ્રમાણિક અનંતવ્યક્તિઓની કલ્પનારૂપ)દોષ આવી પડશે અને ઈશ્વરને અવિકારી માનશો તો જગતના સઘળાયે વિચિત્રકાર્યો અતિદુર્ઘટ બની જશે. અર્થાત્ ઈશ્વરને અવિકારી માનવામાં કાર્યકારિત્વ અતિવિષમ બની જશે. કહેવાનો આશય એ છે કે -- “જે વિકાર હોય તે કાર્ય કહેવાય” આવું તમે કહેશો તો જગતનું સર્જન, રક્ષણ અને વિલય કરતા ઈશ્વર પણ કાર્ય બની જશે. અર્થાત્ જે વખતે ઈશ્વર જગતનું સર્જન કરતા હશે, ત્યારે તેમાં સર્જકસ્વભાવ હશે. પરંતુ જગતનું રક્ષણ કરતી વખતે તેમનો સર્જનહાર તરીકેનો સ્વભાવ નહિ હોય. પરંતુ રક્ષક તરીકેનો સ્વભાવ હશે. વળી જ્યારે સૃષ્ટિનો વિનાશ કરતા હશે, ત્યારે સૃષ્ટિનાશકનો સ્વભાવ હશે. તેથી તેમના સ્વભાવો બદલાતાં તે વિકારી સિદ્ધ થશે. કારણકે જે એક ભાવમાંથી અન્યથાભાવમાં
તે વિકારી કહેવાય છે. આથી ઈશ્વર વિકારી બનશે અને તમારા કાર્યના લક્ષણાનુસાર ઈશ્વર પણ વિકારી હોવાથી કાર્યરૂપ બનશે. જે કાર્ય હોય તેના કોઈ કર્તા હોય જ છે. આથી ઇશ્વરના કર્તા તરીકે બીજા બુદ્ધિમાનૂકર્તા માનવા પડશે, તેમના કર્તા તરીકે ત્રીજા, ત્રીજાના કર્તા તરીકે ચોથા બુદ્ધિમાનકર્તા માનવા પડશે. આ રીતે અપ્રમાણિક અનંતપદાર્થોની કલ્પનાસ્વરૂપ અનવસ્થાદોષ આવી પડશે.
જો ઈશ્વરને અવિકારી માનશો તો સૃષ્ટિસર્જન, સૃષ્ટિરક્ષણ અને સૃષ્ટિનાશનું કાર્ય થઈ શકશે. નહિ. કારણકે જેના સ્વભાવમાં ફેરફાર ન થાય તે અવિકારી કહેવાય છે. તેથી ઈશ્વરને અવિકારી માનશો તો ક્યાં તો તેનો એક સર્જનહાર સ્વભાવ જ માનવો પડશે. તેના યોગે તે ઈશ્વર દ્વારા રક્ષણ-પ્રલયનું કાર્ય થઈ શકશે નહિ. વળી એક સ્વભાવવાળા ઈશ્વર ઘટ બનાવતા હશે, ત્યારે તેમના એકસ્વભાવના કારણે ઘટ જ બનાવી શકશે, બીજા પદાર્થો બનાવી શકશે. નહિ. અને બનાવશે તો ઘટ જેવા જ બધા પદાર્થો બની જશે. આથી જગતના કાર્યોમાં દેખાતી વિચિત્રતા ઘટશે નહિ અને અનવસ્થા ઉભી થશે. જે તમને પણ ઇષ્ટ નથી. આથી ચોથો વિકલ્પ પણ ઉચિત નથી.
कार्यस्वरूपस्य विचार्यमाणस्यानुपपद्यमानत्वादसिद्धः कार्यत्वादित्ययं हेतुः । किं च, कादाचित्कं वस्तु लोके कार्यत्वेन प्रसिद्धम् । जगतस्तु महेश्वरवत्सदा सत्त्वात्कथं कार्यत्वम् ? तदन्तर्गततरुणतृणादीनां कार्यत्वात्तस्यापि कार्यत्वे महेश्वरान्तर्गतानां बुद्धयादीनां परमाण्वाद्यन्तर्गतानां पाकजरूपादीनां च कार्यत्वात्, महेश्वरादेरपि कार्यत्वानुषङ्गः । तथा चास्याप्यपरबुद्धिमद्धेतुकत्वकल्पनायामनवस्थापसिद्धान्त-श्चानुषज्यते । अस्तु वा यथा कथंचिज्जगतः कार्यत्वं, तथापि कार्यत्वमात्रमिह हेतुत्वेन विवक्षितं तद्विशेषो
Page #21
--------------------------------------------------------------------------
________________
३९४
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
वा ? यद्याद्यः, तर्हि न ततो बुद्धिमत्कर्तृविशेषसिद्धिः, तेन समं व्याप्त्यसिद्धेः किं तु कर्तृसामान्यस्य (सिद्धिः) । तथा च हेतोरकिंचित्करत्वं साध्यविरुद्ध-साधनाद्विरुद्धत्वं वा । ततः कार्यत्व कृतबुद्ध्युत्पादकम्, बुद्धिमत्कर्तुर्गमकं न सर्वम् । सारूप्यमात्रेण च गमकत्वे बाष्पादेरप्यग्निं प्रति गमकत्वप्रसङ्गः, महेश्वरं प्रत्यात्मत्वादेः सादृश्यात्संसारित्वकिंचिज्ज्ञत्वाखिलजगद-कर्तुत्वानुमापकानुषङ्गः, तुल्याक्षेपसमाधान-त्वात् । ततो बाष्पधूमयोः केनचिदंशेन साम्येऽपि यथा कुतश्चिद्विशेषाद्भूमोऽग्निं गमयति न वाष्पादिः, तथा क्षित्यादीतरकार्य-त्वयोरपि कश्चिद्विशेषोऽभ्युपगम्यः । अथ द्वितीयः, तर्हि हेतोरसिद्धत्वं कार्यविशेष-स्याभावात्, भावे वा जीर्णकूपप्रासादादिवदक्रिया-दर्शिनोऽपि कृतबुद्ध्युत्पादकत्वप्रसङ्गः । समारोपान्नेति चेत्, सोऽप्युभयत्राविशेषतः किं न स्यात्, उभयत्र कर्तुरतीन्द्रियत्वा-विशेषात् । अथ प्रामाणिकस्यास्त्येवात्र कृतबुद्धिः । ननु कथं तस्य तत्र कृतत्वावग-मोऽनेनानुमानेनानुमानान्तरेण वा । आद्येऽन्यान्याश्रयः । तथाहिसिद्धविशेष-णाद्धेतोरस्योत्थानं, तदुत्थाने च हेतोर्विशेषणसिद्धिः । द्वितीय-पक्षेऽनुमानान्तरस्यापि सविशेषणहेतोरेवोत्थानम्, तत्राप्यनुमानान्तरात्तत्सिद्धावनवस्था, तन्न कृतबुद्ध्युत्पादकत्वरुपविशेषणसिद्धिः । तथा च विशेषणासिद्धत्वं हेतोः । यदुच्यते-“खातप्रतिपूरितभूनिदर्शनेन कृतकानामात्मनि कृतबुद्धयुत्पादकत्वनियमाभावः” इति तदप्यसत् तत्राकृत्रिमभूभागादिसारूप्यस्य तदनुत्पादकस्य सद्भावात्त-दनुत्पादकस्योपपत्तेः । न च क्षित्यादावप्यकृत्रिमसंस्थानसारूप्यमस्ति, येनाकृत्रिमत्वबुद्धिरुत्पद्यते, तस्यैवानभ्युपगमात्, अभ्युपगमे चापसिद्धान्तप्रसक्तिः स्यादिति । कृतबुद्ध्युत्पादकत्वरूपविशेषणासिविशेषणासिद्धत्वं हेतोः । ટીકાનો ભાવાનુવાદઃ
આ રીતે કાર્યના સ્વરૂપને વિચારતાં કોઈપણ રીતે કાર્યવહેતુ સિદ્ધ થતો નથી. આથી કાર્યવહેતુ અસિદ્ધ છે.
વળી જગતમાં કદાચિત્કવસ્તુ કાર્ય તરીકે ઓળખાય છે. અર્થાતુ લોકમાં કાર્ય તો તેને કહેવાય છે કે જે ક્યારેક પણ ઉ = થયું હોય. પરંતુ જગત તો ઈશ્વરની જેમ સદા વિદ્યમાન હોવાથી કેવી રીતે કાર્ય કહેવાય? અર્થાત્ જેમ ઈશ્વર અનાદિ છે, એટલે કે તેની શરૂઆત નથી અને ઉત્પત્તિ નથી. તેમ જગત પણ અનાદિ અને ઉ. થયેલ ન હોવાથી કેવી રીતે કાર્ય કહેવાય ?
Page #22
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुद्यय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
३९५
ઈશ્વરવાદ (ઉત્તરપક્ષ) : જોકે સાધારણરૂપથી પરંપરા-પ્રવાહની દૃષ્ટિએ જગત અનાદિ કહેવાય છે. પરંતુ આ જગતની અંતર્ગત રહેનારા વૃક્ષ, ઘટાદિ આદિ (વિશેષરૂપથી વિચાર કરતાં) સાદિ તથા કાર્યરૂપ છે. કારણ કે જગતનું વિશેષ સ્વરૂપે જોઈએ તો એક ઉત્પન્ન થાય છે, એક મૃત્યુ પામે છે, એકનો અંકુરો ફૂટે છે, એક કરમાય છે, એક બાળકમાંથી તરૂણ થાય છે, એક તરૂણમાંથી વૃદ્ધ થાય છે. આ રીતે વિશેષ દૃષ્ટિએ પ્રવાહિજગત કાર્ય પણ કહેવાય છે અને આ અગણિત કાર્યોને છોડીને જગત જેવું બીજું છે પણ શું? આ રીતે જગત કાર્ય પણ છે અને ઈશ્વર તેના સર્જનહાર છે.
જૈન (ઉત્તરપક્ષ) : સમસ્તજગત પ્રવાહની અપેક્ષાએ અનાદિ હોવા છતાં તદન્તર્ગત વસ્તુઓ નિત્ય નવા નવા સ્વરૂપને ધારણ કરતી (તમારી દૃષ્ટિએ) સાદિ અને કાર્યરૂપ છે, તો આ યુક્તિથી તો સ્વયં મહેશ્વર તથા પરમાણુઆદિ નિત્યપદાર્થ પણ કાર્યરૂપ બની જશે. તે આ રીતે - મહેશ ઉત્પન્ન નથી થતા, અનાદિ છે. પરંતુ તેમનામાં રહેવાવાળી બુદ્ધિ, ઇચ્છા વગેરે તો ઉત્પન્ન થતી અને નાશ થતી જોવાય છે. તે જ રીતે પરમાણુ અનાદિ હોવા છતાં પણ અગ્નિના સંયોગથી તેના શ્યામરૂપનું લાલરૂપમાં પરિવર્તન થતું જોવાય છે. આમ જગત અંતર્ગત વૃક્ષાદિ કાર્યરૂપ હોવાથી જગત કાર્યરૂપ બની જતું હોય, તો મહેશ અંતર્ગત બુદ્ધિ આદિ કાર્યરૂપ હોવાથી મહેશ પણ કાર્યરૂપ બની જશે. તેથી કાર્યરૂપ મહેશની ઉત્પત્તિ બીજા બુદ્ધિમાન કર્તાથી થશે. બીજાની ઉત્પત્તિ ત્રીજાથી, ત્રીજાની ચોથાથી, એમ (અપ્રામાણિક અનંતપદાર્થોની કલ્પનારૂપ) અનવસ્થા નામનો દોષ આવશે. તથા તમારા શાસ્ત્રોમાં ઈશ્વર અને પરમાણુને નિત્યદ્રવ્ય માન્યા છે. પરંતુ તમારી ઉપરોક્તયુક્તિથી કાર્ય સિદ્ધ થવાના કારણે અનિત્ય બની જવાથી સિદ્ધાન્ત વિરુદ્ધ કથન થવાથી અપસિદ્ધાંતદોષ પણ આવશે.
અથવા, જગતને કોઈપણરીતે કાર્ય માની પણ લઈએ. પરંતુ તમે સામાન્ય હેતુથી જગતને ઇશ્વર રચિત માનો છો ? કે વિશેષ પ્રકારના કાર્યસ્વરૂપહેતુથી જગતને ઈશ્વરરચિત માનો છો ?
સામાન્યરૂપ હેતુથી જગત્કર્તા તરીકે ઈશ્વરને માનશો તો, ઈશ્વરમાં બુદ્ધિમતુકર્તુત્વની સિદ્ધિ થઈ શકશે નહિ, કારણકે સાધારણ(સામાન્ય)રૂપ કાર્યત્વ હેતુથી તો સાધારણકર્તાની સિદ્ધિ થઈ શકે, પરંતુ વિશેષ સર્વજ્ઞકર્તાની સિદ્ધિ ન થઈ શકે. કેમકે સાધારણ કાર્યત્વની સાધારણ કર્તા સાથે વ્યાપ્તિ છે. પરંતુ સાધારણ કાર્યત્વની ઈશ્વર જેવા સર્વજ્ઞત્વાદિ ગુણોથી યુક્ત વિશેષ કર્તા સાથે વ્યાપ્તિ નથી. આથી સામાન્ય કાર્યવહેતુથી કોઈપણ કર્તાની સિદ્ધિ થઈ જતાં, તમને ઇષ્ટ ઈશ્વરની સિદ્ધિ થતી નથી. તેથી કાર્યવહેતુ સાધ્યથી વિરુદ્ધને સિદ્ધ કરતો હોવાથી વિરુદ્ધ છે તથા કાર્ય કોઈને કોઈ કર્તાથી ઉત્પન્ન થાય છે, આ વાત તો સર્વસંમત છે. આથી તમારો
Page #23
--------------------------------------------------------------------------
________________
३९६
षड्दर्शन समुचय भाग-२, श्लोक - ४५-४६, जैनदर्शन
સામાન્ય કાર્યવહેતુ તેનાથી અધિક કંઈ પણ સિદ્ધ કરી શકતો ન હોવાથી અકિંચિત્કર પણ થઈ જાય છે.
(કાર્ય જે કારણોથી ઉત્પન્ન થાય છે, તે કારણ પણ તેના કર્તા છે. તે કાર્યોને ભોગવવાવાળો જીવ પણ પોતાના કર્મો દ્વારા તેનો કર્તા થઈ શકે છે). આથી જે કાર્ય “કૃતબુદ્ધિ ઈશ્વરે આને બનાવ્યું' આવી કૃતબુદ્ધિ ઉત્પન્ન કરી શકે છે, તે જ કાર્ય ઈશ્વરને પોતાના કર્તા તરીકે સિદ્ધ કરી શકે, સર્વપણ કાર્ય નહિ.
વળી “કાર્ય કાર્ય સર્વ એક છે-સર્વ કાર્યો એકસરખા છે.” આવા સારૂપ્યમાત્રથી અર્થાતુ સામાન્યરૂપ કાર્યત્વ હેતુથી પણ વિશેષઈશ્વરને કર્તા સિદ્ધ કરવા પ્રયત્ન કરશો તો, કોઈ મુર્ખ ધૂમ અને બાષ્પમાં રહેલી ધુંધળાપણાની સમાનતાને આગળ કરીને બાષ્પથી અગ્નિની સિદ્ધિ કરવા લાગશે. કારણકે ધૂમ અને બાષ્પમાં ધુંધળાપણાની દૃષ્ટિથી સમાનતા છે. તે રીતે “આત્મા-- આત્મા સમાન છે.' આ દૃષ્ટિથી પણ ઈશ્વર (મહેશ)માં આત્મત્વેન પ્રત્યેક આત્માઓ સાથે સમાનતા હોવાથી ઈશ્વર પણ દરેક આત્માઓની જેમ સંસારી, અસર્વજ્ઞ, સંસારના અકર્તા સિદ્ધ થઈ જશે. કારણકે જે પ્રશ્નો તથા ઉત્તરો તમે તમારા કાર્યત્વ સામાન્ય હેતુના સમર્થનમાં આપશો, તે પ્રશ્નો અહીં પણ કરી શકાય છે.
તેથી બાષ્પ અને ધૂમમાં કેટલાક અંશથી સમાનતા હોવા છતાં પણ જેમ વિશેષધૂમ જ અગ્નિનો અનુમાપક બની શકે છે, પરંતુ (ધુંધળાપણાની સમાનતાને આગળ કરીને) બાષ્પાદિ અગ્નિનો ગમક બનતા નથી. અથવા જે રીતે આત્મત્વેન ઈશ્વર તથા અન્યલોકો સમાન હોવા છતાં પણ, અન્ય લોકોમાં રહેવાવાળું કર્મયુક્ત આત્મત્વ જ સંસારિત્વ અને અસર્વજ્ઞત્વની સિદ્ધિ કરે છે. પરંતુ સામાન્યઆત્મત્વ નહિ. તે જ રીતે પૃથ્વી આદિ કાર્ય તથા વટાદિ કાર્યોમાં કાર્યત્વેને (સ્થૂલ દૃષ્ટિથી) સમાનતા હોવા છતાં પણ કોઈ એવી વિશેષતા માનવી પડશે કે જેથી વિશેષકર્તાનું અનુમાન કરી શકાય. આથી સામાન્યકાર્યત્વ હેતુ ઈશ્વરને જગત્કર્તા સિદ્ધ કરી શકતો નથી.
જો કોઈ વિશેષ પ્રકારના કાર્યત્વ હેતુથી ઈશ્વરની જગત્કર્તા તરીકે સિદ્ધ થાય છે. એમ કહેશો તો વિશેષકાર્યવહેતુ અસિદ્ધ છે. કારણકે જગતના સર્વકાર્યો પ્રાય: સમાન જ જોવા મળે છે. જેવી રીતે ઘટ-પટાદિ કાર્યો છે, તેવા જ પૃથ્વી આદિ કાર્યો છે.
જો પૃથ્વી આદિ વિશેષકાર્ય માનશો તો અર્થાતુ પૃથ્વીઆદિમાં કોઈક વિશેષતા માનશો તો, જે લોકોએ પૃથ્વી આદિને બનતા જોયા નથી, તેમને પણ “કૃતબુદ્ધિ' = ઈશ્વરે આ પૃથ્વી આદિ બનાવ્યા છે, એવી બુદ્ધિ થવી જોઈએ. કારણકે જેમ કલાત્મક જીર્ણકુવા વગેરે તથા રાજમહેલને જોઈને, આના કર્તા ખૂબ કુશળ લાગે છે, આવી બુદ્ધિ થાય છે, તેમ પૃથ્વી આદિને જોઈને પણ
Page #24
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
३९७
આના કર્તા સર્વજ્ઞ ઈશ્વર છે, આવી બુદ્ધિ થવી જોઈએ. પરંતુ પૃથ્વી આદિમાં આવી “કૃતબુદ્ધિ” થતી નથી. તેથી પૃથ્વી આદિના કર્તા તરીકે ઈશ્વરની સિદ્ધિ થતી નથી.
ઈશ્વરવાદિ (પૂર્વપક્ષ) : પૃથ્વી આદિ બનતી જોવાઈ નથી, તેથી પૃથ્વી આદિમાં કૃતબુદ્ધિ થતી નથી. તેની સાથે સાથે કોઈ સમારોપ (મિથ્યાવાસનાઓ) પણ પૃથ્વી આદિમાં કૃતબુદ્ધિ થવા દેતી નથી.
જેન (ઉત્તરપક્ષ:) : ઉભયત્ર આ સામાન્ય છે. કારણ કે બંને સ્થળે કર્તા અતીન્દ્રિય જ છે. કહેવાનો આશય એ છે કે જૂના કલાત્મકકુવા તથા રાજમહેલો કોઈએ બનતા જોયા નથી, છતાં પણ કૃતબુદ્ધિ થાય છે. તેમ પૃથ્વી આદિ પણ બનતા જોયા નથી, છતાં કેમ કૃતબુદ્ધિ થતી નથી ? બંનેના કર્તા આ સમયે તો અતીન્દ્રિય જ છે. એટલે કે અતીન્દ્રિયકર્તા-આ બંનેમાં સામાન્ય છે. અર્થાતુ બંનેના કર્તા ઇન્દ્રિયના વિષય બન્યા જ નથી. વળી મિથ્યાવાસનાનો તો નિર્ણય થઈ શકતો નથી કે “અમને લોકોને મિથ્યાવાસનાના યોગે પૃથ્વી વગેરેમાં કૃતબુદ્ધિ થતી નથી અને તમને લોકોને મિથ્યાવાસનાના યોગે જ પૃથ્વીવગેરેમાં કૃતબુદ્ધિ થાય છે ?”
ઈશ્વરવાદિ (પૂર્વપક્ષ) : પ્રામાણિકલોકોને તો પૃથ્વી વગેરેમાં “આ ઈશ્વરે બનાવ્યા છે –આવી કૃતબુદ્ધિ થાય જ છે. તમને ન થાય તેમાં અમે શું કરીએ. !
જેન (ઉત્તરપક્ષ)ઃ કોણ પ્રામાણિક અને કોણ અપ્રામાણિક, આ વાત બાજુ પર રાખીએ. તમે કહો કે “પૃથ્વી આદિ ઈશ્વરકૃત છે'—આ કયા પ્રમાણથી જાણવું? આ (ઉપરોક્ત) અનુમાનથી કે બીજા કોઈ અનુમાનથી ?
જો (ઉપરોક્ત)અનુમાનથી અર્થાત્ કાર્યવહેતુથી થનારા અનુમાનદ્વારા પૃથ્વીવગેરેને ઈશ્વરકૃત માનશો તો અન્યોન્યાશ્રયદોષ આવશે. જેમકે.. જ્યારે કાર્યવહેતુનું કૃતબુદ્ધયુત્પાદકત્વરૂપ વિશેષણ સિદ્ધ થઈ જાય, ત્યારે તે સિદ્ધવિશેષણહેતુથી પ્રકૃતઅનુમાન થઈ જાય તથા જ્યારે પ્રકૃતઅનુમાન થઈ જાય ત્યારે તે અનુમાનથી કાર્ય_હેતુના કુતબુદ્ધયુત્પાદકત્વરૂપ વિશેષણની સિદ્ધિ થઈ જાય - આમ અન્યોન્યાશ્રયદોષ આવતો હોવાથી પ્રથમપક્ષ યોગ્ય નથી.
દ્વિતીયપક્ષમાં જો અનુમાનારથી કૃતબુદ્ધિ-ઉત્પાદકત્વરૂપ વિશેષણની સિદ્ધિ માનવામાં આવશે તો, તે અનુમાનાન્તરનું ઉત્થાન પણ સવિશેષણહેતુથી જ માનવું જોઈએ. હવે આ અનુમાનાન્તરના હેતુના વિશેષપણાની સિદ્ધિ પણ તૃતીયઅનુમાનથી કરવી પડશે. તૃતીય અનુમાનના હેતુના વિશેષણની સિદ્ધિ ચોથાઅનુમાનથી માનવી પડશે... આ રીતે ઉત્તરોત્તર અપ્રામાણિક કલ્પનાથી અનવસ્થાદોષ આવે છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
३९८
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
આ રીતે કાર્યત્વહેતુના કૃતબુદ્ધિ-ઉત્પાદકત્વરૂપ વિશેષણની સિદ્ધિ થતી ન હોવાથી કાર્યવહેતું વિશેષણાસિદ્ધ બને છે.
ઈશ્વરવાદિ (પૂર્વપક્ષ)ઃ અમે પહેલાં કહી ચુક્યા છીએ કે જે જમીનને ખોદીને, તે ખાડાને તેવોને તેવો ભરી દેવામાં આવે તો પણ કૃતબુદ્ધિ થતી નથી, આથી “જે કાર્યો હોય તે કૃતબુદ્ધિને ઉત્પન્ન કરે–આવો કોઈ નિયમ નથી.
જેન (ઉત્તરપક્ષ:) : તમારી વાત ઉચિત નથી. કારણકે જે જમીનને ખોદીને, તેવીને તેવી પુન: ભરી દેતાં તે જમીન ખોદ્યા વિનાની જમીનની સમાન બની જાય છે. આથી ત્યાં કુતબુદ્ધિ થતી નથી, પરંતુ પૃથ્વી આદિમાં કોઈ અકૃત્રિમ વસ્તુનું સારૂપ્ય નથી કે જેથી પૃથ્વીવગેરેમાં અકૃત્રિમત્વની બુદ્ધિ ઉત્પન્ન થાય અને તેથી પૃથ્વી વગેરેમાં કૃતબુદ્ધિ ઉત્પન્ન ન થાય ! અર્થાત્ પૃથ્વીવગેરેમાં અકૃત્રિમ વસ્તુનું સારૂપ્ય નથી. તેથી તેમાં કૃતબુદ્ધિ ન થવામાં કોઈ કારણ નથી, છતાં કૃતબુદ્ધિ કેમ થતી નથી ? વળી તમે કોઈ અકૃત્રિમ પૃથ્વી માની નથી. અને જો કોઈ અકૃત્રિમ પૃથ્વી સ્વીકારશો અને પૃથ્વી વગેરેની બીજા અકૃતિમ પૃથ્વી સાથે સમાનતા માનશો તો, પૃથ્વી આદિમાં કાર્યવહેતુ અસિદ્ધ બની જશે. કારણ કે અકૃત્રિમપૃથ્વી કોઈનાથી બનાવેલી ન હોવાથી કાર્ય નથી.
વળી પૃથ્વી વગેરેને અકૃત્રિમ માનવાથી, પૃથ્વી વગેરે ઈશ્વરકૃત છે'-આવા તમારા સિદ્ધાંતનો અપલાપ થશે. અર્થાત્ અપસિદ્ધાંત નામનો દોષ આવી પડશે.
આ રીતે કાર્યત્વ હેતુનું “કૃતબુદ્ધિ-ઉત્પાદકત્વ' રૂપ વિશેષણ અસિદ્ધ થવાથી કાર્યવહેતુ વિશેષણાસિદ્ધિદોષથી દૂષિત બની જાય છે.
सिध्यतु वा, तथाप्यसौ विरुद्धः, घटादाविव शरीरादिविशिष्टस्यैव बुद्धिमत्कर्तुरत्र प्रसाधनात् । नन्वेवं दृष्टान्तदाान्तिकसाम्यान्वेषणे सर्वत्र हेतूनामनुपपत्तिरिति चेत, न । धूमाद्यनुमाने महानसेतरसाधारणस्याग्नेः प्रतिपत्तेः । अत्राप्येवं बुद्धिमत्सामान्यप्रसिद्धेर्न विरुद्धत्वमित्यप्ययुक्तं, दृश्यविशेषाधारस्यैव तत्सामान्यस्य कार्यत्वहेतोः प्रसिद्धर्नादृश्यविशेषाधारस्य, तस्य स्वप्नेऽप्यप्रतीतेः, खरविषाणाधारतत्सामान्यवत् । ततो यादृशात्कारणाद्यादृशं कार्यमुपलब्धं तादृशादेव तादृशमनुमातव्यं, यथा यावद्धर्मात्मकाद्वह्नर्यावद्धर्मात्मकस्य धूमस्योत्पत्तिः सुदृढप्रमाणात्पतिपन्ना तादृशोदेव धूमात्तादृशस्यैवाग्नेरनुमानमिति । एतेन 'साध्यसाधनयोर्विशेषण व्याप्ती गृह्यमाणायां सर्वानुमानोच्छेदप्रसक्तिः' इत्याद्यपास्तं द्रष्टव्यमिति । तथाऽकृष्टप्रभवैस्तरुतृणादिभिर्व्यभिचार्ययं हेतुः ।
Page #26
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
३९९
ટીકાનો ભાવાનુવાદ
અથવા માની પણ લઈએ કે પૃથ્વી વગેરેમાં ‘આ ઈશ્વરે બનાવેલ છે. આવી કૃતબુદ્ધિ ઉત્પન્ન થાય છે. તો પણ કાર્યવહેતુ વિરુદ્ધ છે. કારણકે જેમ ઘટાદિમાં શરીરી, અલ્પજ્ઞકર્તા સિદ્ધ થાય છે, તેમ પૃથ્વી વગેરેના કર્તા પણ શરીરી અને અસર્વજ્ઞ જ સિદ્ધ થશે. પરંતુ તમારા માનેલા અશરીરી સર્વજ્ઞ કર્તા સિદ્ધ થશે નહિં. તેથી પૃથ્વી વગેરેના કર્તા તરીકે સર્વજ્ઞ અને અશરીરી કર્તાની સિદ્ધિ કાર્યવહેતુથી થવાને બદલે શરીર અને અસર્વજ્ઞ કર્તાની સિદ્ધિ થતાં કાર્યત્વ હેતુ વિરુદ્ધ બની જાય છે.
ઈશ્વરવાદિ (પૂર્વપક્ષ) : દૃષ્ટાંત અને દૃષ્ટત્તિકનું સામ્ય શોધવામાં તો સર્વત્ર હેતુઓની અસંગતિ થઈ જશે. અર્થાત્ કોઈપણ સ્થળે દષ્ટાંત આપવામાં આવ્યું હોય, તે દૃષ્ટાંત દાષ્ટબ્લિક સાથે પૂર્ણ પણે સમાનતા રાખતું હોય તેવું જોવા મળતું નથી. પરંતુ અમુકઅંશોની સમાનતાને આગળ કરીને (દન્તિકને સમજાવવા) દૃષ્ટાંત અપાતું હોય છે. જેમકે “ચન્દ્રમાની સમાન મુખ છે.” અહીં ચન્દ્રમાનું આકાશમાં રહેવું, રાત્રિમાં પ્રકાશવું વગેરે ધર્મો મુખમાં ન હોવા છતાં ચંદ્રમાં રહેલા આલ્હાદકત્વને આગળ કરીને મુખ સાથે સમાનતા બતાવાતી હોય છે. દૃષ્ટાંત તો કોઈ મુખ્યધર્મની મુખ્યતાએ અપાતું હોય છે. પર્વતમાં અગ્નિને સિદ્ધ કરવા માટે આપવામાં આવેલ મહાનસીયઅગ્નિ દષ્ટાંતમાં પર્વતીયઅગ્નિના બધા જ ધર્મો ક્યાં જોવા મળે છે ? ટુંકમાં દૃષ્ટાંત અને દૃષ્ઠન્તિકની પૂર્ણપણે સમાનતાનો આગ્રહ રાખશો તો સર્વ પણ અનુમાનોના ઉચ્છેદની આપત્તિ આવશે.
જૈન (ઉત્તરપક્ષ) : પર્વતમાં અગ્નિના અનુમાન કરવાના સમયે પર્વતીયઅગ્નિ અને મહાનસીયઅગ્નિ, આ બંને વિશેષઅગ્નિઓમાં રહેનાર અગ્નિત્વ સામાન્યધર્મ હોય છે. આથી તે અનુમાન કરવું યુક્ત છે. પરંતુ ઘટાદિના શરીરિ અને અસર્વજ્ઞ કર્તા તથા પૃથ્વીવગેરેના અશરીરિ અને સર્વજ્ઞ કર્તામાં કોઈ સામાન્ય કર્તુત્વ ધર્મ નથી કે જેનાથી સામાન્યકર્તાની સિદ્ધિ થઈ શકે.
તમે એમ કહેશો કે “સામાન્યકત્વ પ્રસિદ્ધ જ છે. માટે ઘટાદિના ઉદાહરણથી પૃથ્વીવગેરેના કર્તા તરીકે અશરીરી અને સર્વજ્ઞ કર્તાની સિદ્ધિમાં કોઈ બાધ નથી”
તો તમારી આ વાત યુક્ત નથી, કારણ કે આજ સુધીમાં કોઈએ પણ અશરીરી તથા સર્વજ્ઞા કર્તાવિશેષનો અનુભવ જ કર્યો નથી. પર્વતીયઅગ્નિ તથા મહાનસીયઅગ્નિ બંને દશ્ય છે. આથી તેમાં રહેવાવાળો અગ્નિત્વ નામનો સામાન્યધર્મ પ્રસિદ્ધ થઈ શકે છે. પરંતુ કુંભાર આદિ શરીરિકર્તા દશ્ય હોવા છતાં પણ ઈશ્વર નામનો અશરીરી અને સર્વજ્ઞ કર્તા આજસુધીમાં સ્વપ્નમાં પણ અનુભવાયો નથી કે જેથી બંનેમાં રહેલો કર્તુત્વ નામનો સામાન્યધર્મ પ્રસિદ્ધ થઈ
Page #27
--------------------------------------------------------------------------
________________
૪૦૦
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
શકે. જેમકે ગધેડાના શીંગડા અપ્રસિદ્ધ છે. તેથી તેમાં રહેનારા ખરવિષાણત્વરૂપ સામાન્ય ધર્મની કલ્પના કરી શકાતી નથી. આ રીતે અશરીરી અને સર્વજ્ઞ કર્તા પણ પ્રસિદ્ધ જ હોવાથી તેમાં રહેનારા સામાન્યકર્તુત્વધર્મની કલ્પના કરવી નિતાન્ત અસંભવિત છે.
આથી જેવા પ્રકારના કારણથી જેવા પ્રકારનું કાર્ય ઉપલબ્ધ થાય, તેવા પ્રકારનું જ અનુમાન કરવું જોઈએ. (નહિ કે કર્તા શરીરી દેખાતા હોવા છતાં પણ અશરીરી અને સર્વજ્ઞ કર્તાનું અનુમાન કરાય !) જેમકે જેવા પ્રકારના ધર્મવાળી અગ્નિથી જેવા પ્રકારના ધૂમની ઉત્પત્તિ પ્રમાણો દ્વારા પ્રસિદ્ધ હોય-સ્વીકારેલી હોય, તેવા પ્રકારના ધૂમથી જ, તેવા પ્રકારની જ અગ્નિનું અનુમાન કરવું ઉચિત છે. પરંતુ તેનાથી વિપરીત નહિ.
આથી દૃષ્ટાંતાનુસાર શરીરી અને અસર્વજ્ઞ કર્તાની સિદ્ધિ થવાના કારણે કાર્યવહેતુ વિરુદ્ધ છે. આનાથી “સાધ્ય અને સાધનમાં વિશેષરૂપથી વ્યાપ્તિગ્રહણ કરવામાં આવે તો સર્વ અનુમાનોના ઉચ્છેદની આપત્તિ આવશે” આવી તમારી (પૂર્વની) વાતનું પણ નિરાકરણ થાય છે. અમે સામાન્ય નિયમ બતાવ્યો કે- “જે કારણથી જેવા પ્રકારનું કાર્ય દેખાય, તેનાથી તેવા પ્રકારના પદાર્થનું જ અનુમાન થાય છે.” તેમાં કોઈ દૂષણ નથી.
વળી બીજ વાવ્યાવિના પણ ઉગી નીકળતું તૃણ, જંગલી વૃક્ષો, પહાડોના શિખરો વગેરે અવયવવાળા હોવાના કારણે કાર્ય અવશ્ય છે. પરંતુ તેના કોઈ બુદ્ધિમાનકર્તા નથી. આથી કાર્યત્વ હેતુ વ્યભિચારિ=અનૈકારિક પણ છે.
द्विविधानि कार्याण्युपलभ्यन्ते, कानिचिटुद्धिमत्पूर्वकाणि यथा घटादीनि, कानिचित्तु तद्विपरीतानि यथाऽकृष्टप्रभवतृणादीनि । तेषां पक्षीकरणादव्यभिचारे, स श्यामस्तत्पुत्रत्वादितरतत्पुत्रवदित्यादेरपि गमकत्वप्रसङ्गान्न कश्चिद्धेतुर्व्यभिचारी स्यात्, व्यभिचारविषस्य सर्वत्रापि पक्षीकर्तुं शक्यत्वात् । ईश्वरबुद्ध्यादिभिश्च व्यभिचारः, तेषां कार्यत्वे सत्यपि समवायिकारणादीश्वराद्विभिन्नबुद्धिमत्पूर्वकत्वाभावात् । तदभ्युपगमे चानवस्था । तथा कालात्ययापदिष्टश्चायं, अकृष्टप्रभवाङ्करादौ कभावस्याध्यक्षेणाध्यवसायात्, अग्नेरनुष्णत्वे साध्ये द्रव्यत्ववत् । ननु तत्राप्यदृश्य ईश्वर एव कर्तेति चेत्, तन्न । यतस्तत्रतत्सद्भावोऽस्मादेवान्यतो वा प्रमाणात्सिध्येत । प्रथमपक्षे चक्रकम् । अतो हि तत्सद्भावे सिद्धेऽस्यादृश्यत्वेनानुपलम्भसिद्धिः, तत्सिद्धौ च कालात्ययापदिष्टत्वाभावः, ततश्चास्मात्तत्सद्भावसिद्धिरिति । द्वितीयपक्षोऽप्ययुक्तः, तत्सद्भावावेदकस्य प्रमाणान्तरस्यैवाभावात् । अस्तु वा तत्र तत्सद्भावः, तथाप्यस्यादृष्टत्वे
Page #28
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
४०१
शरीराभावः कारणं, विद्यादिप्रभावः, जातिविशेषो वा ? । प्रथमपक्षे कर्तृत्वानुपपत्तिः अशरीरत्वात्, मुक्तात्मवत् । ननु शरीराभावेऽपि ज्ञानेच्छाप्रयत्नाश्रयत्वेन शरीरकरणे कर्तृत्वमुपपद्यत इत्यप्यसमीक्षिताभिधानं, शरीरसंबन्धेनैव तत्प्रेरणोपपत्तेः, शरीराभावे मुक्तात्मवत्तदसंभवात् । शरीराभावे च ज्ञानाद्याश्रयत्वमप्यसंभाव्यं, तदुत्पत्तावस्य निमित्तकारणत्वात्, अन्यथा मुक्तात्मनोऽपि तदुत्पत्तिप्रसक्तेः । विद्यादिप्रभावस्य चादृश्यत्वहेतुत्चे कदाचिदसौ दृश्यते । न खलु विद्याभृतां शाश्थतिकमदृश्यत्वं दृश्यते, पिशाचादिवत् । जातिविशेषोऽपि नादृश्यत्वे हेतुरेकस्य जातिविशेषाभावादनेकव्यक्तिनिष्ठत्वात्तस्य । अस्तु वा दृश्योऽदृश्यो वासौ, तथापि किं सत्तामात्रेण १, ज्ञानवत्त्वेन २, ज्ञानेच्छाप्रयत्नवत्त्वेन ३, तत्पूर्वकव्यापारेण ४ ऐश्वर्येण ५, वा क्षित्यादेः कारणं स्यात् । तत्राद्यपक्षे कुलालादीनामपि जगत्कर्तृत्वमनुषज्यते, सत्त्वाविशेषात् । द्वितीये तु योगिनामपि कर्तृत्वापत्तिः । तृतीयोऽप्यसाम्प्रतः, अशरीरस्य पूर्वमेव ज्ञानाद्याश्रयत्वप्रतिषेधात् । चतुर्थोऽप्यसंभाव्यः, अशरीरस्य कायवाक्कृतव्यापारवत्त्वासंभवात् । ऐश्वर्यमपि ज्ञातृत्वं कर्तृत्वमन्यद्वा । ज्ञातृत्वं चेत्, तत्किं ज्ञातृत्वमात्रं सर्वज्ञातृत्वं वा । आद्यपक्षे ज्ञातैवासी स्यानैश्वरः, अस्मदाद्यन्यज्ञातृत्ववत् । द्वितीयेऽप्यस्य सर्वज्ञत्वमेव स्यान्नैश्वर्यं सुगतादिवत् । अथ कर्तृत्वं, तर्हि कुम्भकारादिनामप्यनेककार्यकारिणामैश्वर्यप्रसक्तिः । नाप्यन्यत्, इच्छाप्रयत्नव्यतिरेकेणान्यस्यैश्चर्यनिबन्धनस्येश्वरेऽभावात् । ટીકાનો ભાવાનુવાદઃ
જગતમાં બે પ્રકારના કાર્યો ઉપલબ્ધ થાય છે. કેટલાક ઘટાદિકાર્યો બુદ્ધિમાનુકદ્વારા બનેલા જોવા મળે છે. અને કેટલાકકાર્યો બુદ્ધિમાનું કર્તાવિના આપોઆપ તૈયાર થઈ ગયેલા જેમકે घट. हो भणे छ. ४भ , ४ी वृक्षो वगेरे.
તે જંગલી વૃક્ષોને પક્ષ બનાવી દેવાથી વ્યભિચાર નહિ આવે. અર્થાત્ તે જંગલી વૃક્ષોને પણ ઈશ્વરકૃત કહી દેવાથી વ્યભિચાર નહિ આવે–આવું તમે કહેશો, તો તે ઉચિત નથી. કારણકે તેનાથી તો વ્યભિચારનો વિષય બનતા સર્વેને પક્ષમાં સમાવેશ કરવા શક્ય હોવાથી વ્યભિચાર જેવો કોઈ દોષ જ નહિ રહે ! અર્થાત્ જે વસ્તુથી હેતુમાં વ્યભિચાર બતાવ્યો હશે. તે વસ્તુનો પક્ષમાં સમાવેશ થઈ જવાથી કોઈ હેતુ વ્યભિચારી બનશે જ નહિ. તથા “ગર્ભમાં રહેવાવાળો
Page #29
--------------------------------------------------------------------------
________________
વર્શન સમુØય માળ - ૨, ોવ્ઝ – ૪૧-૪૬, જૈનવર્શન
મૈત્રનો પુત્ર શ્યામ છે. કારણકે તે મૈત્રનો પુત્ર છે. જેમકે મૈત્રના વિદ્યમાન ચાર પુત્રોની જેમ. આ અનુમાન પણ ગમક બની જશે. કારણકે સર્વત્ર વ્યભિચારના વિષયને પક્ષમાં સમાવેશ કરીને હેતુને અવ્યભિચારિ બનાવી શકાય છે. આથી જે પદાર્થથી વ્યભિચાર બતાવવામાં આવે, તેનો સમાવેશ પક્ષમાં કરી દેવો લેશમાત્ર ઉચિત નથી.
४०२
=
ઈશ્વરની બુદ્ધિ તથા તેના પ્રયત્નઆદિ ગુણોથી પણ કાર્યત્વ હેતુ વ્યભિચારી છે. તે સર્વે બુદ્ધિ આદિ ગુણો આત્માના વિશેષગુણો હોવાથી અનિત્ય કાર્ય તો છે. પરંતુ તેની ઉત્પત્તિમાં સ્વયં ઈશ્વરરૂપ સમવાયિકા૨ણ (ઉપાદાનકારણ)થી ભિન્ન બીજો કોઈ બુદ્ધિમાનુ ઈશ્વર નિમિત્તકા૨ણ નથી થતો. જો તે ઈશ્વરની બુદ્ધિઆદિની ઉત્પત્તિમાં બીજાઈશ્વર કા૨ણ થાય અને તેની બુદ્ધિ ઉત્પન્ન કરવામાં ત્રીજા ઈશ્વ૨ કારણ બનતા હોય તો અનવસ્થાદૂષણ આવે છે.
તેથી તે ઈશ્વર તો પોતાની બુદ્ધિ આદિની ઉત્પત્તિમાં સમવાયિકારણ બને છે, નિમિત્તકા૨ણ નહિ. પ્રકૃતમાં બુદ્ધિમન્નિમિત્તત્વરૂપ કર્તૃત્વ જ વિવિક્ષિત છે. આથી ઈશ્વરની બુદ્ધિઆદિથી કાર્યત્વહેતુ વ્યભિચારી બને છે.
-
તથા કાર્યત્વહેતુ કાલાત્યયાપદિષ્ટ = બાધિત પણ બને છે. પ્રમાણાન્તરથી હેતુના સાધ્યનો અભાવ સિદ્ધ થાય તે કાલાત્યયાપદિષ્ટ = બાધિત કહેવાય છે. અહીં આપોઆપ ઉગી નીકળેલા તૃણ આદિમાં પ્રત્યક્ષથી કોઈ બુદ્ધિમાનકર્તા જોવા મળતા નથી. આથી પ્રત્યક્ષપ્રમાણથી કાર્યત્વ હેતુના સાધ્ય બુદ્ધિમત્કર્તૃત્વનો અભાવ સિદ્ધ થવાથી કાર્યત્વહેતુ કાલાત્યયાપદિષ્ટ બને છે. જેમકે અગ્નિને અનુષ્ય સિદ્ધક૨વા આપેલો દ્રવ્યત્વહેતુ. અહીં પ્રત્યક્ષથી અગ્નિ ઉષ્ણ છે. અર્થાત્ અનુષ્ય નથી આવું અનુભવાય છે. તેથી દ્રવ્યત્વહેતુ કાલાત્યયાપદિષ્ટ બને છે.
ઈશ્વરવાદિ (પૂર્વપક્ષ) : વાવ્યા વિનાઉગેલા તૃણાદિના કર્તા પણ અદશ્યઈશ્વર જ છે.
10
જૈન (ઉત્તરપક્ષ) : તમારી વાત ઉચિત નથી. કારણકે તૃણાદિમાં અદૃશ્ય ઈશ્વર કર્તાનો સભાવ, આ જ અનુમાનથી છે કે અન્યપ્રમાણથી છે. ? (તમારે આ જવાબ આપવો જોઈએ.)
જો તમે ‘તૃણાદિ, જંગલી વૃક્ષોમાં અદશ્ય કર્તા ‘કાર્યત્વ' હેતુવાળા અનુમાનથી સિદ્ધ થાય છે' એમ કહેશો તો ચક્રકદોષ આવશે.
જ્યાં ત્રણ કે ત્રણથી અધિકપદાર્થોની સિદ્ધિ એક-બીજાને આધીન હોય ત્યાં ચક્રકદોષ લાગે છે. કહેવાનો આશય એ છે કે - જ્યારે કાર્યત્વહેતુથી કર્તાનો સદ્ભાવ સિદ્ધ હોય, ત્યારે ઉગાડ્યા વિના ઉગી નીકળેલા જંગલી વૃક્ષો આદિમાં અદૃશ્ય હોવાથી કર્તાની અનુપલબ્ધિ માનવામાં આવે. તથા જ્યારે તે નિશ્ચય થાય કે ‘જંગલી વૃક્ષમાં કર્તાની અનુપલબ્ધિ અદશ્ય હોવાના કારણે છે. કર્તાનો અભાવ હોવાથી નહિ.' ત્યારે કાર્યત્વહેતુમાં અબાધિતવિષયતા આવે, તથા જ્યારે કાર્યત્વ હેતુ અબાધિત હોવાથી કાલાત્યયાપદિષ્ટ દોષથી શૂન્ય થઈ જાય, ત્યારે તે જંગલી વૃક્ષોમાં
Page #30
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
४०३
કર્તાનો સદ્દભાવ સિદ્ધ કરી શકે. આ રીતે પરસ્પર અનેકપદાર્થોને આધીન કર્તાના સભાવની સિદ્ધિ હોવાથી ચક્રકદોષ લાગે છે.
દ્વિતીયપક્ષ અયોગ્ય છે, કારણકે જંગલી વૃક્ષો આદિમાં કર્તાનો સદ્ભાવ સિદ્ધ કરનાર બીજું કોઈ પ્રમાણ જોવા મળતું નથી.
અથવા કોઈપણ રીતે માની લઈએ કે “તે જંગલીવૃક્ષાદિમાં કર્તાનો સદ્ભાવ છે” તો અમારો પ્રશ્ન છે કે તે કર્તા અદશ્ય છે, તેમાં (૧) શરીરાભાવ કારણ છે ? (૨) વિદ્યાદિનો પ્રભાવ છે? કે (૩) અદૃશ્ય જાતિવિશેષ કારણ છે ?
પ્રથમપક્ષમાં કર્તુત્વની અનુપપત્તિ છે. કારણકે શરીરવિના કર્તુત્વની સંગતિ થતી નથી. જેમ મુક્તાત્માને શરીર ન હોવાના કારણે તેમાં કર્તુત્વ હોતું નથી, તેમ શરીરના અભાવમાં કર્તુત્વ ઘટતું નથી.
ઈશ્વરવાદિ (પૂર્વપક્ષ) : શરીરનો અભાવ હોવા છતાં પણ જ્ઞાન, ઇચ્છા અને કૃતિના આશ્રય એવા (શરીર) કરણમાં કર્તુત્વ ઘટે છે. કહેવાનો આશય એ છે કે કર્તૃત્વમાં શરીરનો કોઈ ઉપયોગ નથી. કર્તા બનાવવામાં માત્ર જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્ન જ ઉપયોગી છે. (જેમ મનુષ્ય મરણ પામીને નવાશરીરને ધારણ કરવાની તૈયારી કરે છે, ત્યારે તે વખતે સ્કૂલશરીર ન હોવા છતાં નવા શરીરને ગ્રહણ કરે છે. નવા શરીરમાં ઉપયોગી પરમાણુ આદિની પ્રેરણા પણ કરે છે.) આથી કર્તુત્વના માટે શરીરની આવશ્યકતા નથી.
જૈન (ઉત્તરપક્ષ) તમારું આ અસમીક્ષિત (યથાયોગ્ય વિચારણા વિનાનું) કથન છે. કારણકે શરીરના સંબંધ વિના પરમાણુની પ્રેરણા ઘટતી નથી. કહેવાનો આશય એ છે કે મરણ બાદ નવાશરીરની રચનામાં ભૂલશરીરનો અભાવ હોવા છતાં પણ સૂક્ષ્મશરીર તો હોય છે. તે જ નવાશરીરને ઉપયોગી પરમાણુઓને પ્રેરણા કરે છે.
જો મરણબાદ ઉત્પન્ન થતા નવાશરીરમાં સૂક્ષ્મશરીરના પ્રયત્નનો અભાવ માનશો તો મુક્તાત્માની જેમ નવા શરીરની રચના અસંભવિત બની જશે.
તથા શરીરના અભાવમાં જ્ઞાનાદિનું આશ્રયત્વ પણ સંભવિત નથી. અર્થાત્ ઈશ્વરને શરીર રહિત માનશો તો ઈશ્વરમાં જ્ઞાનાદિ રહી શકશે નહિ. કારણ કે જ્ઞાનાદિની ઉત્પત્તિમાં શરીર નિમિત્તકારણ છે. અન્યથા (અર્થાત્ જ્ઞાનાદિની ઉત્પત્તિમાં શરીર નિમિત્તકારણ નથી એવું માનશો તો) મુક્તાત્મામાં પણ જ્ઞાનાદિની ઉત્પત્તિ માનવી પડશે, કે જે તમને ઇષ્ટ નથી. કારણકે તમે મુક્તાત્મામાં જ્ઞાનાદિની અત્યંતનિવૃત્તિ માનો છો.
આથી ‘જંગલીવૃક્ષાદિના કર્તા શરીરના અભાવના કારણે અદશ્ય છે'—આ પક્ષ અયોગ્ય સિદ્ધ
Page #31
--------------------------------------------------------------------------
________________
૪૦૪
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
થાય છે. વળી વિદ્યાના પ્રભાવથી જંગલીવૃક્ષાદિના કર્તા અદશ્ય છે. આ વાત પણ ઉચિત નથી. કારણકે વિદ્યાના પ્રભાવથી કર્તા અદશ્ય હોય તો, કોઈકવાર તો તે દશ્ય બને જ. કેમકે વિદ્યાધારિ વ્યક્તિઓ શાશ્વતકાલ માટે અદશ્ય હોતા નથી. જેમ કે પિશાચાદિ વિદ્યાથી અદશ્ય હોવા છતાં કોઈકવાર તો દેખાય જ છે. પરંતુ જંગલીવૃક્ષાદિના કર્તા તો આજ સુધી દેખાયા નથી. તેથી વિદ્યાના પ્રભાવથી અદશ્ય છે, તે વાત પણ ઉચિત નથી.
તથા જંગલીવૃક્ષાદિના કર્તા અદશ્ય હોવામાં અદશ્ય જાતિવિશેષ પણ કારણ નથી. કારણ કે જાતિ એક વ્યક્તિમાં રહેતી નથી. જે અનેકવ્યક્તિઓમાં રહે તે જાતિ કહેવાય છે.
અથવા ઈશ્વર દૃશ્ય હોય કે અદૃશ્ય હોવ તો પણ તે ઈશ્વર (૧) સત્તામાત્રથી પૃથ્વી આદિનું કારણ બને છે કે (૨) ઈશ્વર જ્ઞાનવાળા હોવાથી પૃથ્વી આદિનું કારણ બને છે કે (૩) ઈશ્વર જ્ઞાન-ઈચ્છાપ્રયત્નવાળા હોવાથી પૃથ્વી આદિના કારણ બને છે કે (૪) જ્ઞાનાદિપૂર્વક વ્યાપાર હોવાથી પૃથ્વી આદિના કારણ બને છે કે (૫) ઐશ્વર્યવાળા હોવાથી પૃથ્વી આદિના કારણ બને છે. ?
જો એમ કહેશો કે “ઈશ્વરની હાજરીમાત્રથી = સત્તા માત્રથી પૃથ્વી આદિ કાર્યો થાય છે....તો કુંભકારાદિમાં પણ જગકર્તુત્વની આપત્તિ આવશે. કારણકે ઈશ્વર અને કુલાલાદિ સર્વત્ર વિદ્યમાન જ હોય છે. (નૈયાયિકોના મતે આત્મા વિભુ છે.) અર્થાતુ બંનેના સત્ત્વમાં કોઈ ભેદ ન હોવાથી ઈશ્વર જેમ જગત્કર્તા કહેવાય છે, તેમ કુંભકારાદિ પણ સૃષ્ટિકર્તા કહેવાશે (કે જે કોઈને ઇષ્ટ નથી.)
સમસ્ત જગતનું પરિજ્ઞાન હોવાથી ઈશ્વર પૃથ્વી આદિના કર્તા છે.—તેમ કહેશો તો સર્વજ્ઞ યોગિઓને પણ સમસ્તજગતનું પરિજ્ઞાન હોય છે. આથી યોગીઓમાં પણ જગત્કર્તુત્વની આપત્તિ આવશે, (કે જે તમને ઇષ્ટ નથી.).
જ્ઞાન-ઇચ્છા-પ્રયત્નવાળા હોવાથી ઈશ્વર જગત્કર્તા છે' તેમ કહેશો તો પણ અસામ્પત છે. કારણકે જ્ઞાનાદિ શરીરના આશ્રયે રહે છે. અશરીરીમાં જ્ઞાનાદિ રહી શકતા નથી. તેથી તમારા ઈશ્વર અશરીરી હોવાના કારણે તેમાં જ્ઞાનાદિ રહેતા નથી. “જ્ઞાનાદિપૂર્વકના વ્યાપારવાળા ઈશ્વર જગત્કર્તા છે.-આવો ચોથોવિકલ્પ પણ અસંભવતિ છે. કારણ કે અશરીરિમાં કાયા અને વચનના વ્યાપારનો સંભવ નથી.
(ઈશ્વરને ઐશ્વર્યના કારણે સૃષ્ટિ કર્તા કહેવા તે પણ યુક્તિયુક્ત નથી. કારણકે આજસુધી ઐશ્વર્યનું સ્વરૂપ જ અનિશ્ચિત છે. જેથી તે કેવી રીતે જગત્કર્તા બની શકે ? શું તે ઐશ્વર્ય (૧) જ્ઞાતૃત્વના કારણે છે. અર્થાત્ જગતને જાણે છે માટે ઐશ્વર્ય છે ? કે (૨) શું કર્તુત્વના કારણે ઐશ્વર્ય છે ? અર્થાત્ તે જગતની રચના કરે છે, તેથી ઐશ્વર્ય છે અથવા (૩) શું અન્ય કોઈ કારણે ઐશ્વર્ય છે ?
Page #32
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
४०५
અહીં ઇશ્વરમાં જે જ્ઞાતૃત્વ છે તે શું (૧) જ્ઞાતૃત્વમાત્ર છે કે (૨) સર્વજ્ઞાતૃત્વ માત્ર છે. ‘ઈશ્વરમાં જ્ઞાતૃત્વમાત્ર છે એમ કહેશો તો આપણે પણ જેમ કોઈને કોઈ વસ્તુના જ્ઞાતા છીએ, તેમ ઈશ્વર પણ માત્ર જ્ઞાતા જ બનશે, ઈશ્વર નહિ બની શકે. “ઈશ્વરમાં સર્વજ્ઞાતૃત્વ છે” એમ કહેશો તો સમસ્તજગતના પદાર્થોના જાણકાર બુદ્ધઆદિની જેમ સર્વજ્ઞ જ ઈશ્વર બની શકશે, (તમારા માનેલા એક જ) ઈશ્વર નહિ બની શકે.
જગતની રચના કરે છે અર્થાત્ કર્તુત્વરૂપ ઐશ્વર્યના કારણે તે ઈશ્વર છે.” તેમ કહેશો તો કુંભકારઆદિ પણ કોઈકને કોઈ અનેકપદાર્થોની રચના કરે જ છે. તેથી કુંભકારાદિમાં કર્તુત્વરૂપ ઐશ્વર્ય માનવું પડશે અને તેથી તેઓ ઈશ્વર બની જશે.
ઇચ્છા અને પ્રયત્ન સિવાય ઈશ્વરમાં ઐશ્વર્ય બતાવવાવાળું બીજું કોઈ નથી કે જેથી અન્યથી ઈશ્વરમાં ઐશ્વર્યની સિદ્ધિ થાય.
किंच ईश्वरस्य जगन्निर्माणे यथारुचिप्रवृत्तिः १, कर्मपारतन्त्र्येण २, करुणया ३, क्रीडया ४, निग्रहानुग्रहविधानार्थं ५, स्वभावतो ६ वा । अत्राद्यविकल्पे कदाचिदन्यादृश्येव सृष्टिः स्यात् । द्वितीये स्वातन्त्र्यहानिः । तृतीये सर्वमपि जगत्सुखि-तमेव करोति, अथेवरः किं करोति पूर्वार्जितैरेव कर्मभिर्वशीकृता दुःखमनुभवन्ति तदा तस्य कः पुरुषकारः, अदृष्टापेक्षस्य च कर्तृत्वे किं तत्कल्पनया, जगतस्तदधीनतैवास्तु, किमनेनांतर्गडुनात्र । चतुर्थपञ्चमयोस्तु रागद्वेषताभावः प्रसज्यते । तथाहि“रागवानीश्वरः क्रीडाकारित्वाद्वालवत्, तथा अनुग्रहप्रदत्वाद्राजवत्, तथा द्वेषवानसौ निग्रहप्रदत्वात्तद्वदेव” इति । अथ स्वभावतः, त_चेतनस्यापि जगत एव स्वभावतः प्रवृत्तिरस्तु किं तत्कर्तृकल्पनयेति । न कार्यत्वहेतुर्बुद्धिमन्तं कर्तारमीश्वरं साधयति । एवं सन्निवेशविशिष्टत्वादचेतनोपादानत्वादभूतभावित्वादित्यादयोऽपि स्वयमुत्थाप्याः, तुल्याक्षेपसमाधानत्वात् । किंच क्षित्यादेर्बुद्धिमत्पूर्वकत्वे साध्ये प्रदीयमानाः सर्वेऽपि हि हेतवो विरुद्धा दृष्टान्तानुग्रहेण सशरीरासर्वज्ञासर्वकर्तृपूर्वकत्वसाधनात् । न च धूमात्पावकानुमानेऽप्ययं दोषः, तत्र तार्णपार्णादिविशेषाधारवह्निमात्रव्याप्तस्य धूमस्य दर्शनात् । नैवमत्र सर्वज्ञासर्वज्ञकर्तृविशेषाधिकरणतत्सामान्येन कार्यत्वस्यास्ति व्याप्तिः, सर्वज्ञस्य कर्तुरतोऽनुमानात्प्रागसिद्धेः ।
Page #33
--------------------------------------------------------------------------
________________
४०६
પર્શન સમુન્નવ માળ – ૨, ોદ - ૪૧-૪૬, જૈનવર્ઝન
ટીકાનો ભાવાનુવાદ :
વળી ઈશ્વરની જગતનિર્માણમાં પ્રવૃત્તિ છે, તે શું (૧) યથારૂચિ છે ? કે (૨) કર્મની પરતંત્રતાથી છે ? કે (૩) કરુણાથી છે ? કે (૪) ક્રીડાથી છે ? કે (૫) નિગ્રહ-અનુગ્રહ કરવા માટે છે કે (૬) સ્વભાવથી જ પ્રવૃત્તિ છે. ?
‘ઈશ્વરની જગતનિર્માણમાં પ્રવૃતિ યથારૂચિ છે.' તેમ કહેશો તો જેવું જગત છે, તેનાથી ક્યારેક વિલક્ષણજગત પણ બની જવાની આપત્તિ આવશે.
“જીવોના પુણ્ય-પાપ કર્મોને આધીનથઈને ઈશ્વર જગતનું નિર્માણ કરે છે.” આવું કહેશો તો ઈશ્વરની સ્વતંત્રતા હણાઈ જશે.
“કરુણાથી ઈશ્વર જગતનું નિર્માણ કરે છે.' તેમ કહેશો તો ઈશ્વર સર્વ પણ જગતને સુખી જ કરશે. જો એમ કહેશો કે “જીવો પૂર્વે ભેગા કરેલા કર્મોને કારણે દુઃખ અનુભવે છે, તેમાં ઈશ્વર શું કરે ? ઈશ્વર તો કરુણાથી ભરેલા જ છે.’ તો ઈશ્વરનો જગતને સુખી કરવાનો પુરુષાર્થ શું રહ્યો ? ઈશ્વરથી બળવાન તો કર્મ સિદ્ધ થઈ ગયું.
તમે એમ કહેશો કે “ઈશ્વર જગત નિર્માણમાં પુણ્ય-પાપરૂપ અદૃષ્ટની અપેક્ષા રાખે છે.” તો પછી ઈશ્વરની કલ્પનાની શી જરૂ૨ છે ? આખું જગત જ અદૃષ્ટને આધીન માનો ને ! તેમાં શું વાંધો છે ? જગતને ઈશ્વરને પરતંત્ર માનવાની શી જરૂર છે ? આવા ગળામાં થયેલ નિરર્થક માંસપિંડ = અંતર્ગડુની જેમ ઈશ્વરની કલ્પનાથી શું ? અર્થાત્ ઈશ્વરની કલ્પનાથી સર્યું.
‘ઈશ્વર ક્રીડાથી જગત નિર્માણમાં પ્રવૃત્ત થયેલા છે' એમ કહેશો તો જગત ઈશ્વરનું ક્રીડાક્ષેત્ર બની જશે. તેથી ઈશ્વર પણ બાળકનીજેમ રાગ-દ્વેષવાળા થઈ જશે.
‘ઈશ્વર અનુગ્રહ અને નિગ્રહમાટે જગતનું નિર્માણ કરે છે' તેમ કહેશો તો ઈશ્વર રાજાની જેમ રાગ-દ્વેષ વાળા થઈ જશે. જેમ રાજા શિષ્યોના અનુગ્રહ માટે રાગથી અને દુષ્ટોના નિગ્રહ માટે દ્વેષથી પ્રવૃત્તિ કરે છે. તેમ ઈશ્વર પણ અનુગ્રહ-નિગ્રહ માટે જગતનિર્માણની પ્રવૃત્તિ કરતા હોય તો રાજાની જેમ રાગી-દ્વેષી બની જશે. વીતરાગી નહિ રહે.
“ઈશ્વર સ્વભાવથી જ જગતનું નિર્માણ કરે છે.” તેમ કહેશો તો અચેતનપદાર્થોનો પણ એ જ સ્વભાવ માની લેવો જોઈએ કે - ‘જેવા કારણોનો સંયોગ થાય છે, તેવા સ્વરૂપે પોતાની પ્રવૃત્તિ સ્વભાવથી જ કરે છે.' તેમાં ઈશ્વરની કર્તા તરીકે કલ્પના કરવી જરૂરી નથી.
આમ ‘કાર્યત્વ’ હેતુ બુદ્ધિમાનકર્તા તરીકે ઈશ્વરને સિદ્ધ કરી શકતો નથી.
આ જ રીતે પૃથ્વીવગેરે બુદ્ધિમાન કર્તાદ્વારા રચાઈ છે. કારણકે (૧) સન્નિવેશવિશિષ્ટ છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुयय भाग-२, श्लोक - ४५-४६, जैनदर्शन
૪૦૭
(અર્થાત્ બનાવટવાળા છે.) (૨) અચેતન પરમાણુ ઉપાદાનકારણ છે. (૩) પહેલા નહોતા તે ઉત્પન્ન થાય છે. ઇત્યાદિ હેતુઓનું ખંડન કાર્યવહેતુની જેમ સ્વયં વિચારી લેવું. જેવી રીતે કાર્યત્વ હેતમાં શંકા-સમાધાન કર્યા હતા, તે રીતે પણ સ્વયં સમજી લેવું. જે પ્રકારે કાર્યવહેતુમાં ભાગાસિદ્ધ, વિરુદ્ધ, વ્યભિચાર, બાધ વગેરે દોષો આવે છે, તે બધા દોષો આ હેતુઓમાં પણ વિચારી લેવા. કાર્યત્વ હેતુમાં બીજા ઘણા દોષો આવતા હોવા છતાં પણ વિરુદ્ધ મોટો દોષ છે. કારણકે પૃથ્વી આદિમાં બુદ્ધિમત્કર્તુત્વની સિદ્ધિ કરવા જે ઘટનું ઉદાહરણ આપ્યું છે, તેનાથી અસર્વજ્ઞ, શારીરિક અને સર્વગત કર્તાની સિદ્ધિ થાય છે. આથી કાર્ય_હેતુથી સર્વજ્ઞ, અશરીરી, સવર્ગત કર્તા સિદ્ધ થવાના બદલે, ઘટ દૃષ્ટાંતના કારણે અસર્વજ્ઞ, શરીરી, અસગત કર્તા સિદ્ધ થવાથી કાર્યત્વ હેતુ વિરુદ્ધ બની જાય છે.
ધૂમથી અગ્નિનું અનુમાન કરવામાં આ દોષ નથી. કારણકે પર્વતમાં રહેલા તૃણ અને વૃક્ષના સૂકાં પાદડાંની વિશેષઅગ્નિમાં અને મહાનસીય વિશેષઅગ્નિમાં રહેલ સામાન્ય નામના અગ્નિત્વધર્મનો અનુભવ થાય છે અને તેનાથી અગ્નિનું અનુમાન કરવું સહજ બની જાય છે. પરંતુ અહીં પૃથ્વી આદિના સર્વજ્ઞ કર્તા અને ઘટઆદિના અસર્વજ્ઞ કર્તા - એમ બે વિશેષ કર્તાઓમાં પ્રાપ્ત થતો કર્તુત્વનામનો સામાન્યધર્મ અનુભવાતો નથી, કે જેથી સામાન્યકર્તાનું અનુમાન કરી શકાય. કારણકે કાર્યવહેતુના યોગથી પહેલાં ક્યાંય પણ સર્વજ્ઞકર્તાના દર્શન થયા નથી, કે જેથી તેમાં રહેલા સામાન્યધર્મનું જ્ઞાન કરી શકાય. સર્વજ્ઞ, અશરીરી કર્તાનું પૂર્વે દર્શન થયું ન હોવાથી તેનું અનુમાન પણ અસંભવિત છે. કારણકે અનુમાનમાં લિંગનું પ્રત્યક્ષ દર્શન થયા બાદ જ લિંગિનું અનુમાન કરાતું હોય છે.
व्यभिचारिणश्चामी बुद्धिमन्तमन्तरेणापि विद्युदादीनां प्रादुर्भावविभावनात्, स्वप्नाद्यवस्थायामबुद्धिमत्पूर्वस्यापि कार्यस्य दर्शनाचेति । कालात्ययापदिष्टाश्चैते, प्रत्यक्षागमबाधितपक्षानन्तरं प्रयुक्तत्वात् । तद्बाधा च पूर्वमेव दर्शिता । प्रकरणसमाश्चामी, प्रकरणचिन्ताप्रवर्तकानां हेत्वन्तराणां सद्भावात् । तथाहि - ईश्वरो जगत्कर्ता न भवति निरुपकरणत्वात्, दण्डचक्रचीवराद्युपकरणरहितकुलालवत्, तथा व्यापित्वादाकाशवत्, एकत्वात्तद्वदित्यादय इति । नित्यत्वादीनि तु विशेषणानि तद्व्यवस्थापनायानीयमानानि शण्ढं प्रति कामिन्यारूपसंपन्निरूपणप्रायाण्यपकर्णनीयान्येव । विचारासहत्वख्यापनार्थं तु किंचिदुच्यते । तत्रादौ नित्यत्वं विचार्यते तचेश्वरे न घटते । तथाहि-नेश्वरो नित्यः, स्वभावभेदेनैव क्षित्यादिकार्यकर्तृत्वात्, अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावं कूटस्थं नित्यमिति हि नित्यत्वलक्षणाभ्युपगमात् ।
Page #35
--------------------------------------------------------------------------
________________
४०८
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
स्वभावभेदानभ्युपगमे च सृष्टिसंहारादिविरुद्धकार्यकारित्वमतिदुर्घटम् । नापि तज्ज्ञानादीनां नित्यत्वं वाच्यं प्रतीतिविरोधात्, ईश्वरज्ञानादयो न नित्या ज्ञानादित्वादस्मदादिज्ञानादिवदित्यनुमानविरोधाञ्च । एतेन तदीयज्ञानादयो नित्या इत्यादि यदवादि तदपोहितमूहनीयम् । सर्वज्ञत्वमप्यस्य केन प्रमाणेन ग्राह्यम् ? न तावत्प्रत्यक्षेण, तस्येन्द्रियार्थसन्निकर्षोत्पन्नत्वेनातीन्द्रियार्थग्रहणासमर्थत्वात् । नाप्यनुमानेन, अव्यभिचारिलिङ्गाभावात् । ननु जगद्वैचित्र्यान्यथानुपपत्तिरूपं तदस्त्येवेति चेत् न, तेन सहाविनाभावाभावात्, जगद्वैचित्र्यस्य सार्वइयं विनापि शुभाशुभकर्मपरिपाकादिवशेनोपपद्यमानत्वात् । किंचायं यदि सर्वज्ञः, तदा जगदुपप्लवकरणस्वैरिणः पश्चादपि कर्तव्यनिग्रहानसुरादींस्तदधिक्षेपकृतोऽस्मदादींश्च किमर्थं सृजतीति नायं सर्वज्ञः । तथा बहूनामेककार्यकरणे वैमत्यसंभावनाभयेन महेशितुरेकत्वकल्पना भोजनादिव्ययभयात् कृपणस्यात्यन्तवल्लभपुत्रकलत्रमित्रादिपरित्यजनेन शून्यारण्यानीसेवनतुलामाकलयति । अनेककीटिकासरघाशतसंपाद्यत्वेऽपि शक्रमूर्धमधुच्छात्रादिकार्याणामेकरूपतयाविगानेनोपलम्भात् । किंच ईश्वरस्याखिलजगत्कर्तृत्वेऽभ्युपगम्यमाने शास्त्राणां प्रमाणेतरताव्यवस्थाविलोपः स्यात् । तथाहि- सर्वं शास्त्रं प्रमाणमीश्वरप्रणीत्वादितरतत्प्रणीतशास्त्रवत्-प्रतिवाद्यादिव्यवस्थाविलोपश्च, सर्वेषामीश्वरादेशविधायित्वेन तत्प्रतिलोमाचरणानुपपत्तेः प्रतिवाद्यभावप्रसङ्गात् । इति न सृष्टिकरस्य महेश्वरस्य कथंचिदपि सिद्धिः । ततः सद्भूतार्थप्रकाशकत्वाद्वीतराग एव सर्वज्ञो देवो देवत्वेनाभ्युपगमनार्हो नापरः कश्चिदिति स्थितम । ટીકાનો ભાવાનુવાદ તથા કાર્યત્વ, સન્નિવેશવિશિષ્ટત્વ આદિ હેતુઓ વ્યભિચારી છે. કારણકે બુદ્ધિમાનકર્તા વિના પણ વિજળીવગેરેનો પ્રાદુર્ભાવ થતો જોવા મળે છે. અહીં વિજળી, મેઘવગેરે કાર્યસ્વરૂપ છે. ७॥२५॥ ॐ वि४जी यम छ,' भघ गईन। छ.' मी विणी, भेषमा आर्य छ, आभु સન્નિવેશ=બનાવટવાળા પણ છે, પહેલાં ચમકતી નહોતી તે ચમકવા લાગી અને પહેલા ગર્જના કરતા નહોતો તે ગર્જના કરવા લાગ્યા. આ રીતે વિજળી, મેઘ વગેરેમાં હેતુ રહેવા છતાં તેના બુદ્ધિમાનકર્તા નથી. આથી કાર્યવહેતુ વ્યભિચારી બને છે.
તથા સ્વપ્નાદિ અવસ્થામાં જે કાર્યો દેખાય છે, તેના કર્તા પણ બુદ્ધિમાન હોતા નથી. આથી કાર્યવહેતુ વ્યભિચારી બને છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
४०९
તથા આ કાર્યવાદિહેતુઓ કાલાત્યયાદિષ્ટ પણ છે. કારણ કે પ્રત્યક્ષ અને આગમથી બાધિત છે. તેની ચર્ચા પૂર્વે નિકટમાં પ્રયોજાયેલી જ છે. અર્થાત્ કાર્યવાદિહેતુઓ બાધિત છે, તે પૂર્વે બતાવ્યું જ છે.
વળી કાર્યવાદિહેતુઓ પ્રકરણસમ છે. કારણ કે અહીં પ્રકરણની વિચારણાના અપ્રવર્તક બીજાહેતુઓના સર્ભાવ છે. અર્થાત્ જગતને અકર્તૃક સિદ્ધ કરવાવાળા બીજા અનેક વિપરીત અનુમાનો વિદ્યમાન હોવાથી તમારો હેતુ પ્રકરણસમ પણ છે. (તેને સત્પતિપક્ષ પણ કહેવાય છે.)
અકતૃત્વસાધક અનુમાન આ રહ્યું - ઈશ્વર જગત્કર્તા નથી. કારણ કે તેમની પાસે જગતનિર્માણના ઉપકરણો કારણ સામગ્રી નથી. જેમ દંડ, ચક્ર, ચીવરાદિ સામગ્રીરહિત કુલાલ ઘટનો અકર્તા કહેવાય છે. તેમ ઈશ્વર પણ જગત્કર્તા નથી. તે જ રીતે ઈશ્વર જગત્કર્તા નથી. કારણકે વ્યાપી હોવાથી ક્રિયાશુન્ય છે. જેમ કે આકાશ વ્યાપક હોવાથી ક્રિયાશૂન્ય છે. તેથી તે નિષ્ક્રિય છે, તેમ ઈશ્વર પણ વ્યાપક હોવાથી નિષ્ક્રિય છે. નિષ્ક્રિય એવા ઈશ્વર જગતનું નિર્માણ કેવી રીતે કરી શકે ?
આ જ રીતે ઈશ્વર જગત્કર્તા નથી, કારણકે એક છે. જેમ આકાશ એકસ્વભાવવાળું હોવાથી કોઈનું કર્તા બનતું નથી, તેમ ઈશ્વર એકસ્વભાવવાળા હોવાથી વિચિત્રજગતના કર્તા કેવી રીતે બની શકે ?
ઈશ્વરની સિદ્ધિ કરવા નિત્યત્વ, સર્વજ્ઞત્વ આદિ વિશેષણોને ઉપસ્થિત કરવા નિરર્થક અને હાસ્યાસ્પદ છે. કારણ કે જેમ નપુંસકને ખૂશ કરવા કામિનીના રૂપનું વર્ણન કરવું તે નિરર્થક અને હાસ્યાસ્પદ છે. તેમ મૂલત: ઈશ્વરની સિદ્ધિ નથી થઈ, ત્યાં નિત્યત્વ, સર્વજ્ઞત્વ વિશેષણોની વિચારણા કરવી નિરર્થક-હાસ્યાસ્પદ છે.
છતાં પણ ઈશ્વરના નિત્યત્વ, સર્વજ્ઞત્વઆદિ વિશેષણો ઈશ્વરસિદ્ધિના વિચારમાર્ગમાં સહ્ય બનતા નથી, તે બતાવવા કંઈક કહેવાય છે. અર્થાત્ તે વિશેષણોની નિરર્થકતા બતાવે છે.
પ્રથમ નિત્યત્વનો વિચાર કરાય છે. ઈશ્વરમાં નિત્યત્વ ઘટતું નથી. ઈશ્વર નિત્ય નથી, કારણ કે પૃથ્વી આદિ કાર્યોને સ્વભાવભેદથી બનાવે છે. જો ઈશ્વરનો સ્વભાવભેદ માનવામાં ન આવે તો વિચિત્રકાર્યો ઉત્પન્ન થઈ શકશે નહિ. જે વસ્તુ હંમેશા એકસ્વરૂપે રહે છે, ક્યારે પણ તેનો નાશ થતો નથી અને ક્યારે પણ તે ઉત્પન્ન થતી નથી, તે વસ્તુ નિત્ય કહેવાય છે. - જો ઈશ્વરમાં સ્વભાવભેદ માનવામાં નહિ આવે તો, સૃષ્ટિ અને સંહારાદિ કાર્યો દુર્ઘટ બની જશે. કારણકે જગતનું સર્જન કરવાનો સ્વભાવ હંમેશાં એકસ્વરૂપે માનશો તો જગતનો સંહાર
Page #37
--------------------------------------------------------------------------
________________
४१०
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
કરી શકશે નહિ તથા જગતનો સંહારકરવાનો સ્વભાવ નિત્ય માનશો તો જગતનું સર્જન કરી શકશે નહિ.
વળી ઈશ્વરનાજ્ઞાનાદિ પણ નિત્ય નથી. કારણકે વિરુદ્ધ પ્રતીતિ થાય છે. ઈશ્વરનાજ્ઞાનાદિ નિત્ય નથી, કારણ કે જ્ઞાનાદિ છે. જેમ આપણા જ્ઞાનાદિ નિત્ય નથી, તેમ ઈશ્વરના જ્ઞાનાદિ પણ નિત્ય નથી. આમ અનુમાનથી પણ ઈશ્વરના જ્ઞાનાદિને નિત્ય માનવામાં વિરોધ છે. આથી ઈશ્વરના જ્ઞાનાદિ નિત્ય છે.' ઇત્યાદિ જે કહેવાયું હતું, તે પણ ખંડન થઈ ગયેલું જાણવું. ઈશ્વરનું સર્વશવ કયા પ્રમાણથી ગ્રાહ્ય છે ? ઈશ્વરનું સર્વજ્ઞત્વ પ્રત્યક્ષપ્રમાણથી ગ્રાહ્ય નથી, કારણકે પ્રત્યક્ષપ્રમાણ ઇન્દ્રિયાર્થસન્નિકર્ષથી ઉત્પન્ન થતું હોવાથી અતીન્દ્રિય અર્થ(પદાર્થ)ને ગ્રહણ કરવા અસમર્થ છે.
ઈશ્વરની સર્વજ્ઞતાનું નિયતસહચારિ કોઈ ન હોવાથી અવ્યભિચારીલિંગનો પણ અભાવ છે. તેથી અનુમાનથી પણ ઈશ્વરમાં સર્વજ્ઞતાની સિદ્ધિ થતી નથી.
ઈશ્વરવાદિ (પૂર્વપક્ષ) : જગતમાં જે વિચિત્રતા દેખાય છે તે બીજી કોઈપણ રીતે સંગત થતી નથી. તેથી અન્યથા અનુપપત્તિથી આ જગતની રચના કરનાર સર્વજ્ઞ હોય તેવું સિદ્ધ થાય છે. આ રીતે ઈશ્વરમાં સર્વજ્ઞતા છે.
જેન (ઉત્તરપક્ષ)ઃ તમે જે જગતની વિચિત્રતાથી ઈશ્વરની સર્વજ્ઞતા સિદ્ધ કરી તે યોગ્ય નથી, કારણકે જગતની વિચિત્રતાનો ઈશ્વરની સર્વજ્ઞતાની સાથે અવિનાભાવ નથી. કારણકે સર્વજ્ઞતા વિના પણ શુભ-અશુભકર્મના વિપાકાદિના વશથી જગતની વિચિત્રતા સંગત થઈ જાય છે.
વળી ઈશ્વર જો સર્વજ્ઞ છે, તો જગતમાં અત્યાચાર કરનારા રાક્ષસોને શા માટે ઉત્પન્ન કર્યા? વળી જેનો પાછળથી નાશકરવા ઈશ્વરને સ્વયં અવતાર લેવો પડે, તેવા અસુરોની ઉત્પત્તિ જ શા માટે કરી ? તથા અમે લોકો (જૈનો) કે જે ઈશ્વરનો નિષેધ કરીએ છીએ અને ઈશ્વરની ટીકા કરીએ છીએ, તેઓની (અમારા જેવા લોકોની) ઉત્પત્તિ શા માટે કરી છે ? આથી તે ઈશ્વરમાં સર્વજ્ઞતા કેવી રીતે હોય ?
ઘણા ઈશ્વરો માનવામાં કાર્યો કરવામાં વિવાદ ઉભો થાય તથા કાર્યો બગડી જવાનો સંભવ રહે - આવા ભયથી ઈશ્વરને એક માનવા તે કૃપણની સમાન છે. જેમ ખાવા-પીવા વગેરેના ખર્ચના ભયથી કૃપણ અત્યંત લાડકવાયા બાળકોને તથા સ્ત્રી-મિત્રનો ત્યાગ કરીને શૂન્યજંગલમાં રહેવા ચાલ્યો જાય તેવી આ વાત છે. જૂઓ, અનેક કીડાઓ મળીને એકસ્થાનને બનાવીને તેમાં વિવાદ વિના રહે જ છે તથા હજારો મધમાખીઓ મળીને એકછત પર મધપૂડો બનાવીને તેમાં તે સર્વે એકસાથે વ્યવસ્થા કરીને રહી જાય છે. તો સર્વજ્ઞ તથા વીતરાગિ ઇશ્વરોમાં વિવાદનું શું કારણ છે ? તે તો સર્વજ્ઞ અને વીતરાગિ હોવાથી વિવાદની આવશ્યક્તા રહેશે જ નહિ.
Page #38
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
४११
વળી ઈશ્વરને સમસ્ત જગતના કર્તા માનવામાં (સ્વીકારવામાં) આવશે તો “આ શાસ્ત્ર પ્રમાણભૂત છે” અને “આ શાસ્ત્ર અપ્રમાણભૂત છે' આવી શાસ્ત્રોના પ્રમાણ-અપ્રમાણની કરેલી વ્યવસ્થાનો વિલોપ થઈ જશે. કારણકે સર્વે શાસ્ત્રો ઈશ્વરપ્રણીત હોવાના કારણે પ્રમાણ જ થઈ જશે. આથી વાદિ અને પ્રતિવાદિની વ્યવસ્થાનો વિલોપ થઈ જશે. કેમકે સર્વશાસ્ત્રો ઈશ્વરના ઉપદેશ (આદેશ-ઈશારા)થી રચાયા હોવાના કારણે તેમાં વિરોધનો અવકાશ નથી. આથી પ્રતિવાદિનો અભાવ થઈ જાય છે અને અમેપણ (જૈનો) જગતની અંદર સમાવેશ પામીએ છીએ. આથી ઈશ્વરને જગતના નિયમ્ન માનશો તો, અમે લોકો (જૈનો) પણ જે ઈશ્વરનું ખંડન કરીએ છીએ, તે ઈશ્વરના ઈશારાથી જ કરીએ છીએ. તેથી અમે પ્રતિવાદિ નહિ કહેવાઈએ.
આમ કોઈપણ રીતે મહેશ(ઈશ્વર)સૃષ્ટિના કર્તા સિદ્ધ થતા નથી. તેથી સભૂતઅર્થના પ્રકાશક હોવાથી વીતરાગ એવા સર્વજ્ઞ દેવ જ દેવ તરીકે સ્વીકારવા યોગ્ય છે. બીજા કોઈ નહિ તે વાત નક્કી થાય છે. __ अत्र जल्पन्ति जैमिनीयाः । इह हि सर्वज्ञादिविशेषणविशिष्टो भवदभिमतः कश्चानापि देवो नास्ति, तद्ग्राहकप्रमाणाभावात् । तथाहि-न तावत्प्रत्यक्षं तद्ग्राहकं, 'संबद्धं वर्त्तमानं हि गृह्यते चक्षुरादिना' [मी. श्लो. प्रत्यक्ष सू. श्लो. ८४] इति वचनात् । न चानुमानं, प्रत्यक्षदृष्ट एवार्थे तत्प्रवर्तनात् । न चागमः, सर्वज्ञस्यासिद्धत्वेन तदागमस्यापि विवादास्पदत्वात् । न चोपमानं, सर्वज्ञसदृशस्यापरस्याभावात् । न चार्थापत्तिरपि, सर्वज्ञसाधकस्या-न्यथानुपपन्नार्थस्यादर्शनात् । ततः प्रमाणपञ्चकाप्रवृत्तेरभावप्रमाणगोचर एव सर्वज्ञः । तदुक्तम्-“प्रमाणपञ्चकं यत्र वस्तुरूपे न जायते । वस्त्वसत्त्वावबोधार्थं तत्राभावप्रमाणता ।।१ ।।" [मी० श्लोक० अभाव० श्लो० १] इति । प्रयोगऽत्र नास्ति सर्वज्ञः, प्रमाणपञ्चकाग्राह्यमाणत्वात, खरविषाणवत् । किंच, यथाऽनादेरपि सुवर्णमलस्य क्षारमृत्पुटपाकादिप्रक्रियया विशोध्यमानस्य निर्मलत्वं, एवमात्मनोऽपि निरन्तरं ज्ञानाद्यभ्यासेन विगतमलत्वात्सर्वज्ञत्वं किं न भवेदिति मतिस्तदपि न, अभ्यासेन हि शुद्धेस्तारतम्यमेव भवेन्न परमः प्रकर्षः, न हि नरस्य लङ्घनमभ्यासतस्तारतम्यवदप्युपलभ्यमानं सकललोकविषयमुपलभ्यते । उक्तं च “दशहस्तान्तरं व्योम्नो यो नामोत्प्लुत्य गच्छति । न योजनशतं गन्तुं शक्तोऽभ्यासशतैरपि ।।9।।” इति । अपि च स सर्वं वस्तुजातं केन प्रमाणेन जानाति । किं प्रत्यक्षेणोत यथासंभवं सर्वैरेव प्रमाणैः । न तावत्प्रत्यक्षेण, तस्य सन्निहितप्रतिनियतार्थग्राहित्वात् ।
Page #39
--------------------------------------------------------------------------
________________
४१२
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
नाप्यतीन्द्रियप्रत्यक्षेण, तत्सद्भावे प्रमाणाभावात् । नापि सर्वेरेव प्रमाणैः, तेषां प्रत्यक्षपूर्वकत्वात् सर्वेषां सर्वज्ञतापत्तेश्चेति । अन्यञ्च । अनाद्यनन्तः संसारः । तद्वस्तून्यप्यनन्तानि क्रमेण विदन्, कथमनन्तेनापि कालेन सर्ववेदी भविष्यति । किंच, तस्य यथावस्थितवस्तुवेदित्वेऽशुच्या-दिरसास्वादप्रसङ्गः, तेषां यथावस्थिततया संवेदनात् । आह च-“अशुच्यादिरसास्वादप्रसङ्गश्चानिवारितः” इति । किंचातीतानागतवस्तूनि स किं स्वेन स्वेन स्वरूपेण जानाति किं वा वर्तमानतयैव । प्रथमपक्षे तज्ज्ञानस्याप्रत्यक्षतापत्तिः, अवर्तमानवस्तुग्राहित्वात्, स्मरणादिवत् । द्वितीये तु तज्ज्ञानस्य भ्रान्तत्वप्रसङ्गः, अन्यथास्थितस्यार्थस्यान्यथाग्रहणात्, द्विचन्द्रज्ञानादिवदिति ।। ટીકાનો ભાવાનુવાદઃ
મીમાંસક (પૂર્વપક્ષ)ઃ સર્વજ્ઞાદિવિશેષણથી વિશિષ્ટ તમને ઇચ્છિત એવાકોઈપણ દેવ નથી, કારણ કે તે દેવનું ગ્રાહકપ્રમાણ કોઈ નથી.
જેમકે - સર્વજ્ઞાદિવિશેષણથી વિશિષ્ટ કોઈ દેવ પ્રત્યક્ષથી ગ્રાહ્ય નથી, કારણ કે વર્તમાનકાલીન તથા ઇન્દ્રિયો સાથે સંબદ્ધ અર્થનું પ્રકાશક(ગ્રાહક) પ્રત્યક્ષપ્રમાણ છે. જ્યારે સર્વજ્ઞાદિવિશેષણથી વિશિષ્ટદેવ વર્તમાનમાં ઉપસ્થિત નથી તથા તેનો ઇન્દ્રિયની સાથે સન્નિકર્ષ પણ નથી. આથી તેનું ગ્રાહક પ્રત્યક્ષપ્રમાણ નથી.
સર્વજ્ઞાદિવિશેષણથી વિશિષ્ટદેવ અનુમાનથી ગ્રાહ્ય નથી, કારણ કે અનુમાન પ્રત્યક્ષથી જોયેલા અર્થમાં જ પ્રવર્તે છે. તાદશદેવ પ્રત્યક્ષથી જોયેલા નથી, માટે તે અનુમાનથી પણ ગ્રાહ્ય નથી.
તે દેવ આગમપ્રમાણથી પણ ગ્રાહ્ય નથી. કારણકે સર્વજ્ઞ અસિદ્ધ હોવાના કારણે, તેમનું આગમ પણ વિવાદાસ્પદ છે. તે દેવ ઉપમાન પ્રમાણથી પણ ગ્રાહ્ય નથી, કારણે સર્વજ્ઞની સમાન સંસારમાં બીજો કોઈ પદાર્થ નથી કે જેથી તેને જોઈને થતા સાદૃશ્યજ્ઞાનથી (ઉપમાન પ્રમાણ દ્વારા) સર્વજ્ઞને ગ્રહણ કરી શકાય.
તે દેવ અર્થપત્તિથી પણ ગ્રાહ્ય નથી. કારણકે સર્વજ્ઞની વિના નહિ હોવાવાળો કોઈ અવિનાભાવિ અર્થ દેખાતો નથી કે જેથી એ પદાર્થદ્વારા અર્થપત્તિથી સર્વજ્ઞ ગ્રાહ્ય બની શકે. અર્થાત્ સર્વજ્ઞની સાથે નિયતસાહચર્ય ધરાવતો અને સર્વજ્ઞ વિના નહિ રહેતો, એવો કોઈ પદાર્થ નથી કે જેનાથી (અર્થાપત્તિ દ્વારા) સર્વજ્ઞને ગ્રહણ કરી શકાય.
તેથી સર્વજ્ઞને ગ્રહણ કરવામાં પાંચે પ્રમાણોની પ્રવૃત્તિનો અભાવ હોવાથી સર્વજ્ઞ અભાવ પ્રમાણનો વિષય બને છે. અર્થાત્ અભાવપ્રમાણથી સર્વજ્ઞાભાવ સિદ્ધ થાય છે. તેથી કહ્યું છે કે...
Page #40
--------------------------------------------------------------------------
________________
પદ્દર્શન સમુશ્ચય ભાગ - ૨, જ઼ોદ - ૪૨-૪૬, નેનવર્શન
“જ્યારે જે વસ્તુની સત્તા સિદ્ધ કરવામાટે પ્રત્યક્ષાદિપ્રમાણ અસમર્થ બની જાય છે, ત્યારે તે વસ્તુનો અભાવ અભાવપ્રમાણથી સિદ્ધ થાય છે.” અહીં અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે - સર્વજ્ઞ નથી, કારણકે તે પ્રત્યક્ષાદિ પાંચપ્રમાણનો વિષય બનતો નથી. જેમકે ગધેડાના શીંગડા.
४१३
પ્રશ્ન : જેમ અનાદિકાલથી પણ ખાણમાં રહેલું મલિનસુવર્ણ ક્ષાર, માટીના પુટપાકની પ્રક્રિયાથી ધીમેધીમે શુદ્ધ થતાં થતાં, નિર્મલ બની જાય છે, તેમ આત્માવડે પણ નિરંતર જ્ઞાનાદિનો અભ્યાસ કરાતાં, આત્મા ઉપર લાગેલા કર્મમલનો ક્ષયથતાં આત્મા સર્વજ્ઞ કેમ બની ન શકે ? તો તમે જગતમાં કોઈ સર્વજ્ઞ નથી એમ કેમ કહો છો ?
ઉત્તર : તમારી આ વાત ઉચિત નથી. કારણકે અભ્યાસથી શુદ્ધિની તરતમતા જ થાય. પરંતુ પરમપ્રકર્ષ ન થાય. અર્થાત્ અભ્યાસથી આત્મા ઉ૫૨થી કર્મમલ નાશ પામતાં આત્મા શુદ્ધ બને. (પહેલાં અશુદ્ધ હતો, તેમાંથી થોડો શુદ્ધ બને છે. અભ્યાસ વધતાં થોડો વધુ શુદ્ધ બને છે. પરંતુ) સર્વજ્ઞતાને પ્રગટ કરનારી ૫૨મશુદ્ધિનો પ્રકર્ષ થતો નથી.
કોઈ માણસ ઉંચા કૂદકા મા૨વાનો અભ્યાસ કરે તો, તે પ્રથમ પાંચ-છ ફૂટ કૂદી શકે, અભ્યાસથી આઠ-દસ ફૂટ કૂદી શકે, તેમ અભ્યાસથી વધુ ઊંચે કૂદી શકે. પરંતુ ગમે તેવા અભ્યાસથી પણ તે લોકને ઉલ્લંધી જતો નથી. તેથી કહ્યું છે કે “જે વ્યક્તિ અભ્યાસથી આકાશમાં ઉછળીને દસ હાથ ઉપર જાય છે. તે સેંકડોઅભ્યાસથી પણ સો યોજન ઉંચે જવામાટે સમર્થ થતો નથી.”
વળી તે બતાવો કે, તમારો સર્વજ્ઞ જગતની સર્વવસ્તુઓના સમુહને કયા પ્રમાણથી જાણે છે ? શું પ્રત્યક્ષપ્રમાણથી જાણે છે ? કે યથાસંભવ સર્વપ્રમાણો ભેગા થવા વડે જગત્વર્તી સર્વ પદાર્થોને જાણે છે. ?
તમે એમ કહેશો કે ‘પ્રત્યક્ષપ્રમાણથી સર્વજ્ઞ જગત્વર્તી સર્વવસ્તુઓને જાણે છે' તો તે યોગ્ય નથી, કારણકે પ્રત્યક્ષપ્રમાણ નિકટના પ્રતિનિયતક્ષેત્રમાં રહેલા તથા પ્રતિનિયતઅર્થનું જ ગ્રાહક છે. (અર્થાત્ પ્રત્યક્ષ તો ઇન્દ્રિયોની સાથે સંબંધ રાખવાવાળી વર્તમાનવસ્તુઓને જ જાણે છે. આથી તેનાથી અનાગત, અતીત, દૂરવર્તી તથા સૂક્ષ્મ અતીન્દ્રિયપદાર્થો જાણી શકાતા નથી.)
અતીન્દ્રિયપ્રત્યક્ષ તો વિવાદાસ્પદ હોવાથી તેમાં કોઈ પ્રમાણ નથી.
સર્વપ્રમાણો ભેગા મળીને જગત્વર્તી સર્વપદાર્થોને જાણે છે, આ વાત ઉચિત નથી. કારણકે પ્રત્યક્ષસિવાયના બાકીના સર્વેપ્રમાણો પ્રત્યક્ષપૂર્વક જ અર્થના ગ્રાહક બને છે. તેથી જ્યાં પ્રત્યક્ષપ્રમાણથી જ સર્વવસ્તુઓ જાણી શકાતી નથી, ત્યાં બીજાપ્રમાણોથી તો કેવી રીતે જાણી શકાય ?
Page #41
--------------------------------------------------------------------------
________________
પદ્દર્શન સમુન્નવ ભાગ – ૨, શ્લોજ - ૪૨-૪૬, જૈનવર્શન
તથા સંસારના ઘણાજીવો કેટલીક વસ્તુઓને પ્રત્યક્ષથી જાણીને, કેટલીક વસ્તુઓને અનુમાનથી જાણીને, કેટલીક વસ્તુઓને બીજાપ્રમાણોથી જાણીને તથા ધર્મ વગેરે અતીન્દ્રિય પદાર્થોને વેદથી જાણીને-જગતના સર્વપદાર્થોને જાણી લેશે. આથી સર્વે જીવો સર્વજ્ઞ બની જવાની આપત્તિ આવશે.
४१४
વળી સંસાર અનાદિ અનંત છે. તેમાં રહેલી વસ્તુઓ પણ અનંતાનંત છે. તે વસ્તુઓને ક્રમસ૨ જાણતો વ્યક્તિ અનંતકાલવડે પણ કેવી રીતે સર્વજ્ઞ (સર્વને જાણનાર) થઈ શકશે ? અર્થાત્ જગત્વર્તી સર્વપદાર્થોને જાણનાર કોઈ સર્વજ્ઞ નથી. વળી તમારો સર્વજ્ઞ યથાવસ્થિતવસ્તુનો જાણનાર છે. તેથી જગત્વર્તી અશુચિઆદિના રસના આસ્વાદનો પ્રસંગ પણ સર્વજ્ઞને આવી પડશે. કારણકે જગતના સર્વપદાર્થો યથાવસ્થિતપણે સંવેદે છે અને તેથી કહ્યું છે કે.. “સર્વજ્ઞ જગત્વર્તી સર્વપદાર્થોનો યથાવસ્થિત પણે સંવેદતો હોવાથી (તે સર્વજ્ઞને) અશુચિવગેરેના રસના આસ્વાદનો પ્રસંગ (તે સર્વજ્ઞને) અનિવારિત છે.”
વળી તમે બતાવો કે ભૂતકાળમાં થઈ ગયેલા પદાર્થો અને બનાવોને તથા ભવિષ્યમાં થનારા પદાર્થો અને થનારી હકીકતોને તમારો સર્વજ્ઞ અતીત અને અનાગતરૂપથી જાણે છે કે વર્તમાનની જેમ સાક્ષાત્ જાણે છે ?
“સર્વજ્ઞ ભૂતકાલીનપદાર્થો - બનાવોને અતીતરૂપથી તથા ભવિષ્યકાલિન પદાર્થો-હકીકતોને અનાગતરૂપથી જાણે છે' એમ તમે કહેશો તો.... સર્વજ્ઞનું જ્ઞાન અપ્રત્યક્ષ બની જશે. કારણ કે સાક્ષાત્કારરૂપ નથી થતું. આથી તેનું જ્ઞાન પ્રત્યક્ષમાં ગણાશે નહિ, કારણ કે... અવર્તમાન કાલીન વસ્તુને ગ્રહણ કરે છે. જેમ સ્મૃતિવગેરે અવર્તમાનકાલીન વસ્તુગ્રાહિ છે. તેથી પ્રત્યક્ષમાં ગણાતા નથી, તેમ સર્વજ્ઞનું ઉપરોક્ત જ્ઞાન પણ પ્રત્યક્ષની કોટીમાં આવી શકશે નહિ.
“સર્વજ્ઞ ભૂતકાલીન તથા ભવિષ્યકાલીન વસ્તુઓ અને બનાવોને વર્તમાનરૂપે જાણે છે.” તેમ કહેશો તો – સર્વજ્ઞનું જ્ઞાન ભ્રાન્ત બની જવાનો પ્રસંગ આવશે. કારણ કે અન્યથા ૨હેલા (અર્થાત્ ભૂત અને ભાવિરૂપે ૨હેલા) પદાર્થોને અન્યથા૨ીતે (વર્તમાનરૂપે) ગ્રહણ કરે છે. જેમ બે ચંદ્રને જોનારનું જ્ઞાન ભ્રાન્ત છે, તેમ ભૂતાદિરૂપે રહેલા પદાર્થોને અન્યથા૨ીતે અર્થાત્ વર્તમાનરૂપે જોવા તે પણ ભ્રાન્તિ છે.
अत्र प्रतिविधीयते । तत्र यत्तावदुक्तं " तद्ग्राहकप्रमाणाभावात्” इति साधनं तदसम्यक्, तत्साधकानामनुमानप्रमाणानां सद्भावात् 1 तथाहि-ज्ञानतारतम्यं क्वचिद्विश्रान्तं, तरतमशब्दवाच्यत्वात्, परिमाणव । નાયસિદ્ધો હેતુ:, प्रतिप्राणिप्रज्ञामेधादिगुणपाटवरूपस्य ज्ञानस्य तारतम्येनोपलब्धेः । ततोऽवश्यमस्य
Page #42
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग -२, श्लोक - ४५-४६, जैनदर्शन
४१५
सर्वान्तिमप्रकर्षेण भाव्यं, यथा परिमाणस्याकाशे । स च ज्ञानस्य सर्ववस्तुप्रकाशकत्वरूपो यत्र विश्रान्तः स भगवान् सर्वज्ञः । ननु संताप्यमानपाथस औष्ण्यतारतम्ये सत्यपि सर्वान्तिमवहिरूपतापत्तिरूपप्रकर्षादर्शनाट्यभिचार्ययं हेतुरिति चेत् न, यतो यो द्रव्यस्य सहजो धर्मो न तु सहकारिसव्यपेक्षः-(सहजोऽपि च यः स्वाश्रये विशेषमारभते)-सोऽभ्यासक्रमेण प्रकर्षपर्यन्तमासादयति, यथा कलधौतस्य पुटपाकप्रबन्धाहिता विशुद्धिः । न च पाथसस्तापः सहजो धर्मः, किं त्वग्न्यादिसहकारिसव्यपेक्षः । तत्कथं तत्र तापोऽभ्यस्यमानः परां काष्ठां गच्छेत् । अत्यन्ततापे प्रत्युत पाथसः परिक्षयात् । ज्ञानं तु जीवस्य सहजो धर्मः स्वाश्रये च विशेषमाधत्ते । तेन तस्य निरन्तराभ्यासाहिताधिकोत्तरोत्तरविशेषाधानात् प्रकर्षपर्यन्तप्राप्ति युक्ता । एतेन “लङ्घनाभ्यास" इत्यादि निरस्तं, लङ्घनस्यासहजधर्मत्वात्, स्वाश्रये च विशेषानाधानात्, प्रत्युत तेन सामर्थ्यपरिक्षयादिति । ટીકાનો ભાવાનુવાદઃ
જૈન : (ઉત્તરપક્ષ) : તમે પૂર્વે સર્વજ્ઞના નિષેધમાં “તે સર્વજ્ઞનું ગ્રાહક પ્રમાણ નથી”—આવો હેતુ કહ્યો હતો તે સત્ય નથી. કારણકે સર્વજ્ઞસાધક અનુમાનોનો સદ્ભાવ છે જ. કહેવાનો આશય એ છે કે તમે (મીમાંસકોએ) પૂર્વે “સર્વજ્ઞસાધક પ્રમાણનો અભાવ હોવાથી સર્વજ્ઞજેવી કોઈ વ્યક્તિ નથી” આવું કહ્યું હતું તે સત્ય નથી, કારણકે સર્વજ્ઞસાધક અનુમાન પ્રમાણો છે જ. તે અનુમાન પ્રમાણ આ પ્રમાણે છે
જ્ઞાનનો તરતમભાવ=ક્રમિકવિકાસ ક્યાંક વિશ્રાંતિ–પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. કારણ કે તે તરત મશબ્દથી વાચ્ય છે. અર્થાત્ તેનો ક્રમિકવિકાસ થાય છે. જેમકે પરિમાણ પરમાણુથી ક્રમિક વિકાસ કરતાં કરતાં આકાશમાં પોતાની પૂર્ણતાને અર્થાત્ મહાપરિમાણ અવસ્થાએ પહોંચી જાય છે. તેવી જ રીતે જ્ઞાનનો ક્રમિકવિકાસ થતાં થતાં પૂર્ણતાએ પહોંચે છે, તે જ સર્વજ્ઞતા છે.
જ્ઞાનનો ક્રમિકવિકાસ અસિદ્ધ નથી, કારણ કે જગતમાં પ્રત્યેકજીવોની પ્રજ્ઞા=પ્રતિભા તથા મેધા=ધારણાશક્તિઆદિ ગુણોનો વિકાસ ક્રમિક જ દેખાય છે. કોઈના પ્રજ્ઞા-મેધાદિ ગુણોનો વિકાસ ઓછો છે, તો કોઈનો વધું છે. આથી જ્ઞાનાદિ ગુણોનો વિકાસ જગતના જીવોમાં ક્રમિક દેખાય છે. તેથી જેમ પરમાણુમાં રહેલું પરિમાણ વિકાસ પામતાં પામતાં પરમપ્રકૃષ્ટ અવસ્થાએ આકાશમાં જોવા મળે છે, તેમ જ્ઞાનાદિ ગુણોનો વિકાસ થતાં થતાં અવશ્ય સર્વ અંતિમપ્રકર્ષ થવો જ જોઈએ અને તે જગતવર્તી સર્વવસ્તુઓના પ્રકાશક જ્ઞાનની જ્યાં વિશ્રાંતિ=પૂર્ણતા છે,
Page #43
--------------------------------------------------------------------------
________________
४१६
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
તે ભગવાન સર્વજ્ઞ છે. અર્થાત્ જેનામાં સર્વવસ્તુઓનું પ્રકાશક જ્ઞાન પૂર્ણતાએ પહોંચ્યું છે, તે સર્વજ્ઞ ભગવાન છે.
શંકા: અગ્નિથી તપેલા પાણીમાં ઉષ્ણતાની તરતમતા હોવા છતાં, તે પાણી ઉષ્ણતાનો સર્વ અંતિમપ્રકર્ષ જેમાં છે, તે અગ્નિ જેવું ઉષ્ણ તો બનતું જોવાતું જ નથી. તેથી “જેનો ક્રમિકવિકાસ થાય છે, તેની પૂર્ણતા હોય છે.'—આ આપનો નિયમ વ્યભિચારી બને છે. કારણકે પાણીમાં તરતમતાથી ઉષ્ણતા હોવા છતાં અગ્નિ જેવી ઉષ્ણતાની પૂર્ણતા પાણીમાં આવતી નથી.
સમાધાન : પદાર્થના સ્વાભાવિકધર્મો જ અભ્યાસથી પૂર્ણતાને પામે છે. પરંતુ જે ધર્મ અન્ય સહકારની અપેક્ષાથી ઉત્પન્ન થાય છે, તે પૂર્ણતાને પામે જ તેવો નિયમ નથી. પાણીમાં આવેલી ઉષ્ણતા સહજ નથી, પણ અગ્નિ નામના સહકારીના કારણથી આવી છે. જ્યારે સુવર્ણમાં પુટપાકની પ્રક્રિયાથી આવતી વિશુદ્ધિ સુર્વણનો સહજધર્મ હોવાના કારણે પૂર્ણતાને પામે છે. પાણીમાં રહેલી ઉષ્ણતા પાણીનો સહજ ધર્મ ન હોવાથી કેવી રીતે પૂર્ણતા=પરમપ્રકર્ષને પામે ! ઉલટાનું પાણીને અત્યંતતાપ આપતાં પાણી નાશ પામે છે.
પરંતુ જ્ઞાન જીવનો સહજધર્મ છે અને પોતાના આશ્રયમાં વિશેષતાને ઉત્પન્ન કરે છે. તેથી જ્ઞાનના નિરંતર અભ્યાસથી ઉત્તરોત્તર પોતાના આશ્રયમાં (જ્ઞાન) વિશેષતાને ઉત્પન્ન કરતું કરતું પરમપ્રકર્ષ પર્યન્તને પામી જાય છે, તેવું કહેવું અયોગ્ય નથી. આથી “અભ્યાસથી ઉંચે કૂદવા....” ઇત્યાદિ તમે જે પૂર્વે કહેલું તે અસત્ય સિદ્ધ થાય છે. અર્થાત્ તેનું ખંડન થાય છે, કારણકે લંઘન આત્માનો સહજધર્મ નથી અને તે પોતાના આશ્રયમાં વિશેષતાને ઉત્પન્ન પણ કરતો નથી. ઉલટાનું તેનો વધારે પડતો અભ્યાસ કરવાથી આત્માનું સામર્થ્ય હણાઈ પણ જાય છે. આમ જેનામાં જ્ઞાનનો પરમપ્રકર્ષ છે તે સર્વજ્ઞ છે.
तथा जलधिजलपलप्रमाणादयः कस्यचित्प्रत्यक्षाः, प्रमेयत्वात, घटादिगतरूपादिविशेषवत् । न च प्रमेयत्वमसिद्धं, अभावप्रमाणस्य व्यभिचारप्रसक्तेः । तथाहिप्रमाणपञ्चकातिक्रान्तस्य हि वस्तुनोऽभावप्रमाणविषयता भवताभ्युपगम्यते । यदि च जलधिजलपलप्रमाणादिषु प्रमाणपञ्चकातिक्रान्तरूपमप्रमेयत्वं स्यात्, तदा तेष्वप्यभावप्रमाणविषयता स्यात् । न चात्र तत्त्वेऽपि सा संभाविनीति । यस्य च प्रत्यक्षाः, स भगवान् सर्वज्ञ इति । तथास्ति कश्चिदतीन्द्रियार्थसार्थसाक्षात्कारी, अनुपदेशालिङ्गाविसंवादिविशिष्टदिग्देशकालप्रमाणाद्यात्मकचन्द्रादिग्रहणाद्युपदेशदायित्वात् । यो यद्विषयेऽनुपदेशालिङ्गाविसंवाद्युपदेशदायी स तत्साक्षात्कारी यथास्मदादिः, अनुपदेशालिङ्गा
Page #44
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
४१७
विसंवाद्युपदेशदायी च कश्चित्, तस्मात्तत्साक्षात्कारी, तथाविधश्च श्रीसर्वज्ञ एवेति । यद्योक्तं “प्रमाणपञ्चकाप्रवृत्तेः सर्वज्ञस्याभावप्रमाणगोचरत्वं,” तदपि वाङ्मात्रं प्रमाणपञ्चकाप्रवृत्तेरसंभवात् । सा हि बाधसद्भावत्वेन स्यात्, न च सर्वज्ञे बाधकसंभवः । तथाहि-तद्बाधकं प्रत्यक्षं १, अनुमानं २, आगमः ३, उपमानं ४, अर्थापत्तिर्वा ५ । तत्राद्यः पक्षो न श्रेयान्, यतो यदि प्रत्यक्षं वस्तुनः कारणं व्यापकं वा स्यात्, तदा तन्निवृत्तौ वस्तुनोऽपि निवृत्तियुक्तिमती, वयादिकारणवृक्षत्वादिव्यापकनिवृत्तौ धूमत्वादिशिंशपात्वादिनिवृत्तिवत् । न चार्थस्याध्यक्ष कारणं, तदभावेऽपि देशादिव्यवधानेऽर्थस्य भावात् । नापि व्यापकं, तन्निवृत्तावपि देशादिविप्रकृष्टवस्तूनामनिवर्तमानत्वात् । न चाकारणाव्यापकनिवृत्तावप्यकार्याव्याप्यनिवृत्तिरूपपन्ना, अतिप्रसक्तैरिति । ટીકાનો ભાવાનુવાદ :
હવે સર્વજ્ઞની સિદ્ધિ માટે બીજુંઅનુમાન આપે છે- “સમુદ્રના પાણીના જથ્થાનું પ્રમાણાદિ કોઈને પ્રત્યક્ષથી પ્રતિભાસિત થાય છે, કારણ કે પ્રમેય છે. જેમ ઘટાદિમાં રહેવાવાળા રૂપ, સ્પર્શ આદિ. આ અનુમાનથી પણ સર્વજ્ઞની સિદ્ધિ થાય છે.
સમુદ્રમાં કેટલા પ્રમાણમાં પાણી છે, તે પ્રમેય = પ્રમાણનો વિષય તો છે જ. વળી “જે વસ્તુ સતુ હોય છે, તે કોઈ પ્રમાણનો વિષય તો ચોક્કસ હોય જ છે. સામાન્યતઃ આવો નિયમ છે. તેથી સમુદ્રના પાણીના જથ્થાનું માપ સતું હોવાથી કોઈ પ્રમાણનો વિષય બને જ છે. તેથી પ્રમેયત્વ હેતુ અસિદ્ધ નથી. કદાચ માની લઈએ કે સમુદ્રના પાણીના જથ્થાનું માપ પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણનો વિષય બનતો નથી. છતાં પણ જ્યાં પ્રત્યક્ષાદિ પાંચપ્રમાણની પ્રવૃત્તિ ન હોય ત્યાં અભાવપ્રમાણની પ્રવૃત્તિ તો અવશ્ય હોય જ છે. આથી પ્રમેય અભાવપ્રમાણનો વિષય તો ચોક્કસ બને જ છે. આવું તો તમે પણ માનો જ છો. આથી પ્રમેયત્વ હેતુ અસિદ્ધ નથી.
જો સમુદ્રના પાણીના જથ્થાના માપમાં પ્રત્યક્ષાદિ પાંચપ્રમાણની અપ્રવૃત્તિ હોવા છતાં પણ અભાવપ્રમાણની પણ પ્રવૃત્તિ ન હોય તો અભાવ પ્રમાણ વ્યભિચારી બની જશે, કારણ કે “જ્યાં પ્રત્યક્ષાદિ પાંચપ્રમાણની પ્રવૃત્તિ નથી હોતી, ત્યાં અભાવપ્રમાણની પ્રવૃત્તિ તો હોય જ છે.”આ નિયમ તૂટી જાય છે. આથી સમુદ્રના પાણીના જથ્થાનું માપ પ્રમેય હોવાથી તેનું સાક્ષાત્કાર કરનાર કોઈને કોઈ તો હોવો જ જોઈએ. અને સમુદ્રના પાણીના જથ્થાના માપનું પ્રત્યક્ષ જેને થાય છે તે સર્વજ્ઞ ભગવાન છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
પર્શન સમુય માગ – ૨, ોજ - ૪૨-૪૬, જૈનવર્શન
હવે સર્વજ્ઞની સિદ્ધિમાટે ત્રીજુંઅનુમાન આપે છે. “કોઈ આત્મા અતીન્દ્રિયપદાર્થોનો સાક્ષાત્કાર કરવાવાળો છે. કારણ કે તે ઉપદેશ (શાસ્ત્ર) અને અવિસંવાદિલિંગ (=અનુમાપક હેતુઓ)વિના પણ ચંદ્રગ્રહણ વગેરે જ્યોતિષનો યથાર્થઉપદેશ આપે છે.”
४१८
જે વ્યક્તિ જે વિષયમાં શાસ્ત્ર અને અનુમાપક હેતુઓવિના ઉપદેશ આપે છે, તે વ્યક્તિ તે વિષયનો સાક્ષાત્કારિ હોય છે. જેમકે કોઈ ઘટઆદિ પદાર્થોને પ્રત્યક્ષ જોઈને, તેનું યથાર્થ વર્ણન કરવાવાળા આપણે.
કહેવાનો આશય એ છે કે અમુકદિવસે અમુકકલાકે અમુકમિનિટે ચંદ્રગ્રહણ થશે વગેરે આવા ભાવિકાલવિષયક અતીન્દ્રિયપદાર્થોનું સાક્ષાત્કાર કરનાર સર્વપ્રથમ શ્રીજિનેશ્વર પરમાત્મા છે. આથી અતીન્દ્રિયપદાર્થોને દેખવાવાળા સર્વજ્ઞ છે.
વળી તમે જે કહ્યું હતું કે “સર્વજ્ઞમાં પ્રત્યક્ષાદિ પાંચપ્રમાણોની પ્રવૃત્તિનો અભાવ હોવાથી સર્વજ્ઞ અભાવપ્રમાણનો વિષય બને છે. અર્થાત્ સર્વજ્ઞનો અભાવ છે.” તે પણ યુક્તિયુક્ત નથી, માત્ર પ્રલાપ જ છે. કારણકે સર્વજ્ઞની સિદ્ધિમાં પ્રત્યક્ષાદિ પાંચપ્રમાણોની અપ્રવૃત્તિ અસંભવિત છે. કેમકે (પૂર્વે જોયા તે અનુમાનપ્રમાણથી સર્વજ્ઞની સિદ્ધિ થતી હોવાથી કેવી રીતે કહી શકાય કે પ્રત્યજ્ઞાદિ પાંચપ્રમાણોની અપ્રવૃત્તિ છે ?) પ્રત્યક્ષાદિ પ્રમાણોની અપ્રવૃત્તિ તો તે પદાર્થોમાં હોય છે કે, તે પ્રમાણોદ્વારા તે પદાર્થોમાં બાધ આવતો હોય. સર્વજ્ઞમાં કોઈપણ પ્રમાણ બાધા કરનાર નથી. તેથી સર્વજ્ઞની સત્તા નિર્બાધ છે.
તમે કહો કે સર્વજ્ઞનો બાધ કરનાર (૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન, (૩) આગમ, (૪) ઉપમાન, (૫) અર્થાપત્તિ, આ પાંચપ્રમાણમાંથી કયું પ્રમાણ છે ?
“સર્વજ્ઞનું પ્રત્યક્ષ થતું નથી, માટે પ્રત્યક્ષપ્રમાણથી સર્વજ્ઞનો બાધ થાય છે”-આવું કહેવું સમુચિત નથી. કારણ કે જો પ્રત્યક્ષ, વસ્તુનું કારણ કે વસ્તુનું વ્યાપક હોય ત્યારે, તેની નિવૃત્તિ થવાથી વસ્તુનો પણ અભાવ થાય છે, એમ કહેવું યુક્તિયુક્ત કહેવાય !
જેમ ધૂમનું કા૨ણ અગ્નિ છે. તેથી અગ્નિની નિવૃત્તિ થતાં ધૂમની નિવૃત્તિ થઈ જાય છે. અર્થાત્ કારણરૂપ અગ્નિની નિવૃત્તિ થતાં કાર્યરૂપ ધૂમની નિવૃત્તિ થઈ જાય છે. તે જ રીતે વૃક્ષત્વ શિશપા, આંબા વગેરે તમામવૃક્ષોમાં ૨હેતું હોવાથી વ્યાપક છે. આથી વ્યાપકરૂપ વૃક્ષત્વની નિવૃત્તિ થતાં વ્યાપ્યરૂપ શિંશપા વગેરે વૃક્ષોની પણ નિવૃત્તિ થઈ જ જાય છે.
વળી પ્રત્યક્ષ, પદાર્થનું કારણ નથી, તેથી વસ્તુનું પ્રત્યક્ષ ન થવા છતાં પણ દેશ, કાલ, ભીંતના વ્યવધાને રહેલા પદાર્થનો સદ્ભાવ હોય જ છે. કહેવાનો આશય એ છે કે દૂરદેશમાં રહેલા પદાર્થોનું પ્રત્યક્ષ થતું નથી, છતાં પદાર્થ વિદ્યમાન હોય છે. ભૂતકાલીનપદાર્થનું વર્તમાનમાં
Page #46
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
પ્રત્યક્ષ થતું નથી, છતાં પદાર્થ વિદ્યમાન હતો જ. તેમજ ભીંતના આંતરે રહેલા પદાર્થનું પ્રત્યક્ષ ન થવા છતાં પણ પદાર્થ તો હોય જ છે. આથી પ્રત્યક્ષ, પદાર્થનું કારણ નથી.
પ્રત્યક્ષ, વસ્તુનું વ્યાપક પણ નથી. કારણકે પ્રત્યક્ષની નિવૃત્તિ થવા છતાં પણ દૂરદેશાદિ સ્થિત પદાર્થની નિવૃત્તિ થતી નથી.
આથી જે પદાર્થનું કારણ કે વ્યાપક નથી, તેની નિવૃત્તિથી કાર્ય અને વ્યાપ્યની નિવૃત્તિ માની લેવી તે સંગત થતી નથી. કારણકે વ્યભિચાર આવે છે, અવ્યવસ્થાનો દોષ આવી પડે છે. અર્થાત્ ઘટની નિવૃત્તિથી પટની નિવૃત્તિ પણ માનવાની આપત્તિ આવશે. આ રીતે એકપદાર્થની નિવૃત્તિથી બીજા પદાર્થની નિવૃત્તિ માની લેવાથી અવ્યવસ્થા ઉભી થશે.
આથી “સર્વજ્ઞનું પ્રત્યક્ષ થતું નથી, તેથી પ્રત્યક્ષપ્રમાણથી સર્વજ્ઞનો બાધ થાય છે.” તેમ કહેવું समुथित नथी...
नाप्यनुमानं तद्बाधकं, धर्मिसाध्यधर्मसाधनानां स्वरूपासिद्धेः । तत्र हि धर्मित्वेन किं सर्वज्ञोऽभिप्रेतः १, सुगतादिः २, सर्वपुरुषा वा ३ । यदि सर्वज्ञः, तदा किं तत्र साध्यमसत्त्वं १, असर्वज्ञत्वं वा २ । यद्यसत्त्वं किं तत्र साधनमनुपलम्भो १, विरुद्धविधिः २, वक्तृत्वादिकं ३ वा । यद्यनुपलम्भः किं सर्वज्ञस्योत १, तत्कारणस्य २, तत्कार्यस्य ३, तद्व्यापकस्य ४ वा । यदि सर्वज्ञस्य, सोऽपि किं स्वसंबन्धी १, सर्वसंबन्धी २ वा। स्वसंबन्धी चेन्निर्विशेषणः १, उतोपलब्धिलक्षणप्राप्तत्वविशेषणो २ वा । आद्ये परचित्तविशेषादिभिरनैकान्तिकः ‘अनुपलम्भात्' इति हेतुः, तेषामनुपलम्भेऽप्यसत्त्वानभ्युपगमात् । नाप्युपलब्धिलक्षणप्राप्तत्वविशेषणः, सर्वत्र सर्वदा च सर्वज्ञाभावसाधनस्याभावप्रसङ्गात् । न हि सर्वथाप्यसत उपलब्धिक्षणप्राप्तत्वं घटते, क्वचित्कदाचित्सत्त्वोपलम्भाविनाभावित्वात्तस्य । एतेन सर्वसंबन्धिपक्षोऽपि प्रत्याख्यातः । किं चासिद्धः सर्वसंबध्यनुपलम्भः, असर्वविदा प्रतिपत्तुमशक्यत्वात् । न खलु सर्वात्मनां तज्ज्ञानानां चाप्रतिपत्तौ तत्संबन्धी सर्वज्ञानुपलम्भः प्रतिपत्तुं शक्यः । ટીકાનો ભાવાનુવાદ :
અનુમાન પણ સર્વજ્ઞનું બાધક નથી. કારણકે સર્વજ્ઞના બાધકઅનુમાનમાં ધર્મી કોણ રાખશો ? સાધ્ય કોને બનાવશો? અને કોને હેતુ કરશો? (તેનું સ્વરૂપ જ) અનિશ્ચિત છે.
સારું, તમે બતાવો કે તમારા સર્વજ્ઞબાધક અનુમાનમાં ધર્મી તરીકે કોણ છે ? શું ધર્મિ
Page #47
--------------------------------------------------------------------------
________________
४२०
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
તરીકે (૧) સર્વજ્ઞ અભિપ્રેત છે ? કે (૨) બૌદ્ધ આદિ અભિપ્રેત છે ? કે (૩) સર્વપુરુષો અભિપ્રેત છે ?
જો એમ કહેશો કે ધર્મી તરીકે સર્વજ્ઞ અભિપ્રેત છે, તો કહો કે તે સર્વજ્ઞનું અસત્ત્વ સિદ્ધ કરશો કે અસર્વજ્ઞત્વ સિદ્ધ કરશો ?
જો તમે એમ કહેશો કે “અમે સર્વજ્ઞનું અસત્ત્વ સિદ્ધ કરીશું' - તો સર્વજ્ઞનું અસત્ત્વ સિદ્ધ કરવા તમે (૧) અનુપલંભને હેતુ બનાવશો ? કે (૨) વિરુદ્ધવિધિને હેતુ બનાવશો ? કે (૩) વસ્તૃત્વાદિને હેતુ બનાવશો ?
જો સર્વજ્ઞના અસત્ત્વની સિદ્ધિ કરવા અનુપલંભહેતુનો પ્રયોગ કરશો, ત્યારે તે બતાવવું જોઈએ કે તમે (૧) અનુપલંભ સર્વજ્ઞનો બતાવશો ? કે (૨) તેના કારણોનો ? કે (૩) તેના કાર્યનો ? કે (૪) તેના વ્યાપકનો અનુપલંભ બનાવશો ?
જો સર્વજ્ઞના અસત્ત્વની સિદ્ધિ કરવા સર્વજ્ઞના અનુપલંભને હેતુતરીકે આગળ કરશો તો, તે સર્વજ્ઞનો અનુપલંભ શું તમને જ છે કે જગતના સર્વપ્રાણીઓને છે ?
હવે જો તમને પોતાને સર્વજ્ઞનો અનુપલંભ થવાથી, સર્વજ્ઞનો અભાવ છે, એમ તમે માનો છો, તો કહો કે... તે અનુપલંભ વિશેષણરહિત સામાન્ય અનુપલંભથી થાય છે કે ઉપલબ્ધિ લક્ષણથી યુક્ત વિશેષણસહિત ઉપલંભથી થાય છે. કહેવાનો આશય એ છે સર્વજ્ઞનો અનુપલંભ થાય છે તે દૃશ્યઆદિ વિશેષણરહિત થાય છે કે દૃશ્ય આદિવિશેષણસહિત થાય છે. (દશ્ય=જોવાલાયક પદાર્થ). જો તમે ‘સર્વજ્ઞનો અનુપલંભ વિશેષણરહિત સામાન્ય અનુપલંભથી થાય છે', એમ કહેશો તો પરચિત્ત વિશેષાદિ સાથે વ્યભિચાર આવશે, કારણકે અનુપલંભ હેતુ છે. અર્થાત્ પર (દેવદત્તના) ચિત્તમાં શું વિચાર ચાલી રહ્યો છે, તે યજ્ઞદત્ત તો જાણી શકતો નથી. અર્થાત્ યજ્ઞદત્તને દેવદત્તના ચિત્તમાં ચાલતા વિચારોનો અનુપલંભ છે. છતાં એટલા માત્રથી દેવદત્તના મનમાં ચાલતા વિચારોનું અસત્ત્વ સિદ્ધ થતું નથી.
સર્વજ્ઞનો અનુપલંભ દશ્યપદાર્થના (ઉપલંભલક્ષણપ્રાપ્ત વિશેષણસહિતના પદાર્થના) અનુપલંભથી થાય છે” તેમ કહેશો તો તે પણ યોગ્ય નથી. કારણકે દશ્યપદાર્થનો ઉપલંભ સર્વ ઠેકાણે (સ્થળે) અને સર્વકાળે થતો જ નથી. કારણ કે સર્વઠેકાણે અને સર્વકાલે જેનો અનુપલંભ હોય તે દૃશ્ય જ કેવી રીતે કહેવાય ? જેમ ઘટ દશ્ય હોવાથી કોઈ સ્થાને કે કોઈ કાળે તેનો અનુપલંભ મળે, પરંતુ સર્વત્ર અને સર્વકાળે તેનો અભાવ ન જોવા મળે. કારણકે દૃશ્યપદાર્થનો કોઈક સ્થળે અને કોઈકકાળે તો ઉપલંભ નિયતરીતે હોય જ છે.
આથી દશ્યની અનુપલબ્ધિથી સર્વજ્ઞનો અત્યંત અભાવ સિદ્ધ કરી શકાતો નથી. હા, એટલું કહી શકાય કે “આ સમયે, આ સ્થળે સર્વજ્ઞ નથી.”
Page #48
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
આનાથી સર્વસંબંધી પક્ષ પણ દૂષિત થઈ જાય છે. કારણ કે દશ્યપદાર્થની અનુપલબ્ધિ સર્વ પ્રાણીઓને થઈ શકતી નથી. તથા અસર્વજ્ઞપ્રાણીઓને સર્વજ્ઞની ઉપલબ્ધિ ન થાય, પરંતુ સર્વજ્ઞને તો ‘હું સર્વજ્ઞ છું' એવી ઉપલબ્ધિ થાય છે. આથી સર્વપ્રાણીઓને સર્વજ્ઞની અનુપલબ્ધિ થતી નથી.
४२१
વળી જગતના સર્વજીવોને સર્વજ્ઞની અનુપલબ્ધિ છે, તેવું તમે કહી શકો તેમ નથી. કારણ કે તમે અસર્વજ્ઞ છો તથા સર્વજ્ઞસિવાયનો બીજો કોઈવ્યક્તિ જગતના તમામજીવોના અધ્યવસાયોને જાણી શકતો નથી.
नापि कारणानुपलम्भः, तत्कारणस्य ज्ञानावरणादिकर्मप्रक्षयस्यानुमानेनोपलम्भात् । एतत्साधकं चानुमानं, युक्तयश्चाग्रे वक्ष्यन्ते । कार्यानुपलम्भोऽप्यसिद्धः, तत्कार्यस्याविसंवाद्यागमस्योपलब्धेः । व्यापकानुपलम्भोऽप्यसिद्धः, तद्व्यापकस्य सर्वार्थसाक्षात्कारित्वस्यानुमानेन प्रतीतेः । तथाहि अस्ति कश्चित्सर्वार्थसाक्षात्कारी, तद्ग्रहणस्वभावत्वे सति प्रक्षीणप्रतिबन्धप्रत्ययत्वात् । यद्यद्ग्रहणस्वभावत्वे सति प्रक्षीणप्रतिबन्धकं तत्तत्साक्षात्कारि, यथापगततिमिरादिप्रतिबन्धं लोचनं रूपसाक्षात्कारीति नानुपलम्भादिति साधनं सर्वज्ञाभावं साधयति । विरुद्धविधिरपि साक्षात्परंपरया वा सर्वज्ञाभावं साधयति 1 प्रथमपक्षे सर्वज्ञत्वेन साक्षाद्विरुद्धस्यासर्वज्ञत्वस्य क्वचित्कदाचिद्विधानात्सर्वत्र सर्वदा वा । तत्राद्यपक्षे न सर्वत्र सर्वदा सर्वज्ञाभावः सिध्येत्, यत्रैव हि तद्विधानं तत्रैव तदभावोः नान्यत्र । नहि क्वचित्कदाचिदग्नेर्विधाने सर्वत्र सर्वदा वा तद्व्यापकविरुद्धशीताभावो दुष्टः । द्वितीयोऽप्ययुक्तः, अर्वादृशः सर्वत्र सर्वदा वा सर्वज्ञत्वविरुद्धासर्वज्ञत्वविधेरसंभवात्, तत्संभवे च तस्यैव सर्वज्ञत्वापत्तेः सिद्धं नः समीहितम् । परंपरयापि किं तद्व्यापकविरुद्धस्य १, तत्कारणविरुद्धस्य २, तत्कार्यविरुद्धस्य ३ वा विधिः सर्वज्ञाभावमादिशेत् । न तावद्व्यापकविरुद्धविधिः, स हि सर्वज्ञस्य व्यापकमखिलार्थसाक्षात्कारित्वं तेन विरुद्धं तदसाक्षात्कारित्वं नियतार्थग्राहित्वं वा तस्य च विधिः क्वचित्कदाचित्तदभावं साधयेन्न पुनः सर्वत्र सर्वदा वा, तुषारस्पर्शव्यापकशीतविरुद्धाग्निविधानात् क्वचित्कदाचित्तुषारस्पर्शनिषेधवत् । कारणविरुद्धविधिरपि क्वचित्कदाचिदेव सर्वज्ञाभावं साधयेत्, न सर्वत्र । सर्वज्ञत्वस्य हि कारणमशेषकर्मक्षयः, तद्विरुद्धस्य कर्माक्षयस्य च विधिः क्वचित्कदाचिदेव सर्वज्ञा
Page #49
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
भावसाधकः, रोमहर्षादिकारणशीतविरुद्धाग्निविधानात् क्वचित्कदाचिच्छीतकार्यरोमह,
र्षादिनिषेधवत् न पुनः साकल्येन, सकलकर्माप्रक्षयस्य साकल्येन संभवाभावात् क्वचिदप्यात्मनि तस्याने प्रसाधयिष्यमाणत्वात् । नापि विरुद्धकार्यविधिः, सर्वज्ञत्वेन हि विरुद्धं किंचिज्ज्ञत्वं, तत्कार्यं नियातार्थविषयं वचः तस्य विधिः स च न सामस्त्येन सर्वज्ञाभावं साधयेत् । यत्रैव हि तद्विधिस्तत्रैवास्य तदभावसाधनसमर्थत्वात्, शीतविरुद्धदहनकार्यधूमविशिष्टप्रदेश एव शीतस्पर्शनिषेधवत्, तन्न विरुद्धविधिरपि सर्वविदो बाधकः । ટીકાનો ભાવાનુવાદ હવે “સર્વજ્ઞતાના કારણોની અનુપલબ્ધિ હોવાથી સર્વનો અભાવ છે.” આવું તમે કહેશો તો તે પણ ઉચિત નથી. કારણકે સર્વજ્ઞતાના કારણરૂપ જ્ઞાનાવરણીયાદિકર્મોનો ક્ષય અનુમાનથી ઉપલબ્ધ જ છે. (કહેવાનો આશય એ છે કે સર્વજ્ઞતામાં કારણ જ્ઞાનાવરણીયાદિ કર્મોનો અત્યંતનાશ છે તથા કર્મોનો અત્યંતનાશ તો થઈ શકે જ છે. આપણે કર્મોનો ચઢાવ-ઉતાર જોઈ શકીએ છીએ. તેનાથી તે કર્મો આત્મામાં આવેલા છે, સ્વાભાવિક નથી, તે પણ નક્કી થાય છે. તેથી જ્યારે ઠંડીનો પ્રતિપક્ષ ગરમી આવવાથી ઠંડીનો અત્યંત નાશ થાય છે, તેમ આગંતકકર્મોનો અત્યંતનાશ પણ પ્રતિપક્ષ આવતાં થઈ જાય છે.)
કર્મનો અત્યંતનાશ થાય છે. તેની સિદ્ધિકરનાર યુક્તિઓ આગળ કહેવાશે.
સર્વજ્ઞના કાર્યની અનુપલબ્ધિ હોવાથી સર્વજ્ઞનો અભાવ છે.” તેમ કહેશો તો તે પણ ઉચિત નથી, કારણ કે સર્વજ્ઞના કાર્યતરીકે અવિસંવાદિઆગમ ઉપલબ્ધ છે જ.
સર્વજ્ઞના વ્યાપકધર્મની અનુપલબ્ધિ હોવાથી સર્વજ્ઞનો અભાવ છે.” તેમ કહેશો તો તે પણ યોગ્ય નથી. કારણ કે સર્વજ્ઞનો વ્યાપકધર્મ સર્વાર્થસાક્ષાત્કારિત્વ અનુમાનથી પ્રતીત જ છે. અર્થાતુ અનુમાનથી સર્વજ્ઞનો વ્યાપકધર્મ સર્વાર્થસાક્ષાત્કારિત્વ પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે
કોઈ વ્યક્તિ સકલપદાર્થોનો યથાવત્સાક્ષાત્કાર કરે છે, કારણ કે... તેનો સકલપદાર્થોનો યથાવતુસાક્ષાત્કાર કરવાનો સ્વભાવ છે અને તેમાં પ્રતિબંધકકર્મોનો ક્ષય થયેલો છે.”
જે જે વસ્તુનો જે જે ગ્રહણ કરવાનો સ્વભાવ હોય છે તથા તે ગ્રહણ કરવામાં પ્રતિબંધક બનતી વસ્તુનો ક્ષય થાય છે, ત્યારે તે તે વસ્તુનો સાક્ષાત્કાર થાય છે. જેમ આંખનો રૂપને ગ્રહણ કરવાનો સ્વભાવ છે તથા રૂપને ગ્રહણ કરવામાં પ્રતિબંધક આંખનો રોગ (તિમિર) નાશ પામ્યો છે, તેવી આંખ રૂપનો સાક્ષાત્કાર કરે છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
४२३
આ રીતે વ્યક્તિનો જગતના સઘળાયે પદાર્થોનો સાક્ષાત્કાર કરવાનો સ્વભાવ છે જ. તેમાં પ્રતિબંધક બનતા કર્મોનો અત્યંત નાશ થાય છે, ત્યારે તે સર્વપદાર્થોનો સાક્ષાત્કાર કરે છે. આ જ તેની સર્વજ્ઞતા છે. આથી “વ્યાપકધર્મની અનુપલબ્ધિ” આ હેતુ સર્વજ્ઞાભાવનો સાધક બનતો નથી.
વિરુદ્ધવિધિ અર્થાત્ સર્વજ્ઞથી વિરુદ્ધ અસર્વજ્ઞની વિધિ પણ સર્વજ્ઞનો અભાવ સિદ્ધ કરી શકતી નથી. કારણ કે તમે બતાવો કે અસર્વજ્ઞની વિધિ સાક્ષાત્ સર્વજ્ઞાભાવને સિદ્ધ કરે છે કે પરંપરાએ સર્વજ્ઞાભાવને સિદ્ધ કરે છે ?
સર્વજ્ઞથી વિરુદ્ધ અસર્વજ્ઞની વિધિ સાક્ષાત્ સર્વજ્ઞાભાવને સિદ્ધ કરે છે. અર્થાત્ સર્વજ્ઞનો સાક્ષાત્ વિરોધ કરવાવાળા અસર્વજ્ઞનું વિધાન કરીને સર્વજ્ઞાભાવ સિદ્ધ કરે છે.” આવો પ્રથમપક્ષ સ્વીકારશો તો પ્રશ્ન થશે કે... સર્વજ્ઞનો સાક્ષાત્ વિરોધ કરનાર અસર્વજ્ઞનું વિધાન કોઈ ચોક્કસ દેશમાં કે ચોક્કસ સમયમાં અથવા ત્રણકાળ સંબંધી સર્વદેશમાં કે ત્રણકાળ સંબંધી સર્વકાળમાં કરવામાં આવશે ?
સર્વજ્ઞનો સાક્ષાત્ વિરોધ કરનાર અસર્વજ્ઞનું વિધાન કોઈ ચોક્કસ દેશ-કાળમાં જ કરવામાં આવશે.” આવા પ્રથમપક્ષમાં સર્વત્ર અને સર્વદા સર્વજ્ઞાભાવ સિદ્ધ થશે નહિ. માત્ર જ્યાં વિધાન કર્યું હશે, તે તે દેશ-કાલમાં જ સર્વજ્ઞનો અભાવ સિદ્ધ થશે. જે સ્થળે જે કાળે અગ્નિ સળગાવવામાં આવશે, તે સ્થળે અને તે કાળે જ શીતનો અભાવ હશે. પરંતુ સર્વત્ર અને સર્વદા શીતનો અભાવ હોતો નથી.
અર્થાતુ જે દેશ અને જે સમયમાં અગ્નિ સળગાવવામાં આવે, તે દેશ અને તે સમયમાં જ અગ્નિના વ્યાપક ઉષ્ણતા વિરોધી શીતનો અભાવ જોવાય છે, પરંતુ ત્રણલોકમાં કે ત્રણે કાળમાં અગ્નિના વ્યાપક ઉષ્ણતાના વિરોધી શીતનો અભાવ જોવા મળતો નથી.
સર્વજ્ઞનો સાક્ષાત્ વિરોધ કરનાર અસર્વજ્ઞનું વિધાન ત્રણે લોકમાં તથા ત્રણે કાળમાં કરવામાં આવશે.” આ દ્વિતીયપક્ષ પણ અયોગ્ય છે. કારણકે છબસ્થ(અસર્વજ્ઞ)થી ત્રણે લોકમાં કે ત્રણે કાળમાં સર્વજ્ઞનો વિરોધ કરનાર અસર્વજ્ઞનું વિધાન કરવું અસંભવિત છે. કારણકે જે સર્વજ્ઞ હોય તે જ ત્રણલોક અને ત્રણકાળનું પરિજ્ઞાન કરી શકે છે. અસર્વજ્ઞ માટે તે શક્ય નથી. આથી અસર્વજ્ઞ ત્રણે કાળ અને ત્રણે લોકમાં સર્વજ્ઞના અભાવનું વિધાન કરી શકે નહિ.
જો અસર્વજ્ઞ પણ ત્રણે કાળમાં કે ત્રણે લોકમાં સર્વજ્ઞના અભાવનું વિધાન કરી શકતો હોય તો, તે પણ અસર્વજ્ઞ ન રહે, પરંતુ સર્વજ્ઞ જ બની જાય. કારણકે તે જે વિધાન કરે છે, તે ત્રણે કાળ કે ત્રણે લોકના પરિજ્ઞાન વિના કરી શકાય તેમ નથી. અને આ તો અમને ઇષ્ટ જ સિદ્ધ થઈ ગયું.
Page #51
--------------------------------------------------------------------------
________________
४२४
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
“સર્વજ્ઞનો પરંપરાએ વિરોધ કરનાર અસર્વજ્ઞનું વિધાન કરવામાં આવ્યું છે. અર્થાત્ સર્વજ્ઞનો અભાવ કહેવામાં આવ્યો છે.” એમ કહેશો તો પ્રશ્ન છે કે.. (૧) સર્વજ્ઞના વ્યાપકધર્મનો વિરોધ કરવાદ્વારા સર્વજ્ઞનો અભાવ કહેશો ? કે (૨) સર્વજ્ઞના કારણનો વિરોધ કરવાદ્વારા સર્વજ્ઞનો અભાવ કહેશો કે (૩) સર્વજ્ઞના કાર્યનો વિરોધ કરવાધારા સર્વજ્ઞનો અભાવ કહેશો ?
આના ઉત્તરમાં “સર્વશના વ્યાપકધર્મનો વિરોધ કરવા દ્વારા સર્વજ્ઞનો અભાવ છે.” આમ કહેશો તો તે યોગ્ય નથી. કારણકે સર્વજ્ઞનો વ્યાપકધર્મ સકલાર્થસાક્ષાત્કારિત્વ છે. તેનો વિરોધી અસકલાર્થસાક્ષાત્કારિત્વ કે નિયતાર્થગ્રાહિત્વ છે. (અર્થાત્ સર્વજ્ઞનો વ્યાપકધર્મ સઘળાયે પદાર્થોનો સાક્ષાત્કાર કરવો તે છે. તે ધર્મનો વિરોધી સકલપદાર્થોનો સાક્ષાત્કાર ન કરવો અથવા અમુકપદાર્થોનો જ સાક્ષાત્કાર કરવો તે છે.) તે અસકલાર્થસાક્ષાત્કારિત્વ કે નિયતીર્થગ્રાહિત્વનું વિધાન કોઈક સ્થળે, કોઈકકાળે જ કરી શકાય છે. પરંતુ સર્વસ્થળે અને સર્વકાળે કરી શકાતું નથી. કારણ કે તે અસર્વજ્ઞનો વિષય નથી. (હા, અમુકળે કે અમુકકાળે નિષેધ કરવો તે અસર્વજ્ઞનો વિષય છે. કારણ કે તે પોતાની નજીકમાં રહેલી હકીકતનું વિધાન કરી શકે છે. પરંતુ ત્રણે કાળ કે ત્રણે લોકસંબંધી વિધાન કરી શકતો નથી.) જેમકે, તુષારનો વ્યાપકધર્મ શીતસ્પર્શ છે. તેનો વિરોધી અગ્નિ છે. તે અગ્નિના વિધાનથી કોઈકસ્થળે કે કોઈકસમયે તુષાર અને તેની ઠંડકનો નિષેધ કરી શકાય છે. પરંતુ સર્વસ્થળે કે સર્વકાળે તુષાર અને તેની ઠંડકનો નિષેધ કરી શકાતો નથી. (અર્થાતું જ્યાં અગ્નિ સળગાવામાં આવે, ત્યાં જ તે સમયે તુષાર અને તેની ઠંડકનો અભાવ હોય છે, પરંતુ સર્વત્ર કે સર્વદા નહિ).
સર્વજ્ઞના કારણોનો વિરોધ કરવા દ્વારા સર્વજ્ઞનો અભાવ છે.” આવો ઉત્તર પણ અયોગ્ય છે. કારણકે સર્વજ્ઞતાનું કારણ સકલકર્મનો ક્ષય છે. તેનો વિરોધી સકલકર્મના ક્ષયનો અભાવ છે. તે સકલકર્મના ક્ષયાભાવનું વિધાન કોઈક આત્મામાં કોઈક કાળે જ કરી શકાય છે. તેથી કોઈક આત્મામાં કોઈક કાળે જ સર્વજ્ઞાભાવ સિદ્ધ થાય છે. પરંતુ સર્વઆત્માઓમાં સર્વકાળે સર્વજ્ઞાભાવ સિદ્ધ થતો નથી. જેમકે શરીર રોમાંચિત થવું, હર્ષ થવો વગેરે કાર્યનું કારણ શીત છે, તેનું વિરોધી અગ્નિ છે, તે અગ્નિ સળગાવતાં કોઈક સ્થળે કે કોઈકકાળે જ શીતનો નાશ થતાં (કારણનો નાશ થતાં) તેનું કાર્ય શરીર રોમાંચિત થવું, હર્ષ થવો વગેરે દેખાતું નથી. આથી તેનો નિષેધ કરી શકાય છે. પરંતુ સર્વત્ર કે સર્વદા તેનો નિષેધ કરી શકાતો નથી. આમ સર્વકર્મના ક્ષયાભાવનું વિધાન સર્વકાળે અને સર્વસ્થળે આત્મામાં કરી શકાતું નથી, કારણ કે તે અસર્વજ્ઞનો વિષય નથી. કોઈક આત્મામાં તો સર્વકર્મનો ક્ષય થયેલો હોય છે, તે આગળ ઉપર સિદ્ધ કરાશે.
સર્વજ્ઞના કાર્યનો વિરોધ કરવાદ્વારા સર્વજ્ઞનો અભાવ છે.” આ ઉત્તર પણ અનુચિત છે. કારણકે સર્વજ્ઞત્વની સાથે વિરુદ્ધ કિચિત્જ્ઞત્વ છે. અર્થાત્ સર્વજ્ઞનું વિરોધી કિચિત્તત્વ
Page #52
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
છે. તેનું કાર્ય નિયતાર્થવિષય છે. અર્થાત્ તે કિચિંત્ જ જાણે છે, એટલે કે તે સર્વપદાર્થોને જાણતો નથી. પરંતુ નિયતપદાર્થોને જ જાણે છે અર્થાત્ તેનું જ્ઞાન નિયતાર્થવિષયક છે. આ નિયતાર્થવિષયકનું વિધાન પણ સર્વત્ર અને સર્વદા સર્વજ્ઞાભાવને સિદ્ધ કરતું નથી. કારણ કે જે સ્થળે નિયતાર્થવિષયનું વિધાન કરેલું છે, તે જ સ્થળે સર્વજ્ઞાભાવનું સમર્થન કરે છે. પરંતુ સર્વત્ર નહિ. જેમકે... શીતનો વિરોધી અગ્નિ, તેનું કાર્ય ધૂમ. તે ધૂમવિશિષ્ટપ્રદેશમાં જ શીતસ્પર્શનો નિષેધ કરી શકાય છે. પરંતુ સર્વપ્રદેશમાં નહિ. આમ જ્યાં નિયતપદાર્થો જ વિષય બનતા હોય ત્યાં જ સર્વજ્ઞાભાવ સિદ્ધ થઈ શકે છે. પરંતુ સામત્સ્યેન સર્વજ્ઞાભાવ સિદ્ધ થતો નથી.
४२५
તેથી વિરુદ્ધવિધિ પણ સર્વજ્ઞનો બાધક નથી.
नापि वक्तृत्वादिकं, सर्वज्ञसत्त्वानभ्युपगमे तस्यानुपपत्त्याऽसिद्धत्वात्, तदुपपत्तौ च स्ववचनविरोधो 'नास्ति सर्वज्ञो वक्तृत्वादिधर्मोपेतश्चेति' तन्न सर्वज्ञस्यासत्त्वं कुतोऽपि तोः साधयितुं शक्यम् । नाप्यसर्वज्ञत्वं साध्यं सर्वज्ञोऽसर्वज्ञ इत्येवं, विरोधस्यात्राप्यविशिष्टत्वात् । किंचासर्वज्ञत्वे साध्ये सर्वज्ञस्य प्रमाणविरुद्धार्थवक्तृत्वं १ तद्विपरीतं २, वक्तृत्वमात्रं ३ वा हेतुत्वेन विवक्षितम् । प्रथमोऽसिद्धो हेतु:, सर्वज्ञस्य तथाभूतार्थवक्तृत्वासंभवात् । द्वितीयपक्षे तु विरुद्धः, दृष्टेष्टा विरुद्धार्थवक्तृत्वस्य सर्वज्ञत्वे सत्येव संभवात् । तृतीयपक्षेऽप्यनैकान्तिकः, वक्तृत्वमात्रस्य सर्वज्ञत्वेन विरोधासंभवात् । एतेन सुगतादिधर्मिपक्षोऽपि प्रत्याख्यायि, प्रोक्तदोषानुषङ्गाविशेषात् । किंच प्रतिनियतसुगतादेः सर्वज्ञतानिषेधऽन्येषां तद्विधिरवश्यंभावी, विशेषनिषेधस्य शेषाभ्यनुज्ञानान्तरीयकत्वात्, “ अयमब्राह्मणः ” इत्यादिवदिति । अथ सर्वपुरुषानुररीकृत्य तेषामसर्वज्ञता वक्तृत्वादेः साध्यते तन्त्र, विपक्षात्तस्य व्यतिरेकासिद्ध्या संदिग्धविपक्षव्यावृत्तिकत्वात् सर्वज्ञोऽपि भविष्यति वक्तापीति । तन्नानुमानं सर्वज्ञबाधकम् ।
"
ટીકાનો ભાવાનુવાદ :
તથા સર્વજ્ઞના અસત્ત્વનો સાધકહેતુ વક્તૃત્વાદિ પણ નથી. કારણ કે તમે લોકો સર્વજ્ઞની સત્તા જ સ્વીકારતા નથી, તો સર્વજ્ઞને બોલવાનું ક્યાંથી હોય ? અર્થાત્ જે વ્યક્તિનું અસ્તિત્વ હોય તે જ વ્યક્તિ બોલતો હોય છે.
જો સર્વજ્ઞનો સ્વીકાર કરશો તો તેનો વિરોધ કેવી રીતે કરી શકશો ? સર્વજ્ઞનો સ્વીકાર કરતાં તમે કરેલા વિધાનમાં જ વિરોધ આવશે.
Page #53
--------------------------------------------------------------------------
________________
४२६
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
તમે પૂર્વે કહ્યું છે કે “વષ્કૃત્વાદિ ધર્મથી યુક્ત સર્વજ્ઞજેવા કોઈવ્યક્તિ નથી.” આનો વિરોધ આવશે. આથી વસ્તૃત્વાદિ હેતુથી પણ સર્વજ્ઞત્વનો બાધ થતો નથી. તેથી કોઈપણ હેતુથી સર્વજ્ઞનું અસત્ત્વ સિદ્ધ કરવું શક્ય નથી.
સર્વજ્ઞને ધર્મી બનાવીને તેમાં અસર્વજ્ઞતા સિદ્ધ કરવી તે પરસ્પરવિરોધી છે. તે સર્વજ્ઞ છે જ, તો પછી અસર્વજ્ઞતા કેવી રીતે સિદ્ધ થઈ શકે ? “તે સર્વજ્ઞ પણ છે, અસર્વજ્ઞ પણ છે.” આ તો પરસ્પરવિરોધી વાત છે.
હવે તમે બતાવો કે સર્વજ્ઞને અસર્વજ્ઞ કહેવાનું કારણ શું છે ?... (૧) શું પ્રમાણવિરોધી કથન કરવાના કારણે અસર્વજ્ઞ છે ? કે (૨) શું પ્રમાણસિદ્ધ સત્યકથન કરવાના કારણે અસર્વજ્ઞ છે ? કે (૩) તેનામાં વસ્તૃત્વ છે, તેથી અસર્વજ્ઞ છે ?
પ્રથમ કારણ અસિદ્ધ છે, કારણ કે સર્વજ્ઞ પ્રમાણવિરોધી કથન કરે તે અસંભવિત છે. તે પદાર્થનું યથાર્થપરિજ્ઞાન ધરાવે છે તથા વીતરાગ છે, તો અસત્ય બોલવાનું કારણ શું છે ?
દ્વિતીયપક્ષ વિરુદ્ધ છે, કારણ કે પ્રમાણસિદ્ધ બોલનાર અસર્વજ્ઞ કેવી રીતે હોઈ શકે ? દૃષ્ટ અને ઇષ્ટ એવા અવિરુદ્ધઅર્થનું કથન સર્વજ્ઞત્વ હોતે છતે જ સંભવે છે. જે સર્વજ્ઞ હોય તે જ પ્રમાણસિદ્ધ અવિરુદ્ધઅર્થનું કથન કરી શકે છે. આવું પ્રમાણસિદ્ધ દષ્ટ અને ઇષ્ટ એવા અવિરુદ્ધ પદાર્થનું કથન કરનારને અસર્વજ્ઞ કેવી રીતે કહેવાય ?
સર્વજ્ઞ બોલે છે, એટલા માત્રથી સર્વજ્ઞતાનો વિરોધ કરવો સંભવિત નથી. આથી ત્રીજો પક્ષ અર્નકાન્તિક (વ્યભિચારી છે).
આનાથી ધર્મી તરીકે સુગાદિને બનાવવાનો પક્ષ પણ અસત્ય સિદ્ધ થાય છે. કારણ કે સર્વજ્ઞને ધર્મી બનાવાતા પક્ષમાં જે દોષો આવતા હતા, તે સર્વે દોષો અહીં પણ આવે જ છે.
વળી પ્રતિનિયત સુગાદિની સર્વજ્ઞાતાનો નિષેધ કરતાં તે સિવાયના અન્યવ્યક્તિઓમાં સર્વજ્ઞતાનું અવશ્ય વિધાન થયેલું માનવું પડશે. અર્થાત્ સુગતાદિને અસર્વજ્ઞ કહેશો તો, તે સિવાય અન્યમાં સર્વજ્ઞતાનું વિધાન આપોઆપ થાય છે. કારણકે નિયમ છે કે વિશેષનો નિષેધ શેષની અનુજ્ઞાને અવિનાભાવ હોય છે. અર્થાત્ કોઈ વ્યક્તિવિશેષમાં કોઈ વિશેષધર્મનો નિષેધ કરવાથી શેષવ્યક્તિઓમાં તે ધર્મનો સદ્ભાવ આપોઆપ સિદ્ધ થઈ જાય છે. જેમકે કોઈ વ્યક્તિઓના સમુહમાં કોઈ એક વ્યક્તિને ઉદ્દેશીને કહેવામાં આવે કે “આ બ્રાહ્મણ નથી તો તેનાથી શેષવ્યક્તિઓ બ્રાહ્મણ છે, તે સ્વયંમેવ સિદ્ધ થઈ જાય છે.
હવે “સર્વપુરુષો અસર્વજ્ઞ છે. કારણકે તે વક્તા છે.” આ રીતે સર્વપુરુષોને ધર્મી બનાવીને અસર્વજ્ઞતાની સિદ્ધિ કરવી પણ ઉચિત નથી. કારણકે વસ્તૃત્વને સર્વજ્ઞતા સાથે વિરોધ નથી અને વફ્તત્વને અસર્વજ્ઞતા સાથે મિત્રતા નથી.
Page #54
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
४२७
વસ્તૃત્વ તો સર્વજ્ઞ હોય કે અસર્વજ્ઞ હોય બંને ઠેકાણે રહી શકે છે. આથી વજ્રવરૂપ હેતુ સર્વજ્ઞરૂપ વિપક્ષમાં વૃત્તિ છે. અર્થાતુ વિપક્ષરૂપ સર્વજ્ઞમાં વસ્તૃત્વરૂપ હેતુના વ્યક્તિરેકની मसिद्धि (अमावनी मसिद्धि) हाथी पतृत्वहेतु संहिचविपक्षव्यावृत्ति (=संधिઅનૈકાન્તિક) છે. તેથી વસ્તૃત્વહેતુ સર્વજ્ઞાભાવને સિદ્ધ કરી શકતો નથી. અર્થાત્ સર્વજ્ઞ વક્તા પણ હોઈ શકે છે. તેથી કોઈપણ અનુમાન સર્વજ્ઞનો બાધ કરવા સમર્થ બની શકતું નથી.
नाप्यागमः, स हि पौरुषेयोऽपौरुषेयो वा । न तावदपौरुषेयः तस्याप्रामाण्यात्, वचनानां गुणवद्वक्त्राधीनतया प्रामाण्योपपत्तेः । किं चास्य कार्ये एवार्थे प्रामाण्याभ्युपगमान्न सर्वतः स्वरूपनिषेधे प्रामाण्यं स्यात् । न चाशेषज्ञानाभावसाधकं किंचिद्वेदवाक्यमस्ति, “हिरण्यगर्भः सर्वज्ञः" इत्यादिवेदवाक्यानां तत्प्रतिपादकानामनेकशः श्रवणात् । नाप्युपमानं तद्बाधकम्, तत्खलुपमानोपमेययोरध्यक्षत्वे सति गोगवयवत् स्यात् । न चाशेषपुरुषाः सर्वज्ञश्च केनचिदृष्टाः येन ‘अशेषपुरुषवत्सर्वज्ञः सर्वज्ञवद्वा ते' इत्युपमानं स्यात् । अशेषपुरुषदृष्टौ च तस्यैव सर्वज्ञत्वापत्तिरिति । नाप्यर्थापत्तिस्तद्वाधिका, सर्वज्ञाभावमन्तरेणानुपपद्यमानस्य कस्याप्यर्थस्याभावात्, वेदप्रामाण्यस्य च सर्वज्ञे सत्येवोपपत्तेः । न हि गुणवद्वक्तुरभावे वचसां प्रामाण्यं घटत इति न सर्वज्ञे बाधकसंभवः, तदभावे च प्रमाणपञ्चकाप्रवृत्तिरप्यसिद्धा । तथा यदुक्तं "प्रमाणपञ्चकाप्रवृत्त्याभावप्रमाणविषयत्वं,” तदप्यनैकान्तिकं, हिमवत्पलपरिमाणपिशाचादिभिः तेषां प्रमाणपञ्चकाप्रवृत्तावप्यभावप्रमाणगोचरत्वाभावादिति “प्रमाणपञ्चकं यत्र” इत्याद्यपास्तं द्रष्टव्यम् । ટીકાનો ભાવાનુવાદ : આગમથી પણ સર્વજ્ઞનો બાધ કરી શકાતો ન. તમે કહો કે... આગમ પૌરુષેય છે કે અપૌરુષેય છે કરણીખિી રહયો નથી. કારણ કે અપૌરુષેયઆગમ અપ્રમાણભૂત છે. વચનો ગુણવાન વક્તાનાં અધીનપણે જ પ્રમાણભૂત બને છે. અર્થાત્ અપૌરુષેયઆગમ પ્રમાણભૂત બની શકતું નથી. કારણ કે કોઈપણ વચનોની પ્રમાણતા વક્તાને આધીન હોય છે. બોલનાર વક્તા કોણ છે ? તેના આધારે વચનો પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે, તે નક્કી થતું હોય છે,
ZAR
Page #55
--------------------------------------------------------------------------
________________
४२८
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
આથી અપૌરુષેયઆગમ(વદ) પ્રમાણભૂત ન હોવાથી, તેનાથી સર્વજ્ઞનો બાધ થઈ શકતો નથી. તથા અપૌરુષેયવેદના કોઈ આદ્યવક્તા જ નથી, તો તેને પ્રમાણભૂત કેવી રીતે માની શકાય ? અને તેવા અપ્રમાણભૂતવેદથી સર્વજ્ઞનો બાધ કેવી રીતે થઈ શકે ? - વળી તમે વેદને સ્વરૂપ પ્રતિપાદક માનતા નથી. કારણ કે તમારો મત છે કે... “વેદનો પ્રત્યેક શબ્દ અગ્નિષ્ટોમ વગેરે યજ્ઞરૂપ કાર્યોનું જ પ્રતિપાદન કરે છે તથા તે કાર્ય અર્થમાં પ્રમાણ છે. તે કોઈના સ્વરૂપના પ્રતિપાદન કે તેના નિષેધમાં પ્રમાણ જ નથી.” વેદમાં જે “સર્વજ્ઞ, સર્વવિત્' વગેરે શબ્દ આવે છે, તેને તમે સર્વજ્ઞના સ્વરૂપના પ્રતિપાદક માનતા નથી. તમે તો કહો છો કે... તે સર્વજ્ઞા વગેરે શબ્દ કોઈ યજ્ઞવિશેષની સ્તુતિ કરવા માટે છે. સર્વજ્ઞના સ્વરૂપના પ્રતિપાદન માટે નથી. જે અગ્નિષ્ટોમ કે અન્ય કોઈ વિવક્ષિતયજ્ઞ કરે છે તે જ સર્વજ્ઞ, સર્વવિત્ છે.” આ રીતે કોઈક યજ્ઞ વગેરેની સ્તુતિ કરવી તે જ સર્વજ્ઞ વગેરે શબ્દોનું કાર્ય છે. આ રીતે વેદનો કોઈપણશબ્દ સ્વરૂપાર્થક નથી, તો વેદના શબ્દથી કેવી રીતે અસર્વજ્ઞતાનું વિધાન અને સર્વજ્ઞતાનો નિષેધ કરી શકાય ?
વળી અશેષજ્ઞાન(સર્વજ્ઞતા)ના અભાવનું સાધક કોઈ વેદવાક્ય પણ નથી. અર્થાત્ કોઈ વેદવાક્ય એવું નથી કે જેનાથી સંપૂર્ણજ્ઞાન જેમાં છે, તે સર્વજ્ઞતાનું સીધું ખંડન કરી શકે. પરંતુ વેદમાં ‘દિરથT: સર્વજ્ઞ:' ઇત્યાદિ અનેકવેદવાક્યો સર્વજ્ઞતાનું પ્રતિપાદન કરે છે. (તેવું અનેકવાર સાંભળ્યું છે.)
ઉપમાન પ્રમાણ પણ સર્વજ્ઞતાનું બાધક નથી. જ્યાં ઉપમાન તથા ઉપમેય બંને પદાર્થો પ્રત્યક્ષથી અનુભવમાં આવે છે, ત્યાં “આ ગવય (રોજ) ગાયની સમાન છે.” આવું ઉપમાન લગાવી શકાય છે. ગાય અને ગવય બંને પણ પ્રત્યક્ષસિદ્ધ પદાર્થ છે. તેથી ઉપમાન પ્રમાણની મર્યાદામાં આવી જાય છે. પરંતુ કોઈપણ વ્યક્તિ જગતનાતમામ વ્યક્તિઓ કે સર્વજ્ઞને જાણી શકતી નથી કે જેથી “જગતના સઘળાયે પુરુષો જેવા સર્વજ્ઞ છે અથવા સર્વજ્ઞ જેવા જગતના સઘળાયે પુરુષો છે.” આવું ઉપમાન લગાવી શકે. જો તેને જગતના સઘળાયે પુરુષો તથા સર્વજ્ઞ પ્રત્યક્ષસિદ્ધ હોય તો જ તેવા પ્રકારનું કહી શકે છે અને જો જગતના સઘળાયે પુરુષો તથા સર્વજ્ઞ તેને પ્રત્યક્ષસિદ્ધ હોય તો તે સર્વજ્ઞ જ બની જાય. તેનાથી તે સર્વજ્ઞતામાં બાધા આપતાં આપતાં સર્વજ્ઞતાને સિદ્ધ કરવાનું જીવંત ઉદાહરણ બની જશે.
અર્થાપત્તિ પણ સર્વજ્ઞતાની બાધક નથી. કારણ કે સર્વજ્ઞના અભાવવિના અસંગત (અનુપપન્ન) કોઈપણ અર્થનો અભાવ છે. અર્થાત્ જો સર્વજ્ઞના અભાવની સાથે જ કોઈ ખાસ સંબંધ રાખવાવાળો સર્વજ્ઞના અભાવ વિના (અસંગત=) નહિ રહેનારો કોઈપણ પદાર્થ મળતો હોય તો, તેનાથી સર્વજ્ઞનો અભાવ કહી શકાય. પરંતુ સર્વજ્ઞાભાવની સાથે રહેનારો કોઈપણ
Page #56
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
४२९
પદાર્થ જગતમાં દષ્ટિગોચર થતો જ નથી. (કહેવાનો આશય એ છે કે જેમ દેવદત્તના પાતળાપણાનો અભાવ (દિવસે ખાતો જોવામાં આવતો ન હોવાથી) રાત્રિભોજન પદાર્થવિના શક્ય બનતો નથી. આથી અર્થપત્તિથી રાત્રિભોજનની સિદ્ધિ થાય છે. અહીં દેવદત્તના પાતળાપણાના અભાવવિના નહિ રહેનારો પદાર્થ રાત્રિભોજન મળે છે. અર્થાતુ પાતળાપણાના અભાવની સાથે રહેનારો રાત્રિભોજન નામનો પદાર્થ જગતમાં દષ્ટિગોચર થાય છે. તેથી અર્થાપત્તિથી રાત્રિભોજનના કારણે દેવદત્તમાં પીનત્વ સંગત થાય છે. તેમ સર્વજ્ઞાભાવની સાથે રહેનારો કોઈ પદાર્થ હોય તો, અર્થાપત્તિથી તે પદાર્થના કારણે સર્વજ્ઞાભાવની સંગતિ (સિદ્ધિ) કરી શકાય. પરંતુ સર્વજ્ઞાભાવની સાથે રહેનાર જગતમાં કોઈ પદાર્થ દૃષ્ટિગોચર થતો નથી. તેથી અર્થપત્તિથી પણ સર્વજ્ઞાભાવની સિદ્ધિ થઈ શકતી નથી.)
તથા વેદની પ્રમાણતા વેદના વક્તા સર્વજ્ઞ હોતે છતે જ સંગત થાય છે. કારણકે ગુણવાન (સર્વજ્ઞ)વક્તાના અભાવમાં વચનોની પ્રમાણતા સિદ્ધ થતી નથી.
આ પ્રમાણે સર્વજ્ઞતામાં કોઈપણ પ્રમાણ બાધક બની શકતું નથી. (તથા સર્વજ્ઞની સિદ્ધિ કરનારા અનેકઅનુમાનો હાજર હોવાથી) પાંચપ્રમાણની અપ્રવૃત્તિ કહીને સર્વજ્ઞના અભાવની સિદ્ધિ કરવી અસિદ્ધ છે.
વળી તમે જે પૂર્વે “જેમાં પ્રત્યક્ષાદિ પાંચપ્રમાણોની પ્રવૃત્તિ હોતી નથી, તે અભાવપ્રમાણનો વિષય બને છે”—આ નિયમ કહ્યો હતો, તે પણ અનેકાન્તિક (વ્યભિચારી) બની જાય છે. કારણ કે હિમાલય પર્વતનું વજન છે. પિશાચ કેટલી ઉંચાઈનો છે અને કેવો છે ? આ સર્વે વિષયમાં કોઈપણ પ્રત્યક્ષવગેરે પ્રમાણોની પ્રવૃત્તિ જોવા મળતી નથી. છતાં પણ તેનો અભાવ નથી. અર્થાત્ હિમાલય કે પિશાચાદિનું પરિમાણ અભાવ પ્રમાણનો વિષય બનીને અભાવરૂપ સિદ્ધ થઈ જતું નથી.
આ રીતે સર્વજ્ઞનો અભાવ સિદ્ધ કરવા આપેલા “પ્રમાણપંચકની જ્યાં અપ્રવૃત્તિ હોય, ત્યાં અભાવ પ્રમાણની પ્રવૃત્તિ હોય છે”—આ નિયમનું ખંડન થઈ ગયેલું જાણવું. કારણકે ઉપર જણાવ્યા પ્રમાણે તે નિયમ અનેકાન્તિક સિદ્ધ થાય છે.
यथोक्तं “सर्व वस्तुजातं केन प्रमाणेन" इत्यादि, तदप्ययुक्तं, सकलज्ञानावरणविलयोत्थाविकलकेवलालोकेन सकललोकालोकादिवस्तुवेत्तृत्वात्सर्वज्ञस्येति । यथोक्तं “अशुच्यादिरसास्वाद" इत्यादि, तदपि परं प्रत्यसूयामात्रमेव व्यनक्ति, सर्वज्ञस्यातीन्द्रियज्ञानित्वेन करणव्यापारनिरपेक्षत्वात्, जिह्वेन्द्रियव्यापारनिरपेक्ष यथावस्थितं तटस्थतयैव वेदनं, न तु भवद्वत्तद्व्यापारसापेक्षं वेदनमिति । यदप्यवादि
Page #57
--------------------------------------------------------------------------
________________
४३०
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
“कालतोऽनाद्यनन्तः संसारः” इत्यादि, तदप्यसम्यक्, युगपत्संवेदनात् । न च तदसंभवि दृष्टत्वात् । तथाहि-यथा स्वभ्यस्तसकलशास्त्रार्थः सामान्येन युगपत्प्रतिभासते, एवमशेषविशेषकलितोऽपि । यथा चोक्तम-“यथा सकलशास्त्रार्थः स्वभ्यस्तः प्रतिभासते । मनस्येकक्षणेनैव तथानन्तादिवेदनम् ।।१ ।।” [प्र. वार्तिकालं० - २/२२७] इति यञ्चोक्तं “अतीतानागत" इत्यादि, तदपि स्वप्रणेतुरज्ञानित्वमेव ज्ञापयति, यतो यद्यपीदानींतनकालोपेक्षया तेऽतीतानागतवस्तुनी असती तथापि यथातीतमतीतकालेऽवर्तिष्ट, यथा च भावि वर्तिष्यते, तथैव तयोः साक्षात्कारित्वेन न कश्चनापि दोष इति सिद्धः सुखादिवत्सुनिश्चितासंभवबाधकप्रमाणत्वात् सर्वज्ञ इति । ટીકાનો ભાવાનુવાદ:
વળી પૂર્વે તમે કહ્યું હતું કે “સર્વવસ્તુઓનો સમુહ કયા પ્રમાણથી ગ્રહણ કરી શકાય ?... (આગળ તમે કહ્યું હતું કે, પ્રત્યક્ષાદિપ્રમાણથી સર્વવસ્તુઓનું જ્ઞાન થઈ શકતું નથી. તેથી સર્વજ્ઞ જેવી કોઈ વ્યક્તિ નથી. તમારી આ વાત પણ યુક્ત નથી. કારણ કે સકલજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી પ્રાપ્ત થયેલા કેવલજ્ઞાનરૂપી પ્રકાશવડે સકલલોકાલોકગત વસ્તુઓના સમુહનું જ્ઞાન થઈ શકે અને તેથી હસ્તામલકવત્ (હાથમાં રહેલા આમળાની જેમ) સઘળાયે લોકાલોકને જાણતા સર્વજ્ઞ હોઈ શકે, તેમાં શંકાને સ્થાન નથી.
તથા “સંકલલોકાલોકવિષયક જ્ઞાન થવાથી અશુચિપદાર્થોનું પણ જ્ઞાન થવાના કારણે, તેમાં રહેલી અશુચિનો આસ્વાદ અનુભવવાની આપત્તિ આવશે.” - ઇત્યાદિ તમે જે કહ્યું હતું તે સકલગુણના ધામ એવા સર્વજ્ઞ પ્રત્યેની અસૂયામાત્રથી કહ્યું હતું. પરંતુ તે ઉચિત નથી. કારણ કે સર્વજ્ઞ અતીન્દ્રિયજ્ઞાનિ હોવાના કારણે ઇન્દ્રિયોના વ્યાપારથી નિરપેક્ષ છે. (અતીન્દ્રિય જ્ઞાનિને વસ્તુને જાણવા ઇન્દ્રિયોના વ્યાપારની જરૂર પડતી નથી.) તેથી સર્વજ્ઞ રસનેન્દ્રિયના વ્યાપારથી નિરપેક્ષ તટસ્થપણે જ વસ્તુનું યથાવસ્થિતવેદન(જ્ઞાન) કરે છે. (ભલે તે સારી હોય કે ખરાબ હોય). પરંતુ સર્વજ્ઞ તમારી જેમ વસ્તુનું ઇન્દ્રિયોની સાપેક્ષ વેદન કરતા નથી. (કે જેથી અશુચિના આસ્વાદની આપત્તિ આવે.)
તથા “અનાદિઅનંત સંસારમાં અનંતાનંત વસ્તુઓનો સમુહ છે, તેને ક્રમસર જાણતો વ્યક્તિ અનંતકાલે સર્વજ્ઞ થઈ શકશે”આવું જે કહ્યું હતું તે પણ અસત્ય છે. કારણકે એકસાથે સઘળાયે પદાર્થોનું સંવેદન થાય છે અને એકસાથે સઘળાયે પદાર્થોનું સંવેદન અસંભવિત જોવાયું નથી. જેમકે – સારી રીતે અભ્યસ્ત કરેલા સઘળાયે શાસ્ત્રોના પદાર્થો એકસાથે મનમાં પ્રતિભાસિત થતા જોવાય છે. એ પ્રમાણે અનંતશક્તિવાળા કેવલજ્ઞાનમાં પણ એકસાથે જગતના સમસ્ત પદાર્થો પ્રતિભાસિત થઈ શકે છે. તથા પ્રમાણવાર્તિકાલંકારમાં કહ્યું છે કે...
Page #58
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
४३१
“જે પ્રમાણે સારી રીતે અભ્યાસ કરેલ સકલ શાસ્ત્રો એકક્ષણમાં જ મનમાં પ્રતિભાસિત થાય છે. તે પ્રમાણે અનંતશક્તિસંપન્ન કેવલજ્ઞાનમાં એકસાથે અનંતાનંત પદાર્થો પ્રતિભાસિત થાય છે.”
તથા “શું સર્વજ્ઞ અતીત-અનાગતવિષયક પદાર્થોને અતીત-અનાગતરૂપે જાણે છે કે વર્તમાનરૂપે જાણે છે”...ઇત્યાદિ જે કહ્યું હતું તે પણ તમારા ગ્રંથકારનું અજ્ઞાન જ જણાવે છે. અર્થાત તમારા ગ્રંથકારો ખરેખર અજ્ઞાનિ હોય તેવું જણાય છે. કારણ કે વર્તમાનકાલની અપેક્ષાએ તે પદાર્થો અતીત અને અનાગત હોવાથી વિદ્યમાન ન હોવા છતાં, તે પદાર્થો અતીતકાલમાં તો હતા જ અને અનાગત કાલમાં પણ હશે. તેથી અતીત-અનાગતસંબંધી તે પદાર્થોનો સાક્ષાત્કાર હોવાના કારણે સર્વજ્ઞનું ત્રિકાલવિષયક જ્ઞાન માનવામાં કોઈ દોષ નથી. (કહેવાનો આશય એ છે કે વર્તમાનકાલમાં અતીત-અનાગતવિષયક પદાર્થો ન હોવા છતાં, અતીત કે અનાગત કાલે તો તે પદાર્થો વિદ્યમાન હતા અને હશે જ. તેથી તે અતીત-અનાગત કાલીન પદાર્થો અસતું ન કહેવાય. સર્વજ્ઞ જે સમયે જે વસ્તુ જેવાસ્વરૂપે હોય તેને તેવાસ્વરૂપે જાણે છે. અતીતને અતીતરૂપમાં, અનાગતને ભાવિરૂપમાં અને વર્તમાનને વર્તમાનરૂપમાં જાણે છે. પદાર્થ જે હાલતમાં હોય તેવી જ હાલતમાં કેલવજ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે.)
આ રીતે સમસ્ત બાધકપ્રમાણોનું નિરાકરણ કરવાથી, સુંદર રીતે તે બાધકપ્રમાણોની અસંભવતા સિદ્ધ થવાથી સર્વજ્ઞની સિદ્ધિ નિબંધ થઈ જાય છે. નિબંધ સર્વજ્ઞની સત્તા સિદ્ધ થાય છે. જેમ સુખી માણસને “હું સુખી છું” આ સ્વસંવેદનથી સુખનો અનુભવ થતાં સુખની સત્તા સિદ્ધ થાય છે. આથી સ્પષ્ટ રીતે કહી શકાય છે કે “સર્વજ્ઞ છે કારણ કે તેની સત્તામાં બાધક સર્વપ્રમાણોની અસંભાવના સુંદરરીતે સિદ્ધ કરી દીધી છે. ___ अथ दिक्पटाः प्रकटयन्ति-ननु भवतु सुनिश्चितासंभवबाधकप्रमाणत्वात्सर्वज्ञसिद्धिः । किं त्वस्य कवलाहार इति न मृष्यामहे । तथाहि-केवलिनः कवलाहारो न भवति तत्कारणाभावात् न च कारणाभावे कार्यस्योत्पत्तिः अतिप्रसक्तेः । न च तत्कारणाभावोऽसिद्धः, आहारादाननिदानभूते वेदनादिषट्के एकस्यापि तस्य केवलिन्यभावात् । तथाहि - न तावत्तस्य वेदनोत्पद्यते, तद्वेदनीयस्य दग्धरज्जुस्थानिकत्वात् । सत्यामपि वेदनायां न तस्य तत्कृता पीडा, अनन्तवीर्यत्वात् । वैयावृत्त्यकरणं तु भगवति त्रैलोक्यपूज्ये न संभवत्येवेति । ईर्यापथं पुनः केवलज्ञानावरणक्षयात् सम्यगवलोकयत्यसौ । संयमस्तु तस्य यथाख्यातचारित्रिणो निष्ठितार्थत्वादनन्तवीर्यत्वाञ्च नाहारकारणीभवति । प्राणवृत्तिरपि तस्यानपवायुष्ट्वादनन्तवीर्यत्वाद्यान्यथासिदैव । धर्मचिन्तावसरस्त्वपगतः, निष्ठितार्थत्वात् । तदेवं केवलिनः कावलिकाहारो बहुदोषदुष्टत्वान्न घटत इति ।
Page #59
--------------------------------------------------------------------------
________________
४३२
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
ટીકાનો ભાવાનુવાદ:
પૂર્વપક્ષ (દિગંબર) : સર્વજ્ઞના બાધકપ્રમાણોની અસંભવતા હોવાથી સર્વજ્ઞની સિદ્ધિ સુનિશ્ચિત છે. પરંતુ (આપણે જેમ કવલાહાર કરીએ છીએ, તેમ) સર્વજ્ઞને કવલાહાર ઘટતો નથી. તે આ રીતે – “કેવલજ્ઞાનિને કવલાહાર હોતો નથી, કારણ કે કવલાહાર કરવાના કારણનો અભાવ છે” તથા કારણના અભાવમાં કાર્યની ઉત્પત્તિ માનશો તો વ્યતિરેકવ્યભિચાર આવીને ઉભો રહેશે અને અવ્યવસ્થા ઉભી થશે. (કહેવાનો આશય એ છે કે સામાન્ય મનુષ્યોને કવલાહાર કરવામાં જે કારણ કે પ્રયોજનો હોય છે, તે કેવલજ્ઞાનિને હોતા નથી. આથી સામાન્ય માણસની જેમ કેવલજ્ઞાનિને કવલાહાર ઘટતો નથી.)
ઉપરોક્તઅનુમાનમાં “કારણાભાવ' હેતુ અસિદ્ધ નથી. કારણ કે.. કેવલજ્ઞાનિમાં આહાર ગ્રહણ કરવાના કારણભૂત વેદનાદિ છમાંથી એકપણ કારણ વિદ્યમાન નથી. તે આ રીતે- (૧) કેવલજ્ઞાનિને સુધાની વેદના ઉત્પન્ન થતી નથી. કારણ કે કેવલજ્ઞાનિનું સુધાવેદનીયકર્મ બળી ગયેલા દોરડા જેવું થઈ ગયું છે અને સુધાની વેદના હોવા છતાં પણ તેમને વેદનાથી ઉત્પન્ન થનારી પીડા અનંતવીર્યના કારણે હોતી નથી. (૨) ભગવાન ત્રણલોકના પૂજ્ય હોવાથી કોઈની વૈયાવચ્ચ કરવા જવું પડતું નથી. આથી આહાર ગ્રહણમાં કારણરૂપ વૈયાવચ્ચનો સંભવ નથી. (૩) કેવલજ્ઞાનિને કેવલજ્ઞાનાવરણીયનો સર્વથા ક્ષય થયો હોવાથી સમ્યકુરીતે જોઈ શકે છે. તેથી ઇર્યાસમિતિના પાલન માટે પણ આહારગ્રહણની જરૂર નથી, (૪) સંયમના નિર્વાહ માટે પણ કેવલજ્ઞાનિને આહારગ્રહણની જરૂર નથી. કારણ કે તેમને યથાખ્યાતચારિત્ર પ્રાપ્ત થયેલું હોવાથી કૃતકૃત્ય છે. તથા અનંતવીર્ય હોવાથી આહારગ્રહણનું કોઈ કારણ નથી. (૫) જીવનવૃત્તિ (શરીર ટકાવવા) માટે પણ કેવલજ્ઞાનિને આહાર કરવાની જરૂર નથી. કારણ કે કેવલજ્ઞાનિનું આયુષ્ય અનપવર્ય (ઘટી ન શકે તેવું) હોય છે તથા અનંતવીર્ય હોવાથી શરીરમાં કમજોરી આવવાની પણ સંભાવના નથી. તેથી જીવનવૃત્તિ પ્રત્યે આહારગ્રહણ અન્યથાસિદ્ધ છે (૬) કેવલજ્ઞાનિને ધર્મચિંતન માટે પણ આહારગ્રહણની જરૂર નથી. કારણ કે કેવલજ્ઞાનિ સ્વયં કૃતકૃત્ય છે. ધર્મનું ફળ પ્રાપ્ત થઈ ગયું છે. તેથી ધર્મચિંતનનો અવસર ચાલી ગયો છે. તેથી આ પ્રમાણે કવલાહાર બહુદોષથી દુષ્ટ હોવાથી કેવલિઓને કવલાહાર ઘટતો નથી.
अत्रोच्यते-तत्र यत्तावदूचानं “तत्कारणाभावात्" इति साधनं तदसिद्धं, आहारकारणस्य वेदनीयस्य केवलिनि तथैव सद्भावात् । तथा च किमिति सा शारीरी स्थितिः प्राक्तनी न स्यात् । प्रयोगोऽत्र-स्यात्केवलिनो भुक्तिः समग्रसामग्रीकत्वात्, पूर्वभुक्तिवत् । सामग्री चेयं पर्याप्तत्वं वेदनीयोदय आहारपक्तिनिमित्तं तैजसशरीरं दीर्घायुष्वं चेति । सा च समग्रापि केवलिनि समस्ति । यदपि दग्धरज्जुस्थानिकत्वं
Page #60
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
૪રૂર
वेदनीयस्योच्यते, तदप्यनागमिकमयुक्तियुक्तं च, आगमेऽत्यन्तसातोदयस्य केवलिनि प्रतिपादनात् । युक्तिरपि, यदि घातिकर्मक्षयाज्ज्ञानानादयस्तस्य भवेयुः, वेदनीयोद्भवायाः क्षुधः किमायातं येनासौ न भवति । न तयोश्छायातपयोरिव सहानवस्थानलक्षणो भावाभावयोरिव परस्परपरिहारलक्षणो वा कश्चिद्विरोधोऽस्ति, सातासातयोरन्तर्मुहूर्तपरिवर्तमानतया सातोदयवदसातोदयोऽप्यस्तीत्यनन्तवीर्यत्वे सत्यपि शरीरबलापचयः क्षुदुद्भवपीडा च भवत्येव । न चाहारग्रहणे तस्य किंचित्क्षूयते केवलमाहोपुरुषिकामात्रमेवेति । ટીકાનો ભાવાનુવાદઃ ઉત્તરપક્ષ (શ્વેતાંબર): તમે પૂર્વે જે કેવલિના કવલાહારના નિષેધમાટે કારણભાવ હેતુ કહ્યો હતો. તે હેતુ અસિદ્ધ છે. કારણકે આહારના કારણરૂપ વેદનીયકર્મનો ઉદય કેવલજ્ઞાનિને પણ હોય છે. વળી કેવલજ્ઞાનિ કેવલજ્ઞાન પામતાં પહેલાં શરીર હોવાના કારણે કવલાહાર કરતા હતા, તો શું કેવલજ્ઞાન પામ્યા બાદ કેવલજ્ઞાનિને શરીર નથી હોતું, કે જેથી કેવલજ્ઞાનિને કવલાહારની જરૂર નથી ! કેવલજ્ઞાનિને કવલાહારની સિદ્ધિ કરનારો અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે - “કેવલજ્ઞાનિને ભોજન(કવલાહાર) હોય છે, કારણ કે કવલાહાર કરવામાં કારણરૂપ સમગ્ર સામગ્રી વિદ્યમાન છે. જેમ કેવલજ્ઞાન પામતાં પહેલાં થતું ભોજન (કવલાહાર).
શરીરની પૂર્ણતા, વેદનીયકર્મનો ઉદય, આહારના પાચનમાં નિમિત્તભૂત તૈજસશરીર અને દીર્ઘ આયુષ્ય, આ કવલાહારમાં નિમિત્તભૂતસામગ્રી છે. આ તમામ સામગ્રી કેવલજ્ઞાનિને પણ હોય છે.
વળી “કેવલજ્ઞાનિનું વેદનીયકર્મ બળી ગયેલા જેવું શક્તિહીન હોય છે”—તેમ તમે કહ્યું હતું તે પણ અનાગમિક અને યુક્તિરહિત છે. કારણકે આગમમાં કેવલજ્ઞાનિને પણ અત્યંત સાતા વેદનીયકર્મનો ઉદય હોય છે, આવું પ્રતિપાદન કર્યું છે.
વળી કેવલજ્ઞાનિને કવલાહારને સિદ્ધ કરતી યુક્તિ પણ છે – “જો ઘાતિકર્મના ક્ષયથી સંપૂર્ણ કોટીના જ્ઞાનાદિનો ઉદય કેવલજ્ઞાનિને હોય, તો વેદનીયકર્મના ઉદયની વિદ્યમાનતામાં કેવલજ્ઞાનિને શા માટે ભૂખ ન લાગે ? ભૂખ લાગતી હોય તો કવલાહારનો નિષેધ શા માટે કરવામાં આવે છે ? અર્થાત્ વેદનીયકર્મનો ઉદય કેવલજ્ઞાનિને હોવાથી તેમને પણ કવલાહાર લેવો ઘટે જ છે.
જેમ છાયા અને આતપ એકસાથે રહી શકતા નથી તથા જેમ ભાવ અને અભાવે પરસ્પર પરિહારસ્વરૂપ છે. અર્થાત્ ભાવ અભાવનો પરિહારકરીને પોતાનો સદ્ભાવ સ્થિત કરે છે અને
Page #61
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
અભાવ ભાવનો પરિહારકરી પોતાની સત્તા સિદ્ધ કરે છે. આમ જેમ છાયા અને આતપને તથા ભાવ અને અભાવને એકસાથે રહેવામાં વિરોધ છે. તેવા પ્રકારનો વિરોધ કેવલજ્ઞાનાદિ અને ક્ષુધાને એકસાથે ૨હેવામાં નથી. સાતા અને અસાતારૂપ વેદનીયકર્મનો ઉદય અંતર્મુહૂર્તે બદલાય છે. તેથી સાતાવેદનીયકર્મના ઉદયની જેમ અસાતાવેદનીયકર્મનો ઉદય પણ હોય જ છે. તથા કેવલજ્ઞાનિને અનંતવીર્ય હોવા છતાં પણ શરીરના બળનો અપચય અને ક્ષુધા વેદનીયની પીડા પણ હોય જ છે.
४३४
આથી કેવલજ્ઞાનિને ભોજન કરવામાત્રથી કંઈ બગડતું નથી. માત્ર કેવલજ્ઞાનિને કવલાહાર નહિ માનવામાં તમારો કદાગ્રહ કામ કરે છે.
यदुच्यते “वेदनीयस्योदीरणाभावात् प्रभूततरपुद्गलोदयाभावः, तदभावाञ्चात्यन्तं पीडाभावः” इति, तदयुक्तं, तुर्यादिगुणस्थानकेषु वेदनीयस्य गुणश्रेणीसद्भावात्, प्रचुरपुद्गलोदये सत्यपि तत्कृतपीडाल्पत्वस्यैव दर्शनात्, जिने सातोदयवत् प्रचुरपुद्रोदयाभावेऽपि तीव्रत्वप्रदर्शनाचेति । यदप्युच्यते " आहाराकाङ्क्षा क्षुत्, सा च परिग्रहबुद्धिः, सा च मोहनीयविकारः, तस्य चापगतत्वात्केवलिनो न भुक्तिः” इति, तदसम्यक्, यतो मोहनीयविपाकात्क्षुन्न भवति, तद्विपाकस्य प्रतिपक्षभावनानिवत्त्र्त्यमानत्वात्, क्रोधादीनां तथोपरमोपलब्धेः । तदुक्तं “उवसमेण हणे कोहं" [दश० वै० मा० ८/३९] इत्यादि । न तु क्षुद्वेदनीयं तद्वद्विपक्षभावनया निवर्त्त्यमानं दृष्टम्, अतो न मोहविपाकस्वभावा क्षुदिति । एतेन यदुच्यते - " अपवर्त्यते कृतार्थं, नायुर्ज्ञानादयो न हीयन्ते । जगदुपकृतावनन्तं, वीर्यं किं गततृषो भुक्तिः ।।१।। ” [केवलिभुक्ति० श्लो- १६] इत्यादि निरस्तं, एवंविधौदारिकत्वादिसामग्रीसद्भावेन छद्मस्थावस्थायामपि केवलिनोऽभुक्तिप्रसक्तेः । समस्तवीर्यान्तरायक्षयाभावच्छद्मस्थस्य भुक्तिरिति चेत्, तदयुक्तम् । यतः, किं तत्रायुष्कस्यापवर्तनं स्यात्किं वा चतुर्णां ज्ञानानां काचिद्धानिः स्यात्, येन भुक्तिः ? तेन यथा दीर्घकालस्थितेरायुष्कं कारणमेवमाहारोऽपि, यथासिद्धिगतेर्व्युपरतक्रियाध्यानचरमक्षणः कारणं एवं सम्यक्त्वादिकमपीति अनन्तवीर्यतापि तस्याहारग्रहणे न विरुध्यते । यथा तस्य देवच्छन्दादीनि विश्रामकारणानि गमननिषीदनानि च भवन्ति एवमाहारक्रियापि विरोधाभावात् । न च बलवत्तरस्य वीर्यवतोऽल्पीयसी क्षुत्, व्यभिचारात् ।
Page #62
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
४३५
ટીકાનો ભાવાનુવાદ: “વેદનીયકર્મના ઉદયના સમયમાં પણ બળજબરીથી તે કર્મના પુદ્ગલોને ઉદયમાં લાવવા સ્વરૂપ વેદનીયકર્મના પુદ્ગલોની ઉદીરણા જ્યારે થાય છે, ત્યારે ભૂખની અત્યંત પીડા થાય છે, પરંતુ કેવલજ્ઞાનિને વેદનીયકર્મની ઉદીરણાનો અભાવ હોવાથી પ્રભૂતતર કર્મયુગલનો અભાવ હોય છે તથા તેના અભાવમાં અત્યંત પીડાનો પણ અભાવ હોય છે. તેથી અત્યંત પીડાના અભાવમાં કવલાહાર કરવાની પણ જરૂર રહેતી નથી. તમારા દ્વારા આવું જ કહેવાય છે, તે અયોગ્ય છે. કારણ કે “ઘણા કર્મપુદ્ગલોના ઉદયમાં ઘણી પીડા હોય છે.” આવો કોઈ નિયમ નથી.
ચોથાવગેરે ગુણસ્થાનકાદિમાં ગુણશ્રેણીનો સદ્ભાવ હોય છે. (અર્થાત્ સમ્યગુદર્શન ગુણસ્થાનકથી અસંખ્યાતગુણીનિર્જરા ચાલું થાય છે, તે ઉત્તરોત્તર વધતી જાય છે, તેવી ગુણશ્રેણીની વિદ્યમાનતામાં પ્રચુર પુદ્ગલકર્મના ઉદયમાં પણ તસ્કૃતપીડા અલ્પ જ હોય છે તથા જિનેશ્વર પરમાત્માને સતાવેદનીયકર્મના પગલોના પ્રચૂર ઉદયનો અભાવ હોવા છતાં તીવ્રસાતાનો અનુભવ થાય છે. આથી “પુદ્ગલકર્મોનો ઉદય વધારે તેમ પીડા વધારે અને પુદ્ગલકર્મોનો ઉદય ઓછો તેમ પીડા ઓછી” આવો કોઈ નિયમ નથી.
આમ “વેદનીયકર્મની ઉદીરણાથી જ ભૂખની પીડા થાય છે.” આવો સંબંધ જોડવાની આવશ્યકતા નથી. અસાતાકર્મનો ઉદય ભૂખ લગાડવામાં પર્યાપ્તકારણ છે.
વળી તમારા વડે “આહારની આકાંક્ષા તે જ સુધા છે અને તે આકાંક્ષા પરિગ્રહસ્વરૂપ છે. કારણકે પરિગ્રહનું મૂલકારણ આકાંક્ષા છે. અને આ આકાંક્ષા મોહનીયકર્મનો વિકાર છે અને મોહનીયકર્મનો વિકાર કેવલજ્ઞાનિનો સર્વથા નાશ થયો છે. આથી મોહનીયકર્મના વિકાર સ્વરૂપ આહારની આકાંક્ષા કેવલજ્ઞાનિને ન હોવાથી, તેમને મુક્તિ(કવલાહારી હોતી નથી.”- આવું જે કહેવાય છે તે પણ અસત્ય છે. કારણકે મોહનીયકર્મના વિપાકથી સુધા ઉત્પન્ન થતી નથી. કેમકે મોહનીયકર્મનો વિપાક પ્રતિપક્ષભાવનાથી નિવર્તમાન છે. જેમકે ક્ષમાવગેરે પ્રતિપક્ષભાવના ભાવવાથી મોહનીયકર્મના વિપાકસ્વરૂપ ક્રોધાદિનો ઉપરમ થતો જોવાય છે. તેથી દશવૈકાલિક અ. ૮/૩૯માં “ઉપશમથી ક્રોધને હણ'.. ઇત્યાદિ કહ્યું છે.
પરંતુ વિપક્ષભાવના ભાવવાથી સુધાવેદનીય નિવર્તમાન થતી નથી. વિપક્ષભાવનાથી ભૂખ મટી જતી નથી. આથી મોહના વિપાકસ્વરૂપ સુધા નથી.
આનાદ્વારા “કૃતાર્થ કેવલજ્ઞાનિના આયુષ્યમાં ન્યૂનાધિકતા થતી નથી, નિરાવરણ જ્ઞાનાદિની હાનિ થતી નથી તથા જગત ઉપર ઉપકાર કરવાથી અનંતવીર્ય વિદ્યમાન છે, જેની
Page #63
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
તૃષ્ણા નાશ પામી ગયેલી છે, એવા કેવલજ્ઞાનિને ભોજનની શી જરૂર છે?” આવું જ કહેવાય છે, તેનું પણ ખંડન થઈ જાય છે.
વળી આહાર ગ્રહણમાં કારણરૂપ ઔદારિકસામગ્રી કેવલજ્ઞાનિને કેવલજ્ઞાનની પ્રાપ્તિબાદ પણ હોય છે. તેથી કેવલજ્ઞાનના અભાવમાં આહારગ્રહણમાં કારણરૂપ શરીરાદિસામગ્રી હોવા છતાં ભોજનનો અભાવ કહેશો, તો કેવલજ્ઞાનિને કેવલજ્ઞાન પામતાં પહેલાં પણ ભોજનના અભાવની આપત્તિ આવી પડશે.
આની સામે “છદ્મસ્થજીવને સમસ્તવીર્યંતરાયના ક્ષયનો અભાવ હોવાથી શરીરની સ્થિતિ માટે) ભોજન કરવું પડે છે.” આવું તમે કહેશો, તો તે પણ અયુક્ત છે. કારણકે છદ્મસ્થ જીવને આયુષ્યની હાનિ કે જ્ઞાનાદિની હાનિરૂપ કયું કારણ છે કે જેથી ભોજન કરવું પડે છે ? આ પ્રશ્નના જવાબમાં જણાવવું જ પડશે કે દીર્ઘકાલની સ્થિતિવાળા આયુષ્યની હાનિ ન થાય તે માટે આહાર ગ્રહણ કરાય છે. તો કેવલજ્ઞાનિને પણ દીર્ઘઆયુષ્યના કારણે ભોજન માનવામાં શું વાંધો છે ? આથી ચિરકાલીન આયુષ્યકર્મને કારણે કેવલજ્ઞાનિને ભોજન માનવામાં કોઈ વિરોધ નથી. તે જ રીતે સિદ્ધિગતિમાં સમસ્ત મન-વચન-કાયાના વ્યાપારનો નિરોધ કરવા સ્વરૂપ સુપરતક્રિયાસ્વરૂપ ધ્યાનની પૂર્ણતા કારણરૂપ છે. તેવી જ રીતે તેમાં સમ્યગદર્શનાદિ પણ પરંપરાએ કારણ છે. આથી અનંતવીર્યની વિદ્યમાનતામાં પણ મુક્તિપ્રત્યે સાક્ષાતું સુપરતક્રિયા અને પરંપરાથી સમ્યગદર્શનાદિગુણોની અપેક્ષા છે. તેવી જ રીતે અનંતવીર્યની વિદ્યમાનતામાં પણ કેવલિને લાંબાકાળ સુધી જીવવામાં આહારગ્રહણની અપેક્ષા હોય જ છે. તેથી અનંતવીર્યની વિદ્યમાનતામાં પણ કેવલિના આહારગ્રહણમાં કોઈ વિરોધ નથી.
તથા જે પ્રમાણે કેવલિને વિશ્રામ માટે દેવછંદામાં આરામ કરવો અને ચાલવું, બેસવું, ઉઠવું વગેરે ક્રિયાઓની અપેક્ષા હોય છે. તેમ આહારરૂપક્રિયાની અપેક્ષામાં પણ કોઈ વિરોધ નથી.
વળી “બલવત્તરવીર્યના સદુભાવમાં અલ્પભૂખ હોય છે—” આવા નિયમમાં પણ વ્યભિચાર છે. કારણકે બલવત્તરવીર્યના સદ્ભાવમાં પણ ઘણીભૂખ હોય તેવું ઘણીવાર જોવા મળે છે.
किं चागमोऽपि केवलिनो भुक्तिं प्रतिपादयति । तथाहि-तत्त्वार्थसूत्रम् (९,११) । “एकादश जिने” इति । व्याख्या-एकादश परीषहाः क्षुत्पिपासाशीतोष्णदंशमशकचर्याशय्यावधरोगतृणस्पर्शमलाख्या जिने केवलिनि भवन्ति, तत्कारणस्य वेदनीयस्याद्यापि विद्यमानत्वात् । न च कारणानुच्छेदे कार्यास्योच्छेदः संभाव्यते, अतिप्रसक्तेः । अत एव केवलिनि क्षुद्वेदनीयपीडा संभाव्यते, किं त्वसावनन्तवीर्यत्वान्न विह्वलीभवति, न चासो
Page #64
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
४३७
निष्ठितार्थो निःप्रयोजनमेव पीडां सहते, न च शक्यते वक्तुं “एवंभूतमेव भगवतः शरीरं, यदुत क्षुत्पीडया न बाध्यते” इति, अनुमानेन तस्यास्तत्र सिद्धत्वात् । तथाहिकेवलिशरीरं क्षुधादिना पीड्यते शरीरत्वात्, अस्मादाद्यधिष्ठितशरीरवत् । तथा यथा तच्छरीरं स्वभावेन प्रस्वेदादिरहितं एवं प्रक्षेपाहाररहितमपीत्यपकर्णनीयमेव, अप्रमाणकत्वात् । तदेवं देशोनपूर्वकोटिकालस्य केवलिस्थितेः संभवादौदारिकशरीरस्थितेश्च यथायुष्कं कारणमेवं प्रक्षेपाहारोऽपि । तथाहि-तैजसशरीरेण मृदूकृतस्याभ्यवहृतस्य स्वपर्याप्त्या परिणामितस्योत्तरोत्तरपरिणामक्रमेणौदारिकशरीरिणामनेन प्रकारेण क्षुदुद्भवो भवति । वेदनीयोदये चेयं समग्रापि सामग्री भगवति केवलिनि संभवति । ततः केन हेतुनासौ न भुङ्क्त ? इति । न च घातिचतुष्टयस्य क्षुद्वेदनीयं प्रति सहकारिकारणभावोऽस्ति, येन तदभावात्तदभाव इत्युच्यते । इति सिद्धा केवलिभुक्तिः । तथा प्रयोगश्चात्र-केवलिनः प्रक्षेपाहारो भवति कवलाहारकेवलित्वयोरविरोधात्, सातवेदनीयवदिति । इति केवलिभुक्तिव्यवस्थापनस्थलमिति ।। ४५-४६।। ટીકાનો ભાવાનુવાદ :
વળી આગમમાં પણ કેવલજ્ઞાનિના ભોજનગ્રહણનું પ્રતિપાદન કરેલ છે. તત્ત્વાર્થ સૂત્ર અ. ૯/૧૧માં કહ્યું છે કે તેરમા ગુણસ્થાનકે કેવલજ્ઞાનિને અગીયાર (૧૧) પરીષહોનો ઉદય હોય छ. अर्थात् क्षुधा, पिपासा, शीत, 6, ६२, भश, या-शय्या, १५, रोग, तृए।स्पश, भ, આ અગીયાર પરીષહ કેવલજ્ઞાનિને હોય છે. કારણ કે તે અગીયાર પરીષહોના ઉદયમાં કારણરૂપ વેદનીયકર્મનો ઉદય હજું પણ વિદ્યમાન છે તથા કારણની વિદ્યમાનતામાં કાર્યનો અભાવ હોવો સંભવિત નથી. અન્યથા (અન્વયવ્યભિચારરૂપ) અતિવ્યાપ્તિ આવશે.
આથી જ કેવલજ્ઞાતિમાં સુધાવેદનીયજન્ય પીડા સંભવિત છે. પરંતુ કેવલજ્ઞાનિમાં અનંતવીર્ય હોવાથી ભૂખની પીડા વ્યાકુલ કરતી નથી.
વળી કેવલિ કૃતકૃત્ય હોવાથી પ્રયોજનવિના જ પીડા સહન કરે છે, તેવું પણ ન કહેવું. કારણ કે કેવલિ કૃતકૃત્ય હોવા છતાં સુધાવેદનીયકર્મના ઉદયમાં પીડાનો અનુભવ તો થાય જ છે. પરંતુ અનંતવીર્યના કારણે તે પીડા આપણને જેમ વ્યાકુલ કરે છે, તેવી રીતે કેવલિને વ્યાકુલ કરતી नथी.
ભગવાનનું શરીર જ એવું હોય છે કે તેમને ભૂખની પીડાથી બાધ થતો નથી. તેના યોગે તેમને ભોજનની પણ જરૂર નથી”–આવું કહેવા માટે પણ શક્ય નથી. કારણ કે કેવલજ્ઞાનિમાં
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૩૮
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४७, जैनदर्शन
ભૂખની પીડા અનુમાનથી સિદ્ધ જ છે. તે અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે – “કેવલિનું શરીર સુધાદિવડે પીડા અનુભવે છે. કારણ કે શરીર છે. જેમકે આપણું શરીર.
વળી “જેમ કેવલિનું શરીર સ્વભાવથી પ્રસ્વેદાદિ (પસીના વગેરે)થી રહિત હોય છે. એ પ્રમાણે કવલાહારનો અભાવ પણ હોય છે.”–આવું કહેવું તદ્દન અનુચિત છે, કારણ કે તેમાં કોઈ પ્રમાણ નથી.
તેથી આ પ્રમાણે દેશોનપૂર્વક્રોડ વર્ષ રહેનારા કેવલિના શરીરને લાંબા આયુષ્યની અપેક્ષા છે, તેમ તેની સાથે નિયત જોડાયેલ સહકારી કારણ આહારની પણ અપેક્ષા હોય જ છે તથા તૈજસશરીર પહેલા ખાધેલા ખોરાકને પચાવે છે અને તેમાંથી રક્તાદિ બનાવે છે. અને સ્વપર્યાપ્તિ દ્વારા તેમાંથી શરીર બને છે.
આ પ્રકારે જીવને પુન: ભૂખ લાગે છે. વેદનીયકર્મના ઉદયમાં આહારગ્રહણમાં કારણરૂપ ઉપરોક્ત બતાવેલી સમગ્ર સામગ્રી કેવલજ્ઞાનિમાં સંભવે છે. તેથી કયા કારણથી કેવલજ્ઞાનિને ભોજન હોતું નથી તેમ કહો છો ?
ચાર ઘાતિકર્મો સુધાની વેદનાના ઉદયમાં સહકારી કારણ છે. કેવલજ્ઞાનમાં ચાર ઘાતિકર્મોનો ક્ષય થયો હોવાથી, તેમને સુધાની વેદના હોતી નથી”—આવું કહેવું પણ ઉચિત નથી. કારણ કે ક્ષુધા વેદનીયના ઉદયમાં ચારઘાતિકર્મો સહકારિ કારણ નથી. કે જેથી ચારઘાતિકર્મના અભાવમાં સુધાવેદનીયના ઉદયનો પણ અભાવ હોય !
આ રીતે કેવલજ્ઞાનિને પણ ભોજન (આહારગ્રહણ-કવલાહાર) સિદ્ધ છે.
અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે – “કેવલજ્ઞાનિને કવલાહાર હોય છે, કારણકે કેવલજ્ઞાન અને કવલાહારને એકસાથે રહેવામાં વિરોધ નથી. જેમકે કેવલજ્ઞાનની વિદ્યમાનતામાં સાતવેદનીયના સદૂભાવનો વિરોધ નથી, તેમ કેવલજ્ઞાનની વિદ્યમાનતામાં કવલાહારના સદ્ભાવનો વિરોધ આવતો નથી. - આ રીતે કેવલિભક્તિ વ્યવસ્થાપન સ્થળ (સામાન્યથી પૂર્ણ થાય) છે. Ifજવા अथ तत्त्वान्याह । હવે જૈનદર્શનના તત્ત્વો કહે છે.
जीवाजीवौ तथा पुण्यं पापमास्रवसंवरौ ।
बन्धो विनिर्जरामोक्षौ नव तत्त्वानि तन्मते ।।४७ ।। શ્લોકાર્થ જૈનમતમાં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ આ નવ તત્ત્વો છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ४७, जैनदर्शन
४३९
व्याख्या-चेतनालक्षणो जीवः १, तद्विपरीतलक्षणस्त्वजीवः २ । धर्माधर्माकाशकालपुद्गलभेदेन त्वसौ पञ्चधा व्यवस्थितः । अनयोरेव द्वयोर्जगद्वर्तिनः सर्वेऽपि भावा अन्तर्भवन्ति । नहि ज्ञानादयो रूपरसादयश्च द्रव्यगुणा उत्क्षेपणादीनि च कर्माणि सामान्यविशेषसमवायाश्च जीवाजीवव्यतिरेकेणात्मस्थितिं लभन्ते, तद्भेदेनैकान्ततस्तेषामनुपलम्भात्, तेषां तदात्मकत्वेन प्रतिपत्तेः, अन्यथा तदसत्त्वप्रसङ्गात् । बौद्धादिपरिकल्पितदुःखादितत्त्वानि जीवाजीवाभ्यां पृथग्जात्यन्तरतया न वक्तव्यानि, जीवाजीवराशिद्वयेन सर्वस्य जगतो व्याप्तत्वात, तदव्याप्तस्य शशशृङ्गतुल्यत्वात् । तर्हि पुण्यपापास्रवादीनामपि ततः पृथगुपादानं न युक्तिप्रधानं स्यात्, राशिद्वयेन सर्वस्य व्याप्तत्वादिति चेत् ? न, पुण्यादीनां विप्रतिपत्तिनिरासार्थत्वात्, आस्रवादीनां सकारणसंसारमुक्तिप्रतिपादनपरत्वाद्वा पृथगुपादानस्यादुष्टता । यथा च संवरनिर्जरयोर्मोक्षहेतुता, आस्रवस्य बन्धननिबन्धनत्वं, पुण्यापुण्यद्विभेदबन्धस्य च संसारहेतुत्वं तथागमात्प्रतिपत्तव्यम् । तत्र पुण्यं शुभाः कर्मपुद्गलाः ३ । त एव त्वशुभाः पापं ४ । आस्रवति कर्म यतः स आस्रवः कायवाङ्मनो व्यापारः, पुण्यापुण्यहेतुतया चासौ द्विविधः ५ । आस्रवनिरोधः संवर; गुप्तिसमितिधर्मानुप्रेक्षादीनां चास्रवप्रतिबन्धकारित्वात्, स च द्विविधः सर्वदेशभेदात् ६ । योगनिमित्तः सकषायस्यात्मनः कर्मवर्णणापुद्गलैः संश्लेशविशेषो बन्धः, स च सामान्येनैकविधोऽपि प्रकृतिस्थित्यनुभागप्रदेशभेदेन चतुर्धा, पुनरेकैको ज्ञानावरणादिमूलप्रकृतिभेदादष्टधा, पुनरपि मत्यावरणादितदुत्तरप्रकृतिभेदादनेकविधः । अयं च कश्चित्तीर्थकरत्वादिफलनिवर्तकत्वात्प्रशस्तः, अपरश्च नारकादिफलनिर्वर्तकत्वादप्रशस्तः, प्रशस्ताप्रशस्तात्मपरिणामोद्भूतस्य कर्मणः सुखदुःखसंवेदनीयफलनिर्वर्तकत्वात् ७ । आत्मसंपृक्तकर्मनिर्जरणकारणं निर्जरा द्वादशविधतपोरूपा । सा चोत्कृष्टा शुक्लध्यानरूपा “तपसा निर्जरा च" [तत्त्वार्थाधिगम० ९, ३] इति वचनात्, ध्यानस्य चान्तरतपोरूपत्वात् ९ । विनिर्मुक्ताशेषबन्धनस्य प्राप्तनिजस्वरूपस्यात्मनो लोकान्तेऽवस्थानं मोक्षः, 'वन्धविप्रयोगो मोक्षः' इति वचनात् ९ । एतानि नवसंख्यानि तत्त्वानि तन्मते-जैनमते ज्ञातव्यानि । ટીકાનો ભાવાનુવાદ :
ચૈતન્ય (ચેતના) જીવનું લક્ષણ છે. અચૈતન્ય અજીવનું લક્ષણ છે. અજીવના પાંચ પ્રકાર છે. (१) मस्तिय, (२) अपमास्तिय, (3) 4051स्ति.51य, (४) 51., (५) पु स्ति .tu.
આ જીવ અને અજીવ, બે જ તત્ત્વોમાં જગવર્તી સઘળાયે ભાવો (પદાર્થો)નો અંતર્ભાવ થઈ જાય છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
४४०
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४७, जैनदर्शन
આથી જ વૈશેષિકો દ્વારા મનાયેલ જ્ઞાનાદિ તથા રૂપાદિગુણો, ઉલ્લેષણાદિ પાંચકર્મો, સામાન્ય, વિશેષ, સમવાય, જીવ અને અજીવથી સ્વતંત્રપણે (અતિરિક્તપણે) પોતાનું અસ્તિત્વ ધરાવતા નથી. તે, તે બંનેના સ્વભાવરૂપ જ છે. અર્થાત્ તે બધાનો જીવ-અજીવ પદાર્થોમાં સમાવેશ થઈ જાય છે. કારણ કે (કોઈપણ પ્રમાણ) ગુણઆદિ પદાર્થોને દ્રવ્યથી સર્વથા ભિન્નરૂપે જાણી શકતું નથી. કેમકે દ્રવ્યવિના ગુણોનો ઉપલંભ થતો નથી. આથી તે દ્રવ્યાત્મક છે. જો ગુણઆદિ પદાર્થને દ્રવ્ય માનવામાં આવે તો, જેવી રીતે ગુણરહિત દ્રવ્યનો અભાવ થઈ જાય છે, તેમજ દ્રવ્યરૂપ આશ્રયવિના ગુણાદિ પણ નિરાધાર થઈ જવાના કારણે અસતુરૂપ બની જવાની આપત્તિ આવશે.
બૌદ્ધો દ્વારા પરિકલ્પિત દુઃખાદિ ચારતત્ત્વોને જીવ અને અજીવથી પૃથક્ જાતિપણે ન કહેવા જોઈએ, કારણ કે સર્વજગત જીવ-અજીવ એમ બે રાશિ દ્વારા વ્યાપ્ત છે તથા જીવ-અજીવ બે રાશિથી અવ્યાપ્તપદાર્થ સસલાના શૃંગની જેમ અસત્ છે.
પૂર્વપક્ષ: તો પછી તમે લોકોએ જીવ-અજીવ બેરાશિથી પુણ્ય-પાપાદિનું પૃથઉપાદાન કર્યું છે, તે યુક્તિયુક્ત નથી. કારણ કે તમારા મતે બેરાશિથી સર્વજગત વ્યાપ્ત છે.
ઉત્તરપક્ષ (જૈન:) : આવું ન કહેવું, (કારણ કે પુણ્ય-પાપાદિનો જીવ-અજીવ બે રાશિમાં સમાવેશ થઈ જ જાય છે. સંવર, નિર્જરા, મોક્ષનો જીવરાશિમાં સમાવેશ થાય છે. પાપ, પુણ્ય, આશ્રવ, બંધનો સમાવેશ અજીવમાં થાય છે). તો પણ લોકોને પુણ્ય અને પાપના વિષયમાં વિપ્રતિપત્તિ (સંદેહ) છે. સંદેહના નિરાકરણ માટે પૃથકઉપદાન કરી તેની સિદ્ધિ કરી છે. આથી પુણ્યાદિનું પૃથફઉપાદાન અદુષ્ટ છે. આશ્રવ-બંધ સંસારનું તથા સંવર-નિર્જરા મોક્ષનું પ્રતિપાદન કરવામાં ઉપયોગી હોવાથી, તેઓનું પૃથકુઉપાદાન પણ અદુષ્ટ છે.
જે પ્રમાણે સંવર-નિર્જરા મોક્ષના કારણ છે. આશ્રવ કર્મબંધનું કારણ છે, પુણ્ય-પાપરૂપ બંને કર્મબંધ સંસારનું કારણ છે, તે પ્રમાણે આગમથી સ્વીકારવું જોઈએ. અર્થાત્ આગમમાં પુણ્ય, પાપ, આશ્રવ, બંધને સંસારના કારણ કહ્યા છે અને સંવર-નિર્જરાને મોક્ષના કારણ કહ્યા છે. તે સ્વીકારવું જોઈએ.
તેમાં શુભકર્મના પુદ્ગલોને પુણ્ય કહેવાય છે. અશુભકર્મના પુદ્ગલોને પાપ કહેવાય છે. જેનાથી કર્મ આવે છે તે આશ્રવ. તે મન-વચન-કાયાના વ્યાપારસ્વરૂપ અને પુણ્ય-પાપના કારણ રૂપ એમ બે પ્રકારનો છે. આશ્રવના નિરોધને સંવર કહેવાય છે. ગુપ્તિ, સમિતિ, સિવિધ યતિધર્મ, અનુપ્રેક્ષા (બારભાવના), પરિષહ, ચારિત્ર આશ્રવનો પ્રતિબંધ કરનારા હોવાથી, (ગુપ્તિ વગેરેને) સંવર કહેવાય છે. તે સંવર બે પ્રકારનો છે. (૧) સર્વસંવર, (૨) દેશસંવર. (ચૌદમા ગુણસ્થાનકે સર્વસંવર થાય છે.)
Page #68
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४४१
મન-વચન-કાયાના વ્યાપારના નિમિત્તે સકષાયિ આત્માના કર્મપુદ્ગલ સાથેના સંશ્લેષ (સંબંધ)વિશેષને બંધ કહેવાય છે. તે બંધ સામાન્યત: એક પ્રકારનો હોવા છતાં પણ પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ (રસ) અને પ્રદેશના ભેદથી ચાર પ્રકારનો છે. તે એકે એકના જ્ઞાનાવરણીયાદિ મૂલપ્રકૃતિના ભેદથી આઠ પ્રકાર છે. મતિજ્ઞાનાવરણીયાદિ ઉત્તરપ્રકૃતિના ભેદથી અનેકપ્રકાર (=એકસો અઠ્ઠાવન પ્રકાર) છે.
આ બંધ કોઈક તીર્થકરતાદિ ફલનું સર્જન કરતો હોય ત્યારે પ્રશસ્ત છે અને બીજો નરકાદિ ફલનું સર્જન કરતો હોવાથી અપ્રશસ્ત છે તથા પ્રશસ્ત અને અપ્રશસ્ત આત્માના અધ્યવસાયોથી પેદા થયેલું કર્મ અનુક્રમે સુખ-દુ:ખરૂપ ફળનું સર્જન કરે છે.
આત્મા ઉપર ચોંટેલા કર્મને ખેરવવામાં કારણરૂપ નિર્જરા બારપ્રકારના તપ સ્વરૂપ છે. ઉત્કૃષ્ટ નિર્જરા શુક્લધ્યાનરૂપ છે. કારણકે તત્વાર્થસૂત્રના અ. ૯૩માં કહ્યું છે કે તપથી નિર્જરા થાય છે અને ધ્યાન અભ્યતરતપસ્વરૂપ છે.
સઘળાયે બંધનથી સર્વથામુક્ત અને સહજ સ્વરૂપના પ્રાપક આત્માના લોકના અંતે (સિદ્ધશિલા ઉપર) થયેલા અવસ્થાનને મોક્ષ કહેવાય છે. તેથી શાસ્ત્રમાં કહ્યું છે કે બંધના ઉચ્છેદથી મોક્ષ થાય છે. આ નવતત્ત્વો જૈનદર્શનમાં જાણવા. ૪
अथ शास्त्रकार एव तत्त्वानि क्रमेण व्याख्याति, तत्र यथोद्देशं निर्देश इति न्यायात् प्रथम जीवतत्त्वमाह
હવે શાસ્ત્રકારપરમર્ષિ જ ક્રમસર તત્ત્વોની વ્યાખ્યા કરે છે. “(હારગાથામાં) જે પ્રમાણે ઉદ્દેશ હોય તે ક્રમાનુસાર નિર્દેશ કરવો જોઈએ”—આ ન્યાયથી પ્રથમ જીવતત્ત્વને કહે છે. तत्र ज्ञानादिधर्मेभ्यो भिन्नाभिन्नो विवृत्तिमान् । शुभाशुभकर्मकर्ता भोक्ता कर्मफलस्य च ।। ४८ ।। चैतन्यलक्षणो जीवो यश्चैतद्विपरीतवान् । अजीवः स समाख्यातः पुण्यं सत्कर्मपुद्गलाः ।।४९ ।।
શ્લોકાર્થ ? જ્ઞાનાદિધર્મોથી ભિન્નભિન્ન સ્વરૂપ, મનુષ્યાદિ પર્યાયોને ધારણ કરનાર (વિવૃત્તિમાન), શુભાશુભકર્મોનો કર્તા, કર્મના ફળનો ભોક્તા ચૈતન્યસ્વરૂપ જીવ છે. તેનાથી વિપરીત(ચૈતન્યશૂન્ય)ને અજીવ કહેવાય છે તથા શુભકર્મના પુદગલોને પુણ્ય કહેવાય છે.
व्याख्या-तत्रेति निर्धारणार्थः । ये ज्ञानदर्शनचारित्रसुखदुःखवीर्यभव्यत्वाभव्यत्वसत्त्वप्रमेयत्वद्रव्यत्वप्राणधारित्वक्रोधादिपरिणतत्वसंसारित्वसिद्धत्वपरवस्तुव्यावृत्तत्वादयः स्वपरपर्याया जीवस्य भवन्ति, ते ज्ञानादयो धर्मा उच्यन्ते । तेभ्यो जीवो न भिन्नो
Page #69
--------------------------------------------------------------------------
________________
४४२
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
नाप्यभिन्नः किं तु जात्यन्तरतया भिन्नाभिन्नः । यदि हि ज्ञानादिधर्मेभ्यो जीवो भिन्नः स्यात्, तदा “अहं जानामि, अहं पश्यामि, अहं ज्ञाता, अहं द्रष्टा, अहं सुखितः, अहं भव्यः" चेत्याद्यभेदप्रतिभासो न स्यात्, अस्ति च सर्वप्राणिनां सोऽभेदप्रतिभासः । तथा यद्यभिन्नः स्यात् तदा “अयं धर्मी, एते धर्माः" इति भेदबुद्धिर्न स्यात्, अस्ति च सा । अथवाऽभिन्नतायां ज्ञानादिसर्वधर्माणामैक्यं स्यात्, एकजीवाऽभिन्नत्वात् । तथा च “मम ज्ञानं मम दर्शनं चास्ति” इत्यादिज्ञानादिधर्माणां मिथोभेदप्रतीतिर्न स्यात्, अस्ति च सा । ततो ज्ञानादिधर्मेभ्यो भिन्नाभिन्न एवाभ्युपगन्तव्यः । अनेन. धर्मधर्मिणोवैशेषिकाद्यभिमतं भेदैकान्तं सौगतस्वीकृतं चाभेदैकान्तं प्रतिक्षिपति, सौगतेनापि बुद्धिक्षणपरंपरारूपस्यात्मनो धर्मित्वेन स्वीकारात्, । तथा विविधं वर्तनं विवृत्तिनरामरादिपर्यायान्तरानुसरणं तद्वान् विवृत्तिमान्, अनेन भवान्तरगामिनमात्मानं प्रति विप्रतिपन्नांश्चार्वाकान् कूटस्थनित्यात्मवादिनी नैयायिकादीन्निरस्यति । तथा शुभाशुभानि कर्माणि करोतीति शुभाशुभकर्मकर्ता । तथा स्वकृतस्य कर्मणो यत्फलं सुखादिकं, तस्य साक्षाद्धोक्ता च । चकारो विशेषणानां समुञ्चये । एतेन विशेषणद्वयेनाकर्तारमुपचरितवृत्त्या भोक्तारं चात्मानं मन्यमानानां सांख्यानां निरासः । तथा चैतन्यं साकारनिराकारोपयोगात्मकं लक्षणं स्वरूपं यस्य स चैतन्यलक्षणः, एतेन जडस्वरूपो नैयाययिकादिसंमत आत्मा व्यवच्छिद्यते । एवंविशेषणो जीवः समाख्यात इत्यत्रापि संबन्धनीयमिति ।। ટીકાનોભાવાનુવાદઃ
सोमi 'तत्र' ५६ निधार९॥ छ.ठे शान, शन, यारित्र, सुभ, दु:५, वीर्य, (भव्यत्व, समव्यत्व, सत्य, प्रमेयत्व, द्रव्यत्व, प्राधारित्व, धापिरिएतत्प, संसारित्व, સિદ્ધત્વ, પરવસ્તુવ્યાવૃત્તત્વવગેરે સ્વ-પર પર્યાયો જીવના છે, તે જ્ઞાનાદિધર્મો કહેવાય છે. તે જ્ઞાનાદિધર્મોથી જીવ (સર્વથા)ભિન્ન પણ નથી કે અભિન્ન પણ નથી. પરંતુ ભિન્નભિન્નત્વરૂપ જાત્યન્તર છે. ___ो सानाधिर्भाथी 04 (सर्वथा)मिन डोय तो 'ई °nj j, 'हुँ से छु', 'हुं शत छु', 'दृष्टा छु.' 'ई सुपी छु', 'हुं हु:छु' 'ई भव्य छु' इत्यादि (शनधिर्भो भने अपना ભેદનો) પ્રતિભાસ ન થાત. અને સર્વજીવોને તે ભેદ તો પ્રતિભાસ થાય જ છે.
તથા જ્ઞાનાદિધર્મોથી આત્મા (સર્વથા)અભિન્ન હોય તો “આ ધર્મી છે અને આ ધર્મો છે.” આવા પ્રકારની ભેદબુદ્ધિ થશે નહિ. અને આવી ભેદબુદ્ધિ તો થાય જ છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४४३
અથવા જ્ઞાનાદિધર્મોથી આત્માને અભિન્ન માનશો તો જ્ઞાનાદિ સર્વધર્મોનું ઐક્ય થઈ જશે, કારણ કે એકજીવથી તે ધર્મો અભિન્ન છે.
તથા “મારું જ્ઞાન, મારું દર્શન, મારું સુખ' ઇત્યાદિ જ્ઞાનાદિધર્મોનો પરસ્પરભેદ પ્રતીત થાય જ છે. જો જ્ઞાનાદિધર્મોથી આત્માને અભિન્ન માનીએ તો આવી પ્રતીતિ થઈ શકશે નહિ.
તેથી જીવને જ્ઞાનાદિધર્મોથી ભિન્નભિન્ન માનવો જોઈએ. આના દ્વારા ધર્મ અને ધર્મીને એકાંતે ભિન્ન માનતા વૈશેષિકોના મતનું તથા ધર્મ અને ધર્મીને એકાંતે અભિન્ન માનતા બૌદ્ધના મતનું ખંડન થઈ જાય છે. બૌદ્ધો જ્ઞાનક્ષણની પરંપરાને આત્મા માને છે. તેથી બૌદ્ધોએ પણ આત્માને ધર્મ તરીકે સ્વીકાર્યો છે.
વિવિધ પ્રકારે વર્તન કરવું તેને નિવૃત્તિ કહેવાય છે. અર્થાત્ દેવ, મનુષ્ય, વગેરે પર્યાયોનું અનુસરણ કરવું તે વિવૃત્તિ કહેવાય છે. આવો વિવૃત્તિવાળો આત્મા છે.
આના દ્વારા ભવાંતરગામિ આત્માનો નિષેધ કરતા ચાર્વાકના મતનું તથા આત્માને (એક સ્વરૂપને સ્થિર રહેનાર, ઉત્પત્તિ અને વિનાશરહિત) કૂટસ્થનિત્ય માનનારા નૈયાયિકો વગેરેના મતનું પણ ખંડન થઈ જાય છે.
આત્મા શુભાશુભકર્મોનો કર્તા છે. તથા પોતે કરેલા કર્મોના સુખાદિકલનો સાક્ષાતુભોક્તા છે. ‘વ’ સમુચ્ચયાર્થક છે.
આત્મા કર્મનો કર્તા અને ભોક્તા છે –આ બે વિશેષણના ગ્રહણથી આત્માને અકર્તા માનનારા તથા આત્માને ઉપચારથી ભોક્તા માનનારા સાંખ્યોના મતનું ખંડન થઈ જાય છે.
ચૈતન્યસ્વરૂપવાળો આત્મા છે. અર્થાતુ સાકાર(જ્ઞાન) અને નિરાકાર (દર્શન) સ્વરૂપ આત્મા છે. આ વિશેષણથી આત્માને જ્ઞાનશૂન્ય માનવાવાળા નૈયાયિકો વગેરેના મતનો ઉચ્છેદ થાય છે. અર્થાત્ જ્ઞાનશૂન્ય જડસ્વરૂપ તૈયાયિકાદિ સંમત આત્માનો વ્યવચ્છેદ થાય છે. આવા વિશેષણથી યુક્તજીવ જૈનદર્શનમાં કહેવાયેલો છે. એ પ્રમાણે અહીં (અંતે) સંબંધ
કરવો.
अत्र चार्वाकाश्चर्चयन्ति यथा-इह कायाकारपरिणतानि चेतनाकारणभूतानि भूतान्येवोपलभ्यन्ते, न पुनस्तेभ्यो व्यतिरिक्तो भवान्तरयायी यथोक्तलक्षणः कश्चनाप्यात्मा, तत्सद्भावे प्रमाणाभावात् । तथाहि-भूतव्यतिरिक्तात्मसद्भावे किं प्रत्यक्षं प्रमाणं प्रवर्तेत उतानुमानम् ? न तावत्प्रत्यक्षं, तस्य प्रतिनियतेन्द्रियसंबद्धरूपादिगोचरतया तद्विलक्षणे जीवे प्रवृत्त्यनुपपत्तेः । न च “घटमहं वेदिम” इत्यहप्रत्यये ज्ञानकर्तृतयात्मा भूतव्यतिरिक्तः
Page #71
--------------------------------------------------------------------------
________________
४४४
षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
प्रतिभाति इत्यभिधातव्यं, तस्य “स्थूलोऽहं कृशोऽहं” इत्यादिवच्छरीरविषयत्वस्यैवोपपत्तेः, न खलु तत्प्रत्ययस्यात्मालम्बनत्वमस्ति, आत्मनि स्थौल्यादिधर्मासंभवात् । तथा “घटमहं वेदिम" इत्यस्यापि प्रत्ययस्य न शरीरादन्यो भवत्परिकल्पितः कश्चनाप्यात्माऽऽलम्बनत्वेन स्वप्नेऽपि प्रतीयते, अप्रतीतस्यापि कल्पने कल्पनागौरवं प्रतिनियतवस्तुव्यवस्थाया अभावश्च स्यात् । नच जडरूपस्य शरीरस्य घटादेरिवाहंप्रत्ययोऽनुपपन्नः इति वाच्यं, चेतनायोगेन तस्य सचेतनत्वात् । नच सा चेतना जीवकर्तृका इति वाच्यं, तस्याऽप्रतीतत्वात् तत्कर्तृत्वमयुक्तं, खपुष्पादेरपि तत्प्रसङ्गात् । ततःप्रसिद्धत्वाच्छरीरस्यैव चैतन्यं प्रति कर्तृत्वं युक्तं, तदन्वयव्यतिरेकानुविधायित्वाञ्च । प्रयोगश्चात्र-यत्खलु यस्यान्वयव्यतिरेकावनुकरोति तत्तस्य कार्य, यथा घटो मृत्पिण्डस्य । शरीरस्यान्वयव्यतिरेकावनुकरोति च चैतन्यम् तस्मात्तत्कर्तृत्वम् । अन्वयव्यतिरेकसमधिगम्यो हि सर्वत्र कार्यकारणभावः । तौ चात्र विद्येते, सति शरीरे चैतन्योपलब्धेः, असति चानुपलब्धेः । नच मृतशरीरे चैतन्यानुपलब्धेस्तदन्वयव्यतिरेकानुविधायित्वमसिद्धं इति वाच्यं, मृतावस्थायां वायुतेजसोरभावेन शरीरस्यैवाभावात्, विशिष्टभूतसंयोगस्यैव शरीरत्वप्रतिपादनात् । नच शरीराकारमात्रे चैतन्योत्पत्तिर्युक्ता, चित्रलिखिततुरङ्गमादिष्वपि चैतन्योत्पत्तिप्रसङ्गात् । ततः सिद्धं शरीरकार्यमेव चैतन्यम् । ततश्च चैतन्यसहिते शरीर एवाहप्रत्ययोत्पत्तिः सिद्धा । इति न प्रत्यक्षप्रमेय आत्मा, ततश्चाविद्यमान एव । प्रयोगश्चात्र-नास्त्यात्मा, अत्यन्ताप्रत्यक्षत्वात् यदत्यन्ताप्रत्यक्षं तन्नास्ति, यथा खपुष्यम् । यञ्चास्ति तत्प्रत्यक्षेण गृह्यत एव, यथा घटः । अणवोऽपि ह्यप्रत्यक्षाः, किं तु घटादिकार्यतया परिणतास्ते प्रत्यक्षत्वमुपयान्ति, न पुनरेवमात्मा कदाचिदपि प्रत्यक्षभावमुपगच्छति, अतोऽत्रात्यन्तेति विशेषणमिति न परमाणुभिर्व्यभिचार इति १ ।
ટીકાનોભાવાનુવાદ (હવે આત્માને સ્વતંત્રપદાર્થ નહિ માનનારો ચાર્વાક ચર્ચાની શરૂઆત કરે છે.) પૂર્વપક્ષ (ચાર્વાક) : આ જગતમાં કાયાના (શરીરના) આકારમાં પરિણત તથા ચેતનાના કારણભૂત ભૂતો જ ઉપલબ્ધ થાય છે. પરંતુ તે ભૂતોથી અતિરિક્ત પરલોકગામિ તથા ઉપરોક્ત વિશેષણોથીયુક્ત (અર્થાત્ પરલોકગામિ, જ્ઞાનાદિગુણવાનું, કર્તા, ભોક્તા એવો) કોઈપણ
Page #72
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४४५
આત્મા નથી. કારણ કે તાદશઆત્માની સત્તાને સિદ્ધ કરનારાપ્રમાણનો અભાવ છે - તે આ રીતે છે - શું ભૂતથી અતિરિક્ત આત્માની સત્તા સિદ્ધ કરવા માટે પ્રત્યક્ષપ્રમાણ પ્રવર્તે છે કે અનુમાન પ્રમાણ પ્રવર્તે છે ? તેમાં
પ્રત્યક્ષપ્રમાણ દ્વારા ભૂતથી અતિરિક્ત આત્માની સત્તા સિદ્ધ થાય છે.”—તેવું કહી શકાય તેમ નથી, કારણકે પ્રત્યક્ષપ્રમાણ પ્રતિનિયતક્ષેત્રમાં રહેલા ઇન્દ્રિયસંબદ્ધ રૂપાદિ સ્થૂલ પદાર્થોને વિષય કરે છે, તેનાથી વિલક્ષણજીવ(આત્મા) પ્રત્યક્ષપ્રમાણનો વિષય બનતો નથી. આથી પ્રત્યક્ષપ્રમાણથી આત્માની સિદ્ધિ થઈ શકતી નથી. અર્થાત્ પ્રત્યક્ષપ્રમાણ દ્વારા ભૂતથી અતિરિક્તઆત્માની સત્તા સિદ્ધ થતી નથી.
શંકા : ઇન્દ્રિયપ્રત્યક્ષથી આત્માની ભલે પ્રતીતિ ન થતી હોય, પરંતુ “હું ઘટને જાણું છું.” ઇત્યાકારકપ્રતીતિમાં જે અહમ્મત્યયિક ભાન થાય છે, તેમાં તે સ્વસંવેદનજ્ઞાનના કર્તાતરીકે ભૂતથી અતિરિક્ત આત્મા પ્રતિભાસે છે. અર્થાત્ “હું ઘટને જાણું છું” આ સ્વસંવેદનપ્રત્યક્ષદ્વારા જાણવારૂપ ક્રિયાના કર્તા તરીકે આત્મા પ્રતિભાસિત થાય જ છે. સ્વસંવેદનપ્રત્યક્ષ પૃથ્વીવગેરે ભૂતોને નથી થતું. આથી પાંચભૂતોથી આત્મા વિલક્ષણ છે. તથા “હું છું” આવો અહપ્રત્યય જ આત્માની સત્તા સિદ્ધ કરવાનું પ્રબળસાધન છે.
સમાધાન (ચાર્વાક) : ‘દપ્રત્યય' પ્રતીતિ આત્માની સત્તા સિદ્ધકરવાનું પ્રબળ સાધન છે. આવું પણ કહી શકાય તેમ નથી, કારણ કે જેમ “હું સ્કૂલ છું” “હું કૃશ છું' ઇત્યાકારકપ્રતીતિમાં શરીર જ વિષય બને છે. પરંતુ તે પ્રતીતિમાં આત્મા આલંબનભૂત બનતો નથી. કારણ કે આત્મામાં સ્થૂલતા વગેરે ધર્મોનો સંભવ નથી. તે પ્રમાણે “હું ઘટને જાણું છું” ઇત્યાકારક પ્રતીતિમાં પણ તમારાદ્વારા પરિકલ્પિત શરીરથી અતિરિક્તઆત્મા સ્વપ્નમાંપણ આલંબનભૂત બનતો નથી. પરંતુ શરીર જ આલંબનભૂત બને છે અને જે પ્રતીત ન થતું હોય, તેની પણ કલ્પના કરવામાં કલ્પનાગૌરવ નામનો દોષ આવી પડે છે. તથા પ્રતિનિયતપદાર્થોની વ્યવસ્થા નાશ પામી જાય છે.
શંકા : “મૃત્યમાં શરીર જ આલંબનભૂત છે. પરંતુ આત્મા આલંબનભૂત નથી, આવી વાત પણ યોગ્ય નથી. કારણકે જડરૂપ શરીરને “હું ઘટને જાણું છું” ઇત્યાકારકજ્ઞાનમાં પ્રતીત થતો ‘દપ્રત્યય’ થવો સંગત થતો નથી. કહેવાના આશય એ છે કે જેનામાં ચૈતન્ય હોય તેને જ ‘૩૪પ્રત્યવા' પ્રતીતિ થાય છે. પરંતુ જે ચૈતન્યશૂન્ય હોય તેને તાદશપ્રતીતિ થતી નથી.
સમાધાન (ચાર્વાક) : ચેતનાના યોગથી શરીર પણ ચૈતન્યસંયુક્ત હોય છે. આથી ‘ સત્યયા' પ્રતીતિ શરીરમાં થવામાં બાધ નથી.
Page #73
--------------------------------------------------------------------------
________________
४४६
षड्दर्शन समुचय भाग -२, श्लोक, ४८-४९, जैनदर्शन
શંકા : તે ચેતનાનો કર્તા જીવ હોય છે. તેથી સચેતનજીવ જ બની શકે અને તેથી ‘પ્રત્યયા' પ્રતીતિ આત્મામાં જ થાય છે, તેમ માન્યાવિના ચાલે તેમ નથી.
સમાધાન (ચાર્વાક) : “જીવ ચેતનાનો કર્તા છે-“આ તમારી વાત ઉચિત નથી, કારણ કે આત્મા વિદ્યમાન જ નથી. અર્થાત્ આત્મા જેવી કોઈ ચીજ પ્રતીત થતી નથી. તેથી ચેતનાના કર્તા તરીકે આત્માને કહેવો અયોગ્ય છે. અસતુવસ્તુને પણ કર્તા માનવામાં આવશે તો આકાશકુસુમથી પણ ચેતનાની ઉત્પત્તિ માનવી પડશે. અર્થાતુ આકાશકુસુમ પણ ચેતનાનો કર્તા બનવાની આપત્તિ આવશે.
તેથી પ્રસિદ્ધ એવા શરીરને જ “જાણવું, દેખવું' ઇત્યાદિ ચેતનાનો કર્તા માનવો યુક્ત છે અને તેવા પ્રકારના અન્વયે - વ્યતિરેકથી પણ ચેતનાના કર્તા તરીકે શરીર જ સિદ્ધ થાય છે.
અહીં પ્રયોગ આ પ્રમાણે છે. - જે જેના અન્વય-વ્યતિરેકને અનુસરે છે, તે તેનું કાર્ય કહેવાય છે. જેમ કૃતિંડનું કાર્ય ઘટ. અર્થાત્ “જ્યાં મૃત્પિડ છે ત્યાં ઘટ છે અને જ્યાં મૃત્પિડ નથી ત્યાં ઘટ નથી' આવા અન્વય – વ્યતિરેકથી મૃપિંડના કાર્યતરીકે ઘટની સિદ્ધિ થાય છે. આ જ રીતે શરીરના અન્વય-વ્યતિરેકને ચૈતન્ય અનુસરે છે અર્થાત્ “જ્યાં શરીર છે ત્યાં ચૈતન્ય છે' તથા
જ્યાં શરીર નથી ત્યાં ચૈતન્ય નથી' આવા પ્રકારના અન્વય-વ્યક્તિરેકથી શરીર અને ચૈતન્યમાં કાર્યકારણભાવ સિદ્ધ થાય છે. આથી ચૈતન્યના કર્તાતરીકે શરીરની સિદ્ધિ થાય છે.
જગતમાં જે જે પદાર્થોવચ્ચે કાર્ય-કારણભાવ જોવા મળે છે, તે અન્વય-વ્યતિરેકના યોગે જોવા મળે છે.
અને આવા અન્વય-વ્યતિરેક અહીં ઉપલબ્ધ થાય છે “શરીર હોતે છતે ચૈતન્ય ઉપલબ્ધ થાય છે’ અને ‘શરીરના અભાવમાં ચૈતન્ય ઉપલબ્ધ થતું નથી'.
આવા અન્વય-વ્યતિકરથી શરીર-ચૈતન્યવચ્ચે કાર્ય-કારણભાવ સિદ્ધ થાય છે. તેથી ચૈતન્યનો કર્તા શરીર જ છે.
શંકા : મૃતશરીરમાં ચૈતન્યની ઉપલબ્ધિ થતી નથી. આથી ચૈતન્ય અને શરીરવચ્ચે અન્વયવ્યતિરેકથી અવિનાભાવ બતાવ્યો હતો તે અસિદ્ધ છે. કારણકે મૃતશરીરમાં ચૈતન્ય ન હોવાથી અન્વય-વ્યતિરેકઅનુવિધાયિત્વ નથી.
સમાધાન : (ચાર્વાક): મૃત અવસ્થામાં વાયુ અને તેજસ્ નો અભાવ હોવાથી શરીરનો જ અભાવ છે, કારણ કે વિશિષ્ટભૂતના સંયોગને જ શરીરતરીકે પ્રતિપાદિત કરેલું છે. અર્થાત્
જ્યારે વિશિષ્ટભૂતોનો સંયોગ હોય ત્યારે જ તે શરીર કહેવાય છે. મૃતઅવસ્થામાં વાયુ-અગ્નિનો અભાવ હોવાથી વિશિષ્ટભૂતોનો સંયોગ નથી. તેથી વિવક્ષિતશરીર નથી
Page #74
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४४७
તથા માત્ર શરીરનો આકાર હોય તેટલામાત્રથી તે શરીરમાં ચૈતન્યની ઉત્પત્તિ થાય છે તે કહેવું યુક્ત નથી. (આથી મૃત અવસ્થામાં માત્ર શરીરનો આકાર હોવામાત્રથી તેમાં ચૈતન્યની ઉત્પત્તિ થવી જ જોઈએ, આવો આગ્રહ રાખવો યુક્ત નથી.) અન્યથા (શરીરના આકારમાત્રની વિદ્યમાનતામાં જ તે શરીરમાં ચૈતન્યની ઉત્પત્તિ સ્વીકારવામાં આવે તો) ચિત્રમાં દોરેલા ઘોડા આદિમાં પણ ચૈતન્યની ઉત્પત્તિ થવાની આપત્તિ આવશે, કારણ કે તે ચિત્રમાં પણ ઘોડાના શરીરનો આકાર વિદ્યમાન જ છે.
તેથી સિદ્ધ થાય છે કે ચૈતન્ય શરીરનું કાર્ય જ છે અને તેથી ચૈતન્યયુક્ત શરીરમાં જ ‘પ્રત્યય' ની ઉત્પત્તિ થાય છે, તે પણ સિદ્ધ થાય છે.
આ પ્રમાણે આત્મા પ્રત્યક્ષપ્રમાણનો પ્રમેય (વિષય) બનતો જ નથી અને તેથી આત્મા અવિદ્યમાન જ છે. અર્થાત્ જગતમાં આત્મા જેવી કોઈ ચીજ નથી. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે - “આત્મા નથી, કારણ કે તે અત્યંત અપ્રત્યક્ષ છે. જે અત્યંત અપ્રત્યક્ષ હોય છે તે (વસ્તુ) હોતી નથી. જેમકે આકાશપુષ્પ . અને જે હોય છે તે પ્રત્યક્ષથી ગ્રહણ કરાય જ છે. જેમકે ઘટ.”
જો કે અણુઓ પણ અપ્રત્યક્ષ છે, પરંતુ ઘટાદિ કાર્યરૂપે પરિણમેલા તે પરમાણુઓ પ્રત્યક્ષતાને પામે છે. પરંતુ આત્મા ક્યારે પણ પ્રત્યક્ષભાવને પામતો નથી. આમ અનુમાનપ્રયોગના હેતુમાં ગ્રહણ કરેલ અત્યંત’ વિશેષણથી પરમાણુઓ સાથે વ્યભિચાર આવતો નથી. ___ तथा नाप्यनुमानं भूतव्यतिरिक्तात्मसद्भावे प्रवर्तते, तस्याप्रमाणत्वात्, प्रमाणत्वे वा प्रत्यक्षबाधितपक्षप्रयोगानन्तरं प्रयुक्तत्वेन हेतोः कालात्ययापदिष्टत्वात् । शरीरव्यतिरिक्तात्मपक्षो हि प्रत्यक्षेणैव बाध्यते । किंच लिङ्गलिङिगसंबन्धस्मरणपूर्वकं ह्यनुमानम् । यथा-पूर्व महानसादावग्निधूमयोलिङ्गिलिङ्गयोरन्वयव्यतिरेकवन्तमविनाभावमध्यक्षेण गृहीत्वा तत उत्तरकालं क्वचित्कान्तारपर्वतनितम्वादौ गगनावलम्बिनी धूमलेखामव-लोक्य प्राग्गृहीतसंबन्धमनुस्मरति । तद्यथा-यत्र यत्र धूमस्तत्र तत्र वह्निमद्राक्षं यथा महानसादौ, धूमश्चात्र दृश्यते तस्माद्वह्निनापीह भवितव्यमित्येवं लिङ्गग्रहणसंबन्ध-स्मरणाभ्यां तत्र प्रमाता हुतभुजमवगच्छति । न चैवमात्मना लिङ्गिना सार्धं कस्यापि लिङ्गस्य प्रत्यक्षेणः संबन्धः सिद्धोऽस्ति, यतस्तत्संबन्धमनुस्मरतः पुनस्तल्लिङ्गदर्शनाज्जीवे स प्रत्ययः स्यात् । यदि पुनर्जीवलिङ्गयोः प्रत्यक्षतः संबन्धसिद्धि
Page #75
--------------------------------------------------------------------------
________________
४४८
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
स्यात्, तदा जीवस्यापि प्रत्यक्षत्वापत्त्यानुमानवैयर्थ्यं स्यात्, तत एव जीवसिद्धेरिति । न च वक्तव्यं सामान्यतोदृष्टानुमानादादित्यगतिवज्जीवः सिध्यति, यथा गतिमानादित्यो देशान्तरप्राप्तिदर्शनात्, देवदत्तवत् इति । यतो हन्त देवदत्ते दृष्टान्तधर्मिणि सामान्येन देशान्तरप्राप्तिर्गतिपूर्विका प्रत्यक्षेणैव निश्चिता सूर्येऽपि तां तथैव प्रमाता साधयतीति युक्तम् । न चैवमत्र क्वचिदपि दृष्टान्ते जीवसत्त्वेनाविनाभूतः कोऽपि हेतुरध्यक्षेणोपलक्ष्यत इत्यतो न सामान्यतोदृष्टादप्यनुमानात्तद्गतिरिति २ ।
ટીકાનો ભાવાનુવાદ: (ચાર્વાક પોતાની ચર્ચા આગળ ચલાવે છે).
અનુમાન પ્રમાણથી પણ ભૂતથી અતિરિક્તઆત્માની સત્તા સિદ્ધ થતી નથી. કારણ કે અનુમાન પ્રમાણરૂપ જ નથી. (ચાર્વાકો માત્ર એક પ્રત્યક્ષપ્રમાણને જ માને છે. કારણકે જગતમાં જે પ્રત્યક્ષ દેખાય છે તે જ સત્ છે, તે સિવાયનું બધું જ અસત્ છે, આવી તે લોકોની માન્યતા છે.)
અથવા અનુમાનને પ્રમાણ માની લઈએ તો પણ આત્માની સિદ્ધિ માટે પ્રયોજેલો હેતુ કાલાત્યયાદિષ્ટ (બાધિત) છે. કારણ કે શરીરથી અતિરિક્ત આત્માનામનો પક્ષ પ્રત્યક્ષ પ્રમાણવડે બાધિત થાય છે. આથી પ્રત્યક્ષપ્રમાણથી બાધિત પક્ષસહિતના પ્રયોગમાં પ્રયોજેલો હેતુ કાલાત્યયાપદિષ્ટ છે. કહેવાનો આશય એ છે કે પ્રત્યક્ષથી શરીરથી અતિરિક્ત આત્મા જેવી કોઈ ચીજ જણાતી નથી. તેથી પ્રત્યક્ષપ્રમાણથી શરીરાતિરિક્ત આત્માનો બાધ થાય છે. તેથી આત્માની સત્તાની સિદ્ધિમાં પ્રયોજેલો હેતુ કાલાત્યયાદિષ્ટ બને છે. જે હેતનો સાધ્યરૂપ વિષય પક્ષમાં પ્રમાણાન્તરથી બાધિત થાય છે, તે હેતુ કાલાત્યયાદિષ્ટ કહેવાય છે.
વળી લિંગ-લિંગિના સંબંધના સ્મરણપૂર્વક અનુમાન થાય છે. જેમકે કોઈ વ્યક્તિ પૂર્વે મહાન સાદિમાં ધૂમ(લિંગ) અને અગ્નિ(લિંગિ)ને અવન્ય-વ્યતિરેકવાળા અવિનાભાવને પ્રત્યક્ષથી ગ્રહણ કરીને, ત્યારપછીના કાળમાં ક્યાંક જંગલમાં પર્વતના શિખરાદિ ઉપર ગગનાવલંબી બૂમરેખાને જોઈને પૂર્વે ગ્રહણ કરેલા ધૂમ-અગ્નિના સંબંધનું સ્મરણ કરે છે કે..
જ્યાં જ્યાં ધૂમ હોય છે, ત્યાં ત્યાં વનિ હોય છે. જેમકે મહાનસાદિમાં, અને અહીં ધૂમ દેખાય છે. તેથી વહ્નિ પણ અહીં હોવો જોઈએ. એ પ્રમાણે ધૂમગ્રહણ તથા સંબંધના સ્મરણવડે ત્યાં પ્રમાતાવડે અગ્નિનું અનુમાન થાય છે. (પરંતુ) આ પ્રમાણે લિંગિએવા આત્માની સાથે કોઈપણ લિંગનો પ્રત્યક્ષથી સંબંધ સિદ્ધ નથી. અર્થાત્ જેમ અગ્નિનામના લિંગિની સાથે ધૂમનામના
Page #76
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४४९
લિંગનો પ્રત્યક્ષથી સંબંધ મહાન સાદિમાં સિદ્ધ છે. તેવી રીતે આત્માનામના લિંગિનીસાથે કોઈપણ લિંગનો પ્રત્યક્ષથી સંબંધ કોઈપણ ઠેકાણે સિદ્ધ નથી કે જેથી તે સંબંધના અનુસ્મરણથી તથા પુનઃ તે લિંગના દર્શનથી “જીવ હોવો જોઈએ” એવું જ્ઞાન થાય !
વળી જો જીવ (લિંગિ) અને લિંગનો સંબંધ પ્રત્યક્ષથી સિદ્ધ હોય તો જીવનું પ્રત્યક્ષ જ થઈ જવાની આપત્તિ આવે અને તેથી (લિંગના સ્મરણ-દર્શનથી જીવનું અનુમાન કરવાની જરૂર ન રહેતાં) અનુમાનપ્રમાણ વ્યર્થ બની જશે, કારણકે પ્રત્યક્ષથી જ જીવની સિદ્ધિ થઈ જવાથી અનુમાનની શી જરૂર છે ?
તથા “જેમ સામાન્યતોદષ્ટઅનુમાનથી સૂર્યની ગતિ સિદ્ધ થાય છે, તેમ તે અનુમાનથી જીવની પણ સિદ્ધિ થાય છે.”–આવું પણ ન કહેવું જોઈએ. કારણ કે.. જેમ દેવદત્તની દેશાન્તરપ્રાપ્તિ ગતિપૂર્વક છે, તેમ સૂર્યની દેશાત્તરપ્રાપ્તિને જોવાથી સૂર્યની ગતિનું અનુમાન થાય છે. અહીં દૃષ્ટાંત એવા દેવદત્ત ધર્મીમાં સામાન્યથી દેશાત્તરપ્રાપ્તિ ગતિપૂર્વિકા છે, એમ પ્રત્યક્ષથી નિશ્ચિત થયેલું છે અને સૂર્યમાં પણ ગતિપૂર્વિકાને દેશાત્તરપ્રાપ્તિ દ્વારા જ પ્રમાતાવડે સધાય છે. એટલે ત્યાં સામાન્યતોદષ્ટઅનુમાનથી સૂર્યની ગતિનું અનુમાન કરાય તો યુક્ત છે, પરંતુ જીવની સત્તાની સિદ્ધિમાં ક્યાંય પણ દૃષ્ટાંતમાં જીવની સત્તા સાથે અવિનાભૂત હેતુ પ્રત્યક્ષથી જોવાયો નથી. આથી સામાન્યતોદૃષ્ટઅનુમાનથી પણ આત્માની સત્તાની સિદ્ધિ થતી નથી.
तथा नाप्यागमगम्य आत्मा । अविसंवादिवचनाप्तप्रणीतत्वेन ह्यागमस्य प्रामाण्यम् । न चैवंभूतमविसंवादिवचनं कंचनाप्याप्तमुपलभामहे यस्यात्मा प्रत्यक्ष इति । अनुपलम्भमानाश्च कथमात्मानं विप्रलभेमहि । किं चागमाश्च सर्वे परस्परविरुद्धप्ररूपिणः । ततश्च कः प्रमाणं कश्चाप्रमाणमिति संदेहदावानलज्वालावलीढमेवागमस्य प्रामाण्यम् । ततश्च नागमप्रमाणादप्यात्मसिद्धिः ३ । तथा नोपमानप्रमाणोपमेयोऽप्यात्मा । तत्र हि यथा गौस्तथा गवय इत्यादाविव सादृश्यमसंनिकृष्टेऽर्थे बुद्धिमुत्पादयति । न चात्र त्रिभुवनेऽपि कश्चनात्मसदृश पदार्थोऽस्ति यदर्शनादात्मानमवगच्छामः । कालाकाशदिगादयो जीवतुल्या विद्यन्त एवेति चेत् ? न, तेषामपि विवादास्पदी भूतत्वेन तदंहिबद्धत्वात् ४ । तथार्थापत्तिसाध्योऽपि नात्मा । नहि दृष्टः श्रुतो वा कोऽप्यर्थ आत्मानमन्तरेण नोपपद्यते, यद्वलात् तं साधयामः । ततः सदुपलम्भकप्रमाणविषयातीतत्वात्तत्प्रतिषेधसाधकाभावाख्यप्रमाणविषयीकृत एव जीव इति स्थितम् ।
Page #77
--------------------------------------------------------------------------
________________
४५०
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
ટીકાનો ભાવાનુવાદ: તથા આત્મા આગમગમ્ય પણ નથી. અવિસંવાદિ વચનપ્રયોગોને પ્રયોજતા આપ્તપુરુષ પ્રણીત આગમ જ પ્રમાણભૂત બને છે. આવા કોઈ અવિસંવાદિ વચનપ્રયોગ કરનારા આપ્તપુરુષ જ પ્રાપ્ત થતા નથી કે જેમને આત્મા પ્રત્યક્ષ હોય. અર્થાત્ જેને આત્મા પ્રત્યક્ષ છે અને તેની સત્તાની સિદ્ધિ માટે અવિસંવાદિ વચનપ્રયોગ કરે છે, તેવા કોઈપણ આપ્ત પુરુષ પ્રાપ્ત થતા જ નથી. અને આવા આપ્તપુરુષોવિના આપણે કેવી રીતે આત્માને સ્વીકારી શકીએ ?
વળી સર્વે આગમો પરસ્પરવિરુદ્ધ પ્રરૂપણા કરે છે. તેથી કહ્યું આગમ પ્રમાણભૂત અને કહ્યું આગમ અપ્રમાણભૂત ? તેમાં સંદેહ હોવાથી આગમનું પ્રામાણ્ય સંદેહરૂપી દાવાનલની જ્વાલાથી ઘેરાઈ ગયું છે. અર્થાતું કોઈપણ આગમ પ્રમાણભૂત બનતું નથી. તેથી આગમપ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થતી નથી. તથા ઉપમાન પ્રમાણથી પણ આત્મા ઉપમેય બનતો નથી. અર્થાતુ ઉપમાન પ્રમાણથી પણ આત્માની સત્તા સિદ્ધ થતી નથી. કારણ કે જેમ “યથા તથા વય' ઇત્યાદિમાં પરોક્ષ અર્થમાં સાદશ્યબુદ્ધિ ઉત્પન્ન થાય છે. અર્થાત્ જ્યારે ગાય અને ગવય બંને પ્રત્યક્ષના વિષય હોય ત્યારે “ગાયની સમાન ગવય હોય છે.” આ વાક્યનું સ્મરણ કરવાદ્વારા તથા ગવયને સામે દેખતાં પરોક્ષ એવી ગાયમાં સાદૃશ્યબુદ્ધિ ઉત્પન્ન થાય છે. પરંતુ ત્રણલોકમાં આત્માની સમાન કોઈ પદાર્થ નથી કે જેના દર્શનથી (સાદશ્યજ્ઞાન દ્વારા પરોક્ષ અર્થ એવા) આત્માનું જ્ઞાન થાય.
શંકા ? કાલ, આકાશ, દિશા અમૂર્તપદાર્થો અપ્રત્યક્ષ છે. છતાં તેની સત્તા સ્વીકારાયેલી છે, તો કાલાદિની તુલ્ય આત્મા અપ્રત્યક્ષ છે, છતાં તેની સત્તા કેમ સ્વીકારતા નથી ?
સમાધાન (ચાર્વાક) : કાલ, આકાશ અને દિશા આદિ સર્વ અમૂર્તપદાર્થો આત્માની સમાન અપ્રત્યક્ષ છે, આ વાત વિવાદાસ્પદ હોવાથી અનિશ્ચિત છે. આથી જીવના પગ સાથે કાલાદિના પગ પણ બંધાઈ ગયેલા છે.
અર્થપત્તિથી પણ આત્માનો સદ્ભાવ સિદ્ધ કરી શકાતો નથી. કારણકે આત્માવિના નહીં હોવાવાળો કોઈપણ અવિનાભાવી અર્થ જોવા મળતો નથી કે દેખવા પણ મળ્યો નથી કે જેના દ્વારા અર્થપત્તિ આત્માના સદ્ભાવની સિદ્ધિ કરી શકે.
આત્માની સત્તાને સિદ્ધ કરનારા કોઈપણ પ્રમાણો મળતા ન હોવાથી આત્મા અભાવ પ્રમાણનો વિષય બને છે. અર્થાત્ આત્મા જેવી કોઈ ચીજ નથી, તે નિશ્ચિત થાય છે. (અહીં ચાર્વાકનો મત પૂરો થાય છે.)
अत्र प्रतिविधीयते । यत्तावदुक्तं “इह कायाकारपरिणतानि भूतान्येवोपलभ्यन्ते न पुनस्तद्व्यतिरिक्त आत्मा, तत्सद्भावे प्रमाणाभावात्" इत्यादि, तदसमीक्षिताभिधानं,
Page #78
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
प्रत्यक्षस्यैव तत्सद्भावे प्रमाणस्य सद्भावात् । तथाहि " सुखमहमनुभवामि " इत्यन्योन्यविविक्तज्ञेयज्ञातृज्ञानोल्लेखी प्रतिप्राणिस्वसंवेद्यः प्रत्ययो जायमानः संवेद्यते । नचायं मिथ्या, बाधकाभावात् । नापि संदिग्धः, उभयकोटिसंस्पर्शाभावात् । न चेत्थंभूतस्यास्यानालम्बनत्वं युक्तं, रूपादिज्ञानानामप्यनालम्बनत्वप्रसङ्गात् । नापि शरीरालम्बनत्वं, बहिःकारणनिरपेक्षान्तःकरणव्यापारेणोत्पत्तेः । न खलु शरीरमित्थंभूताहंप्रत्ययवेद्यं, बहिःकरणविषयत्वात् । अतः शरीरातिरिक्तः कश्चिदेतस्यालम्बनभूतो ज्ञानवानर्थोऽभ्युपगन्तव्यः, तस्यैव ज्ञातृत्वोपपत्तेः । स च जीव एवेति सिद्धः स्वसंवेदन* प्रत्यक्षलक्ष्य आत्मा । तथा यदप्युक्तं " चेतनायोगेन सचेतनत्वाच्छरीरस्यैवाहंप्रत्ययः” इत्यादि, तदपि प्रलापमात्रं । यतश्चेतनायोगेऽपि स्वयं चेतनस्यैवाहं प्रत्ययोत्पादो युक्तः, न त्वचेतनस्य यथा परः सहस्रप्रदीपप्रभायोगेऽपि स्वयमप्रकाशस्वरूपस्य घटस्य प्रकाशकत्वं न दृष्टं किं तु प्रदीपस्यैव । एवं चेतनायोगेऽपि न स्वयमचेतनस्य देहस्य ज्ञातृत्वं, किं त्वात्मन एवेति तस्यैव चाहंप्रत्ययोत्पादः । योऽपि “ स्थूलोऽहं, कृशोऽहं” इत्यादिप्रत्ययः समुल्लसति, सोऽप्यात्मोपकारकत्वेन शरीरे जायमान औपचारिक एव, अत्यन्तोपकारके भूत्ये “अहमेवायं” इति प्रत्ययवत् ।
४५१
ટીકાનો ભાવાનુવાદ :
ઉત્તર૫ક્ષ : (જૈન) “શરીરના આકારરૂપે પરિણતભૂતોને છોડીને તે ભૂતોથી અતિરિક્તઆત્મા જેવી કોઈ ચીજ નથી. કારણકે ભૂતોથી અતિરિક્તઆત્માના સદ્ભાવને સિદ્ધ કરનારા प्रभाशनो अभाव छे.” खावुं ४ तमे (यार्वाडोओ) पूर्वे ऽह्युं हतुं ते नितान्त असभीक्षित = અવિચારણીયકથન છે. કારણ કે પ્રત્યક્ષથી જ આત્માનો સદ્ભાવ સિદ્ધ થતો હોવાથી આત્માની સિદ્ધિ ક૨ના૨ પ્રમાણનો સદ્ભાવ છે જ. તે આ પ્રમાણે – “હું સુખનો અનુભવ કરું છું.” - આ પ્રતિભાસમાં અન્યોન્યવિવિક્ત શેય, જ્ઞાતા અને જ્ઞાન ઉલ્લેખી સ્વસંવેદન પ્રત્યેકજીવોને થાય છે. અર્થાત્ “હું સુખનો અનુભવ કરું છું” આ પ્રતિભાસમાં સુખનો અનુભવ કરવાવાળો જ્ઞાતા, અનુભવમાં આવવાવાળું વિષયભૂત સુખ(જ્ઞેય) તથા અનુભવ થવારૂપ જ્ઞાન-આ ત્રણે વસ્તુઓનો સ્વતંત્રરૂપે પ્રત્યેકજીવોને અનુભવ થઈ રહ્યો છે. આમાં અનુભવ કરવાવાળો ‘હું' શબ્દનો વાચ્યપદાર્થ જ આત્મા છે. (ઉપરોક્ત પ્રતિભાસ નિર્બાધરૂપથી થાય જ છે.) આથી તે મિથ્યા પણ કહીશકાય તેમ નથી.
* स्वसंवेद्याहंप्रत्ययोत्पादयुक्तो नत्वचेतनः । इति प्रत्यन्तरेऽधिकं दरिदृश्यते ।।
Page #79
--------------------------------------------------------------------------
________________
४५२
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
તથા ઉપરોક્તપ્રતિભાસ નિશ્ચિત એકકોટિને વિષય કરતું હોવાથી અર્થાતુ ઉભયકોટિ સંસ્પર્શનો અભાવ હોવાથી સંદિગ્ધ(સંશય)રૂપ પણ નથી. (વિરુદ્ધ બે કોટિમાં થનારા પ્રતિભાસને સંશય કહેવાય છે. અહીં માત્ર એકકોટિમાં પ્રતિભાસ થતો હોવાથી સંશયરૂપ નથી.)
હું સુખનો અનુભવ કરું છું” આ નિબંધ જ્ઞાન નિર્વિષયક છે. અર્થાત્ આલંબનવિનાનું છે, તેમ પણ કહી શકાય તેવું નથી. કારણ કે તે રીતે તો દરેક જ્ઞાન નિરાલંબન માનવાની આપત્તિ આવશે. “આ ઘટ છે', “આ રૂપ છે” (આવાજ્ઞાનોને તમે સત્ય માનો છો, તે) જ્ઞાનો પણ નિરાલંબન માનવાની આપત્તિ આવશે. તેથી મિથ્યા માનવા પડશે અને તેવું તો નથી જ. આથી ઉપરોક્તપ્રતિભાસને નિર્વિષયક માની શકાશે નહિ.
ઉપરોક્તપ્રતિભાસ શરીરને વિષય (આલંબન) બનાવે છે, તેમ પણ કહી શકાય નહિ. કારણકે ઉપરોક્તપ્રતિભાસ બાહ્યકારણથી નિરપેક્ષ અંત:કરણના વ્યાપારથી ઉત્પન્ન થાય છે. અર્થાત્ કહેવાનો આશય એ છે કે શરીરાદિપદાર્થોનો પ્રતિભાસ તો ચક્ષુઆદિ બાહ્યઇન્દ્રિયોથી થાય છે, જ્યારે “હું સુખી છું” ઇત્યાકારકપ્રત્યક્ષમાં બાહ્યઇન્દ્રિયોની કોઈ આવશ્યકતા જ નથી. તે તો શુદ્ધ મનોવ્યાપારથી જ ઉત્પન્ન થાય છે. તેથી માનસિકજ્ઞાન છે તથા માત્ર મનોવ્યાપારથી થનારા જ્ઞાનમાં શરીર આલંબન બની શકતું જ નથી. શરીર તો (વટાદિપદાર્થોની જેમ) ચક્ષુ આદિ બાહ્યઇન્દ્રિયોથી જાણી શકાય છે. (જે અચેતન છે તથા બાહ્યઇન્દ્રિયો દ્વારા જાણી શકાય છે. તે ક્યારે પણ માનસિક “સપ્રત્યયનો વિષય બની શકતો નથી).
આથી આ ઉદ' પ્રત્યયનો વિષય શરીરથી અતિરિક્ત કોઈ જ્ઞાનવાળો પદાર્થ માનવો જ જોઈએ. કારણ કે “હું સુખી છું” આવા પ્રતિભાસમાં દ' શબ્દનો વાચ્ય જે છે, તે જ જ્ઞાતા છે - તે જ આત્મા જીવ છે – આ રીતે માનસિક સ્વસંવેદનપ્રત્યક્ષ જ આત્માની સત્તાની સિદ્ધિમાં પ્રમાણ છે.)
તથા “ચેતનાના યોગથી શરીર સચેતન બને છે અને તે સચેતનશરીર જ “દ” પ્રત્યયનો વિષય બને છે” –તમારી આ વાત તદ્દન અયુક્ત છે. પ્રલાપમાત્ર છે. કારણ કે ચેતનાયોગમાં સ્વયં ચેતન જ ‘દ' પ્રત્યયનો વિષય બને તે યુક્ત છે. પરંતુ સ્વયં અચેતન એવું શરીર વિષય બને તે લેશમાત્ર યોગ્ય નથી. જેમ હજારો પ્રદીપની પ્રજાના યોગમાં પણ સ્વયં અપ્રકાશસ્વરૂપ ઘટ પ્રકાશરૂપ બનતો નથી. પરંતુ પ્રદીપ જ પ્રકાશરૂપ બને છે. તે પ્રમાણે ચેતનાના યોગમાં પણ સ્વયં અચેતન એવો દેહ મામ્ પ્રત્યયનો વિષય બનવા દ્વારા જ્ઞાતા બનતો નથી. પરંતુ આત્મા જ “રમ્' પ્રત્યયનો વિષય બનવા દ્વારા જ્ઞાતા બને છે.
તથા “હું સ્કૂલ છું, હું કૃશ છું' ઇત્યાદિપ્રત્યય પેદા થાય છે, તે દિ' પ્રત્યય પણ શરીર
Page #80
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४५३
આત્માનું અત્યંત ઉપકારક હોવાથી (આત્મામાં થવા છતાં) શરીરમાં ઔપચારિક રીતે ઉત્પન્ન થાય છે એમ કહેવાય છે. કહેવાનો આશય એ છે કે શરીર આત્માનો અત્યંત ઉપકારી છે અને थिरबीनसंचना ॥२४ो शरीरमा ४ ‘अहम्' प्रत्यय 25 14 छ. छत से मौ५यारि छ. મુખ્ય નથી. કારણ કે જેમ અત્યંતઉપકારક એવા નોકરમાં (અર્થાત્ અત્યંતવફાદાર અને विश्वासपात्र नोभ) ते ९ ०४ छु' मावो व्यवहार थाय छे. नो७२मां यतो 'अहम्' प्रत्यय भ मौ५यार छ, भुज्य नथी, तभ शरीरमा यतो 'अहम्' प्रत्यय मौ५२ , भुण्य नथी.
तथा “शरीरस्यैव चैतन्यं प्रति कर्तृत्वं” इत्यादि यदप्यवादि वादिब्रुवेण, तदप्युन्मत्तवचनरचनामात्रमेव, चेतनायाः शरीरेण सहान्वयव्यतिरेकाभावात् । मत्तमूछितप्रसुप्तानां तादृशशरीरसद्भावेऽपि न तथाविधं चैतन्यमुपलभ्यते । दृश्यते च केषांचित् कृशतरशरीराणामपि चेतनाप्रकर्षः, केषांचित् स्थूलदेहानामपि तदपकर्षः । ततो न तदन्वयव्यतिरेकानुविधायि चैतन्यम्, अतो न तत्कार्यम् । किंच नहि चैतन्यस्य भूतकार्यत्वे किमपि प्रमाणमुपलभामहे । तथाहि - न तावत्प्रत्यक्षं, अतीन्द्रियविषये तदप्रवर्तनात् । नद्युत्पन्नमनुत्पन्नं वा चैतन्यं भूतानां कार्यमिति प्रत्यक्षव्यापारमुपैति, तस्य स्वयोग्यसन्निहितार्थग्रहणरूपत्वात्, चैतन्यस्य चामूर्त्तत्वेन तदयोग्यत्वात् । नच “भूतानामहं कार्य" इत्येवमात्मविषयं भूतकार्यत्वं प्रत्यक्षमवगन्तुमलं, कार्यकारणभावस्यान्वयव्यतिरेकसमधिगग्णत्वात् । नच भूतचैतन्यातिरिक्तिः कश्चिदन्वयी तदुभयान्वयव्यतिरेकज्ञाताभ्युपगम्यते, आत्मसिद्धिप्रसङ्गात् । तथा नानुमानेनापि चैतन्यस्य भूतकार्यत्वं प्रतीयते, तस्यानभ्युपगमात्, प्रत्यक्षमेवैकं प्रमाणं नान्यदिति वचनात् । अभ्युपगमेऽपि न ततो विवक्षितार्थप्रतीतिसिद्धिः । ननु कायाकारपरिणतेभ्यो भूतेभ्यश्चैतन्यं समुत्पद्यते, तद्भाव एव चैतन्यभावात्, मद्याङ्गेभ्यो मदशक्तिवदित्याद्यनुमानाद्भवत्येव चैतन्यस्य भूतकार्यत्वसिद्धिरिति चेत् ? न, तद्भाव एव तद्भावादिति हेतोरनैकान्तिकत्वात्, मृतावस्थायां तद्भावेऽपि चैतन्यस्याऽभावात् । स्यादेतत्, पृथिव्यप्तेजोवायुलक्षणभूतचतुष्टयसमुदायजन्यं हि चैतन्यं, न च मृतशरीरे वायुरस्ति, ततस्तदभावात्तत्र चैतन्याभाव इति न तत्र व्यभिचारः । अत्रोच्यते-सति शुषिरे तत्र वातः सुतरां संभाव्यत एव । किंच यदि तत्र वायुवैकल्याचैतन्यस्याभावः ततो बस्त्यादिभिः संपादिते वायौ, तत्र चैतन्यमुपलभ्येत, नच तत्र तत्संपादितेऽपि वायौ चैतन्यमुपलभ्यते । अथ प्राणापानलक्षणवायोरभावान्न
Page #81
--------------------------------------------------------------------------
________________
૪૪
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
तत्र चैतन्यमिति चेत् ? न, अन्वयव्यतिरेकानुविधायित्वाभावान्न । प्राणापानवायोश्चैतन्यं प्रति हेतुता । यतो मरणाद्यवस्थायां प्रचुरतरदीर्घश्वासोश्वाससंभवेऽपि चैतन्यस्यात्यन्तपरिक्षयः । तथा ध्यानस्तिमितलोचनस्य संवृतमनोवाक्काययोगस्य निस्तरङ्गमहोदधिकल्पस्य कस्यापि योगिनो निरुद्धप्राणापानस्यापि परमप्रकर्षप्राप्तश्चेतनोपचयः समुपलभ्यते । ટીકાનો ભાવાનુવાદ :
શરીર જ ચૈતન્યનો કર્તા છે”—તમારી આ વાત ઉન્મત્તના પ્રલાપ જેવી છે. ઉન્મત્ત માણસ જેમ ગમે તેમ બોલે છે, તેવો આ પ્રલાપમાત્ર છે. કારણ કે ચેતનાનો શરીરની સાથે અન્વય - વ્યતિરેક નથી. મત્ત, મૂચ્છિત, સૂતેલા જીવોને તેવા પ્રકારના શરીરના સદ્ભાવમાં પણ તેવા પ્રકારનું ચૈતન્ય ઉપલબ્ધ થતું નથી તથા કેટલાક અત્યંતકૃશશરીરવાળાઓને પણ ચેતનાનો પ્રકર્ષ દેખાય છે. (જ્યારે) કેટલાક સ્થલ શરીરવાળાઓને પણ ચેતનાનો પ્રકર્ષ જોવા મળતો નથી. તેથી શરીરના અન્વય-વ્યતિરેકને અનુવિધાયિ ચૈતન્ય નથી. અર્થાત્ શરીરનીસાથે ચૈતન્યનો અન્વય-વ્યતિરેક નથી. આથી ચૈતન્ય શરીરનું કાર્ય નથી.
વળી “ચૈતન્ય ભૂતનું કાર્ય છે. અર્થાત્ ભૂતોમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે.” તમારી આ વાતને સિદ્ધ કરનાર કોઈપણ પ્રમાણ પ્રાપ્ત થતું નથી. - કોઈ પ્રમાણ ભૂતોથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે તે સિદ્ધ કરી શકતું નથી, તે હવે બતાવે છે - પ્રત્યક્ષપ્રમાણ દ્વારા ભૂતોથી ચૈતન્યની ઉત્પત્તિ સિદ્ધ થઈ શકતી નથી, કારણ કે પ્રત્યક્ષપ્રમાણ અતીન્દ્રિયવિષયોમાં પ્રવર્તતું નથી. અર્થાત્ પ્રત્યક્ષપ્રમાણથી અતીન્દ્રિયવિષયોનું જ્ઞાન થતું નથી તથા ઉત્પન્ન થયેલું કે ઉત્પન્ન ન થયેલું ચૈતન્ય ભૂતોનું કાર્ય છે-ઇત્યાકારકવિષયમાં પ્રત્યક્ષપ્રમાણનો વ્યાપાર પ્રાપ્ત થતો નથી, કારણ કે પ્રત્યક્ષપ્રમાણ પોતાની નિકટમાં રહેલા (પ્રત્યક્ષ) યોગ્ય અર્થને ગ્રહણ કરનાર છે અને ચૈતન્ય અમૂર્ત હોવાના કારણે પ્રત્યક્ષપ્રમાણ માટે અયોગ્ય છે.
સ્વયં પ્રત્યક્ષ “હું ભૂતોથી ઉત્પન્ન થયો છું” ઇત્યાકારક પોતાની જ ભૂતકાર્યતાને જાણી શકવા સમર્થ નથી, કારણ કે કાર્ય-કારણભાવને જાણવા માટે અન્વય-વ્યતિરેક મળવા જોઈએ. પરંતુ) ભૂત અને ચૈતન્યથી અતિરિક્ત કોઈ ત્રીજો અન્વયપદાર્થ તે બંનેના અન્વય - વ્યતિરેકને જાણવાવાળો ઉપલબ્ધ જ થતો નથી, કે જે બંનેને જાણીને અન્વય-વ્યતિરેકને મેળવી શકે અને તેવો જ્ઞાતા તો આત્મા જ થઈ શકે. આથી ચૈતન્યની ભૂતકાર્યતાનું પરિજ્ઞાન આત્માને માન્યા સિવાય થઈ શકશે નહિ.
અનુમાન પ્રમાણથી પણ ચૈતન્યની ભૂતકાર્યતા પ્રતીત થતી નથી, કારણ કે તમે લોકોએ
Page #82
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४५५
અનુમાનને પ્રમાણ તરીકે સ્વીકાર્યું જ નથી. “પ્રત્યક્ષ જ એક પ્રમાણ છે બીજા નહિ” આ તમારા વચનથી અનુમાનપ્રમાણભૂત જ નથી.
અનુમાનને પ્રમાણ તરીકે સ્વીકારવામાં પણ અનુમાનથી વિવક્ષિતઅર્થની પ્રતીતિ થઈ શકતી નથી.
પૂર્વપક્ષ (ચાર્વાક) : “ચૈતન્યની ઉત્પત્તિ ભૂતોથી થાય છે' આ સિદ્ધ કરનાર નિમ્નોક્ત અનુમાન છે - “શરીરરૂપે પરિણત થયેલા ભૂતોથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે, કારણ કે શરીરના સદૂભાવમાં જ ચૈતન્યનો સદુભાવ હોય છે. જેમ મહુડાઆદિના મિશ્રણમાંથી મદશક્તિ ઉત્પન્ન થાય છે અને તે દારૂ કહેવાય છે, તેમ ભૂતોનો જ્યારે શરીરના રૂપમાં વિશિષ્ટમિશ્રણ થવાથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે, ત્યારે તે જ આત્મા કહેવાય છે.” આ અનુમાનથી ચૈતન્યની ભૂતકાર્યતા સિદ્ધ કરી શકાય છે.
જેન (ઉત્તરપક્ષ)ઃ તમારી વાત ઉચિત નથી, કારણ કે અનુમાનપ્રયોગમાં કહેલો “શરીરના સદ્ભાવમાં જ ચૈતન્યનો સદ્દભાવ હોય છે-” આ હેતુ અનૈકાન્તિક (વ્યભિચારિ) છે. કારણ કે મૃત અવસ્થામાં શરીર વિદ્યમાન હોવાછતાં પણ ચૈતન્યનો અભાવ હોય છે. આથી તમારા અનુમાનથી ચૈતન્યની ભૂતકાર્યતા સિદ્ધ થતી નથી.
ચાર્વાક (પૂર્વપક્ષ) પૃથ્વી, જલ, તેજ અને વાયુસ્વરૂપ ચારભૂતોથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે. મૃતશરીરમાં વાયુ હોતો નથી. તેથી વાયુના અભાવથી મૃતશરીરમાં ચૈતન્યનો અભાવ હોય છે. આથી અમારા ઉપરોક્તઅનુમાનમાં હેતુ અનૈકાન્તિક નથી.
ઉત્તરપક્ષ (જૈન)ઃ શરીરમાં કાણાં હોવાથી શરીરમાં સુતરાં વાયુ સંભવે છે. શરીરના નાક વગેરે અમુક ભાગોમાં ખાલી જગ્યા હોય છે, તેમાં વાયુ હોવાની પૂરી સંભાવના છે અને હવા તો થોડો પણ અવકાશ મળે ત્યાં પહોંચી જતી હોય છે.
વળી વાયુનો અભાવ હોવાથી ચૈતન્યનો અભાવ તમે કહો છો, તો ગુદા વગેરેના માર્ગદ્વારા પેટમાં ભરપૂર હવા ભરી દેવામાં આવે તો મૃત અવસ્થામાં પણ શરીરમાં ચૈતન્ય ઉત્પન્ન થશે. પરંતુ વાયુનું સંપાદન કરવા છતાં પણ ચૈતન્ય પ્રાપ્ત થતું નથી. તેથી ચૈતન્ય શરીરનું કાર્ય નથી.
પૂર્વપક્ષ (ચાર્વાક) અમે માત્ર વાયુના સદ્ભાવમાં ચૈતન્યનો સદ્ભાવ માનતા નથી. પરંતુ પ્રાણ-અપાન અર્થાત્ શ્વાસ-ઉશ્વાસસ્વરૂપ વાયુના અભાવથી મૃત અવસ્થામાં શરીરમાં ચૈતન્યનો અભાવ છે. અર્થાત્ મૃત અવસ્થામાં શરીરમાં શ્વાસોશ્વાસની ક્રિયા ચાલતી નથી. તસ્વરૂપ વાયુના અભાવથી ચૈતન્યનો અભાવ છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
४५६
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
ઉત્તરપક્ષ (જૈન): શ્વાસોશ્વાસ ચાલુ રહેવાના ચૈતન્યની સાથે કોઈ અન્વય-વ્યતિરેક મળતા નથી. તેથી શ્વાસોશ્વાસસ્વરૂપ વાયુની ચૈતન્ય પ્રતિ હેતતા નથી. અર્થાત્ શ્વાસોશ્વાસસ્વરૂપ વાયુ ચૈતન્યનું કારણ નથી, કારણ કે મરણાવસ્થામાં પ્રચુરતર દીર્ઘશ્વાસોશ્વાસનો સંભવ હોવા છતાં પણ ચૈતન્યનો અત્યંત પરિક્ષય જોવા મળે છે તથા ધ્યાનમાં એકાગ્ર-બંધ લોચનવાળા, મનવચન-કાયાના યોગને સંવૃત્ત કરનાર, નિસ્તરંગ મહાસમુદ્રસમાન શ્વાસોશ્વાસનો નિરોધ કરનારા કોઈ યોગીને પણ પરમપ્રકર્ષ ચેતનાનો વિકાસ હોય છે. આથી શ્વાસોશ્વાસ ચાલુ રહેવાના ચૈતન્યની સાથે કોઈ અન્વય-વ્યતિરેક મળતા નથી. તેથી ચૈતન્ય શરીરનું કાર્ય નથી.
अथ तेजसोऽभावान्न मृतावस्थायां चैतन्यमिति चेत् ? तर्हि तत्र तेजस्युपनीते सति कथं न चेतनोपलभ्यते ?। किंच मृतावस्थायां यदि वायुतेजसोरभावेन चैतन्याभावोऽभ्युपगम्यते, तर्हि मृतशरीरे कियढेलानन्तरं समुत्पन्नानां कृम्यादीनां कथं चैतन्यम् ? ततो यत्किंचिदेतत् । किंच न चैतन्यं भूतमात्रकारणम् । तथा सति चैतन्यस्य भूतमात्रजन्यस्वभावत्वात् तेषामपि तज्जननस्वभावत्वात् सर्वदा सर्वत्र घटादौ पुरुषादिष्विव व्यक्तचैतन्योत्पादो भवेत, निमित्ताविशेषात । एवं च घटादिपुरुषयोरविशेषः स्यात् । ननु कायाकारपरिणामप्राणापानपरिग्रहवद्भ्यो भूतेभ्यश्चैतन्यमुपलभ्यत इति वचनान्न पूर्वोक्तोऽतिप्रसङ्गदोषावकाश इति चेत् ? तन्न, त्वन्मते कायाकारपरिणामस्यैवानुपपद्यमानत्वात् । तथाहि-स कायाकारपरिणामः किं पृथिव्यादिभूत, मात्रनिबन्धनः १ ? उत वस्त्वन्तरनिमित्तः २ ? उताहेतुकः ३ ? इति त्रयी गतिः । तत्र न तावदाद्यः पक्षः कक्षीकरणीयः - पृथिव्यादिसत्तायाः सर्वत्र सद्भावात् सर्वत्रापि कायाकारपरिणामप्रसङ्गः । तथाविधसाम्यादिभावसहकारिकारणवैकल्यान्न सर्वत्र तत्प्रसङ्ग इति चेत् ? तन्न, यतः सोऽपि साम्यादिभावो न वस्त्वन्तरनिमित्तः, तत्त्वान्तरापत्तिप्रसङ्गात्, किंतु पृथिव्यादिसत्तामात्रनिमित्तः, अतस्तस्यापि सर्वत्राप्यविशेषेण भावप्रसङ्गात् कुतः सहकारिकारणवैकल्यमिति । अथ वस्त्वंतरनिमित्तः इति पक्षस्तदप्ययुक्तं, तथाभ्युपगमे जीवसिद्धिप्रसङ्गात् । अथाहेतुकः, तर्हि सदाभावादिप्रसङ्गः, “नित्यं सत्त्वमसत्त्वं वा हेतोरन्यानपेक्षणात्” [प्र. वा. -३।३४] इति वचनात् । तन्न त्वन्मते कायाकारपरिणामः संगच्छते । तदभावे तु दूरोत्सारितमेव प्राणापानपरिग्रहवत्त्व-ममीषां भूतानामिति, चैतन्यं न भूतकार्यमित्यतो जीवगुण एव चेतनेत्यभ्युपगन्तव्यम् ।
Page #84
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४५७
ટીકાનો ભાવાનુવાદ: “મૃતઅવસ્થામાં શરીરમાંથી તૈજસ (ગરમી) નિકળી જવાના કારણે ચૈતન્યનો અભાવ હોય છે.”–આવું કહેવું ઉચિત નથી. કારણ કે મૃતશરીરને અગ્નિથી ગરમી આપવામાં આવે તો શરીરમાં પર્યાપ્તગરમી આવી જવાના કારણે તમારામતે ચૈતન્ય આવી જવું જોઈએ. તો ચૈતન્ય આવતાં તે શરીર આગમાં બળી જવાના બદલે સજીવન થઈ જવાની આપત્તિ આવશે.
વળી જો “મૃતઅવસ્થામાં વાયુ-અગ્નિનો અભાવ હોવાનાકારણે ચૈતન્યનો અભાવ છે” આવું તમારાદ્વારા સ્વીકારાય, તો મૃતશરીરમાં કેટલાક સમય પછી ઉત્પન્ન થતા કૃમિઓમાં ચૈતન્ય ક્યાંથી આવશે ? કારણ કે તમારામતે મૃતશરીરમાં વાયુ-અગ્નિનો અભાવ હોવાથી મૃતશરીર ચૈતન્યને ઉત્પન્ન કરવા સમર્થ જ નથી.
આથી તમારા સર્વે કુતર્કો નિરર્થક છે. વળી જો પૃથ્વી વગેરે ભૂતોથી ચૈતન્ય ઉત્પન્ન થઈ જતું હોય તો, ચૈતન્યનો ભૂતમાત્રથી ઉત્પન્ન થવાનો સ્વભાવ હોવાથી તથા ભૂતોનો પણ ચૈતન્યને ઉત્પન્ન કરવાનો સ્વભાવ હોવાથી સર્વકાળે સર્વસ્થળે પુરુષાદિમાં જેમ ચૈતન્ય ઉત્પન્ન થાય છે, તેમ ઘટાદિમાં પણ ચૈતન્ય ઉત્પન્ન થઈ જશે. કારણ કે ભૂતોને ચૈતન્યને ઉત્પન્ન કરવાનો સ્વભાવ તથા ચૈતન્યનો ભૂતોથી ઉત્પન્ન થવાનો સ્વભાવ હોવાથી પુરુષાદિની જેમ ઘટાદિ પણ ભૂતોથી બનેલ છે. અર્થાત્ ઘટાદિની ઉત્પત્તિમાં અને પુરુષાદિની ઉત્પત્તિમાં નિમિત્ત સમાન છે અને એ પ્રમાણે ઘટ અને પુરુષ એકસમાન બની જશે, બંનેમાં ભિન્નતા રહેશે નહિ.
પૂર્વપક્ષ (ચાર્વાક) : તમે અમારી વાતને સમજ્યા વિના ખંડન કર્યા કરો છો. અમે તો કહીએ છીએ કે “જ્યારે ભૂતોનું વિશિષ્ટમિશ્રણ થઈને શરીરરૂપે પરિણમન થાય છે તથા તેમાં શ્વાસોશ્વાસ ચાલવા માંડે છે, ત્યારે તેનાથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે. સાધારણભૂતોથી નહિ.” આથી તમે ઘટાદિમાં સાધારણભૂતોને જોઈને ચૈતન્યોત્પત્તિની આપત્તિ આપો છો, તેનો હવે અવકાશ નથી.
ઉત્તરપક્ષ (જૈન) તમારી વાત ઉચિત નથી. કારણ કે તમારા મતે ભૂતોનું શરીરરૂપે પરિણમન થવું જ સંગત નથી. તમે બતાવો કે ભૂતોનું શરીરરૂપે પરિણમન થાય છે, તે (૧) પૃથ્વી આદિ ભૂત હોવામાત્રથી થાય છે ? કે (૨) અન્ય કોઈવસ્તુ તે ભૂતોને શરીરરૂપે પરિણાવે છે ? કે (૩) કારણવિના અકસ્માત જ ભૂત શરીર બની જાય છે ?
તેમાં “ભૂતોનું શરીરરૂપે પરિણમન થાય છે, તે પૃથ્વી આદિ ભૂત હોવા માત્રથી થાય છે.” – આ પ્રથમકલ્પના સ્વીકારવા યોગ્ય નથી. કારણકે પૃથ્વી આદિ ભૂતોની સત્તાનો સર્વત્ર સર્ભાવ હોવાથી સર્વત્ર પણ શરીરરૂપે પરિણમન પામી જવાનો પ્રસંગ આવશે. અર્થાતુ પૃથ્વી આદિ ભૂત
Page #85
--------------------------------------------------------------------------
________________
४५८
षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
હોવા માત્રથી શરીરરૂપ બની જતા હોય તો ઘટાદિ પણ ભૂતરૂપ હોવાથી, તે ઘટાદિ કેમ શરીરરૂપે ન બની શકે ? અર્થાત્ જગતના સમસ્ત ભૌતિકપદાર્થોનું શરીરરૂપે પરિણમન થઈ જશે અને તેમાં ચૈતન્યની ઉત્પત્તિ થઈ જશે.
પૂર્વપક્ષ (ચાર્વાક) તેવા પ્રકારના સામ્યાદિભાવસ્વરૂપ સહકારિકરણનો અભાવ હોવાથી સર્વત્ર (ભૌતિકપદાર્થો) શરીરરૂપે પરિણમવાનો પ્રસંગ આવતો નથી. અર્થાતું ચોક્કસ પ્રકારના સહકારિતારણના સંન્નિધાનમાં ભૂતોનું તથાવિધ મિશ્રણ જગતના તમામ પદાર્થોમાં થતું નથી કે જેથી સઘળાયે ભૌતિકપદાર્થો શરીરરૂપે પરિણામ પામી જાય ! અને તેમાં ચૈતન્યની ઉત્પત્તિ થઈ જાય !
(ઉત્તરપક્ષ) જૈનઃ ‘સહકારીકરણની વિકલતાના કારણે ભૂતોનું તથાવિધ મિશ્રણ જગતના તમામપદાર્થોમાં થતું ન હોવાના કારણે શરીરરૂપે પરિણામ પામતા નથી.” આ તમારી વાત ઉચિત નથી, કારણ કે.. ભૂતોનું અમુક માત્રામાં તથાવિધ મિશ્રણ કોઈ અન્ય ચીજ તો કરી શકશે નહિ. અર્થાત્ તે સામ્યાદિ ભાવ સ્વરૂપ સહકારિકારણ ભૂતોથી કોઈ ભિન્ન ચીજ માની શકાશે નહિ, કારણ કે તમારા મનમાં ભૂતથી અતિરિક્ત કોઈ પદાર્થની સત્તા મનાયેલી નથી અને જો પૃથ્વી આદિ પાંચ ભૂતોથી અતિરિક્ત એવા સામ્યાદિભાવ સ્વરૂપ સહકારિ કારણની કલ્પના કરશો તો ભૂતથી અતિરિક્ત તત્ત્વ માનવાની આપત્તિ આવશે કે જે તમને ઇષ્ટ નથી. તથા સામ્યાદિભાવ સ્વરૂપ સહકારિકારણ તરીકે ભૂતોની સત્તા માત્રને માનશો તો તે ભૂતો સામાન્યથી જગતમાં સર્વત્ર વિદ્યમાન છે. તો સહકારિ કારણનો અભાવ છે, તેમ કેવી રીતે કહી શકાશે ?
આમ પ્રથમકલ્પનાથી ભૂતોનું શરીરરૂપે પરિણમન થાય છે, તે વાત સ્વીકારી શકાય તેમ નથી.
હવે “ભૂતોનું શરીરરૂપે પરિણમન થાય છે, તેમાં અજવસ્તુ (તત્ત્વ) નિમિત્તભૂત બને છે.” –આ દ્વિતીયપક્ષ પણ અયોગ્ય છે. કારણ કે ભૂતોથી અતિરિક્ત તત્ત્વનો સ્વીકાર કરતાં આત્માની સિદ્ધિ થઈ જવાની આપત્તિ આવશે કે જે તમને ઇષ્ટ નથી.
ભૂતોનું શરીરરૂપે પરિણમન થવામાં કોઈ કારણ નથી, આપોઆપ ભૂતો શરીરરૂપે પરિણમન પામી જાય છે.”—આ ત્રીજોવિકલ્પ પણ અયોગ્ય છે. કારણ કે કારણવિના પણ ભૂતો શરીરરૂપે પરિણામ પામી જતા હોય તો સર્વભૂતો હંમેશાં શરીરરૂપે પરિણામ પામી જશે. વળી કહ્યું પણ છે કે..” જેમાં અન્યકારણની અપેક્ષા હોતી નથી, તે ક્યાં તો નિત્ય સતુ હોય છે અથવા નિત્ય અસતું હોય છે.” અન્યકારણની અપેક્ષાના કારણે જ પદાર્થોમાં કદાચિત્ક-ક્યારેક (થવા)રૂપ ભાવ હોય છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुछय भाग- २, श्लोक, ४८-४९, जैनदर्शन
४५९
આમ તમારામતમાં ભૂતોનું કાયારૂપે પરિણમન થવું સંગત થતું નથી. તેથી જ્યારે શરીર જ બની શકતું ન હોય, ત્યારે તેમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા ચાલુ કરવી તો અસંભવિત જ છે. આ પ્રમાણે કોઈપણ રીતે ચૈતન્ય ભૂતનું કાર્ય બની શકતું નથી. ચૈતન્ય તો આત્માનો ગુણ જ થઈ श: छे.
किंच गुणप्रत्यक्षत्वादात्मापि गुणी प्रत्यक्ष एव । प्रयोगो यथा-प्रत्यक्ष आत्मा, स्मृतिजिज्ञासाचिकीर्षाजिगमिषासंशयादिज्ञानविशेषाणां तद्गुणानां स्वसंवेदनप्रत्यक्षत्वात् । इह यस्य गुणाः प्रत्यक्षाः स प्रत्यक्षो दृष्टः, यथा घट इति । प्रत्यक्षगुणश्च जीवः, तस्मात्प्रत्यक्षः । अत्राह परः-अनैकान्तिकोऽयं हेतुः, यत आकाशगुणः शब्दः प्रत्यक्षः, न पुनराकाशम् । तदयुक्तं, यतो नाकाशगुणः शब्दः किंतु पुद्गलगुणः, ऐन्द्रियकत्वात्, रूपादिवत् । एतञ्च पुद्गलविचारे समर्थयिष्यते । अत्राह ननु भवतु गुणानां प्रत्यक्षत्वात्तदभिन्नत्वादुणिनोऽपि प्रत्यक्षत्वम् । किंतु देह एव ज्ञानादयो गुणा उपलभ्यन्ते । अतः स एव तेषां गुणी युक्तः, यथा रूपादीनां घटः । प्रयोगो यथाज्ञानादयो देहगुणा एव, तत्रैवोपलभ्यमानत्वात्, गौरकृशस्थूलत्वादिवत् । अत्रोच्यतेप्रत्यनुमानबाधितोऽयं पक्षाभासः । तच्छेदम-देहस्य गुणा ज्ञानादयो न भवन्ति, तस्य मूर्तत्वाश्चाक्षुषत्वाद्वा, घटवत् । अतः सिद्धो गुणप्रत्यक्षत्वाद्गुणी जीवोऽपि प्रत्यक्षः । ततश्चाऽहंप्रत्ययग्राह्यं प्रत्यक्षमात्मानं निन्हुवानस्य अश्रावणः शब्द इत्यादिवत् प्रत्यक्षविरुद्धो नाम पक्षाभासः । तथा वक्ष्यमाणात्मास्तित्वानुमानसद्भावात् नित्यः शब्द इत्यादिवदनुमानविरुद्धोऽपि । आबालगोपालाङ्गनादिप्रसिद्धं चात्मानं निराकुर्वतः “नास्ति सूर्यः प्रकाशकर्ता" इत्यादिवल्लोकविरोधः । “अहं नाहं" चेति गदतः “माता मे वन्ध्या" इत्यादिवत् स्ववचनविरोधश्च । तथा प्रतिपादितयुक्त्यात्मनः स्वसंवेदनप्रत्यक्षत्वादत्यन्ताप्रत्यक्षत्वादिति हेतुरप्यसिद्ध इति स्थितम् । ટીકાનો ભાવાનુવાદ વળી જ્ઞાનાદિગુણો પ્રત્યક્ષ હોવાથી ગુણીએવો આત્મા પણ પ્રત્યક્ષ જ માનવો વધુ ઉચિત छ. मनुभानप्रयोगमा प्रभारी छ - "मात्मा प्रत्यक्षमा विषय छ, १२५ स्मृति, शिक्षा, विही[ (र्य ४२वानी ४७), गिमिषा (४वानी - ३२वानी ४७), संशयादि शान ઇત્યાદિ તેના ગુણોનું સ્વસંવેદનપ્રત્યક્ષ થાય છે. અર્થાત્ સ્મૃતિઆદિ આત્માના ગુણોનો સ્વસંવેદનપ્રત્યક્ષથી અનુભવ થાય છે”
Page #87
--------------------------------------------------------------------------
________________
૪૬૦
षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
(કહેવાનો આશય એ છે કે “હું સ્મરણ કરું છું”, “હું જાણવા ઇચ્છું છું” ઇત્યાદિ માનસિક સ્વસંવેદનપ્રત્યક્ષમાં સ્મૃતિવગેરે ગુણોનું સ્વરૂપ સ્પષ્ટતયા પ્રતિભાસિત થાય છે. તથા) જેના ગુણોનું પ્રત્યક્ષ થાય છે, તે ગુણી પણ અવશ્ય પ્રત્યક્ષ થાય છે. જેમકે ઘટના રૂપાદિ ગુણોનું પ્રત્યક્ષ થતાં ગુણીઘટ પણ પ્રત્યક્ષ થાય છે, તે પ્રસિદ્ધ છે. તેમ જીવના જ્ઞાનાદિગુણો પણ સ્વસંવેદનપ્રત્યક્ષના વિષય બને છે. આથી આત્માનું પણ પ્રત્યક્ષ માનવું જ જોઈએ.
શંકાઃ તમારો હેતુ અર્નકાન્તિક છે, કારણ કે આકાશના ગુણ શબ્દનું પ્રત્યક્ષ થાય છે. પરંતુ ગુણી આકાશનું પ્રત્યક્ષ થતું નથી. (વૈશેષિકમતમાં શબ્દને આકાશનો ગુણ માનેલો છે. તેમના મતે હેતુમાં વ્યભિચાર બતાવાયો છે).
સમાધાન : તમારી વાત અયોગ્ય છે. કારણકે શબ્દ આકાશનો ગુણ નથી, પરંતુ પુદ્ગલનો ગુણ છે. કારણ કે શબ્દ ઇન્દ્રિયગ્રાહ્ય છે. જેમ રૂપાદિ ઇન્દ્રિયગ્રાહ્ય છે, તેથી પુદ્ગલના ગુણો છે, તેમ શબ્દ પણ શ્રોત્રેન્દ્રિયગ્રાહ્ય હોવાથી પુદ્ગલનો જ ગુણ છે. (આગળ) પુદ્ગલતત્ત્વની વિચારણામાં શબ્દની પૌદ્ગલિકતાનું વિસ્તારથી સમર્થન કરીશું.
ચાર્વાક (પૂર્વપક્ષ)ઃ “ગુણોનું પ્રત્યક્ષ થતું હોવાથી તે ગુણોથી અભિન્ન એવા ગુણીનું પણ પ્રત્યક્ષ થાય છે.” –આ તમારો નિયમ ઉચિત છે. પરંતુ તેનાથી આત્માની સિદ્ધિ થઈ જતી નથી. કારણ કે જ્ઞાનાદિગુણો શરીરમાં જ ઉપલબ્ધ થાય છે. અર્થાત્ જ્ઞાનાદિ ગુણો શરીરના જ છે. આથી શરીર જ જ્ઞાનાદિગુણોનો ગુણી કહેવો ઉચિત છે. જેમ રૂપાદિ ગુણોનો ગુણીઘટ છે. તેમ જ્ઞાનાદિ ગુણોનો ગુણી પણ શરીર જ છે. અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે – “જ્ઞાનાદિ શરીરના જ ગુણો છે. કારણ કે શરીરમાં જ ઉપલબ્ધ થાય છે. જેમકે ગોરાપણું, દુબળાપણું, સ્થૂલપણું વગેરે શરીરમાં ઉપલબ્ધ થાય છે.” અર્થાત્ જેમ ગોરાપણું વગેરે શરીરમાં ઉપલબ્ધ થાય છે. તેમ જ્ઞાનાદિગુણો પણ શરીરમાં જ ઉપલબ્ધ થાય છે. આથી જ્ઞાનાદિગુણો શરીરના જ છે.
જૈન (ઉત્તરપક્ષ)ઃ તમારું અનુમાન પ્રતિ-અનુમાનથી બાધિત હોવાથી પોતાના સાધ્યની સિદ્ધિ કરી શકતું નથી. તેથી સાધ્યરૂપ વિષય પક્ષમાં બાધિત હોવાના કારણે પક્ષાભાસ દોષ છે, તે પ્રતિપક્ષી અનુમાન આ છે – જ્ઞાનાદિદેહના ગુણો નથી. કારણ કે દેહ (ઘટની જેમ) મૂર્તિ છે. અને ચાક્ષુષપ્રત્યક્ષનો વિષય છે.
આથી જેમ ઘટના રૂપાદિ ગુણો મૂર્તિ અને ચાક્ષુષપ્રત્યક્ષના વિષય હોવાથી દેખી શકાય છે, તેમ જ્ઞાનાદિગુણો પણ શરીરના જ હોય તો, તે પણ આંખોદ્વારા દેખી શકાવાની આપત્તિ આવશે. પરંતુ જ્ઞાનાદિગુણો આંખોથી દેખી શકાતા નથી, માટે તે શરીરના ગુણો નથી.
આથી સિદ્ધ થાય છે કે જ્ઞાનાદિ ગુણો પ્રત્યક્ષ હોવાથી ગુણી આત્મા પણ પ્રત્યક્ષ જ છે અને
Page #88
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४६१
તેથી આ પ્રકારે “હું સુખી છું” ઇત્યાદિ ‘' પ્રત્યયરૂપ માનસપ્રત્યક્ષથી પ્રસિદ્ધ આત્માનો લોપકરનારો “આત્મા નથી” આવો પક્ષ રજૂ કરે છે, તે સ્પષ્ટરૂપે પ્રત્યક્ષવિરુદ્ધ નામનો પક્ષાભાસ છે. જેમ કોઈ કાનથી સંભળાતા શબ્દને અશ્રાવણ સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરે તો, પ્રત્યક્ષવિરુદ્ધ પક્ષાભાસ દોષ આવે છે, તેમ “હું” રૂપે પ્રતિભાસ થતા આત્માનો લોપ કરવો તે પણ પ્રત્યક્ષવિરુદ્ધ પક્ષાભાસ છે. તથા આત્માના અસ્તિત્વને સિદ્ધ કરનારા આગળ બતાવાશે તે અનુમાનો હોવા છતાં “આત્મા નથી' એવું કહેવું તે અનુમાનવિરુદ્ધ પણ છે. જેમ “શબ્દ નિત્ય છે' તે કહેવું અનુમાનવિરુદ્ધ છે. કારણ કે પક્ષ શબ્દ અનિત્ય છે. કારણ કે તે ઉચ્ચારણની પછી ઉત્પન્ન થાય છે.”—આ પ્રતિપક્ષઅનુમાનથી બાધિત છે. તેમ “આત્મા નથી' તેમ કહેવું પણ અનુમાનવિરુદ્ધ છે.
વળી નાના બાળકથી માંડીને સ્ત્રીઓ-પુરુષો સુધી તમામ સંસારના જીવો આત્માનો અનુભવ કરે છે, તે આત્માનું નિરાકરણ કરવું તે “સૂર્ય પ્રકાશકર્તા નથી' કહેવાની જેમ લોકવિરુદ્ધ પણ છે. આ રીતે લોકપ્રસિદ્ધઆત્માનો લોપ કરવાવાળોહેતુ લોકવિરોધી હોવાના કારણે અકિરિ -કર હેત્વાભાસે છે.
વળી જેમ કોઈ પુત્ર “મારી માતા વધ્યા છે” આવું બોલે તો પોતે જ પોતાના વચનનો વિરોધી બને છે. કારણ કે પોતાની માતા વધ્યા નથી, તેનો પ્રબળ સાક્ષી તે પોતે જ છે. તેવી રીતે હું હું નથી” આવું બોલતો ચાર્વાકુ પણ પોતાના વચનનો વિરોધી બને છે.
આમ ઉપરોક્ત પ્રતિપાદિત કરેલી યુક્તિથી આત્માનું સ્વસંવેદન પ્રત્યક્ષ થતું હોવાથી ‘સત્યન્ત પ્રત્યક્ષત્વ’ હેતુ પણ અસિદ્ધ છે.
तथानुमानगम्योऽप्यात्मा । तानि चामूनि-जीवच्छरीरं प्रयत्नवताधिष्ठितं, इच्छानुविधायिक्रियाश्रयत्वात्, रथवत् १ । श्रोत्रादीन्युपलब्धिसाधनानि कर्तृप्रयोज्यानि, करणत्वात्, वास्यादिवत् २ । देहस्यास्ति विधाता, आदिमत्प्रतिनियताकारत्वात्, घटवत् । यत्पुनरकर्तृकं तदादिमत्प्रतिनियताकारमपि न भवति, यथाभ्रविकारः : यः स्वदेहस्य कर्ता स जीवः । प्रतिनियताकारत्वं मेर्वादीनामप्यस्ति, नच तेषां कश्चिद्विधातेति तैरनैकान्तिको हेतुः स्यात्, अतस्तद्व्यवच्छेदार्थमादिमत्त्वविशेषणं द्रष्टव्यम् ३ । तथेन्द्रियाणामस्त्यधिष्ठाता, करणत्वात्, यथा दण्डचक्रादीनां कुलाल: ४ । विद्यमानभोक्तृकं शरीरं, भोग्यत्वात्, भोजनवत् । यश्च भोक्ता स जीवः ५ । अथ साध्यविरुद्धसाधकत्वाद्विरुद्धा एवैते हेतवः । तथाहि-घटादीनां कादिरूपाः कुम्भकारादयो मूर्ता
Page #89
--------------------------------------------------------------------------
________________
४६२
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
अनित्यादिस्वभावाश्च दृष्टा इति । अतो जीवाऽप्येवंविध एव सिध्यति । एतद्विपरीतश्च जीव इष्ट इति । अतः साध्यविरुद्धसाधकत्वाद्विरुद्धत्वं हेतूनामिति चेत् ? न, यतः खलु संसारिणो जीवस्याष्टकर्मपुद्गलवेष्टितत्वेन सशरीरत्वात् कथंचिन्मूर्त्तत्वान्नायं दोषः । तथा रूपादिज्ञानं क्वचिदाश्रितं, गुणत्वात्, रूपादिवत् ६ । तथा ज्ञानसुखादिकमुपादनकारणपूर्वकं, कार्यत्वात्, घटादिवत् ७ । न च शरीरे तदाश्रितत्वस्य तदुपादानत्वस्य चेष्टत्वात्सिद्धसाधनमित्यभिधातव्यं, तत्र तदाश्रितत्वतदुपादानत्वयोः प्राक् प्रतिव्यूढत्वात् । तथा प्रतिपक्षवानयमजीवशब्दः, व्युत्पत्तिमद्शुद्धपदप्रतिषेधात् । यत्र व्युत्पत्तिमतः शुद्धपदस्य प्रतिषेधो दृश्यते स प्रतिपक्षवान् । यथाऽघटो घटप्रतिपक्षवान् । अत्र हि अघटप्रयोगे शुद्धस्य व्युत्पत्तिमतश्च घटस्य (पदस्य) प्रतिषेधः । अतोऽवश्यं घटलक्षणेन प्रतिपक्षेण भाव्यम् । यस्तु न प्रतिपक्षवान्, न तत्र व्युत्पत्तिमतः शुद्धपदस्य प्रतिषेधः, यथाऽखरविषाणशब्द अडित्थ इति वा । अखरविषाणमित्यत्र खरविषाणलक्षणस्याशुद्धस्य सामासिकस्य पदस्य निषेधः । अत्र व्युत्पत्तिमत्त्वे सत्यपि शुद्धपदत्वाभावाद्विपक्षो नास्ति । अडित्थ इत्यत्र तु व्युत्पत्तिमत्त्वाभावात् सत्यपि शुद्धपदत्वे नावश्यं डित्थलक्षणः कश्चित्पदार्थो जीववद्विपक्षभूतोऽस्तीति ८ । ટીકાનો ભાવાનુવાદ આત્મા અનુમાનગણ્ય પણ છે. અર્થાત્ નિમ્નોક્તઅનુમાનોથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. (૧) જીવતું શરીર પ્રયત્નવાળાથી અધિષ્ઠિત છે. (અર્થાત્ જીવિતશરીર કોઈ પ્રયત્ન કરવાવાળાારા પરિચાલિત હોય છે.) કારણકે ઇચ્છાનુસાર ક્રિયા કરે છે. જેમ રથ હંકારનારની ઇચ્છાનુસાર ચાલે છે, તો રથનો હંકારનાર કોઈને કોઈ અવશ્ય હોય છે. તેમ શરીર પણ વ્યવસ્થિતરૂપે ઇચ્છાનુકૂલપ્રવૃત્તિ કરે છે. ખાવાવાળો ખાવાની ઇચ્છા કરે તો ખાવાની પ્રવૃત્તિ કરે છે. ચાલવાવાળો ચાલવાની ઇચ્છા કરે તો ચાલવાની પ્રવૃત્તિ કરે છે. આથી સિદ્ધ થાય છે કે શરીરને ચલાવનાર કોઈને કોઈ હોવું જોઈએ અને તે જ આત્મા છે.
(૨) શ્રોત્રેનિયવગેરે ઉપલબ્ધિના સાધનો કર્તાથી પ્રયોજ્ય છે. કારણ કે કરણ છે. જેમ કે કુહાડાની કાપવાની ક્રિયા કોઈને કોઈ કર્તાથી પ્રયોજ્ય હોય છે, તેમ શ્રોત્રેન્દ્રિયવગેરેથી સ્પર્ધાદિનું જ્ઞાન કરનાર કોઈને કોઈ પ્રયોજ કકર્તા હોવો જોઈએ. તે જ આત્મા છે. અર્થાત્ આ રીતે ઇન્દ્રિયોદ્વારા પદાર્થોનું જ્ઞાનકરનારા આત્માની સિદ્ધિ થાય છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४६३
(૩) શરીરનો વિધાતા છે. કારણ કે શરીર આદિવાળું અને પ્રતિનિયત આકારવાળું છે. અર્થાત્ શરીરને કોઈક બનાવનાર છે. કારણ કે તેની શરૂઆત થાય છે અને તેનો પ્રતિનિયત આકાર હોય છે. જેમ ઘટની શરૂઆત થાય છે અને પ્રતિનિયત આકાર હોવાથી તેને બનાવનાર કોઈને કોઈ હોય જ છે. તેમ શરીરની પણ શરૂઆત થાય છે અને પ્રતિનયત આકાર હોવાથી તેને બનાવનાર કોઈને કોઈ હોવો જોઈએ અને તે જ આત્મા છે.
વળી જે અકર્તૃક (જેની ઉત્પત્તિ કોઈ કર્યા વિના હોય છે,) તે શરૂઆતવાળો કે પ્રતિનિયત આકારવાળો પણ હોતો નથી. જેમકે અનિયત આકારવાળું વાદળ. અર્થાત્ જેની ઉત્પત્તિ થતી નથી અને જેનો પ્રતિનિયત આકાર નથી તેને બનાવનાર પણ કોઈ હોતું નથી. જેમકે વાદળ. અને જે પોતાના દેહનો કર્તા છે, તે જ જીવ (આત્મા) છે.
જો કે પ્રતિનિયત આકારવાળો મેરૂપર્વત વગેરે પણ છે, છતાં તેનો કોઈ કર્તા નથી. આથી મેરૂપર્વતાદિ વડે હેતુ અર્નકાન્તિક બને છે. તો પણ “આદિમતુ” વિશેષણથી તે દોષ દૂર થાય છે. કારણ કે મેરૂપર્વતાદિ પ્રતિનિયત આકારવાળા હોવા છતાં “આદિમતુ’ નથી. તેથી હેતુ વ્યભિચારી બનતો નથી.
(૪) ઇન્દ્રિયોનો અધિષ્ઠાતા હોય છે. અર્થાત્ ઇન્દ્રિયોનો પ્રયોગ કરવાવાળો કોઈ સ્વામિ હોય છે. કારણ કે ઇન્દ્રિયો કરણ છે. જેમ દંડ, ચક્રાદિ કરણ હોવાથી તેઓનો અધિષ્ઠાતા = પ્રયોગ કરનાર સ્વામિ કુંભકાર હોય છે. તેમ ઇન્દ્રિયો પણ કરણ હોવાથી તેઓનો અધિષ્ઠાતા હોવો જોઈએ અને તે જ આત્મા છે. આ રીતે આત્માની સિદ્ધિ થાય છે.
(૫) શરીરનો ભોક્તા વિદ્યમાન છે. કારણ કે શરીર ભોગ્ય છે. જેમ ભોજન ભોગ્ય હોવાથી તેનો ભોક્તા હોય છે, તેમ શરીર ભોગ્ય હોવાથી તેનો ભોક્તા પણ હોવો જોઈએ અને જે શરીરનો ભોક્તા છે, તે જ જીવ (આત્મા) છે.
શંકા તમે ઉપરોક્ત અનુમાનપ્રયોગમાં પ્રયોજેલા હેતુઓ સાધ્યથી વિરુદ્ધના સાધક હોવાથી વિરુદ્ધ છે. કારણકે તમને સાધ્ય એવો આત્મા અમૂર્ત અને નિત્ય ઇષ્ટ છે. તેના સ્થાને મૂર્ત અને અનિત્ય આત્માની સિદ્ધિ થાય છે. જેમકે ઉદાહરણ તરીકે બતાવેલા ઘટાદિના કર્તા કુંભકારાદિ મૂર્ત અને અનિત્યસ્વભાવવાળા જગતમાં જોવાયેલા છે. આથી જીવ પણ મૂર્તિ અને અનિત્ય જ સિદ્ધ થાય છે, જ્યારે તમને આનાથી વિપરીતસ્વભાવવાળો આત્મા ઇષ્ટ છે.
આથી હેતુઓ સાધ્યથી વિરુદ્ધના સાધક હોવાથી વિરુદ્ધ હેત્વાભાસથી દૂષિત બને છે. સમાધાન: તમારી વાત ઉચિત નથી. અમારા હેતુઓ વ્યભિચારી પણ નથી. કારણ કે સંસારી જીવ આઠકર્મપુદ્ગલથી અવરાયેલો હોવાનાકારણે સશરીરી જ છે અને તેથી કથંચિત્ મૂર્ત પણ
Page #91
--------------------------------------------------------------------------
________________
४६४
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
છે. આથી તમે બતાવેલો દોષ નથી; અમે સકર્મક આત્માને સશરીરી અને મૂર્તિ પણ માનીએ જ છીએ.
(૯) રૂપજ્ઞાન, રસજ્ઞાનઆદિ જ્ઞાનો કોઈક (દ્રવ્ય)ના આશ્રયે રહે છે. કારણ કે ગુણ છે. જેમ રૂપાદિ ગુણ હોવાથી ઘટદ્રવ્યને આશ્રયે રહે છે, તેમ જ્ઞાનાદિપણ ગુણ હોવાથી કોઈ દ્રવ્યને આશ્રયે જ રહેવા જોઈએ અને તે જ આશ્રય આત્મા છે. ગુણ દ્રવ્યવિના રહી શકતો નથી. તેથી જ્ઞાનાદિગુણોના આશ્રય તરીકે આત્માની સિદ્ધિ થાય છે.
(૭) જ્ઞાન, સુખાદિ ઉપાદાનકારણપૂર્વક હોય છે. કારણ કે કાર્ય છે. જેમ ઘટ કાર્ય છે, તો તે ઉપાદાનકારણ માટીપૂર્વક જ હોય છે, તેમ જ્ઞાન-સુખાદિ પણ કાર્ય હોવાથી ઉપાદાનકારણપૂર્વક જ હોય છે અને તે સ્વયં જ્ઞાની અને સુખી બનનાર આત્મા છે. અર્થાત્ જ્ઞાનાદિના ઉપાદાન કારણ તરીકે જ્ઞાની-સુખી આત્માની સિદ્ધિ થાય છે.
શંકાઃ જ્ઞાનાદિગુણોનો આશ્રય શરીર જ છે અને ઉપાદાનકારણ પણ શરીર જ છે. આથી અમે તમારા અનુમાનોથી શરીરની જ સિદ્ધિ માની લઈશું અને તેથી પ્રતિવાદિ એવા અમારા મતને સિદ્ધ કરવારૂપ સિદ્ધસાધનદોષ આવે છે.
સમાધાન ઃ આવું કહેવું ન જોઈએ કારણ કે અમે પહેલાં જ જ્ઞાનાદિગુણોના આશ્રય તરીકે તથા જ્ઞાનાદિ ગુણોના ઉપાદાનકારણ તરીકે શરીરનો નિષેધ કરી જ દીધો છે અને તેથી અમારા અનુમાનોથી શરીરની સિદ્ધિ થતી જ નથી. તેથી સિદ્ધસાધનદોષ પણ નથી. આથી જ્ઞાનાદિ ગુણોના આશ્રય તથા ઉપાદાનકારણભૂત આત્માની સિદ્ધિ થઈ જાય છે.
(૮) અજીવનો પ્રતિપક્ષી જીવ છે. કારણ કે “ર નીવ: ગીવ:' આ નિષેધવાચિ અજીવ શબ્દમાં વ્યુત્પત્તિસિદ્ધ (વ્યાકરણના નિયમાનુસાર પ્રકૃતિ-પ્રત્યયથી બનેલ “નીવતિ તિ નીવ:'પદનો) તથા શુદ્ધ અખંડજીવપદનો નિષેધ કર્યો છે.
જ્યાં નિષેધાત્મકશબ્દમાં વ્યુત્પત્તિસિદ્ધ અને શુદ્ધ અખંડપદનો નિષેધ દેખાય છે, તે પદ પ્રતિપક્ષવાળો હોય છે. જેમકે નિષેધાત્મક અઘટશબ્દનો પ્રતિપક્ષઘટ અવશ્ય હોય જ છે. આ “અઘટ' પ્રયોગમાં શુદ્ધ ઘટપદનો ન ઘટ: ધટ: રૂપે નિષેધ કર્યો છે. આથી તેનો પ્રતિપક્ષ ઘટ અવશ્ય હોવો જ જોઈએ. (“જે નિષેધાત્મક શબ્દનો પ્રતિપક્ષી પદાર્થ ન હોય તો સમજી લેવું કે તે ક્યાં તો વ્યુત્પત્તિસિદ્ધશબ્દનો નિષેધ નથી કરતો કે ક્યાં તો શુદ્ધશબ્દનો નિષેધ નથી કરતો, પરંતુ કોઈ રુઢશબ્દ કે બે શબ્દોના જોડાણવાળા સંયુક્ત શબ્દનો નિષેધ કરે છે –આવો સામાન્યતઃ નિયમ છે. જેમકે “વરવિપા' શબ્દ ખર અને વિષાણ આ બે શબ્દોથી બનેલ છે. આથી રવિપાળ' આ સંયુક્ત કે અશુદ્ધપદનો નિષેધ કરે છે. આથી તેનો પ્રતિપક્ષી પોતાની વાસ્તવિક સત્તા રાખતો
Page #92
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४६५
નથી.) ટીકામાં થોડી જુદી રીતે આ વાતને રજુ કરી છે તે જોઈએ
જે શબ્દ પ્રતિપક્ષવાળો નથી, તે શબ્દ વ્યુત્પત્તિસિદ્ધ શબ્દનો કે શુદ્ધપદનો નિષેધ કરતો નથી. જેમ “અખરવિષાણ' શબ્દમાં “ખરવિષાણ” સ્વરૂપ સામાસિક(સંયુક્ત)પદનો નિષેધ છે. અહીં વ્યુત્પત્તિસિદ્ધ શબ્દ હોવા છતાં પણ શુદ્ધપદનો અભાવ હોવાથી “અખરવિષાણ' શબ્દનો વિપક્ષ '२विषा।' मस्तित्व थरावतो नथी.
तम०४ 'अडित्थ' २०४मा 'डित्थ' शुद्ध हो। छतi ५५ व्युत्पत्तिसिद्धशनी समाप डोपाथी (अर्थात् 'डित्थ' श६ व्युत्पत्ति यौ1ि5 श६ नथी. परंतु २००६ डोवाथी) उत्थ'नो विपक्ष मेवो 'उत्थ' पार्थ पनी म मस्तित्व ५२वतो नथी. परंतु 'अजीव' मा निषेधवायि श०६ यौगि तथा शुद्ध मे। 'जीव' २०४नी निषेध ४३ छ. माथी तनो प्रतिपक्षी ७१ अवश्य હોવો જ જોઈએ. __तथा स्वशरीरे स्वसंवेदनप्रत्यक्षमात्मानं साधयित्वा परशरीरेऽपि सामान्यतोदृष्टानुमानेन साध्यते । यथा परशरीरेऽप्यस्त्यात्मा, इष्टानिष्टयोः प्रवृत्तिनिवृत्तिदर्शनात्, यथा स्वशरीरे । दृश्येते च परशरीर इष्टानिष्टयोः प्रवृत्तिनिवृत्ती, तस्मात्तत्सात्मकं आत्माभावे तयोरभावात्, यथा घटे इति । एतेन यदुक्तं "न सामान्यतोदृष्टानुमानादप्यात्मसिद्धिः" इत्यादि, तदप्यपास्तं द्रष्टव्यम् ९ । तथा नास्ति जीव इति योऽयं जीवनिषेधध्वनिः स जीवास्तित्वेनान्तरीयक एव, निषेधशब्दत्वात् । यथा नास्त्यत्र घट इति शब्दोऽन्यत्र घटास्तित्वाविनाभाव्येव । प्रयोगश्चात्र-इह यस्य निषेधः क्रियते तत्क्वचिदस्त्येव, यथा घटादिकम् । निषिध्यते च भवता “नास्ति जीवः” वचनात् । तस्मादस्त्येवासौ । यञ्च सर्वथा नास्ति, तस्य निषेधोऽपि न दृश्यते, यथा पञ्चभूतातिरिक्तषष्ठभूतस्येति । नन्चसतोऽपि खरविषाणादेनिषेधदर्शनादनैकान्तिकोऽयं हेतुरिति चेत् ? न, इह यत्किमपि वस्तु निषिध्यते, तस्यान्यत्र सत एव विवक्षितस्थाने संयोग-१-समवाय-२सामान्य-३-विशेष-४-लक्षण चतुष्टयमेव निषिध्यते, न तु सर्वथा तदभावः प्रतिपाद्यते । यथा नास्ति गृहे देवदत्त इत्यादिषु गृहे देवत्तादीनां सतामेव संयोगमात्रं निषिध्यते, न तु तेषां सर्वथैवास्तित्वमपाक्रियते । तथा नास्ति खरविषाणमित्यादिषु खरविषाणादीनां सतामेव समवायमात्रं निराक्रियते । तथा नास्त्यन्यश्चन्द्रमा इत्यादिषु विद्यमानस्यैव चन्दमसोऽन्यचन्द्रनिषेधाचन्द्रसामान्यमानं निषिध्यते, न तु सर्वथा चन्द्राभावः
Page #93
--------------------------------------------------------------------------
________________
४६६
षड्दर्शन समुझय भाग-२, श्लोक, ४८-४९, जैनदर्शन
प्रतिपाद्यते । तथा न सन्ति घटप्रमाणानि मुक्ताफलानीत्यादिषु घटप्रमाणतामात्ररूपो विशेषो मुक्ताफलानां निषिध्यते, न तु तदभावः ख्याप्यत इति । एवं नास्त्यात्मेत्यत्रापि विद्यमानस्यैवात्मनो यत्र वचन येन केनचित्सह संयोगमात्रमेव त्वया निषेद्धव्यं, तथा नास्त्यात्मास्मिन् वपुषीत्यादि, न तु सर्वथात्मनोऽसत्त्वमिति । ટીકાનો ભાવાનુવાદ:
(૯) આ રીતે આત્મા (જીવ)ની સિદ્ધિ થાય છે. જેમ સ્વ-શરીરમાં સ્વસંવેદનથી આત્માની સિદ્ધિ કરી છે તે જ રીતે પરશરીરમાં પણ સામાન્યતોદષ્ટઅનુમાનથી આત્માની સિદ્ધિ કરાય છે. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે -
“પરશરીરમાં આત્મા છે, કારણ કે ઇષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટમાંથી નિવૃત્તિ દેખાય છે. જેમ આપણું શરીર ઇષ્ટમાં પ્રવૃત્તિ કરવાને ઇચ્છે છે અને અનિષ્ટથી બચવા ઇચ્છે છે, તે જ રીતે બીજાનું શરીર પણ આ વસ્તુને જ ઇચ્છે છે.”
તથા બીજાના શરીરમાં ઇષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટથી નિવૃત્તિ દેખાય છે. તેથી પરશરીર સાત્મક છે = આત્મા સહિતનું છે. કારણ કે આત્માના અભાવમાં શરીર ઇષ્ટમાં પ્રવૃત્ત કે અનિષ્ટથી નિવૃત્ત થઈ શકતું નથી. જેમ ઘટમાં આત્મા નથી, તો તેને તડકામાં મૂકવામાં આવે તો તેનાથી નિવૃત્તિ કરતો નથી કે તેમાં દૂધ ભરવામાં આવે તો તેનાથી તેમાં તેની પ્રવૃત્તિ દેખાતી નથી. અર્થાત્ આત્માવિનાના ઘટમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ જોવા મળતી નથી. જ્યારે આત્મા સહિતના શરીરમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ દેખાય છે. આ રીતે પરશરીરમાં પ્રવૃત્તિ-નિવૃત્તિને જોઈને સામાન્યતોદૃષ્ટઅનુમાનથી પરશરીરમાં પણ આત્માની સિદ્ધિ થાય છે. આનાથી “સામાન્યતોદષ્ટઅનુમાનથી પણ આત્માની સિદ્ધિ થતી નથી”-આવું તમે જે પૂર્વે કહ્યું હતું તેનું પણ ખંડન થઈ જાય છે.
તથા “જીવ નથી' આ જે જીવનો નિષેધવાચિ શબ્દ નીવ' છે, તે શબ્દ જીવના અસ્તિત્વની સાથે અવિનાભાવ રાખે છે, અર્થાત્ તે નિષેધ જીવના અસ્તિત્વવિના હોઈ શકતો નથી. કારણ કે તે નિષેધાત્મક શબ્દપ્રયોગ છે, જેમ “નતિ ઘટ’ આ જે ઘટનો નિષેધવાચિ શબ્દ પટ' છે, તે શબ્દ (અન્યત્ર) ઘટના અસ્તિત્વ સાથે અવિનાભાવ રાખે છે. આ જ રીતે જીવનો નિષેધ પણ કોઈકઠેકાણે જીવના અસ્તિત્વની અપેક્ષા રાખે છે. તે નિષેધ જીવના સભાવવિના હોઈ શકતો નથી. અનુમાનપ્રયોગ આ છે - “જગતમાં જેનો નિષેધ કરાય છે, તે પદાર્થ ક્યાંક તો હોય જ છે. જેમકે ઘટાદિ.” તથા તમારા વડે “જીવ નથી” આવો નિષેધ કરાય છે. આથી (ઉપરોક્તઅનુમાનથી સિદ્ધ થાય છે કે) જગતમાં જીવ તો છે જ. જે સર્વથા અસ્તિત્વ ધરાવતો
Page #94
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
૪૬૭
નથી, તેનો નિષેધ પણ દેખાતો નથી. જેમ પાંચભૂતથી અતિરિક્ત છઠ્ઠાભૂતનું અસ્તિત્વ ન હોવાથી છઠ્ઠાભૂતનો કોઈ નિષેધ પણ કરતું નથી.
શંકા રવિપાળ' વગેરે સર્વથા અસતુપદાર્થોનો પણ નિષેધ થતો જોવા મળે છે. આથી જેનો નિષેધ થતો હોય તેનો સદ્દભાવ હોવો જ જોઈએ, આવી કોઈ નિયત આવશ્યકતા દેખાતી નથી. તેથી ઉપરોક્તઅનુમાનમાં પ્રયોજેલો હેતુ અનેકાન્તિક છે.
સમાધાનઃ તમારી વાત યોગ્ય નથી. કારણ કે જે કોઈપણ વસ્તુનો નિષેધ કર્યો હોય છે, તેનો સર્વત્ર સર્વથા નિષેધ હોતો જ નથી. પરંતુ અન્યત્ર વિદ્યમાન હોવાની સાથે સાથે અહીં સંયોગ, સમવાય, સામાન્ય કે વિશેષસ્વરૂપ ચાર ધર્મોમાંથી કોઈને કોઈ એકનો વિવલિતસ્થાનમાં નિષેધ કરાય છે. અર્થાત્ કોઈપણ વસ્તુનો નિષેધ કરાય તે સર્વથા સર્વત્ર કરાતો નથી. પરંતુ તે પદાર્થ અન્યત્ર વિદ્યમાન હોવા છતાં પણ વિવક્ષિતસ્થાનમાં “સંયોગથી નથી” આવો જ નિષેધ કરાતો હોય છે. પરંતુ સર્વથા તેનો અભાવ પ્રતિપાદિત કરાતો નથી.
જેમ “નાસ્તિ ગૃહે દેવદત્તઃ' આ પ્રયોગમાં દેવદત્તાદિ વિદ્યમાન હોવા છતાં પણ માત્ર ગૃહમાં તેના સંયોગમાત્રનો નિષેધ કરાય છે. પરંતુ દેવદત્તાદિનો સર્વથા નિષેધ કરાતો નથી. (અર્થાત્ અત્યારે દેવદત્તાદિનો ગૃહમાં સંયોગ નથી. તેથી અન્યત્ર પણ નિષેધ નથી થતો. અન્યત્ર બગીચા આદિમાં તો તે હોય જ છે. અહીં દેવદત્તાદિ અને ગૃહ વિદ્યમાન છે, પરંતુ બંનેનો સંયોગ નથી, તેથી નિષેધ કરાય છે. પરંતુ સર્વથા નિષેધ કરાતો નથી.)
તે જ રીતે “ખરવિષાણ નથી” આ પ્રયોગમાં ગધેડો અને વિષાણ વિદ્યમાન હોવા છતાં તે બંને વચ્ચે સમવાયમાત્રનો નિષેધ કરાય છે. અર્થાત્ ગધેડામાં શીંગડાના સમવાય વિશિષ્ટ સંબંધનો નિષેધ કરાય છે. અહીં ગધેડા કે શીંગડાનો સ્વતંત્રનિષેધ નથી. કારણ કે તે અન્યત્ર વિદ્યમાન જ છે. પરંતુ તે બંને વચ્ચેના વિશિષ્ટ સમવાયસંબંધનો નિષેધ કરાય છે.)
અન્ય ચન્દ્રમાં નથી' આ પ્રયોગમાં વિદ્યમાન ચન્દ્રથી અન્ય ચન્દ્રનો નિષેધ કરાયો છે. તેથી ચન્દ્રની સાદશ્યતાનો અન્યત્ર નિષેધ કરાયો છે. અર્થાત્ આ ચન્દ્રમાની જેવો બીજો ચન્દ્રમાં નથી (ચન્દ્ર તો આવા અનેક નથી, એક જ છે.) આવો ચન્દ્રસામાન્યનો નિષેધ કરાયો છે. પરંતુ સર્વથા ચન્દ્રના અભાવનું પ્રતિપાદન નથી કરાયું.
“મોતી ઘટના પ્રમાણના નથી” આ પ્રયોગમાં મોતી ઘટ જેવા મોટા પ્રમાણવાળા નથી, આવો માત્ર ઘટપ્રમાણતારૂપ વિશેષ મોતીઓનો નિષેધ કરાયો છે. પરંતુ મોતીમાત્રનો નિષેધ નથી કરાયો.
આ પ્રમાણે “આત્મા નથી' આ પ્રયોગમાં વિદ્યમાન આત્માનો જે કોઈ વિવક્ષિતસ્થાનમાં
Page #95
--------------------------------------------------------------------------
________________
४६८
षड्दर्शन समुझय भाग- २, श्लोक, ४८-४९, जैनदर्शन
કોઈકની સાથેના સંયોગમાત્રનો જ તમારાવડે નિષેધ કરવો જોઈએ. (સર્વથા નહિ.) અર્થાત્ “આ શરીરમાં આત્મા નથી” આ પ્રયોગમાં આ વિવક્ષિતશરીરમાં જ આત્માના સંયોગનો નિષેધ કરાયો છે, પરંતુ આત્માનો સર્વથા અન્યત્ર બીજાશરીરોમાં નિષેધ કરાયો નથી. ___ अत्राह कश्चित्-ननु यदि यन्निषिध्यते तदस्ति, तर्हि मम त्रिलोकेश्वरताप्यस्तु, युष्मदादिभिर्निषिध्यमानत्वात् । तथा चतुर्णां संयोगादिप्रतिषेधानां पञ्चमोऽपि प्रतिषेधप्रकारोऽस्ति, त्वयैव निषिध्यमानत्वात्, तदयुक्तम् । त्रिलोकेश्वरताविशेषमात्रं भवतो निषिध्यते यथा घटप्रमाणत्वं मुक्तानां न तु सर्वथेश्वरता, स्वशिष्यादीवरतायास्तवापि विद्यमानत्वात् । तथा प्रतिषेधस्यापि पञ्चसंख्याविशिष्टत्वमविद्यमानमेव निर्वार्यते न तु सर्वथा प्रतिषेधस्याभावचतुःसंख्याविशिष्टस्य सद्भावात् । ननु सर्वमप्यसंबद्धमिदम् । तथाहि - मत्रिलोकेश्वरत्वं तावदसदेव निषिध्यते, प्रतिषेधस्यापि पञ्चसंख्याविशिष्टत्वमप्यविद्यमानमेव निवार्यते । तथा संयोगसमवायसामान्यविशेषाणामपि गृहदेवदत्तखरविषाणादिष्वसतामेव प्रतिषेध इति । अतो यनिषिध्यते तदस्त्येवेत्येतत्कथं न प्लवत इति ? अत्रोच्यते-देवदत्तादीनां संयोगादयो गृहादिष्वेवासंतो निषिध्यन्ते । अर्थान्तरे तु तेषां ते सन्त्येव । तथाहि-गृहेणैव सह देवदत्तस्य संयोगो न विद्यते, अर्थान्तरेण त्वारामादिना वर्तत एव । गृहस्यापि देवदत्तेन सह संयोगो नास्ति, खट्वादिना तु विद्यत एव । एवं विषाणस्यापि खर एव समवायः नास्ति, गवादावस्त्येव । सामान्यमपि द्वितीयचन्द्राभावश्चन्द्र एव नास्ति, अर्थांतरे तु घटादावस्त्येव । घटप्रमाणत्वमपि मुक्तासु नास्ति, अन्यत्र विद्यत एव । त्रिलोकेश्वरतापि भवत एव नास्ति, तीर्थकरादावस्त्येव । पञ्चसंख्याविशिष्टत्वमपि प्रतिषेधप्रकारेषु नास्ति, अनुत्तरविमानादावस्त्येवेत्यनया विवक्षया ब्रूमः यन्निषिध्यते तत्सामान्येन विद्यत एव । नत्वेवं प्रतिजानीमहे यद्यत्र निषिध्यते तत्तत्रैवास्तीति येन व्यभिचारः स्यात्, एवं सत एव जीवस्य यत्र क्वापि निषेधः स्यान्न पुनः सर्वत्रेति । तथास्ति देहेन्द्रियातिरिक्त आत्मा, इन्दियोपरमेऽपि तदुपलब्धार्थानुस्मरणात्, पञ्चवातायनोपलब्धार्थानुस्मर्तृदेवदत्तवत्, इति सिद्धमनुमानग्राह्य आत्मेति । ટકાનો ભાવાનુવાદ:
शंst : d तमे “ठन निषेध ४२।५ ते (अन्यत्र) होय छे."-20j sो छौ, तो भने ‘ત્રિલોકનાથતા પ્રાપ્ત થાઓ, કારણકે તમારાવડે મારામાં તેનો નિષેધ કરાયો છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४६९
તથા સંયોગાદિચાર પ્રતિષેધના પ્રકારોમાં પાંચમો પણ પ્રતિષેધપ્રકાર છે, કારણ કે તમારા વડે પાંચમા પ્રતિષેધ પ્રકારનો નિષેધ કરાયો છે.
સમાધાનઃ તમારી વાત ઉચિત નથી. કારણ કે અમે તમારામાં ‘ત્રિલોકનાથતા' વિશેષમાત્રનો નિષેધ કર્યો છે. જેમ મોતીમાં ઘટપ્રમાણતા વિશેષમાત્રનો નિષેધ કર્યો હતો, તેમ અમે તમારામાં ‘ત્રિલોકનાથતા' વિશેષમાત્રનો નિષેધ કરીએ છીએ. પરંતુ ઈશ્વરતા (નાથતા). સામાન્ય(માત્ર)નો નિષેધ કરતા નથી. કારણ કે તમારામાં પણ તમારા પોતાના શિષ્યોનું સ્વામિપણું (ઈશ્વરતા) વિદ્યમાન છે.
તે જ પ્રકારે પ્રતિષેધના પ્રકારોમાં પાંચમી સંખ્યાવિશિષ્ટનો (અવિદ્યમાન હોવાના કારણે) નિષેધ કરાય છે. પરંતુ સર્વથા પ્રતિષેધપ્રકારોનો નિષેધ કરાતો નથી, કારણ કે પ્રતિષેધના ચાર પ્રકારોનો સભાવ તો છે જ. પાંચમો પ્રકાર તેમાં નથી, એટલો જ નિષેધ કરાયો છે. (પાંચમી સંખ્યા પણ છે અને પ્રતિષેધ પણ છે. પરંતુ તે બંને વચ્ચે વિશેષણ-વિશેષ્યભાવ નથી.)
શંકા: તમારી ઉપરોક્ત તમામ વાતો અસંગત છે. કારણ કે..... મારી ત્રિલોકનાથતાનો નિષેધ કરાય છે તે અસતું છે માટે. પાંચમા પ્રતિષેધના પ્રકારનો નિષેધ કરાય છે તે પણ અસતુ છે માટે. આથી અસતુપદાર્થોનો જ નિષેધ કરાય છે, તો વિદ્યમાનપદાર્થોનો જ નિષેધ કરાય છે આવો નિયમ ક્યાં રહ્યો ? તે જ રીતે દેવદત્ત અને ગૃહનો સંયોગ, ગધેડા અને શીંગડાનો સમવાય, ચંદ્રની અનેકતા તથા મોતીમાં ઘટપ્રમાણતાવિશેષ નથી, બિલકુલ અસતું જ છે. છતાં પણ તેનો નિષેધ કરવામાં આવ્યો છે. આથી “જેનો નિષેધ હોય છે તે વિદ્યામાન હોય છે.” આ નિયમ તૂટી જાય છે. તેથી તે નિયમને દૂષિત કેમ ન મનાય ?
સમાધાન દેવદત્તાદિનો સંયોગાદિ ગુહાદિમાં જ અવિદ્યમાન હોવાથી નિષેધ કરાય છે. પરંતુ અર્થાન્તરમાં તો તે વિદ્યમાન જ છે. તે આ પ્રમાણે છે - ગૃહની સાથે જ દેવદત્તનો સંયોગ વિદ્યમાન નથી. પરંતુ અર્થાન્તરએવા બગીચાવગેરેની સાથે તો છે જ. તથા ગૃહનો પણ દેવદત્તની સાથે સંયોગ નથી. પરંતુ અર્થાન્તરએવા ખાટલા વગેરેની સાથે તો છે જ.
એ પ્રમાણે શીંગડાનો પણ ગધેડામાં જ સમવાય નથી, ગાય આદિમાં તો છે જ. બીજા ચન્દ્રનો અભાવ હોવાથી ચંદ્રમાં સમાનતા(સામાન્ય) = અનેકતા નથી. પરંતુ અર્થાન્તરએવા ઘટાદિમાં તો સામાન્ય(સમાનતા) = અનેકતા છે જ.
ઘટની પ્રમાણતા પણ મોતીઓમાં જ નથી. પરંતુ અન્યત્ર હોય જ છે. ત્રિલોકનાથતા પણ તમારામાં જ નથી, તીર્થંકરાદિમાં તો છે જ.
પ્રતિષધની પાંચમી સંખ્યા પણ (વિવલિત પ્રતિષેધના પ્રકારોમાં જ નથી, પરંતુ પાંચ
Page #97
--------------------------------------------------------------------------
________________
४७०
षड्दर्शन समुद्यय भाग-२, श्लोक, ४८-४९, जैनदर्शन
અનુત્તરવિમાનાદિમાં તો છે જ. આ પ્રમાણે આ વિવલાથી અમે કહીએ છીએ કે “જેનો નિષેધ કરાય છે, તે સામાન્યથી (જગતમાં) વિદ્યમાન જ હોય છે.”
તથા અમે એમ તો નથી કહેતા કે “જેનો જે ઠેકાણે નિષેધ કરાય છે તે, તે ઠેકાણે જ હોય છે કે જેથી વ્યભિચાર આવે.
આ પ્રમાણે વિદ્યમાન એવા જીવનો ક્યાંકપણ નિષેધ હોય. પરંતુ સર્વત્ર નિષેધ ન હોય. અર્થાત્ આત્મા (જીવ) વિદ્યમાન હોવાથી તેનો ક્યાંક જ અભાવ હોઈ શકે, સર્વત્ર અભાવ ન હોઈ શકે.
તથા “દેહથી અતિરિક્ત આત્મા છે. કારણ કે ઇન્દ્રિયનો ઉપરમ (નાશ) થવા છતાં પણ ઇન્દ્રિયોથી ગ્રહણ કરેલા પદાર્થનું સ્મરણ થાય છે. જેમકે પાંચબારીમાંથી જોયેલા પદાર્થને, બારી બંધ થયા બાદ પણ તે પદાર્થનું દેવદત્તને સ્મરણ થાય છે.
(કહેવાનો આશય એ છે કે દેહથી અતિરિક્ત આત્મા છે. કારણ કે ઇન્દ્રિયોનો વ્યાપાર ના હોવા છતાં પણ તથા કોઈ ઇન્દ્રિયોની હાનિ થઈ જવા છતાં પણ, તે ઇન્દ્રિયોદ્વારા અનુભવેલા અર્થનું સ્મરણ થાય છે. અને તે સ્મરણ કરનારા તરીકે આત્માની સિદ્ધિ થાય છે.)
આ રીતે સિદ્ધ થાય છે કે આત્મા અનુમાનગ્રાહ્ય પણ છે. __ अनुमानग्राह्यत्वे सिद्धे तदन्तर्भूतत्वेनागमोपमानार्थापत्तिग्राह्यतापि सिद्धा । किं च "प्रमाणपञ्चकाभावेन" इत्यादि यदप्यवादि तदपि मदिराप्रमादिविलसितसोदरं, यतो हिमवदुत्पलपरिमाणादीनां पिशाचादीनां च प्रमाणपञ्चकाभावेऽपि विद्यमानत्वादिति, अतो यत्र प्रमाणपञ्चकाभावस्तदसदेवेत्यनैकान्तिकम् । इति सिद्धः प्रत्यक्षादिप्रमाणग्राह्य आत्मा । स च विवृत्तिमान् परलोकयायी । तत्र चानुमानमिदम् - तदहर्जातबालकस्याद्यस्तन्याभिलाषः पूर्वाभिलाषपूर्वकः, अभिलाषत्वात्, द्वितीयदिनाद्यस्तनाभिलाषवत् । तदिदमनुमानमाद्यस्तनाभिलाषस्याभिलाषान्तरपूर्वकत्वमनुमापयदर्थापत्त्या परलोकगामिनं जीवमाक्षिपति, तज्जन्मन्यभिलाषान्तराभावादिति स्थितम् ।। ટીકાનો ભાવાનુવાદ :
આ રીતે આત્માની અનુમાનગ્રાહ્યતા સિદ્ધ થતાં અનુમાનની અંદર સમાવેશ પામતાં આગમ, ઉપમાન અને અર્થોપત્તિથી પણ આત્માની ગ્રાહ્યતા સિદ્ધ થઈ જાય છે. વળી “આત્માની સિદ્ધિમાં પ્રમાણપંચકની પ્રવૃત્તિનો અભાવ હોવાથી આત્મા અભાવ
Page #98
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४७१
પ્રમાણનો વિષય બને છે. આવું જ કહ્યું હતું તે પણ મદિરાપાનના ઉન્માદથી બોલાયેલા અસંબદ્ધ વચનો જેવું છે. કારણકે હિમાલયનું પરિમાણ તથા પિશાચાદિમાં પ્રમાણપંચકની પ્રવૃત્તિનો અભાવ હોવા છતાં પણ હિમાલયનું (કોઈને કોઈ) પરિમાણ તથા પિશાચાદિ વિદ્યમાન જ છે.
આથી તમારા અનુમાનમાં પ્રયોજાયેલા “પ્રHITj6THવત્વ હેતુ અનેકાન્તિક છે. આથી પાંચપ્રમાણની પ્રવૃત્તિ ન હોવા માત્રથી વસ્તુનો અભાવ માની શકાતો નથી. તેથી આત્માના અભાવમાટે પ્રયોજેલો હેતુ વ્યભિચારી છે. આ પ્રમાણે પ્રત્યક્ષાદિપ્રમાણથી ગ્રાહ્ય આત્મા સિદ્ધ થાય છે.
તે આત્મા વિવૃત્તિમાનું અર્થાતુ પરલોકગામી . અનુમાનપ્રયોગ - “તત્કાલ ઉત્પન્ન થયેલા બાળકના આદ્યસ્તનપાનની અભિલાષા પૂર્વાભિલાષાપૂર્વક હોય છે. કારણ કે અભિલાષા છે. જેમકે દ્વિતીયદિવસના આદ્યસ્તનપાનની અભિલાષા.” અર્થાત્ દ્વિતીયસ્તનપાનની અભિલાષા અભિલાષાપૂર્વકની હોય છે. તેમ તત્કાલ જન્મેલા બાળકના સ્તનપાનની અભિલાષા પણ અભિલાષાપૂર્વકની જ હોવી જોઈએ. તેથી તત્કાલ જન્મેલા બાળકના સ્તનપાનની પ્રવૃત્તિ અભિલાષાપૂર્વકની સિદ્ધ થતાં (આ જન્મમાં તો તાદશઅભિલાષા પૂર્વે થયેલી જોવા મળતી નથી, તેથી) અર્થાપત્તિથી પૂર્વજન્મની અભિલાષાનું અનુમાન થાય છે અને તેનાથી આત્માના પૂર્વભવની સિદ્ધિ થતાં આત્મા પરલોકગામી સિદ્ધ થાય છે.
तथा कूटस्थनित्यताप्यात्मनो न घटते, यतो यथाविधः पूर्वदशायामात्मा तथाविध एव चेज्ज्ञानोत्पत्तिसमयेऽपि भवेत्, तदा प्रागिव कथमेष पदार्थपरिच्छेदकः स्यात् ?, प्रतिनियतस्वरूपाऽप्रच्युतिरूपत्वात्कौटस्थ्यस्य । पदार्थपरिच्छेदे तु प्रागप्रमातुः प्रमातृरूपतया परिणामात्कुतः कौटस्थ्यमिति ? । ટીકાનો ભાવાનુવાદ આત્માની કૂટસ્થનિત્યતા પણ સંગત થતી નથી. (અનુભવવિરુદ્ધ પણ છે.) કારણ કે જેવા પ્રકારે પૂર્વદશામાં આત્મા હતો, તેવા પ્રકારનો જ જો જ્ઞાનની ઉત્પત્તિ પછી પણ આત્મા રહેતો હોય તો પહેલાની જેમ તે મુર્ખ જ રહે ! પદાર્થનો જ્ઞાતા કેવી રીતે બની શકે ? કારણ કે પ્રતિનિયત સ્વરૂપમાંથી જે ચૂત ન થાય તે ફૂટસ્થ કહેવાય છે. અર્થાત્ જેના સ્વરૂપમાં ક્યારે પણ ફેરફાર ન થાય તે કૂટસ્થ કહેવાય છે.
વળી પદાર્થનો જ્ઞાતા બને ત્યારે પહેલાં જે પદાર્થનો જ્ઞાતા નહોતો તે જ્ઞાતારૂપે પરિણામ પામે છે, તો તેનું કૂટસ્થપણું કેવી રીતે હોય ? કહેવાનો આશય એ છે કે જ્ઞાન મેળવનાર આત્મા પૂર્વે પદાર્થનો જ્ઞાતા નહોતો અને જ્ઞાન મેળવતાં તે જ્ઞાતારૂપે પરિણામ પામ્યો, તો તેનામાં કૂટસ્થપણું કેવી રીતે રહે ?
Page #99
--------------------------------------------------------------------------
________________
४७२
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
(વળી કૂટનિત્યમાં કોઈ નવા સ્વભાવની ઉત્પત્તિ થઈ શકતી નથી તથા તેના કોઈ સ્વભાવનો નાશ થતો નથી. આથી તે મૂર્ખ હોય તો મૂર્ખ જ રહે અને મૂર્ખ હોય તે વિદ્વાન ન બને.) આથી આ વ્યક્તિ (આત્મા) વિદ્વાન બન્યો', આવી અનુભવસિદ્ધ વાતનો અપલાપ કરી શકાય તેમ નથી. તેથી આત્મા કૂટસ્થ નિત્ય નથી. ___ तथा सांख्याभिमतमकर्तृत्वमप्ययुक्तम् । तथाहि-कर्त्तात्मा, स्वकर्मफलभोक्तृत्वात्, यः स्वकर्मफलभोक्ता स कर्तापि दृष्टः यथा कृषीवलः । तथा सांख्यकल्पितः पुरुषो वस्तु न भवति, अकर्तृकत्वात्, खपुष्पवत् । किं चात्मा भोक्ताङ्गीक्रियते स च भुजिक्रियां करोति न वा ? । यदि करोति तदापराभिः क्रियाभिः किमपराद्धम् !। अथ भुजिक्रियामपि न करोति, तर्हि कथं भोक्तेति चिन्त्यम् प्रयोगश्चात्र-संसार्यात्मा भोक्ता न भवति, अकर्तृकत्वात्, मुक्तात्मवत् । अकर्तृभोक्तृत्वाभ्युपगमे च कृतनाशाकृताभ्यागमा-दिदोषप्रसङ्गः । प्रकृत्या कृतं कर्म, न च तस्याः फलेनाभिसंबन्ध इति कृतनाशः । आत्मना च तन्न कृतम्, अथ च तत्फलेनाभिसंबन्ध इत्यकृतागम इत्यात्मनः कर्तृत्वमङ्गीकर्तव्यम् ।। ટીકાનો ભાવાનુવાદ: સાંખ્યમતાનુસાર આત્મા કર્તા નથી. તેમના મતે તે કરવું તે પ્રકૃતિનું કામ છે. આત્મા (પુરુષ) તો માત્ર ભોક્તા જ બની રહે છે અને તે પણ માત્ર પ્રકૃતિ ઉપર ઉપકાર કરવા ભોક્તા બને છે.
સાંખ્યોની આ વાત અયોગ્ય છે. કારણ કે તે વાતની સિદ્ધિ કરનારા પ્રમાણનો અભાવ છે. આત્મા કર્તા છે જ અને તેમાં પ્રમાણ આ રહ્યું -
આત્મા કર્તા છે. કારણ કે સ્વકર્મના ફળને ભોગવનાર છે. જે સ્વકર્મના ફળનો ભોક્તા હોય છે, તે તે કર્મનો કર્તા પણ હોય જ છે. જેમાં ખેડૂત ખેતીને કાપીને ધાન્યરૂપી ફળનો ભોક્તા છે, તો તે ખેડૂત ખેતીનો કર્તા પણ છે જ. તે રીતે આત્મા પણ કર્મના શુભાશુભ ફળનો ભોક્તા છે, તો તે આત્મા કર્મનો કર્તા પણ છે જ.
તથા સાંખ્યોદ્વારા પરિકલ્પિત પુરુષ જેવી કોઈ વસ્તુ જ નથી. કારણ કે તે કોઈ કાર્ય જ કરતો નથી. આકાશપુષ્પ કોઈ કાર્ય કરતું નથી, તો જેમ તેનું અસ્તિત્વ જ જગતમાં નથી, તેમ સાંખ્યોદ્વારા પરિકલ્પિત પુરુષ કાર્ય કરતો ન હોવાથી વાસ્તવમાં તે વિદ્યમાન જ નથી. અર્થાત્ સાંખ્યોદ્વારા માનવામાં આવેલો પુરુષ વસ્તુસતું નથી. કારણકે તે કોઈ કાર્ય કરતો નથી. જેમકે આકાશકુસુમ.
Page #100
--------------------------------------------------------------------------
________________
પદ્દર્શન સમુશ્ચય ભાગ - ૨, ોળ, ૪૮-૪૧, નૈનવર્શન
વળી હે સાંખ્યો ! તમારો આત્મા (પુરુષ) તમે ભોક્તાતરીકે અંગીકાર કર્યો છે, તો તે આત્મા ભોગ ક્રિયા કરે છે કે નહિ ? તે બતાવો. જો ભોગક્રિયા કરે છે, તો બીજી ક્રિયાઓ કરવામાં શું અપરાધ છે ? અને જો ભોગક્રિયા કરતો નથી, તો તે ભોક્તા કેવી રીતે કહેવાય ? આ બધું તમારે વિચારવું જોઈએ. કર્તા બન્યાવિના આત્મા ભોક્તા બની શકે જ નહિ. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે “સંસારી આત્મા ભોક્તા નથી. કારણ કે કોઈ ક્રિયા કરતો નથી. જેમ મુક્તાત્મા.”
४७३
-
તથા જો આત્માને કર્તા તથા ભોક્તાતરીકે સ્વીકારવામાં ન આવે તો ‘કૃતનાશ' અને ‘અકૃતાભ્યાગમ’ વગેરે દોષો આવી પડશે. કરનાર બીજો કોઈ હોય અને ભોગવનાર બીજોકોઈ હોય તો ‘કૃતનાશ' અને ‘અકૃતાભ્યાગમ’ આ બે દોષો આવે છે. તમારા મતે પ્રકૃતિએ કર્મ(ક્રિયા) કરી અને પુરુષને ફળ મળ્યું અર્થાત્ પ્રકૃતિ કર્તા છે અને પુરુષ ભોક્તા છે. આ વાત સંગત થતી નથી. કારણકે તેમાં ‘કૃતનાશ’ અને ‘અકૃતાભ્યાગમ’ બે દોષો આવે છે – “પ્રકૃતિથી કરાયેલા કર્મના ફળનો સંબંધ પ્રકૃતિને થતો નથી અર્થાત્ પ્રકૃતિએ ક્રિયા કરી, પણ તે ક્રિયાનું ફલ પ્રકૃતિને ન મળ્યું અર્થાત્ પ્રકૃતિએ કરેલું ફોગટ (નાશ) ગયું. આથી ‘કૃતનાશ’ દોષ સ્પષ્ટ રીતે આવે છે” તથા “આત્માએ જે ક્રિયા કરી નથી, તે ક્રિયાના ફળનો સંબંધ આત્મા સાથે થાય છે. અર્થાત્ આત્માને નહિ કરેલાનો અભ્યાગમ થાય છે. તેથી ‘અમૃતાભ્યાગમ' દોષ સ્પષ્ટ રીતે આવે છે” આમ પ્રકૃતિને કર્તા અને આત્માને ભોક્તા માનવાથી બે દોષો આવતા હોવાથી, આ દોષ ન આવે માટે આત્માને કર્તા તરીકે સ્વીકારવો જ જોઈએ.
तथा जडस्वरूपत्वमप्यात्मनो न घटते, तद्बाधकानुमानसद्भावात् । तथाहि अनुपयोगस्वभाव आत्मा नार्थपरिच्छेदकर्त्ता, अचेतनत्वात्, गगनवत् । अथ चेतनासमवायात्परिच्छिनत्तीति चेत् ? तर्हि यथात्मनश्चेतनासमवायाज्ज्ञातृत्वं तथा घटस्यापि ज्ञातृत्वप्रसङ्गः, समवायस्य नित्यस्यैकस्य व्यापिनः सर्वत्राप्यविशेषादित्यत्र I ततश्चात्मनः पदार्थपरबहुवक्तव्यम् तत्तु नोच्यते, ग्रन्थगौरवभयात् च्छेदकत्वमङ्गीकुर्वाणैश्चैतन्यस्वरूपताप्यस्य गले पादिकान्यायेन प्रतिपत्तव्येति स्थितं चैतन्यलक्षणो जीव इति । जीवश्च पृथिव्यप्तेजोवायुवनस्पतिद्वित्रिचतुःपञ्चेन्द्रियभेदान्नवविधः । ननु भवतु जीवलक्षणोपेतत्वाद्द्द्वीन्द्रियादीनां जीवत्वं पृथिव्यादीनां तु जीवत्वं कथं श्रद्धेयं ? व्यक्ततल्लिङ्गस्यानुपलब्धेरिति चेत् ? सत्यं, यद्यपि तेषु व्यक्तं जीवलिङ्गं नोपलभ्यते, तथाप्यव्यक्तं तत्समुपलभ्यत एव । यथा हृत्पूरव्यतिमि - श्रमदिरापानादिभिर्मूर्च्छितानां व्यक्तलिङ्गाभावेऽपि सजीवत्वमव्यक्तलिङ्गैर्व्यवह्नियते, एवं
-
Page #101
--------------------------------------------------------------------------
________________
४७४
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
पृथिव्यादीनामपि सजीवत्वं व्यवहरणीयम् । ननु मूर्छितेषूच्छ्वासादिकमव्यक्तं चेतनालिङ्गमस्ति, न पुनः पृथिव्यादिषु तथाविधं किं चिञ्चेतनालिङ्गमस्ति । नैतदेवं, पृथिवीकाये तावत्स्वस्वाकारावस्थितानां लवणविद्रुमोपलादीनां समानजातीयाङ्कुरोत्पत्तिमत्त्वमऽर्शो मांसाङ्कुरस्येव चेतनाचिह्नमस्त्येव । अव्यक्तचेतनानां हि संभावितैकचेतनालिङ्गानां वनस्पतीनामिव चेतनाभ्युपगन्तव्या । वनस्पतेश्च चैतन्यं विशिष्टर्तुफलप्रदत्वेन स्पष्टमेव, साधयिष्यते च । ततोऽव्यक्तोपयोगादिलक्षणसद्धावात्सचित्ता पृथिवीति स्थितम् । ટીકાનો ભાવાનુવાદઃ તથા આત્માને જડરૂપ=જ્ઞાનશૂન્ય માનવો પણ સંગત નથી. કારણ કે આત્માને જ્ઞાનશૂન્ય માનવામાં બાધકપ્રમાણ વિદ્યમાન છે. તે આ રહ્યું - જ્ઞાનશૂન્ય આત્મા પદાર્થનું જ્ઞાન કરી શકતો નથી. કારણ કે અચેતન છે. જેમ અચેતન એવું આકાશ પદાર્થનું જ્ઞાન કરી શકતું નથી, તેમ એચતન જ્ઞાનશૂન્ય આત્મા પણ પદાર્થપરિચ્છેદક બની શકતો નથી.
શંકા : ચેતનાના સમવાયથી અચેતન આત્મા જ્ઞાનવાળો બને છે અને તાદશઆત્મા પદાર્થનો પરિચ્છેદક બને છે. આથી આત્મા જડસ્વરૂપ જ છે. પરંતુ ચેતનાના સમવાયથી જ્ઞાનવાળો બને છે.
સમાધાન : તમારી આ વાત ઉચિત નથી. કારણ કે ચેતનાના સમવાયથી આત્મામાં જ્ઞાતૃત્વ માનશો તો ચેતનાના સમવાયથી ઘટમાં પણ જ્ઞાતૃત્વ માનવાની આપત્તિ આવશે. કેમકે સમવાય નિત્ય, એક, વ્યાપક છે. કારણ કે સર્વત્ર અવિશેષ છે. આથી સમવાય એક હોવાથી આત્મામાં જે ચેતનાનો સમવાય છે, તે જ સમવાય ઘટમાં પણ છે જ. તેથી ઘટને પણ આત્માની જેમ જ્ઞાતા (જ્ઞાનવાળો) માનવો પડશે કે જે તમને પણ ઇષ્ટ નથી. આ વિષયમાં ઘણું ઘણું કહેવા યોગ્ય છે. પરંતુ ગ્રંથ ગૌરવના ભયથી વધુ કહેતા નથી.
તેથી આત્માની પદાર્થપરિચ્છેદકતાનો સ્વીકાર કરવાવાળાઓવડે આત્માની ચૈતન્ય સ્વરૂપતાનો પણ સ્વીકાર કરવો જોઈએ. અર્થાત્ “ગળામાં પડેલા ઢોલને વગાડવું જ પડે”—આ ન્યાયથી આત્માને પદાર્થનો જ્ઞાતા માન્યા બાદ અવશ્ય ચૈતન્યસ્વરૂપ પણ માનવો જ પડશે. આથી સ્થિત થાય છે કે ચૈતન્યસ્વરૂપ આત્મા છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય આ નવપ્રકારના જીવો છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४७५
શંકા જીવના લક્ષણથી યુક્ત બેઇન્દ્રિયાદિમાં જીવત્વ માનવું ઉચિત છે, પરંતુ પૃથ્વી આદિમાં જીવત્વ કેવી રીતે શ્રદ્ધેય બની શકે ? કારણ કે પૃથ્વી વગેરેમાં જીવત્વની સિદ્ધિ કરનાર સ્પષ્ટ કોઈ લિંગ ઉપલબ્ધ થતું નથી. આથી પૃથ્વી આદિમાં જીવત્વ માની શકાય નહિ.
સમાધાન : જો કે તમારી વાત સાચી છે કે પૃથ્વી આદિમાં જીવત્વની સિદ્ધિકરનાર વ્યક્ત લિંગની અનુપલબ્ધિ છે, તો પણ પૃથ્વી વગેરેમાં જીવત્વને માનવામાં અવ્યક્ત લિંગ ઉપલબ્ધ થાય જ છે. જેમ હૃપૂર (ધતૂરા)થી મિશ્રિત મદિરાપાન વગેરેથી મૂચ્છિત થયેલા જીવોમાં વ્યક્ત લિંગનો અભાવ હોવા છતાં પણ અવ્યક્તલિંગોવડે સજીવ તરીકે વ્યવહાર કરાય છે. આ પ્રમાણે પૃથ્વી વગેરેમાં પણ અવ્યક્તલિંગોથી સજીવ તરીકે વ્યવહાર કરવો જોઈએ.
શંકા મૂચ્છિતજીવોમાં શ્વાસોશ્વાસસ્વરૂપ અવ્યક્તચેતનાનું લિંગ (ચિન્હ) હોય છે. પરંતુ પૃથ્વી વગેરેમાં તેવા પ્રકારનું કોઈ ચેતનાનું લિંગ હોતું નથી. આથી પૃથ્વીવગેરેને જીવ માની શકાય નહિ.
સમાધાન: તમે કહો છો તેવું નથી, કારણ કે જેમ આપણા શરીરમાં ગુદાની આસપાસ થનારા મસા નવા નવા મસાને ઉત્પન્ન કરીને શરીરની સજીવતાને જણાવે છે, તેમ પૃથ્વીકાય જીવોમાં પણ પોત-પોતાના આકારમાં અવસ્થિત મીઠું, વિદ્રમ, પત્થર વગેરેમાં સ્વ-સમાનજાતીય અંકુરાની ઉત્પત્તિ જોવા મળે છે. આ જ પૃથ્વીકાયની સજીવતામાં પ્રમાણ છે. અર્થાત્ મીઠાની ખાણમાંથી મીઠું કાઢી લીધા બાદ પણ તેમાં નવા અંકુરા ફૂટતા હોય છે. સમુદ્રમાં થનારા વિદ્રુમમાં પણ નિત-નિત નવા અંકુરા ફૂટતા દેખાય છે અને પત્થરની ખાણમાં પણ પથ્થરમાંથી અકુરા ફૂટતા જોવા મળે છે. આ જ મીઠા વગેરે પૃથ્વીકાયની સજીવતામાં પ્રમાણ છે.
આ જ રીતે સંભવિત એક ચેતનારૂપ લિંગથી યુક્ત અવ્યક્તચેતનાવાળી વનસ્પતિમાં પણ સજીવતા સ્વીકારવી જોઈએ. વિશિષ્ટઋતુમાં (વનસ્પતિ) ફળ આપતી હોવાના કારણે વનસ્પતિમાં ચૈતન્ય સ્પષ્ટ રીતે સિદ્ધ જ છે. છતાં પણ તેની સિદ્ધિ આગળ ઉપર કરીશું.
તેથી (પૃથ્વીમાં) અવ્યક્ત ઉપયોગાદિ સ્વરૂપ ચૈતન્ય લક્ષણનો સદૂભાવ હોવાથી પૃથ્વી સચિત્ત છે તે સિદ્ધ થાય છે.
ननु च विद्रुमपाषाणादिपृथिव्याः कठिनपुद्गलात्मिकायाः कथं सचेतनत्वमिति चेत् ? नैवं, उच्यते-यथास्थि शरीरानुगतं सचेतनं कठिनं च दृष्टं, एवं जीवानुगतं पृथिवीशरीरमपीति । अथवा पृथिव्यप्तेजोवायुवनस्पतयो जीवशरीराणि, छेद्यभेद्योत्क्षेप्यभोग्यप्रेयरसनीयस्पृश्यद्रव्यत्वात्, सास्नाविषाणादिसंघातवत् । नहि पृथिव्यादीनां छेद्यत्वादि दृष्टमपोतुं शक्यम् । नच पृथिव्यादीनां जीवशरीरत्वमनिष्टं साध्यते, सर्वस्य पुद्गलद्रव्यस्य
Page #103
--------------------------------------------------------------------------
________________
४७६
षड्दर्शन समुञ्चय भाग- २, श्लोक, ४८-४९, जैनदर्शन
द्रव्यशरीरत्वाभ्युपगमात् । जीवसहितत्वासहितत्वं च विशेषः । अशस्त्रोपहतं पृथिव्यादिकं कदाचित्सचेतनं संघातत्वात्, पाणिपादसंघातवत् । तदेव कदाचिकिचिदचेतनमपि शस्त्रोपहतत्वात्, पाण्यादिवदेव, न चात्यन्तं तदचित्तमेवेति ।।१।। ટીકાનો ભાવાનુવાદ:
શંકા : વિદ્યુમ, પાષાણાદિ પૃથ્વી કઠીન યુગલસ્વરૂપ હોવાથી કેવી રીતે તેમાં સચેનત્વ હોઈ શકે ?
સમાધાન : કઠીન હોવા માત્રથી અચેતન માનવું ઉચિત નથી, કારણકે જીવિતશરીરમાં રહેલા હાડકાઓ સચેતન અને કઠીન હોય છે. આ રીતે જીવિતપૃથ્વીનું શરીર કઠીન હોવા છતાં પણ સચેતન હોવામાં કોઈ બાધ નથી.
અથવા “પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ જીવના શરીરો છે. કારણકે તે છેદ્ય, ભેદ્ય, ઉલ્લેપ્ય, ભોગ્ય, ઘેય, રસનીય, સ્પૃશ્ય દ્રવ્ય છે. જેમકે (ગાયના) શીંગડા, ગોદડી વગેરેનો સમુહ.”
પૃથ્વી વગેરેમાં સ્પષ્ટતયા દેખાતા છેદ્યતાદિ ધર્મોને છૂપાવવા શક્ય નથી. આનાથી પૃથ્વી વગેરે સચેતન સિદ્ધ થાય છે.
તથા “પૃથ્વી આદિને જીવના શરીર માનવા અનિષ્ટ નથી, કારણ કે જગતના સર્વપુદ્ગલ દ્રવ્યો દ્રવ્યશરીર તરીકે સ્વીકારાયેલા છે.”
માત્ર વિશેષ એટલું જ છે કે કોઈ પુદ્ગલ જીવસહિત થઈને સજીવસ્વરૂપ હોય છે. તો કોઈ પુદ્ગલ જીવરહિત હોવાથી અજીવસ્વરૂપ હોય છે, આ વાતને સિદ્ધ કરતા બે અનુમાનો આ પ્રમાણે છે, “શસ્ત્રથી ઉપહત ન થયેલી (ખાણની) પૃથ્વી વગેરે સચેતન છે, કારણ કે તે વૃદ્ધિ પામતી શિલાઓનો સમુદાય છે. જેમ હાથ-પગ આદિનો સમુદાય.”
આ અનુમાનથી શસ્ત્રથી ઉપહત ન થયેલું જીવસહિતનું પુદ્ગલ સજીવ સિદ્ધ થાય છે. તથા “તે જ ખાણની પૃથ્વી ક્યારેક અચેતન પણ હોય છે. કારણ કે શસ્ત્રથી ઉપહત થયેલી છે. જેમકે કપાઈ ગયેલો હાથ વગેરે.”
આ અનુમાનથી શસ્ત્રથી ઉપહત થયેલું જીવવિનાનું પુદ્ગલ દ્રવ્ય નિર્જીવ સિદ્ધ થાય છે. વળી પૃથ્વીને સર્વથાઅચિત્ત કહી શકાય તેમ નથી તથા જે પૃથ્વી વધતી નથી તે અચિત્ત છે, એમ પણ ન કહેવું. આમ કોઈ પૃથ્વી સચેતન હોય છે, તો કોઈ પૃથ્વી અચેતન હોય છે. આ રીતે પૃથ્વીમાં જીવત્વની સિદ્ધિ થઈ.
Page #104
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
"
अथ नाप्कायो जीवः, तल्लक्षणायोगात्, प्रस्रवणादिवदिति चेत् ? नैवं, हेतोरसिद्धत्वात् । यथा हि - हस्तिनः शरीरं कललावस्थायामधुनोत्पन्नस्य द्रवं चेतनं च दृष्टं, एवमप्कायोऽपि यथा वाण्डके रसमात्रमसंजातावयवमनभिव्यक्तचञ्च्चादिप्रविभागं चेतनाबद्दृष्टम् । एषैव चोपमाज्जीवानामपि । प्रयोगश्चायम् - सचेतना आपः, शस्त्रानुपहतत्वे सति द्रवत्वात्, हस्तिशरीरोपादानभूतकललवत् । हेतोर्विशेषणोपादानात् प्रस्रवणादिव्युदासः । तथा सात्मकं तोयम्, अनुपहतद्रवत्वात्, अण्डकमध्यस्थितकललवदिति । इदं वा प्राग्वज्जीववच्छरीरत्वे सिद्धे सति प्रमाणम् । सचेतना हिमादयः क्वचित्, अप्कायत्वात्, इतरोदकवदिति । तथा क्वचन चेतनावत्य आपः, खातभूमिस्वाभाविकसंभवात्, दर्दुरवत् । अथवा सचेतना अन्तरिक्षोद्भवा आपः, अभ्रादिविकारे स्वत एव संभूय पातात्, मत्स्यवदिति । तथा शीतकाले भृशं शीते पतति नद्यादिष्वल्पेऽल्पो बौ बहुर्बहुतरे च बहुतरो य ऊष्मा संवेद्यते स जीवहेतुक एव, अल्पबहुबहुतरमिलितमनुष्यशरीरेष्वल्पबहुबहुत रोष्मवत् । प्रयोगश्चायम् - शीतकाले जलेषूष्णस्पर्श उष्णस्पर्शवस्तुप्रभवः, उष्णस्पर्शत्वात्, मनुष्यशरीरोष्णस्पर्शवत् । न च जलेष्वयमुष्णस्पर्शः सहजः, “अप्सु स्पर्शः शीत एव" इति वैशेषिकादिवचनात् । तथा शीतकाले शीते स्फी निपतति प्रातस्तटाकादेः पश्चिमायां दिशिस्थित्वा यदा तटाकादिकं विलोक्यते, तदा तज्जलान्निर्गतो बाष्पसंभारो दृश्यते, सोऽपि जीवहेतुक एव । प्रयोगस्त्वित्थम् - शीतकाले जलेषु बाष्प उष्णस्पर्शवस्तुप्रभवः, बाष्पत्वात्, शीतकाले शीतलजलसिक्तमनुष्यशरीरबाष्पवत् । प्रयोगद्वयेऽपि यदेवोष्णस्पर्शस्य बाष्पस्य च निमित्तमुष्णस्पर्शं वस्तु, तदेव तैजसशरीरोपेतमात्माख्यं वस्तु प्रतिपत्तव्यं, जलेष्वन्यस्योष्णस्पर्शबाष्पयोर्निमित्तस्य वस्तुनोऽभावात् । न च शीतकाल उत्कुरुडिकावकरतलगतोष्णस्पर्शेन तन्मध्यनिर्गतबाष्पेण च प्रकृतहेत्वोर्व्यभिचारः शङ्क्यः, तयोरप्यवकरमध्योत्पन्नमृतजीवशरीरनिमित्तत्वाभ्युपगमात् । ननु मृतजीवानां शरीराणि कथमुष्णस्पर्शबाष्पयोर्निमित्तीभवन्तीति चेत् ? उच्यते, यथाग्निदग्धपाषाणखण्डिकासु जलप्रक्षेपे विध्यातादप्यरुष्णस्पर्शबाष्पीभवेतां, तथा शीतसंयोगे सत्यप्यत्रापीति । एवमन्यत्रापि बाष्पोष्ण - स्पर्शयोर्निमित्तं सचित्तमचित्तं वा यथासंभवं वक्तव्यम् । इत्थमेव च शीतकाले
४७७
Page #105
--------------------------------------------------------------------------
________________
४७८
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
पर्वतनितम्बस्य निकटे वृक्षादीनामघस्ताञ्च य उष्मा संवेद्यते, सोऽपि मनुष्यवपुरुष्मवज्जीवहेतुरेवावगन्तव्यः । एवं ग्रीष्मकाले बाह्यतापेन तैजसशरीररूपाग्नेर्मन्दीभवनात् जलादिषु यः शीतलस्पर्शः, सोऽपि मानुषशरीरशीतलस्पर्शवज्जीवहेतुकोऽभ्युपगमनीयः, तत एवंविधलक्षणभाक्त्वाज्जीवा भवन्त्यप्कायाः ।।२।। ટીકાનો ભાવાનુવાદ: શંકા પૃથ્વી ભલે સજીવ હોય, પરંતુ “અપ્લાય (જલ) જીવ નથી. કારણકે તેમાં જીવનાં લક્ષણનો અયોગ છે. જેમ પેશાબ વગેરે.”
સમાધાન : તમારો હેત વ્યભિચારી છે. કારણ કે જેમ હાથીનું શરીર હાથિણીના ગર્ભમાં કલલ=પાણી જેવી પ્રવાહિ અવસ્થામાં હોવા છતાં પણ સચેતન હોય છે. તે પ્રમાણે અષ્કાયપણ સચેતન છે. અથવા જેમ ઇંડામાં પક્ષીનું શરીર રસ (પ્રવાહિ) સ્વરૂપે હોય છે, તે સમયે પક્ષીના હાથ, પગ, ચાંચ વગેરે કોઈપણ અવયવ પ્રગટ થયેલા નથી. છતાં પણ ચેતનાવાળું હોય છે. આ રીતે પાણી પણ ઇંડામાં રહેનારા પ્રવાહિની જેમ સચેતન જ છે. અનુમાનપ્રયોગ: “પાણી સચેતન છે. કારણ કે શસ્ત્રથી ઉપહત થયાવિનાનું દ્રવ (પ્રવાહિ છે.) જેમકે હાથીના શરીરના ઉપાદાનભૂત કલલ.”
ઉપરોક્ત તમારા અનુમાનમાં “પ્રસવણાદિ જે હેત આપ્યો હતો, તેની “સ્ત્રીનુપદતત્વે સતિ' વિશેષણથી વ્યાવૃત્તિ થાય છે. કારણ કે મૂત્ર આદિ વહેવાવાળા પદાર્થો મૂત્રાશય વગેરેથી ઉપહત થાય છે. આથી તે પ્રવાહી હોવા છતાં પણ સજીવ નથી.
તથા “પાણી સચેતન છે. કારણ કે શસ્ત્રથી અનુપહિતપ્રવાહી છે. જેમકે ઇંડાની મધ્યમાં રહેલ કલલ. અથવા પૂર્વની જેમ પાણીને જીવના શરીરતરીકે સિદ્ધ કરતાં તે સ્વયંમેવ સચેતન સિદ્ધ થાય છે.”
“કોઈ-કોઈ બરફ વગેરે સચેતન છે. કારણ કે અખાય છે. જેમ અન્ય પાણી.” તથા “કોઈ-કોઈ (જમીનમાંથી નીકળતું) પાણી સચેતન છે. કારણ કે જમીનને ખોદવાથી સ્વભાવિક નીકળેલું છે. જેમકે. જમીન ખોદવાથી નીકળતો દેડકો.”
વાદળાઓમાંથી વરસતું પાણી સચેતન છે. કારણ કે વાદળો મળી જવાથી સ્વતઃ તૈયાર થઈને વરસે છે. જેમકે વાદળાઓમાંથી વરસતી માછલીઓ.”
શીતઋતુમાં ખૂબ ઠંડી પડે ત્યારે થોડાપાણીવાળા ખાબોચીયામાં થોડી ઉષ્મા ઉત્પન્ન થાય છે, તેનાથી વધુ પાણીવાળા તળાવ વગેરેમાં વધુ ઉષ્મા ઉત્પન્ન થાય છે અને તેનાથી પણ વધુ
Page #106
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४७९
પાણીવાળી નદી વગેરેમાં ખૂબ વધુ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તે ઉષ્મા જીવના કારણે જ ઉત્પન્ન થાય છે. જેમ થોડા માણસોના શરીર મળે તો થોડી, વધુ મળે તો વધુ, તેનાથી વધુ મળે તો તેનાથી વધુ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તે જીવહેતુક છે, તેમ પાણીમાં ઉત્પન્ન થતી ઉષ્મા પણ જીવહેતુક છે.
અનુમાન પ્રયોગઃ- “શીતકાળમાં પાણીમાં ઉષ્ણસ્પર્શવાળી વસ્તુથી ઉત્પન્ન થયેલો ઉષ્ણસ્પર્શ હોય છે. કારણ કે ઉષ્ણસ્પર્શ છે. જેમ કે મનુષ્યના શરીરનો ઉષ્ણસ્પર્શ.”
પાણીમાં ઉષ્ણસ્પર્શ સહજ નથી, કારણ કે “પાણીમાં શીતસ્પર્શ જ છે.” -આ વૈશેષિકોનું વચન છે.
શીતકાલમાં ખૂબ ઠંડી પડે ત્યારે સવારમાં તળાવ વગેરેની પશ્ચિમદિશામાં ઉભા રહીને તળાવ વગેરેને જોવામાં આવે છે, ત્યારે તે તળાવના પાણીમાંથી બાષ્પનો સમુહ નીકળતો દેખાય છે. તે પણ જીવહેતુક જ છે.
અનુમાન પ્રયોગઃ “શીતકાળમાં પાણીમાં બાષ્પ ઉષ્ણસ્પર્શવાળી વસ્તુથી ઉત્પન્ન થાય છે, કારણ કે બાષ્પ છે. જેમ શીતકાલમાં શીતલપાણીથી ભીંજાયેલા મનુષ્યના શરીરની બાષ્પ.”
ઉપરોક્ત બંને પ્રયોગોમાં પણ ઉષ્ણસ્પર્શમાં અને બાષ્પમાં જે નિમિત્તભૂત ઉષ્ણસ્પર્શવાળી વસ્તુ છે, તે તૈજસશરીરથી યુક્ત આત્માનામની વસ્તુ જ સ્વીકારવી જોઈએ. કારણ કે પાણીમાં ઉષ્ણસ્પર્શ અને બાષ્પની નિમિત્તભૂત અન્ય વસ્તુનો અભાવ છે.
શંકા ? શીતકાળમાં ઉકરડાના કચરામાંથી પણ બાષ્પ નીકળતી જોવા મળે છે અને તેની ભીતરમાં ઉષ્ણસ્પર્શ (ગરમી) પણ ઘણી હોય છે. પરંતુ ઉકરડામાં કોઈ ઉષ્ણસ્પર્શવાળી વસ્તુ તો નથી. તેથી ઉપરોક્ત અનુમાનનો પ્રકૃતહેતુ વ્યભિચારી બને છે.
સમાધાન : તમારે આવી શંકા ન કરવી. કારણ કે બાષ્પ અને ઉષ્ણ સ્પર્શ (ગરમી) બંને પણ ઉકરડાની મધ્યમાં ઉત્પન્ન થયેલા અને પછીથી મૃત થયેલાં જીવોના શરીરના નિમિત્તે ઉત્પન્ન થાય છે. આથી ઉકરડાની મધ્યમાં રહેલા ઉષ્ણસ્પર્શવાળા મૃત જીવોના શરીરના યોગે બાષ્પ અને ઉષ્ણસ્પર્શની ઉત્પત્તિ થતી હોવાથી હેતુ વ્યભિચારી બનતો નથી.
શંકા: ઉકરડાની મધ્યમાં રહેલા મૃતજીવોના શરીરમાં ઉષ્ણસ્પર્શ અને બાષ્પ ઉત્પન્ન થવામાં કોણ નિમિત્ત બને છે ?
સમાધાનઃ જેમ અગ્નિમાં ગરમ કરેલા પથ્થર કે ઇંટના ટૂકડાઓઉપર પાણી નાખતાં શાંત થઈ ગયેલી અગ્નિમાંથી પણ ઉષ્ણસ્પર્શ અને બાષ્પ નીકળે છે, તે જ રીતે શીતનો સંયોગ થતે જીતે ઉકરડામાંથી બાષ્પ અને ગરમી નીકળવી યુક્તિયુક્ત છે.
આ પ્રમાણે અન્યત્ર પણ બાષ્પ અને ઉષ્ણસ્પર્શમાં નિમિત્તભૂત સચિત્ત કે અચિત્ત ઉષ્ણ સ્પર્શવાળો પદાર્થ બને છે, તે યથાસંભવ વિચારી લેવું.
Page #107
--------------------------------------------------------------------------
________________
પદ્દર્શન સમુધ્રુવ ભાગ – ૨, ો, ૪૮-૪૧, જૈનવર્શન
આ જ રીતે શીતકાળમાં પર્વતની ગુફાઓની નિકટમાં રહેલા વૃક્ષાદિની નીચે જે ઉષ્મા સંવેદાય છે, તે પણ મનુષ્યના શરીરની ઉષ્માની જેમ જીવહેતુક જ જાણવી.
४८०
ગ્રીષ્મકાળમાં બાહ્યતાપથી તૈજસ શ૨ી૨રૂપે અગ્નિ મંદ થવાથી જલાદિનીઅંદર જે શીતલ સ્પર્શ હોય છે, તે પણ મનુષ્યશ૨ી૨ના શીતલસ્પર્શની જેમ જીવહેતુક સ્વીકારવો જોઈએ.
તેથી આવા પ્રકારના સ્વરૂપને ભજનારા અસ્કાય જીવો હોય છે. આ રીતે પાણીમાં જીવની સિદ્ધિ થાય છે.
હવે અગ્નિમાં જીવની સિદ્ધિ કરાય છે.
यथा रात्रौ खद्योतकस्य देहपरिणामो जीवप्रयोगनिर्वृत्तशक्तिराविश्चकास्ति, एवमङ्गारादीनामपि प्रतिविशिष्टप्रकाशादिशक्तिरनुमीयते जीवप्रयोगविशेषाविर्भावितेति । यथा वा ज्वरोष्मा जीवप्रयोगं नातिवर्तते, एषैवोपमाग्नेयजन्तूनां नच मृता ज्वरिणः क्वचिदुपलभ्यन्ते, एवमन्वयव्यतिरेकाभ्यामग्नेः सचित्तता ज्ञेया । प्रयोगश्चात्र-आत्मसंयोगाविर्भूतोऽङ्गारादीनां प्रकाशपरिणामः, शरीरस्थत्वात्, खद्योतदेहपरिणामवत् । तथात्मसंयोगपूर्वकोऽङ्गारादीनामूष्मा, शरीरस्थत्वात्, ज्वरोष्मवत् । न चादित्यादिभिरनेकान्तः, सर्वेषामुष्णस्पर्शस्यात्मसंयोगपूर्वकत्वात् । तथा सचेतनं तेजः, यथायोग्याहारोपादानेन वृद्ध्यादिविकारोपलम्भात्, पुरुषवपुर्वत् । एवमादिलक्षणैराग्नेयનન્નવોડવસેયાઃ ।।રૂ||
ટીકાનો ભાવાનુવાદ :
જેમ રાત્રિમાં ખજવાના દેહમાં પરિણમેલી જીવના પ્રયોગથી ઉત્પન્ન થયેલ પ્રકાશશક્તિ પ્રકાશે છે. (અર્થાત્ રાત્રિમાં ખજવાનું શ૨ી૨ (કંઈક) પ્રકાશ પાથરે છે, તે પ્રકાશ જીવના પ્રયોગ દ્વારા ઉત્પન્ન થયેલ શક્તિનું પ્રત્યક્ષ ફળ છે. આથી ખજવાના દેહરૂપે પરિણમેલી પ્રકાશશક્તિ જેમ જીવપ્રયોગનિમિત્તક છે.) તેમ અંગારાદિમાં પણ પ્રતિવિશિષ્ટ પ્રકાશાદિશક્તિનું અનુમાન કરાય છે. કારણ કે જીવના પ્રયોગવિશેષથી પ્રગટી છે.
અથવા... જેમ તાવની ઉષ્મા જીવપ્રયોગનું અતિક્રમણ કરતું નથી. (અર્થાત્ તાવથી શરીર ગરમ થઈ જાય છે, ત્યારે જીવના પ્રયોગ(સંયોગ)વિના થતું નથી તે જોઈ શકાય છે. અર્થાત્ તાવથી શ૨ી૨નું ગરમ થઈ જવું તે જીવના સંયોગનું ચિન્હ છે.) તે જ રીતે અગ્નિની ગ૨મી પણ જીવના સંયોગવિના શક્ય નથી. તેથી અગ્નિની ગરમીમાં જીવનો સંયોગ અવશ્ય માનવો
Page #108
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय भाग- २, श्लोक, ४८-४९, जैनदर्शन
४८१
જોઈએ. વળી મૃતશરીરમાં તાવ જોવા મળતો નથી, કારણ કે તેમાં જીવસંયોગ નથી. ટુંકમાં જીવિતશરીર તાવના કારણે ગરમ થઈ જાય છે, કારણ કે જીવનો સંયોગ છે. અને મૃતશરીરમાં તાવ આવતો ન હોવાથી ગરમી પણ જોવા મળતી નથી, કારણ કે જીવનો સંયોગ નથી. આ પ્રમાણેના અન્વય-વ્યતિરેકથી અગ્નિની સચિત્તતા સિદ્ધ થાય છે. અનુમાનપ્રયોગ : “અંગારા વગેરેનો પ્રકાશ પરિણામ આત્માના સંયોગથી પ્રગટ થાય છે, કારણ કે તે પ્રકાશ શરીરમાં રહેલો છે. જેમકે ખજવાના દેહનો પ્રકાશપરિણામ.”
તથા “અંગારા વગેરેની ઉષ્મા આત્માના સંયોગપૂર્વક હોય છે, કારણ કે તે ઉષ્મા શરીરમાં રહેલ છે. જેમ (શરીરમાં રહેલ) તાપની ઉષ્મા (ગરમી).” ઉપરોક્ત ઉભયઅનુમાનોથી અગ્નિની સચિત્તતા સિદ્ધ થાય છે.
“સૂર્ય વગેરેદ્વારા હેતુ વ્યભિચારિ બને છે”—આવું ન કહેવું. કારણ કે સૂર્ય વગેરે સર્વે પદાર્થોનો ઉષ્ણસ્પર્શ (ગરમી) અને પ્રકાશ આત્માના સંયોગપૂર્વક જ હોય છે. અર્થાત્ સૂર્ય જીવના સંયોગના કારણે સૂર્યમાંથી ગરમી અને પ્રકાશ પ્રગટે છે. એટલે હેતુ વ્યભિચારી નથી.
તથા “અગ્નિ સચેતન છે. કારણકે યથાયોગ્ય આહાર (ઇન્ધન)ને ગ્રહણ કરવાદ્વારા વૃદ્ધિ વગેરે વિકારોને પામે છે. (અર્થાતુ અગ્નિ ઇન્ધનરૂપ આહારના સંયોગથી વૃદ્ધિને પામે છે.). જેમકે (યથાયોગ્ય આહાર ગ્રહણદ્વારા વૃદ્ધિ પામતું) મનુષ્યનું શરીર. આ પ્રમાણે અનેકહેતુઓ દ્વારા અગ્નિના જીવોની સિદ્ધિ જાણી લેવી જોઈએ.
આ રીતે અગ્નિમાં સજીવતાની સિદ્ધિ થઈ. હવે વાયુમાં અને વનસ્પતિમાં સજીવતાની સિદ્ધિ કરે છે.
यथा देवस्य स्वशक्तिप्रभावान्मनुष्याणां चाञ्जनविद्यामन्त्रैरन्तर्धाने शरीरं चक्षुषानुपलभ्यमानमपि विद्यमानं चेतनावञ्चाध्यवसीयते, एवं वायावपि चक्षुह्यं रूपं न भवति, सूक्ष्मपरिणामात्, परमाणोरिव वह्निदग्धपाषाणखण्डिकागताचित्ताग्नेरिव वा । प्रयोगश्चायम्-चेतनावान् वायुः, अपरप्रेरिततिर्यगऽनियमितदिग्गतिमत्त्वात्, गवाधादिवत् । तिर्यगेव गमननियमादनियमितविशेषणोपादानाञ्च परमाणुना न व्यभिचारः, तस्य नियमितगतिमत्त्वात्, “जीवपुद्गलयोरनुश्रेणिः” इति वचनात् । एवं वायुरशस्रोपहतश्चेतनावानवगन्तव्यः ।।४ ।। बकुलाशोकचम्पकाद्यनेकविधवनस्पतीनामेतानि शरीराणि न जीवव्यापारमन्तरेण मनुष्यशरीरसमानधर्मभाञ्जि भवन्ति । तथाहि-यथा पुरुषशरीरं बालकुमारयुववृद्धतापरिणामविशेषवत्त्वाचेतनावदधिष्ठितं प्रस्पष्टचेतनाकमुपलभ्यते तथेदं वनस्पतिशरीरम्,यतो जातः केतकतरुर्बालको युवा वृद्धश्च संवृत्त इति, अतः
Page #109
--------------------------------------------------------------------------
________________
४८२
षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
पुरुषशरीरतुल्यत्वात् सचेतनो वनस्पतिरिति । तथा यथेदं मनुष्यशरीरमनवतरं बालकुमारयुवाद्यवस्थाविशेषैः प्रतिनियतं वर्धते, तथेदमपि वनस्पतिशरीरमङ्कुरकिसलयशाखाप्रशाखादिभिर्विशेषैः प्रतिनियतं वर्धत इति । तथा यथा मनुष्यशरीरं ज्ञानेनानुगतं एवं वनस्पतिशरीरमपि, यतः शमीप्रपन्नाटसिद्धेसरकासुन्दरबच्छूलागस्त्यामलकीकडिप्रभृतीनां स्वापविबोधतस्तद्भावः । तथाधोनिखातद्रविणराशेः स्वप्ररोहेणावेष्टनम् । तथा वटपिप्पलनिम्बादीनां प्रावृड्जलधरनिनादशिशिरवायुसंस्पर्शादकुरोद्भेदः । तथा मत्तकामिनीसनूपुरसुकुमारचरणताडनादशोकतरोः पल्लवकुसुमोदेदः । तथा युवत्यालिङ्गनात् पनसस्य । तथा सुरभिसुरागण्डूषसेकाद्वकुलस्य । तथा सुरभिनिर्मल जल सेकाचम्पकस्य । तथा कटाक्षवीक्षणात्तिलकस्य । तथा पञ्चमस्वरोद्गाराच्छिरीषस्य विरहकस्य च पुष्पविकिरणम् । तथा पद्मादीनां प्रातर्विकसनं, घोषातक्यादिपुष्पाणां च संध्यायां, कुमुदादीनां तु चन्दोदये । तथासन्नमेघप्रवृष्टौ शम्या अवक्षरणम् । तथा वल्लीनां वृत्त्याद्याश्रयोपसर्पणम् । तथा लज्जालूप्रभृतीनां हस्तादिसंस्पर्शात्पत्रसंकोचादिका परिस्फुटा क्रियोपलभ्यते । अथवा सर्ववनस्पतेर्विशिष्टतुष्वेव फलप्रदानं, न चैतदनन्तराभिहितं तरुसंबन्धिक्रियाजालं ज्ञानमन्तरेण घटते । तस्मात्सिद्धं चेतनावत्त्वं वनस्पतेरिति । ટકાનો ભાવાનુવાદઃ
જેમ સ્વશક્તિના પ્રભાવથી દેવનું શરીર દૃષ્ટિગોચર બનતું નથી તથા અંજન, વિદ્યા અને મંત્ર વગેરેના પ્રયોગદ્વારા યોગી એવા મનુષ્યોનું શરીર પણ દૃષ્ટિગોચર બનતું નથી, છતાં પણ ચેતનાની જેમ તે વિદ્યમાન તો હોય જ છે. આ પ્રમાણે પરમાણુ તથા વહ્નિથી બળેલા પાષાણ અને ઇંટના ટૂકડા વગેરેમાં રહેલો અચિઅગ્નિ સૂક્ષ્મ પરિણામના કારણે દૃષ્ટિગોચર થતો નથી. છતાં પણ વિદ્યમાન હોય જ છે. તેમ સૂક્ષ્મપરિણામના કારણે વાયુપણ ચક્ષુગોચર બનતો નથી. છતાં પણ વિદ્યમાન છે.
અનુમાનપ્રયોગ : વાયુ સચેતન છે, કારણ કે બીજાની પ્રેરણાવિના જ તિચ્છ અને અનિયમિતદિશામાં ગતિ કરવાવાળો છે. જેમકે બીજાની પ્રેરણા વિના અહિં તહિં ફરતા ગાય, ઘોડા વગેરે. વળી હેતુમાં તિચ્છ ગતિનું નિયમન કરતાં તથા અનિયમિત વિશેષણ ગ્રહણ કરતાં પરમાણુ સાથે વ્યભિચાર આવતો નથી. કારણ કે પરમાણુ નિયમિતગતિવાળો છે. “જીવ અને પુદ્ગલની ગતિ અનુશ્રેણિ આકાશપ્રદેશોની રચનાનુસાર સીધી હોય છે.” આ
Page #110
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
૪૮૩
શાસ્ત્રવચનાનુસાર પુદ્ગલની ગતિ નિયમિત હોય છે. આથી પરમાણુ વાયુની જેમ અનિયમિત ગતિવાળો ન હોવાથી વ્યભિચાર આવતો નથી.
આ પ્રમાણે શસ્ત્રથી ઉપહત નહિથયેલો વાયુ સચેતન જાણવો. હવે વનસ્પતિમાં સચેતનત્વની સિદ્ધિ કરે છે.
બકુલ, અશોક, ચંપા વગેરે અનેકવિધ વનસ્પતિના શરીરો જીવના વ્યાપાર વિના મનુષ્યના શરીર જેવા ધર્મને ભજનારા બનતા નથી. જેમ મનુષ્યનું શરીર બાલ, કુમાર, યુવાન, વૃદ્ધ વગેરે પરિણામોથી વિશિષ્ટ હોય છે. અર્થાત્ મનુષ્યનું શરીર બાલ, યુવાન, વૃદ્ધ અવસ્થામાં પરિણામ પામતું હોવાથી સચેતન હોય છે. અને તેમાં સ્પષ્ટ ચેતના પ્રાપ્ત થાય છે, તેમ વનસ્પતિનું શરીર પણ અવસ્થાવિશેષને પામતું હોવાથી ચેતનાવાળું જ છે. જેમકે કેતકી વૃક્ષમાં અંકુરો ફૂટવો, બાલ, યુવાન અને વૃદ્ધ અવસ્થાઓ હોય છે. આથી કેતકીવૃક્ષ મનુષ્યના શરીરની તુલ્ય હોવાથી (પુરુષનું શરીર જેમ સચેતન છે, તેમ) વનસ્પતિ પણ સચેતન છે. વળી જેમ મનુષ્યનું શરીર સતત બાલ, કુમાર, યુવાન વગેરે અવસ્થાવિશેષથી વધે છે, તે પ્રમાણે વનસ્પતિનું શરીર પણ અંકુર, કિસલય, શાખા, પ્રશાખા વગેરે અવસ્થાવિશેષથી પ્રતિનિયત વૃદ્ધિને પામે છે તથા જેમ મનુષ્યનું શરીર જ્ઞાનથી અનુગત છે. અર્થાત્ મનુષ્યના શરીરમાં હેયોપાદેયનું પરિજ્ઞાન હોય છે, તેમ વનસ્પતિના શરીરમાં પણ જ્ઞાન હોય છે. કારણ કે શમી, પ્રપુત્રાટ, સિદ્ધ, સરકા, સુન્દકા, બબ્બલ, અગમ્ય, આમલકી, વગેરે વનસ્પતિઓમાં નિદ્રા અને જાગવું, આ બંનેનો સદ્ભાવ છે. અર્થાત્ તે વનસ્પતિઓ સમય થતાં સૂતી અને સમય થતાં જાગતી દેખાય છે. આથી તેમનામાં પણ જ્ઞાન છે.
નીચે જમીનમાં દાટેલા ધનની રાશીને કેટલીક વેલડીઓ તેના ઉપર આરોહણ કરીને પોતાનું બનાવે છે. તથા વરસાદ, વાદળાઓના અવાજ અને શિશિરઋતુના વાયુના સ્પર્શથી વડ, પિપળા અને લીંબડાના વૃક્ષોમાં અકુંશ ફુટે છે :
સુંદર મત્ત પગમાં ઝાંઝર પહેર્યા છે તેવી સુકોમલ પગવાળી કામિનીના પગના તાડનથી અશોકવૃક્ષને પલ્લવ અને ફુલ ઉગે છે. અર્થાત્ તાદશકામિની અશોકવૃક્ષને લાત મારે ત્યારે અશોકવૃક્ષને નવી કૂંપણો તથા ફુલો ઉગે છે.
યુવતિના આલિંગનથી પનસવૃક્ષને, સુંદરી દ્વારા સુગંધી દારૂના કોગળાના સિંચનથી બકુલવૃક્ષને, સુગંધી-નિર્મલ પાણીના સિંચનથી ચંપકવૃક્ષને, સુંદરીની કટાક્ષ નજરથી તિલકવૃક્ષને, પંચમસ્વરના ઉદ્ગારથી શિરીષ અને વિરહકવૃક્ષને પુષ્પો ઉગે છે.
પદ્માદિકમળો સવારમાં વિકસે છે - ખીલે છે. ઘોષાતકીવગેરે પુષ્પો સંધ્યાકાળે વિકસે છે – ખીલે છે. કુમુદાદિ ચંદ્રના ઉદયમાં વિકસે છે – ખીલે છે. મેઘ વરસતે છતે સમીવૃક્ષના પાંદડા
Page #111
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
ખરવા લાગે છે. લતાઓ યોગ્ય આશ્રયનેલઈને ઉપર ચઢે છે. લજ્જાળુવગેરે વનસ્પતિઓના પાંદડા હાથ વગેરેના સ્પર્શથી સંકોચાઈ જાય છે. આ રીતે વનસ્પતિઓમાં અનેકપ્રકારની સ્પષ્ટ ક્રિયાઓ જોવા મળે છે. અથવા સર્વ વનસ્પતિઓ વિશિષ્ટ ઋતુમાં જ ફળ આપે છે. આમ આ નજીકમાં કહેલી વૃક્ષસંબંધી વિવિધક્રિયાઓ જ્ઞાન વિના ઘટતી નથી. તેથી સિદ્ધ થાય છે કે વનસ્પતિ સચેતન છે.
४८४
तथा यथा मनुष्यशरीरं हस्तादिछिन्नं शुष्यति, तथा तरुशरीरमपि पल्लवफलकुसुमादिछिन्नं विशोषमुपगच्छद्दृष्टम् । न चाचेतनानामयं धर्म इति । तथा यथा मनुष्यशरीरं स्तनक्षीरव्यञ्जनौदनाद्याहाराभ्यवहारादाहारकं, एवं वनस्पतिशरीरमपि भूजलाद्याहाराभ्यवहारादाहारकम् । न चैतदाहारकत्वमचेतनानां दृष्टम् । अतस्तत्सद्भावात्सचेतनत्वमिति । तथा यथा मनुष्यशरीरं नियतायुष्कं तथा वनस्पतिशरीरमपि नियतायुष्कम् । तथाहि अस्य दशवर्षसहस्राण्युत्कृष्टमायुः । तथा यथा मनुष्यशरीर-मिष्टानिष्टाहारादिप्राप्त्या वृद्धिहान्यात्मकं तथा वनस्पतिशरीरमपि । तथा यथा मनुष्यशरीरस्य तत्तद्रोगसंपर्काद्रोगपाण्डुत्वोदरवृद्धिशोफकृशत्वाङ्गलिनासिकानिनीभवनविगलनादि
तथा वनस्पतिशरीरस्यापि तथाविधरोगोद्भवात्पुष्पफलपत्रत्वगाद्यन्यथाभवनपतनादि । तथा यथा मनुष्यशरीरस्य रसायनस्नेहाद्युपयोगाद्विशिष्टकान्तिरसबलोपचयादि तथा वनस्पतिशरीरस्यापि विशिष्टेष्टनभोजलादिसेकाद्विशिष्टरसवीर्यस्त्रिग्धत्वादि । तथा स्त्रीशरीरस्य तथाविधदौहृदपूरणात्पुत्रादिप्रसवनं तथा वनस्पतिशरीरस्यापि तत्पूरणात्पुष्पफलादिप्रसवनमित्यादि ।
ટીકાનો ભાવાનુવાદ :
જેમ હાથવગેરે કપાઈ જતાં મનુષ્યનું શરીર શોષાય છે. તેમ વૃક્ષનું શરીર પણ કૂંપળો, ફળ, ફુલ વગેરે છેદાતાં શોષાતું દેખાય છે તથા આ અચેતનનો ધર્મ નથી. સચેતનમાં જ આ ધર્મ જોવા મળતો હોય છે.
જેમ મનુષ્યનું શરીર માતાનું દૂધ, શાક, ભાત વગેરે આહારથી પુષ્ટ થતું હોવાથી આહા૨ક છે, તેમ વનસ્પતિનું શરીર પણ પૃથ્વી, પાણીવગેરે આહારથી પુષ્ટ થતું હોવાથી આહા૨ક છે. અને આ આહારકત્વ અચેતનપદાર્થોમાં જોવા મળતું નથી. તેથી આહારકતાના સદ્ભાવથી વનસ્પતિનું શરીર પણ સચેતન સિદ્ધ થાય છે.
જેમ મનુષ્યનું શરીર નિયત આયુષ્યવાળું છે, તેમ વનસ્પતિનું શરીર પણ નિયત આયુષ્યવાળું
Page #112
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४८५
છે. વનસ્પતિનું ઉત્કૃષ્ટ આયુષ્ય દશ હજાર વર્ષનું છે તથા જેમ ઇષ્ટ કે અનિષ્ટ આહારના યોગે મનુષ્યનું શરીર વૃદ્ધિ કે હાનિને પામે છે, તેમ વનસ્પતિનું શરીર પણ ઇષ્ટ કે અનિષ્ટ આહારના કારણે વૃદ્ધિ કે હાનિને પામે છે.
જેમ મનુષ્યના શરીરમાં રોગના સંપર્કથી પાંડુત્વ, ઉદરવૃદ્ધિ, શૂલપણું, કુશપણું, આંગળીનાક વળી જવા કે ગળી જવાવગેરે વિકૃતિઓ દેખાય છે, તેમ વનસ્પતિના શરીરમાં પણ તેવા પ્રકારનો રોગ થતાં પુષ્પ, ફુલ, પાંદડા, છાલવગેરે વિપરીત પરિણામવાળા થાય છે કે ખરી પડતાં હોય છે. તે જ રીતે જેમ મનુષ્યના શરીરમાં ઔષધના પ્રયોગથી વૃદ્ધિ-હાનિ, ઘા રૂજાઈ જવા, ભાંગેલા અવયવો સારા થઈજવાવગેરે થાય છે, તેમ વનસ્પતિના શરીરમાં પણ ઓષધના પ્રયોગથી વૃદ્ધિનહાનિ વગેરે થાય છે.
જેમ મનુષ્યના શરીરમાં રસાયણ, સ્નેહાદિના ઉપયોગથી વિશિષ્ટકાંતિ, રસ, બલનો ઉપચય થાય છે, તેમ વનસ્પતિના શરીરમાં પણ વિશિષ્ટપ્રકારના ઇષ્ટ એવા વરસાદના પાણી વગેરેના સિંચનથી વિશિષ્ટરસ, વીર્ય અને સ્નિગ્ધતાનો ઉપચય થાય છે.
જેમ સ્ત્રીના શરીરને ગર્ભાવસ્થામાં તેવા પ્રકારના દોહદ થતા હોય છે, તેને પૂરા કરતાં પુત્ર જન્મ થાય છે, તેમ વનસ્પતિના શરીરમાં પણ થતા દોહદને પૂરવાથી, તેને પુષ્પ, ફળાદિની ઉત્પત્તિ થાય છે.
આમ મનુષ્યના શરીરમાં તથા સ્ત્રીના શરીરમાં થતા ફેરફારો સજીવતાના કારણે છે, તેમ વનસ્પતિના શરીરમાં થતા ફેરફારો પણ સજીવતાના કારણે જ છે તે સિદ્ધ થાય છે.
तथा च प्रयोगः-वनस्पतयः सचेतना बालकुमारवृद्धावस्था १ प्रतिनियतवृद्धि २ स्वापप्रबोधस्पर्शादिहेतुकोल्लाससंकोचाश्रयोपसर्पणादिविशिष्टानेकक्रिया ३ छिन्नावयवम्लानि ४ प्रतिनियतप्रदेशाहारग्रहणं ५ वृक्षायुर्वेदाभिहितायुष्केष्टानिष्टाहारदिनिमित्तकवृद्धिहानि ६-७ आयुर्वेदोदिततत्तद्रोग ८ विशिष्टौषधप्रयोगसंपादितवृद्धिहानिक्षतभुग्नसंरोहण ९ प्रतिनियतविशिष्ट (शरीर) रसवीर्यस्निग्धत्वरूक्षत्व १० विशिष्टदौहृदा ११ दिमत्त्वान्यथानुपपत्तेः, विशिष्टस्रीशरीरवत् । अथवैते हेतवः प्रत्येकं पक्षण सह प्रयोक्तव्या अयं वा संगृहीतोक्तार्थः प्रयोगः-सचेतना वनस्पतयो, जन्मजरामरणरोगादीनां समुदितानां सद्भावात्, स्त्रीवत् । अत्र समुदितानां जन्मादीनां ग्रहणात् “जातं तद्दधि" इत्यादिव्यपदेशदर्शनादध्यादिभिरचेतनॆर्न व्यभिचारः शङ्कयः । तदेवं पृथिव्यादीनां सचेतनत्वं सिद्धम् । आप्तवचनाद्वा सर्वेषां सात्मकत्वसिद्धिः ।।
Page #113
--------------------------------------------------------------------------
________________
४८६
षड्दर्शन समुझय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
ટીકાનો ભાવાનુવાદ: વનસ્પતિમાં સચેતનતાને સિદ્ધ કરતા અનુમાનપ્રયોગો: (૧) વનસ્પતિઓ સચેતન છે. કારણ કે વનસ્પતિમાં થતું બાલ, કુમાર, વૃદ્ધાવસ્થાપણું બીજી રીતે સંગત થતું નથી. જેમકે સ્ત્રીનું શરીર (૨) વનસ્પતિઓ સચેતન છે. કારણકે વનસ્પતિની પ્રતિનિયતવૃત્તિ બીજી રીતે સંગત થતી નથી. જેમકે સ્ત્રીનું શરીર.
(૩) વનસ્પતિઓ સચેતન છે. કારણ કે નિદ્રા લેવી, જાગવું, સ્પર્શદિના કારણે ઉલ્લાસ પામવો-સંકોચ પામવો, બીજાને આશ્રયિને આરોહણ કરવું વગેરે અનેક વિશિષ્ટક્રિયાઓ, બીજી રીતે સંગત થતી નથી. જેમકે સ્ત્રીનું શરીર.
(૪) વનસ્પતિઓ સચેતન છે. કારણ કે અવયવો છેદતાં પ્લાન થવું, બીજીરીતે સંગત થતું નથી. જેમકે સ્ત્રીનું શરીર.
(૫) વનસ્પતિઓ સચેતન છે. કારણ કે પ્રતિનિયત પ્રદેશોમાંથી ગ્રહણ કરાતો આહાર બીજી રીતે સંગત થતો નથી. જેમકે સ્ત્રીનું શરીર.
(૯) વનસ્પતિઓ સચેતન છે. કારણ કે વૃક્ષનું આયુર્વેદમાં કહેલું આયુષ્ય બીજીરીતે ઘટતું નથી. જેમકે સ્ત્રીના શરીરનું આયુષ્ય.
(૭) વનસ્પતિઓ સચેતન છે. કારણ કે વૃક્ષમાં આયુર્વેદમાં કહેલી ઇષ્ટ-અનિષ્ટ આહાર નિમિત્તક વૃદ્ધિ-હાનિ બીજીરીતે ઘટતી નથી. જેમકે ઇષ્ટ-અનિષ્ટ આહારનિમિત્તક વૃદ્ધિ હાનિવાળું સ્ત્રીનું શરીર.
(૮) વનસ્પતિઓ સચેતન છે. કારણ કે વનસ્પતિમાં આયુર્વેદમાં કહેલા (વનસ્પતિને થતા) તે તે રોગો બીજી રીતે ઘટતા નથી. જેમકે સ્ત્રીના શરીરના રોગો.
(૯) વનસ્પતિઓ સચેતન છે. કારણ કે વનસ્પતિમાં ઔષધના પ્રયોગથી વૃદ્ધિ, હાનિ, ઘા રૂજાવા, ભાંગેલા ભાગો સંધાઈજવા વગેરે બીજીરીતે સંગત થતું નથી. જેમકે ઔષધ પ્રયોગથી વૃદ્ધિ-હાનિવગેરેવાળું સ્ત્રીનું શરીર.
(૧૦) વનસ્પતિઓ સચેતન છે. કારણ કે વનસ્પતિના શરીરની પ્રતિનિયત વિશિષ્ટરસ, વીર્ય, સ્નિગ્ધતા, રુક્ષતા બીજી રીતે ઘટતી નથી. જેમકે સ્ત્રીનું વિશિષ્ટશરીર.
(૧૧) વનસ્પતિઓ સચેતન છે. કારણ કે તેને વિશિષ્ટદોહદો થાય છે. જેમકે સ્ત્રીના શરીરમાં થતા વિશિષ્ટદોહદો.
આ રીતે પક્ષની સાથે પ્રત્યેકહેતુઓને જોડતાં ઉપરોક્ત અનુમાનપ્રયોગોથી વનસ્પતિઓ સચેતન છે તે સિદ્ધ થાય છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४८७
અથવા ઉપરોક્ત કહેલા તમામ હેતુઓનો સંગ્રહ કરીને અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે - વનસ્પતિઓ સચેતન છે. કારણકે વનસ્પતિમાં જન્મ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ, રોગાદિ સમુદાયનો સદ્ભાવ છે. જેમ સ્ત્રીમાં જન્માદિના સર્ભાવથી તેની સચેતના સિદ્ધ છે, તેમ વનસ્પતિમાં પણ જન્મ, મૃત્યુ વગેરેના સદ્ભાવથી સચેતના સિદ્ધ થાય છે.
શંકા દહીં પણ ઉત્પન્ન થાય છે. છતાં પણ તે અચેતન છે, સચેતન નથી. તેથી તમારો હેતુ વ્યભિચારી બને છે. જે ઉત્પન્ન થાય તે સચેતન હોય તેવા કોઈ નિયમ નથી.
સમાધાનઃ અમે માત્ર “ઉત્પન્ન થાય તે સચેતન હોય તેમ નથી કહ્યું, પરંતુ જે ઉત્પન્ન થાય, મૃત્યુ પામે, વૃદ્ધાવસ્થા પામે ઇત્યાદિ સમુદિત જન્માદિને સચેતનતા પ્રત્યે હેતુ બનાવ્યો છે. તેથી અમારો હેતુ વ્યભિચારી નથી, કારણ કે દહીં માત્ર ઉત્પન્ન થાય છે, પરંતુ મૃત્યુ પામતું નથી કે વૃદ્ધાવસ્થા પણ પામતું નથી, તેથી દહીંને લઈને હેતુ વ્યભિચારિ બનતો નથી.
તેથી આ પ્રમાણે પૃથ્વી વગેરે પાંચનું સચેતનત્વ (જીવત્વ) સિદ્ધ થાય છે અથવા આપ્તપુરુષ શ્રી તીર્થંકર પરમાત્માના નિર્દોષવચનના સંગ્રહરૂપ આગમવચનથી પૃથ્વી વગેરે સર્વેની સચેતનતા સિદ્ધ થઈ જાય છે.
द्वीन्दियादिषु च कृमिपिपीलिकाभ्रमरमनुष्यजलचरस्थलचरखेचरपधादिषु न केषांचित्सात्मकत्वे विगानमिति । ये तु तत्रापि विप्रतिपद्यन्ते तान् प्रतीदमभिधीयते । इन्द्रियेभ्यो व्यतिरिक्त आत्मा, इन्द्रियव्युपरमेऽपि तदुपलब्धार्थानुस्मरणात् । प्रयोगोऽत्रइह यो यदुपरमे यदुपलब्धानामर्थानामनुस्मर्ता स तेभ्यो व्यतिरिक्तिः, यथा गवाक्षरुपलब्धानामर्थानां गवाक्षोपरमेऽपि (तदनुस्मर्ता) देवदत्तः । अनुस्मरति चायमात्मान्धबधिरत्वादिकालेऽपीन्द्रियोपलब्धानर्थान् अतः स तेभ्योऽर्थान्तरमिति । अथवेन्द्रियेभ्यो व्यतिरिक्त आत्मा, इन्द्रियव्यापृतावपि कदाचिदनुपयुक्तावस्थायां वस्त्वनुपलम्भात् । प्रयोगश्चात्र-इन्द्रियेभ्यो व्यतिरिक्त आत्मा, तद्व्यापारेऽप्यर्थानुपलम्भात् । इह यो यद्व्यापारेऽपि यैरुपलभ्यानर्थान्नोपलभते स तेभ्यो भिन्नो दृष्टः, यथाऽस्थगितगवाक्षेऽप्यन्यमनस्कतयानुपयुक्तोऽपश्यंस्तेभ्यो देवदत्त इति । अथवेदमनुमानम्समस्तीन्द्रियेभ्यो भिन्नो जीवाऽन्येनापलभ्यान्येन विकारग्रहणात् । इह योऽन्येनोपलभ्यान्येन विकारं प्रतिपद्यते स तस्माद्भिन्नो दृष्टः, यथा प्रवरप्रासादोपरिपूर्ववातायनेन रमणीमवलोक्यापरवातायनेन समायातायास्तस्याः करादिना कुचस्पर्शादिवि
Page #115
--------------------------------------------------------------------------
________________
૪૮૮
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
कारमुपदर्शयन्देवदत्तः । तथा चायमात्मा चक्षुषाम्लीकामनन्तं दृष्टा रसनेन हल्लासलालास्रवणादिकं विकारं प्रतिपद्यते । तस्मात्तयोः (ताभ्यां) भिन्न इति । अथवेन्द्रियेभ्यो व्यतिरिक्त आत्मा अन्येनोपलभ्यान्येन ग्रहणात् । इह यो घटादिकमन्येनोपलभ्यान्येन गृह्णाति स ताभ्यां भेदवान् दृष्टः, यथा पूर्ववातायनेन घटमुपलभ्यापरवातायनेन गृह्णानस्ताभ्यां देवदत्तः । गृह्णाति च चक्षुषोपलब्धं घटादिकमर्थं हस्तादिना जीवः, ततस्ताभ्यां भिन्न इति । एवमत्रानेकान्यनुमानानि नैकाश्च युक्तयो विशेषावश्यकटीकादिभ्यः स्वयं कर्त्त(वक्तव्यानीति । प्रोक्तं विस्तरेण प्रथमं जीवतत्त्वम ।। ટીકાનો ભાવાનુવાદ:
કૃમિ, કીડી, ભ્રમરો, મનુષ્ય, જલચર, સ્થલચર, અને ખેચર પશુવગેરે બેઇન્દ્રિયાદિ જીવોમાં સચેતનતા માનવામાં કોઈને વિવાદ નથી. પરંતુ જેઓ બેઇન્દ્રિયવગેરે જીવોમાં પણ સજીવતાનો નિષેધ કરે છે, તેઓને કંઈક કહેવાય છે.
“ઇન્દ્રિયોથી અતિરિક્ત આત્મા છે. કારણે ઇન્દ્રિયોનો વ્યાપાર નાશ પામવા છતાં પણ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરેલા અર્થનું સ્મરણ થાય છે.
પ્રયોગ : જે જેનો ઉપરમ થતે છતે તેનાથી ઉપલબ્ધ અર્થોનો સ્મરણ કરનાર હોય છે, તે તેનાથી અતિરિક્ત હોય છે. જેમકે બારી બંધ થવા છતાં પણ ગવાક્ષ(બારી)દ્વારા જોયેલા પદાર્થોનો સ્મરણ કરનાર દેવદત્ત બારીથી અતિરિક્ત છે. કહેવાનો આશય એ છે કે જેમ જે વસ્તુ દ્વારા પદાર્થોનું જ્ઞાન થયું, તે વસ્તુનો નાશ થવા છતાં અથવા તેનો વ્યાપાર બંધ થવા છતાં જ્ઞાતાને પૂર્વે જોયેલા પદાર્થોનું સ્મરણ થાય છે. તેથી સ્મરણ કરનાર જ્ઞાતા, તે જ્ઞાન કરવામાં નિમિત્ત બનેલી વસ્તુથી અતિરિક્તિ છે, તેમ ઇન્દ્રિયોદ્વારા આત્માએ પદાર્થનું જ્ઞાન કર્યું અને ઇન્દ્રિયોના વ્યાપારના અભાવમાં પણ આત્માને જ્ઞાત પદાર્થોનું સ્મરણ થાય છે. તેથી તે પદાર્થોનું જ્ઞાન કરવામાં નિમિત્ત બનેલી ઇન્દ્રિયોથી આત્મા અતિરિક્ત છે, એમ સિદ્ધ થાય છે.)
વળી ઇન્દ્રિયોના અર્થો જેને ગ્રહણ કર્યા છે, તેવો વ્યક્તિ કાલાંતરે અંધ કે બધિર બનવાછતાં પણ પૂર્વે ગ્રહણ કરેલા અર્થોનું સ્મરણ કરે છે. આથી તે વ્યક્તિ ઇન્દ્રિયોથી અર્થાન્તર (બીજો સ્વતંત્રપદાર્થ) છે, તેમ સિદ્ધ થાય છે. અર્થાત્ અંધ-બધિરત્વ અવસ્થામાં પણ આત્મા પૂર્વગૃહીત ઇન્દ્રિયોના અર્થોનું સ્મરણ કરે છે. તેથી આત્મા ઇન્દ્રિયોથી ભિન્ન છે.
અથવા ઇન્દ્રિયોથી અતિરિક્ત આત્મા છે. કારણ કે ઇન્દ્રિયોનો (પદાર્થોમાં) વ્યાપાર હોવા છતાં, ક્યારેક અનુપયુક્ત અવસ્થામાં વસ્તુની (પદાર્થની) ઉપલબ્ધિ થતી નથી.
Page #116
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग- २, श्लोक, ४८-४९, जैनदर्शन
४८९
અનુમાનપ્રયોગ : “ઇન્દ્રિયોથી અતિરિક્ત આત્મા છે. કારણકે ઇન્દ્રિયોના વ્યાપારમાં પણ પદાર્થની ઉપલબ્ધિ થતી નથી.” અહીં જે જેનો વ્યાપાર હોવા છતાં પણ જેઓ દ્વારા ઉપલબ્ધ પદાર્થોનું જ્ઞાન કરતું નથી, તે તેઓથી ભિન્ન જોવાયેલો છે. (અર્થાત્ જે વ્યક્તિનો ઇન્દ્રિયોના વિષયોમાં વ્યાપાર હોવા છતાં પણ ઇન્દ્રિયોદ્વારા ઉપલબ્ધપદાર્થોનું જ્ઞાન કરતો નથી, તે વ્યક્તિ (આત્મા) ઇન્દ્રિયોથી ભિન્ન છે. કહેવાનો આશય એ છે કે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોનો વિષયોમાં વ્યાપાર છે, છતાં પણ વિષયોનું જ્ઞાન થતું નથી. તેથી સિદ્ધ થાય છે કે વિષયોનું જ્ઞાન કરનાર કોઈ ભિન્ન તત્ત્વ હોવું જોઈએ અને તે જ આત્મા છે. તેથી જ) બારી ખુલ્લી છે, બહાર પદાર્થો પણ છે, છતાં પણ અન્યઠેકાણે જેનું મન છે તે દેવદત્ત પદાર્થોને જોઈ શકતો નથી. આથી પદાર્થોને નહિ જોતો દેવદત્ત ભિન્ન છે. તે જ રીતે ઇન્દ્રિયો વિષયોમાં પ્રવૃત્તિ કરતી હોવા છતાં વિષયોનું જ્ઞાન થતું નથી. તેથી તે પદાર્થોનો જ્ઞાતા ઇન્દ્રિયથી ભિન્ન બીજો કોઈ હોવો જોઈએ કે જેનો ઉપયોગ ન હોવાના કારણે પદાર્થોનું જ્ઞાન થતું નથી અને તે ઇન્દ્રિયોથી ભિન્ન જ્ઞાતા છે, તે જ આત્મા છે.
અથવા “સમસ્ત ઇન્દ્રિયોથી ભિન્ન આત્મા છે. કારણકે અન્યઇન્દ્રિયથી પદાર્થને જાણીને તેનાથી અન્યઇન્દ્રિયોને વિકાર થાય છે.”
અહીં જે અન્યબારીથી પદાર્થને જાણીને (તેનાથી) અન્યબારીથી વિકારપ્રદર્શન કરે તે બારીઓથી ભિન્ન જોવાયેલો છે. જેમ મહેલની પૂર્વદિશાની બારીદ્વારા સુંદરસ્ત્રીને જોઈને, અપર(પશ્ચિમ)ની બારીતરફ જતી તે સ્ત્રીની સામે પશ્ચિમ તરફની બારીમાં જઈને હાથ વગેરેથી કુચસ્પર્શાદિ વિકારનું પ્રદર્શન કરતો દેવદત્ત તે બારીઓથી ભિન્ન છે. કહેવાનો આશય એ છે કે જો આત્મા ઇન્દ્રિયરૂપ જ હોય તો, એક ઇન્દ્રિયથી પદાર્થને જાણીને બીજી ઇન્દ્રિયમાં વિકાર કરી શકતો નથી. કારણ કે તે તો બંને ઇન્દ્રિયોના સ્વામીને જ થઈ શકે. કોઈ વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિને આંખથી આંબલી ખાતો જોઈને, તે વ્યક્તિને તે આંબલી ખાવાની ઇચ્છા, જીભમાં પાણી આવવું વગેરે વિકારો થાય છે. આ હકીકત એ વાતની સૂચના કરે છે કે આંખ, હૃદય અને જીભ ઉપર અધિકાર રાખનાર કોઈક તો હોવો જ જોઈએ કે જે યથેચ્છ રીતે જોઈ શકે, ઇચ્છા કરી શકે, વગેરે કાર્યો કરી શકે. અને તે જ ઇન્દ્રિયોથી ભિન્ન આત્મા છે.
અથવા ઇન્દ્રિયોથી અતિરિક્ત આત્મા છે, કારણ કે અન્યઠેકાણેથી જાણીને અન્યઠેકાણેથી ગ્રહણ કરે છે. જે ઘટાદિને અન્ય સ્થળેથી જાણીને અન્ય સ્થળેથી ગ્રહણ કરે છે, તે ઉભયસ્થાનોથી ભિન્ન જોવાયો છે. જેમકે પૂર્વ તરફની બારીથી ઘટને જાણીને, અપર (પશ્ચિમ) તરફથી ગ્રહણ કરનારો દેવદત્ત તે ઉભયબારીઓથી ભિન્ન છે. જીવ ચક્ષુદ્વારા ઘટને જાણે છે અને હાથ વડે ઘટને ગ્રહણ કરે છે. (તો તે આત્મા ચક્ષુ સ્વરૂપ હોય તો હાથ વડે ગ્રહણ કેવી રીતે કરી શકે ? અને
Page #117
--------------------------------------------------------------------------
________________
४९०
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
જો તે હાથરૂપ હોય તો ચક્ષુથી જોઈ શકે કેવી રીતે ? આથી ચહ્યું અને હાથઉપર નિયંત્રણ રાખનાર, તે બંનેથી ભિન્ન આત્મા માનવો જોઈએ.) તેથી આત્મા ચલું અને હાથથી ભિન્ન છે.
આ રીતે આ વિષયમાં એક નહિ અનેક અનુમાનો-યુક્તિઓ છે. તે વિશેષાવશ્યકભાષ્યની ટીકાથી જાણી લેવી. આ રીતે વિસ્તારથી જીવતત્ત્વનું સ્વરૂપ કહેવાયું. अजीवतत्त्वं व्याचिख्यासुराह“यश्चैतद्विपरीतवान्" इत्यादि । यश्चैतस्माद्विपरीतानि विशेषणानि विद्यन्ते यस्यासावेतद्विपरीवान् सोऽजीवः समाख्यातः । “यश्चैतद्वैपरीत्यवान्” इति पाठे तु । यः पुनस्तस्माज्जीवाद्वैपरीत्यमन्यथात्वं तद्वानजीवः स समाख्यातः । अज्ञानादिधर्मेभ्यो रूपरसगन्धस्पर्शादिभ्यो भिन्नाभिन्नो नरामरादिभवान्तराननुयायी ज्ञानावरणादिकर्मणामकर्ता तत्फलस्य चाभोक्ता जडस्वरूपश्चाजीव इत्यर्थः । स च धर्माधर्माकाशकालपुद्गलभेदात्पञ्चविधोऽभिधीयते । तत्र धर्मो लोकव्यापी नित्योऽवस्थितोऽरूपी द्रव्यमस्तिकायोऽसंख्यप्रदेशो गत्युपग्रहकारी च भवति । अत्र नित्यशब्देन स्वभावादप्रच्युत आख्यायते । अवस्थितशब्देनान्यूनाधिक आविर्भाव्यते । अन्यूनाधिकश्चानादिनिधनतेयत्ताभ्यां न स्वतत्त्वं व्यभिचरति । तथाऽरूपिग्रहणादमूर्त उच्यते । अमूर्तश्च रूपरसगन्धस्पर्शपरिणामबाह्यवर्त्यभिधीयते । न खलु मूर्ति स्पर्शादयो व्यभिचरन्ति, सहचारित्वात् । यत्र हि रूपपरिणामस्तत्र स्पर्शरसगन्धैरपि भाव्यम् । अतः सहचरमेतञ्चतुष्टयमन्ततः परमाणावपि विद्यते । तथा द्रव्यग्रहणाद्गुणपर्यायवान् प्रोच्यते, “गुणपर्यायवद्रव्यम्” [त. सू० ५/३८] इति वचनात् । तथास्तयः-प्रदेशाः प्रकृष्टा देशाः प्रदेशा निर्विभागानि खण्डानीत्यर्थः । तेषां-समुदायः कथ्यते । तथा लोकव्यापीतिवचनेनासंख्यप्रदेश इतिवचनेन च लोकाकाशप्रदेशप्रमाणप्रदेशो निर्दिश्यते । तथा स्वत एव गतिपरिणतानां जीवपुद्गलानामुपकारकरोऽपेक्षाकारणमित्यर्थः । कारणं हि त्रिविधमुच्यते, यथा घटस्य मृत्परिणामिकारणं १, दण्डादयो ग्राहकाश्च निमित्तकारणं २, कुम्भकारो निर्वर्तकं कारणम् ३ । तदुक्तम्-“निर्वर्तकं निमित्तं, परिणाम, च विधेष्यते हेतुः । कुम्भस्य कुम्भकारो, धर्ता मृश्चेति समसंख्यम् ।।१।।" निमित्तकारणं च द्वेधा निमित्तकारणमपेक्षाकारणं च । यत्र A उद्धृतेयं त० भा० टी० ५/१७ ।
Page #118
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
दण्डादिषु प्रायोगिकी वैनसिकी च क्रिया भवति तानि दण्डादीनि निमित्तकारणम् । यत्र तु धर्मादिद्रव्येषु वैस्रसिक्येव क्रिया तानि निमित्तकारणान्यपि विशेषकारणताज्ञापनार्थमपेक्षाकारणान्युच्यन्ते । धर्मादिद्रव्यगतक्रियापरिणाममपेक्षमाणं जीवादिकं गत्यादिक्रियापरिणतिं पुष्णातीति कृत्वा ततोऽत्र धर्मोऽपेक्षाकारणम् १। ટીકાનો ભાવાનુવાદઃ
જીવથી વિપરીત અજીવ છે. અર્થાત્ જીવના વિશેષણોથી વિપરીતવિશેષણોવાળો અજીવ છે. જીવથી અન્યથાસ્વરૂપવાળું અજીવ છે. જીવ જ્ઞાનાદિધર્મોવાળો છે. તો અજીવ અજ્ઞાનાદિ ધર્મોવાળો છે. જીવ જ્ઞાનાદિ ધર્મોથી ભિન્નભિન્ન છે, તો અજીવ અજ્ઞાનાદિધર્મોથી ભિન્નભિન્ન છે. જીવ રૂપાદિરહિત છે, તો અજીવ રૂપાદિસહિત છે. વળી અજીવ રૂપાદિચારથી ભિન્નભિન્ન છે. જીવ મનુષ્ય, દેવાદિ બીજાભવોમાં જનારો છે. અજીવ ભવાન્તરગામી નથી. જીવ જ્ઞાનાવરણીયાદિકર્મોનો કર્તા અને ભોક્તા છે. તો અજીવ જ્ઞાનાવરણીયાદિકર્મોનો કર્તા કે ભોક્તા નથી. અજીવ જડસ્વરૂપ છે. અજીવના પાંચ પ્રકાર છે. (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) કાલ, (૫) પુદ્ગલાસ્તિકાય.
તેમાં ધર્મ લોકાકાશમાં વ્યાપ્ત છે, નિત્ય છે, અવસ્થિત છે, અરૂપી છે, અસ્તિકાય દ્રવ્ય છે, અસંખ્યપ્રદેશવાળો છે, જીવ અને પુદ્ગલની ગતિમાં સહાયક છે.
અહીં નિત્ય' શબ્દથી એ સૂચના કરે છે કે ધર્માસ્તિકાય સ્વભાવથી નાશ પામતું નથી. અર્થાત્ તેનો સ્વભાવ નિત્ય છે, નાશ પામતો નથી.
અવસ્થિત' શબ્દ દ્વારા ધર્માસ્તિકાય ન્યૂનાધિક થતું નથી, તે પ્રગટ થાય છે. અર્થાત્ તે એક અખંડદ્રવ્ય જ રહે છે, તે બે પણ થતું નથી કે શૂન્ય પણ થતું નથી.
વળી અન્યૂનાધિકતા પદદ્વારા એ સૂચિત થાય છે કે અનાદિ-સાંતતા તથા (અનિયત) પરિમાણ દ્વારા ધર્માસ્તિકાય તત્ત્વ વ્યભિચરિત થતું નથી. કારણકે ધર્માસ્તિકાય અનાદિ અનંત અને (જેમાં પ્રદેશોની વધઘટ થતી નથી તેવા નિયત) પરિમાણવાળું તત્ત્વ છે.
અરૂપી પદના ગ્રહણથી ધર્માસ્તિકાય અમૂર્ત કહેવાય છે. જેમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શથી બાહ્યપરિણામ હોય તે અમૂર્ત કહેવાય છે. અર્થાત્ જેમાં રૂપાદિ ન હોય તે અમૂર્ત કહેવાય છે. જેનામાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ હોય તે મૂર્ત કહેવાય છે અને જેનામાં રૂપાદિ નથી હોતા તે અમૂર્ત કહેવાય છે. તથા મૂર્તિને સ્પર્શાદિ વ્યભિચરિત કરતા નથી. કારણ કે રૂપાદિ અને મૂર્તિને સહચારિસંબંધ
Page #119
--------------------------------------------------------------------------
________________
४९२
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
છે. જ્યાં રૂપનો પરિણામ હોય, ત્યાં અવશ્ય સ્પર્શ, રસ અને ગંધ હોય જ. આથી રૂપાદિચારે સહચરિત છે. તેથી તે પરમાણુમાં પણ હોય છે. અર્થાત્ રૂપાદિયારેગુણો પરમાણુથી માંડીને સ્કન્ધપર્યન્ત સર્વ મૂર્તપદાર્થોમાં હોય જ છે.
“ધર્માસ્તિકાય અસ્તિકાય દ્રવ્ય છે'-આવું કહ્યું હતું તેમાં દ્રવ્યના ગ્રહણથી ધર્માસ્તિકાય ગુણ અને પર્યાયવાળું તત્ત્વ છે, એમ સિદ્ધ થાય છે. કારણ કે “ગુણ-પર્યાયવાળું જે હોય તેને દ્રવ્ય કહેવાય છે.” આવું શાસ્ત્રવચન છે.
અસ્તિકાયનું તાત્પર્ય એ છે કે અતિ એટલે પ્રદેશો અર્થાતુ પ્રકૃષ્ટદેશો અર્થાત્ (જેના વિભાગ ન પડી શકે તેવા) નિર્વિભાજ્યખંડો. તે નિર્વિભાજ્યખંડોનો કાય=સમુહ. અર્થાત્ નિર્વિભાજ્ય ખંડોના સમુદાયને ધર્માસ્તિકાય કહેવાય છે.
“ધર્માસ્તિકાય લોકવ્યાપી છે અને અસંખ્ય પ્રદેશવાળો છે.” આ વચનથી ધર્માસ્તિકાય લોકાકાશના પ્રદેશોના પ્રમાણવાળા પ્રદેશવાળો નિર્દેશ કરાયો છે. અર્થાતુ લોકાકાશના જેટલા પ્રદેશો છે તેટલા જ ધર્માસ્તિકાયના છે.
તથા ધર્માસ્તિકાય સ્વતઃ જ ગતિમાં પરિણત જીવ અને પુદ્ગલોને ગતિકરવામાં ઉપકારક અર્થાતુ અપેક્ષાકારણ છે. (ધર્માસ્તિકાય જીવ-પુદ્ગલને ગતિ કરાવતું નથી. પરંતુ માત્રગતિ કરાવામાં સહાયક થાય છે. અપેક્ષિતકારણનો ભાગ ભજવે છે. જેમ માછલીને પાણી તરાવતું નથી. પરંતુ તરવામાં અપેક્ષિતકારણ તરીકેનો ભાગ ભજવે છે.)
કારણ ત્રણ પ્રકારના છે, જેમકે (૧) ઘટનું માટી પરિણામિકારણ છે. (૨) ઘટના દંડાદિ નિમિત્તકારણ છે. (૩) ઘટનો કુંભકાર નિર્વર્તકકારણ છે.
આમ પરિણામિકારણ, નિમિત્તકારણ અને નિર્વર્તકકારણ એમ કારણના ત્રણપ્રકારો છે.
જે કારણ સ્વયં કાર્યરૂપે પરિણામ પામી જાય તે પરિણામિકારણ કહેવાય છે. જેમકે માટી ઘટરૂપે પરિણામ પામી જાય છે, તેથી માટી ઘટનું પરિણામિકારણ છે.
જે સ્વયં કાર્યરૂપે પરિણામ ન પામે, પરંતુ કર્તાને કાર્ય કરવામાં સહાયક થાય તે નિમિત્ત કારણ કહેવાય છે. જેમ કે ઘટ પ્રત્યે દંડ-ચક્ર વગેરે. કાર્યનો કર્તા નિર્વકકારણ કહેવાય છે. જેમકે ઘટરૂપ કાર્યનો કર્તા કુંભકાર. તેથી કહ્યું છે કે... “નિર્વર્તક, નિમિત્ત અને પરિણામિ, એમ ત્રણ પ્રકારના કાર્યો છે. ઘટનો કર્તા કુંભકાર નિર્વર્તકકારણ છે. ધારણ કરવાવાળા ચક્રાદિ નિમિત્તકારણ છે તથા માટી ઉપાદાન=પરિણામિકારણ છે.”
Page #120
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४९३
निमित्त ॥२९॥ प्रा२र्नु छ (१) निमित्त।२९।, (२) अपेक्षा १२९.
જે નિમિત્તકારણોમાં સ્વાભાવિક તથા કર્તાના પ્રયોગદ્વારા ક્રિયા થાય છે, તે બંને પ્રકારની ક્રિયાવાળા દંડાદિકારણો (શુદ્ધ) નિમિત્તકારણ કહેવાય છે.
જે કારણોમાં માત્ર સ્વાભાવિકક્રિયા (પરિણમન) થાય છે તે નિમિત્તકારણ હોવા છતાં પણ અપેક્ષાકારણ જ કહેવાય છે. ધર્માસ્તિકાયાદિદ્રવ્યોમાં સ્વાભાવિક પરિણમનસ્વરૂપ ક્રિયા થાય છે. તેથી તે નિમિત્તકારણો હોવા છતાં પણ વિશેષ કારણતાને બતાવવા અપેક્ષાકારણ કહેવાય છે. અર્થાતુ અપેક્ષાકારણ નિમિત્તકારણ જ છે. પરંતુ તેમાં માત્ર સ્વાભાવિક પરિણમનસ્વરૂપ વિશેષતા હોવાના કારણે તે અપેક્ષાકારણ કહેવાય છે.
ધર્મદ્રવ્યમાં થનારી સ્વાભાવિક પરિણમનરૂપ ક્રિયાની અપેક્ષા કરતા જીવાદિદ્રવ્યોની પોતાની ગતિઆદિ ક્રિયાપરિણતિ પુષ્ટ થાય છે. આથી જીવાદિદ્રવ્યોની ગતિરૂપ ક્રિયામાં અપેક્ષિત બનતું ધર્માસ્તિકાય દ્રવ્ય અપેક્ષાકારણ કહેવાય છે. ___ एवमधर्मोऽपि लोकव्यापितादिसकलविशेषणविशिष्टो धर्मवनिर्विशेषं मन्तव्यः, नवरं स्थित्युपग्रहकारी स्वत एव स्थितिपरिणतानां जीवपुद्गलानां स्थितिविषयेऽपेक्षाकारणं वक्तव्यः २ । एवमाकाशमपि लोकालोकव्यापकमनन्तप्रदेशं नित्यमवस्थितमरूपिद्रव्यमस्तिकायोऽवगाहोपकारकं च वक्तव्यं, नवरं लोकालोकव्यापकमिति । ये केचनाचार्याः कालं द्रव्यं नाभ्युपयन्ति किंतु धर्मादिद्रव्याणां पर्यायमेव, तन्मते धर्माधर्माकाशपुद्गलजीवाख्यपञ्चास्तिकायात्मको लोकः । ये तु कालं द्रव्यमिच्छन्ति, तन्मते षड्द्रव्यात्मको लोकः, पञ्चानां धर्मादिद्रव्याणां कालद्रव्यस्य च तत्र सद्भावात् । आकाशद्रव्यमेकमेवास्ति यत्र सोऽलोकः लोकालोकयोक्पकमवगाहोपकारकमिति स्वत एवावगाहमानानां द्रव्याणामवगाहदायि भवति न पुनरनवगाहमानं पुद्गलादि बलादवगाहयति । अतो निमित्तकारणमाकाशमम्बुवन्मकरादीनामिति । अलोकाकाशं कथमवगाहोपकारक, अनवगाह्यत्वादिति चेत् ? उच्यते । तद्धि व्याप्रियेतैवावकाशदानेन यदि गतिस्थितिहेतू धर्माधर्मास्तिकायौ तत्र स्यातां, न च तौ तत्र स्तः, तदभावाश्च विद्यमानोऽप्यवगाहनगुणो नाभिव्यज्यते किलाऽलोकाकाशस्येति ।।३।। कालोऽर्धतृतीयद्वीपान्तर्वर्ती परमसूक्ष्मो निर्विभाग एकः समयः । स चास्तिकायो न भण्यते, एकसमयरूपस्य तस्य निःप्रदेशत्वात् । आह च-“तस्मान्मानुषलोकव्यापी कालोऽस्ति समय
Page #121
--------------------------------------------------------------------------
________________
પવર્શન સમુન્નવ ભાગ – ૨, ો, ૪૮-૪૧, નૈનવર્શન
एक इह । एकत्वाच्च स कायो न भवति कायो हि समुदाय : A 119 ।। " स च सूर्यादिग्रहनक्षत्रोदयास्तादिक्रियाभिव्यङ्गय एकीयमतेन द्रव्यमभिधीयते । । स चैकसमयो द्रव्यपर्यायोभयात्मैव, द्रव्यार्थरूपेण प्रतिपर्यायमुत्पादव्ययधर्मापि स्वरूपानन्यभूतक्रमाक्रमभाव्यनाद्यपर्यवसानानन्तसंख्यपरिमाणः, अत एव च स स्वपर्यायप्रवाहव्यापी द्रव्यात्मना नित्योऽभिधीयते । अतीतानागतवर्तमानावस्थास्वपि कालः काल इत्यविशेषश्रुतेः । यथा ह्येकः परमाणुः पर्यायैरनित्योऽपि द्रव्यत्वेन सदा सन्नेव न कदाचिदसत्त्वं भजते, तथैकः समयोऽपीति । अयं च कालो न निर्वर्तककारणं नापि परिणामिकारणं, किंतु स्वयं संभवतां भावानामस्मिन् काले भवितव्यं नान्यदेत्यपेक्षाकारणम् ।
४९४
ટીકાનો ભાવાનુવાદ :
ધર્મદ્રવ્યની જેમ અધર્મદ્રવ્ય પણ લોકવ્યાપી, અમૂર્ત, નિત્ય, અવસ્થિત આદિ વિશેષણોવાળું છે. પરંતુ અધર્મદ્રવ્ય સ્થિતિ (ઉભા રહેવા)માં પરિણત થયેલાજીવો અને પુદ્ગલોની સ્થિતિના વિષયમાં અપેક્ષાકારણ છે. અર્થાત્ જીવાદિની સ્થિતિરૂપક્રિયામાં અપેક્ષાકારણ અધર્મદ્રવ્ય છે.આટલી ધર્મદ્રવ્યથી વિશેષતા છે.
આ પ્રમાણે આકાશ પણ લોકાલોકવ્યાપ્ત, અનંતપ્રદેશવાળું, નિત્ય, અવસ્થિત, અરૂપિ, અસ્તિકાય, દ્રવ્ય અને જીવાદિને અવગાહના આપવામાં ઉપકારક છે. ધર્મ-અધર્મ દ્રવ્યથી આકાશમાં એ વિશેષતા છે, કે તે લોકાલોકવ્યાપી છે.
કેટલાક આચાર્યો કાલને સ્વતંત્રદ્રવ્ય માનતા નથી. પરંતુ ધર્માસ્તિકાયવગેરેના પર્યાય સ્વરૂપ જ માને છે. તે આચાર્યોના મતે ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ, જીવ નામના પાંચ આસ્તિકાયસ્વરૂપ લોક છે. અર્થાત્ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાયરૂપ પાંચ દ્રવ્યોવાળો લોક છે. જે આચાર્યો કાલને (સ્વતંત્ર) દ્રવ્ય તરીકે માને છે, તેમના મતે ષદ્ભવ્યાત્મક લોક છે. કારણકે તે લોકમાં ધર્માદિપાંચ અને કાલદ્રવ્ય વિદ્યમાન છે.
આકાશદ્રવ્ય એક જ છે જેમાં, તે અલોક કહેવાય છે. અર્થાત્ છ દ્રવ્યોમાંથી માત્ર એક આકાશ જ્યાં છે, તે અલોક કહેવાય છે.
આકાશદ્રવ્ય લોકાલોકમાં વ્યાપ્ત છે તથા અવકાશ આપવામાં ઉપકારક છે. અર્થાત્ સ્વતઃ
૩oતેમં સ૦ મા૦ ટી૦ ૯/૨૨ ।
A
Page #122
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४९५
જ રહેનારાદ્રવ્યોને આકાશ રહેવાની જગ્યા આપે છે, પરંતુ રહેવા ન ઇચ્છતા પુદ્ગલોને બલાત્કારે રહેવાની જગ્યા આપતું નથી. આથી આકાશ પુદ્ગલાદિદ્રવ્યોનું અપેક્ષાકારણ છે. જેમ રહેવાની ઇચ્છાવાળા મગરાદિને પાણી રહેવાની જગ્યા આપે છે, તેમ રહેવાની ઇચ્છાવાળા પુદ્ગલાદિને રહેવાની જગ્યા આકાશ આપે છે.
શંકા : તમે કહ્યું કે અવકાશ આપવામાં ઉપકારક આકાશ છે, તો અલોકમાં આકાશ કોઈને રહેવાની જગ્યા આપતું નથી. તો કેવી રીતે આકાશ અવકાશ આપવામાં ઉપકારક કહેવાય ?
સમાધાન: આકાશ અલોકમાં વ્યાપ્ત હોવાથી અવકાશ આપવામાં પ્રવૃત્ત જ છે, પરંતુ ગતિસ્થિતિમાં કારણભૂત ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય અલોકમાં ન હોવાથી અલોકમાં કોઈ પગલાદિ દ્રવ્યો જ નથી. તેથી જીવ-પુદ્ગલાદિના અભાવમાં આકાશનો અવગાહન ગુણ વિદ્યમાન હોવા છતાં તેનું કાર્ય પ્રગટ રીતે દેખાતું નથી. પરંતુ તેના ગુણનું પરિણમન તો છે જ. (પૂર્વે પણ કહેલું કે રહેવાની ઇચ્છાવાળા દ્રવ્યોને રાખવાનું કામ આકાશ કરે છે. બલાત્કારથી રાખવાનું કામ કરતું નથી. અલોકમાં રહેવાની ઇચ્છાવાળા દ્રવ્યોનો જ અભાવ હોવાથી તેને રાખવાની ક્રિયા આકાશમાં દેખાતી નથી.)
કાલ અઢીદ્વીપમાં રહે છે. પરમસૂક્ષ્મ, નિર્વિભાગ, એકસમયરૂપ છે. તે કાલ અસ્તિકાય કહેવાતો નથી. કારણકે એક સમયરૂપકાલ પ્રદેશ વિનાનો છે અને કહ્યું પણ છે કે... “મનુષ્યલોકવ્યાપી કાલ એક સમયરૂપ છે અને એક હોવાથી કાય નથી. સમુદાયને કાય કહેવાય છે. ૧”
સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રાદિના ઉદય-અસ્ત વગેરેથી પરિજ્ઞાન થાય છે, તે કાલ એકમતથી દ્રવ્ય કહેવાય છે અને તે એક સમયરૂપ કાલ, દ્રવ્ય અને પર્યાય ઉભયસ્વરૂપ છે. જોકે કાલમાં પ્રતિક્ષણ પરિણમન થતું હોવાથી ઉત્પાદ અને વ્યય થતો રહેતો હોય છે, છતાં પણ દ્રવ્યાસ્તિકનયથી (દ્રવ્ય દૃષ્ટિથી) તે પોતાનું સ્વરૂપ બદલતો નથી, અર્થાત્ ક્યારે પણ કાલાન્તરભૂત કે અકાલરૂપ બનતો નથી. તે કાલક્રમથી કે અક્રમથી (એક સાથે) થનારા અનંતપર્યાયોમાં પોતાની સત્તા રાખે છે. આ રીતે દ્રવ્યરૂપથી સમસ્તપર્યાયોના પ્રવાહમાં પોતાની સત્તા વ્યાપ્ત હોવાના કારણે નિત્ય કહેવાય છે. અનાગત, અતીત કે વર્તમાન કોઈપણ અવસ્થામાં પણ પોતાનું અસ્તિત્વ રાખે છે. અર્થાત્ “કાલ-કાલ' આવો સાધારણવ્યવહાર પ્રાપ્ત કરે છે. જેમ પરમાણુ અનેકરૂપોમાં પરિવર્તિત થવારૂપ અનેકવિધ પર્યાયોથી અનિત્ય છે, છતાં પણ દ્રવ્યત્વેન હંમેશાં સત્ છે. ક્યારે પણ અસત્ થતો નથી. તેથી નિત્ય છે. તે પ્રમાણે સમયરૂપ કાલ અનેકરૂપોમાં પરિવર્તિત થવાના કારણે પર્યાયોથી અનિત્ય હોવા છતાં પણ હંમેશાં સતું રહે છે અને ક્યારે પણ અસત્ થતો ન હોવાથી નિત્ય છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
४९६
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
આ કાલ નિર્વકકારણ કે પરિણામિકારણ નથી, પરંતુ સ્વયં ઉત્પન્ન થતા ભાવો “આ કાલમાં જ થાય, અન્ય કાલે નહિ” આવીરીતે અપેક્ષાકારણ બને છે. અર્થાતુ પોતાની રીતે પરિણમન પામતા પદાર્થોના પરિણમનમાં “આ પરિણમન આ કાલમાં થવું જોઈએ, બીજા કાલમાં નહિ આવા સ્વરૂપે કાલ અપેક્ષાકારણ બને છે.
कालकृता वर्तनाद्या वस्तूनामुपकाराः । अथवा वर्तनाद्या उपकाराः कालस्य लिङ्गानि, ततस्तानाह “वर्तना परिणामः क्रियापरत्वापरत्वे च" [तत्त्वार्थाधिगमः ५, २२] । तत्र वर्तन्ते स्वयं पदार्थाः, तेषां वर्तमानानां प्रयोजिका कालाश्रया वृत्तिर्वर्तना, प्रथमसमयाश्रया स्थितिरित्यर्थः १ । परिणामो द्रव्यस्य स्वजात्यपरित्यागेन परिस्पन्देतरप्रयोगजपर्यायस्वभावः परिणामः । तद्यथा-वृक्षस्याङ्कुरमूलाद्यवस्थाः परिणामः, आसीदङ्कुरः, सम्प्रति स्कन्धवान्, ऐषमः पुष्पिष्यतीति । पुरुषद्रव्यस्य बालकुमारयुवाद्यवस्थाः परिणामः । एवमन्यत्रापि । परिणामो द्विविधः, अनादिरमूर्तेषु धर्मादिषु, मूर्तेषु तु सादिरभ्रेन्द्रधनुरादिषु स्तम्भकुम्भाम्भोरुहादिषु च । ऋतुविभागकृतो वेलाविभागकृतश्च परिणामस्तुल्यजातीयानां वनस्पत्यादीनामेकस्मिन्काले विचित्रो भवति २ । प्रयोगविस्रसाभ्यां जनितो जीवानां परिणमनव्यापारःकरणं क्रिया तस्या अनुग्राहकः कालः । तद्यथा-नष्टो घटः, सूर्यं पश्यामि, भविष्यति वृष्टिरित्यादिका अतीतादिव्यपदेशाः परस्परासंकीर्णा यदपेक्षया प्रवर्तन्ते, स काल: ३ । इदं परमिदमपरमितिप्रत्ययाभिधाने कालनिमित्ते ४ । तदेवं वर्तनाद्युपकारानुमेयः कालो द्रव्यं मानुषक्षेत्रे । मनुष्यलोकाबहिः कालद्रव्यं नास्ति । सन्तो हि भावास्तत्र स्वयमेवोत्पद्यन्ते व्ययन्त्यवतिष्ठन्ते च । अस्तित्वं च भावानां स्वत एव, नतु कालापेक्षम् । न च तत्रत्याः प्राणापाननिमेषोन्मेषायुःप्रमाणादिवृत्तयः कालापेक्षाः, तुल्यजातीयानां सर्वेषां युगपदभवनात् । कालापेक्षा ह्यर्थास्तुल्यजातीयानामेकस्मिन् काले भवन्ति, न विजातीयानाम् । ताश्च प्राणादिवृत्तयस्तद्वतां नैकस्मिन्काले भवन्त्युपरमन्ति चेति । तस्मान्न कालापेक्षास्ताः । परत्वापरत्वे अपि तत्र चिराऽचिरस्थित्यपेक्षे, स्थितिश्चास्तित्वापेक्षा, अस्तित्वं च स्वत एवेति । ये तु कालं द्रव्यं न मन्यन्ते, तन्मते सर्वेषां द्रव्याणां वर्तनादयः पर्याया एव सन्ति, न त्वपेक्षाकारणं कश्चन काल इति ।।४।।
Page #124
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुदय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४९७
ટીકાનો ભાવાનુવાદ
કાલદ્વારા પદાર્થોના વર્તનાદિ પરિણમનસ્વરૂપ ઉપકાર થાય છે. અથવા પદાર્થોના વર્તનાદિઉપકારો કાલના લિંગો છે.
તત્ત્વાર્થસૂત્ર અ. ૫/૨૨ માં કહ્યું છે કે – વર્તન, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ આ પાંચ કાલના ઉપકાર છે.
સ્વયં પદાર્થ વર્તે છે. તે સ્વયં વર્તનારા પદાર્થોને સહાયતા આપવાની કાલની પ્રવૃત્તિ (શક્તિ)ને વર્તના કહેવાય છે. પ્રથમસમયમાં થવાવાળી પદાર્થની સ્થિતિ તે વર્તના છે.
પોતાનો મૂળસ્વભાવ છોડ્યા વિના મૂળસ્વભાવમાં જ એકઅવસ્થાને છોડીને બીજી અવસ્થામાં જવું તે પરિણામ કહેવાય છે. અર્થાતુ એકપર્યાયમાંથી બીજાપર્યાયમાં જવું તે પરિણામ કહેવાય છે. જેમકે વૃક્ષની અંકુર, મૂલાદિઅવસ્થાઓ તે પરિણામ છે. અર્થાતુ ભૂતકાળમાં અંકૂરો હતો, તેમાંથી વર્તમાનમાં સ્કન્ધવાળો થયો અને ભવિષ્યમાં પુષ્પવાળો થશે. આ રીતે અવસ્થાન્તરની અંદર પરિણમન થવું તે પરિણામ કહેવાય છે. તે જ રીતે પુરુષદ્રવ્યની બાલ, કુમાર, યુવાનીવગેરે અવસ્થાઓ પરિણામ છે.
પરિણામ બે પ્રકારનો છે. (૧) અમૂર્ત ધર્માદિ દ્રવ્યોમાં અનાદિપરિણામ છે. (૨) મૂર્ત એવા અભ્ર(વાદળાં), ઇન્દ્રધનુષ્ય વગેરેમાં તથા સ્તંભ, ઘટ, કમળ વગેરેમાં સાદિપરિણામ છે.
જે દ્રવ્યોના પરિણમનની શરૂઆત ન હોય તે અનાદિપરિણામ અને જે દ્રવ્યોના પરિણમનનો પ્રારંભ થયો હોય તે સાદિપરિણામ.
એકજાતીય વનસ્પતિઓમાં ઋતુભેદથી અને સમયના ભેદથી એક જ કાલમાં વિચિત્ર પરિણામ થાય છે. પુરુષના પ્રયોગથી કે સ્વાભાવિકરીતે ઉત્પન્ન થયેલા જીવોના પરિણમન માટે થવાવાળી વ્યાપારક્રિયામાં કાલ સહાયક થાય છે. અર્થાત્ જીવોનું અવસ્થાન્તરમાં પરિણમન પ્રયોગથી કે સ્વાભાવિકરીતે થાય છે. તે પરિણમન માટે થવાવાળી વ્યાપારક્રિયામાં કાલ સહાયક બને છે. ઘટ નાશ પામ્યો, સૂર્યને હું જોઉં છું, વરસાદ થશે, ઇત્યાદિ અતીતાદિ વ્યપદેશો અર્થાત્ પરસ્પરઅસંકીર્ણ એવા અતીતાદિ કાલસંબંધી વ્યવહારોનો, જેની અપેક્ષાએ વ્યયદેશ કરાય છે, તે કાલ છે. “આ પર છે આ અપર છે' ઇત્યાદિ જ્ઞાન તથા વ્યવહાર પણ કાલનિમિત્તક જ છે. અર્થાત્ કાલ નિમિત્તથી થાય છે.
તેથી આ પ્રમાણે વર્તનાઆદિ લિંગોથી અનુમેય કાલદ્રવ્ય મનુષ્યલોકમાં જ છે. મનુષ્યલોકથી બહાર કાલદ્રવ્ય નથી. મનુષ્યલોકની બહાર રહેલા પદાર્થો સ્વયં જ ઉત્પન્ન થાય છે, સ્વયં નાશ પામે છે અને સ્વયં સ્થિર રહે છે. અર્થાત્ મનુષ્યલોકથી બહાર પદાર્થોનું અસ્તિત્વ સ્વતઃ જ હોય છે. કાલની સહાયતાથી નહિ.
Page #125
--------------------------------------------------------------------------
________________
४९८
षड्दर्शन समुझय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
તથા ત્યાંના જીવોના શ્વાસોશ્વાસ, આંખો ના પલકારા થવા, આંખો ખુલવીઇત્યાદિ વ્યાપાર કાલની અપેક્ષાથી થતો નથી. કારણકે સજાતીયપદાર્થોનો ઉક્તવ્યાપાર એકસાથે થતો નથી. સજાતીયપદાર્થોનો એકસાથે થવાવાળોવ્યાપાર કાલની અપેક્ષા રાખે છે. વિજાતીયપદાર્થોનો નહિ. ત્યાંના પ્રાણીઓનો શ્વાસોશ્વાસાદિવ્યાપાર ન તો એક કાલમાં ઉત્પન્ન થાય છે કે ન તો નાશ પામે છે કે જેથી તેને કાલની અપેક્ષા હોય!
મનુષ્યલોકની બહાર પરત્વ-અપરત્વનો વ્યવહાર પણ ચિરકાલીનસ્થિતિ અને અચિરકાલીનસ્થિતિ ની અપેક્ષાએ થાય છે અને તે સ્થિતિ અસ્તિત્વની અપેક્ષા રાખે છે અને मस्तित्व स्वत: ४ छ.
વળી જે આચાર્યો કાલને સ્વતંત્રદ્રવ્ય માનતા નથી, તેઓના મતમાં સર્વે દ્રવ્યોના વર્તનાદિ પર્યાયરૂપ જ કાલ છે. પરંતુ તેને થવામાં કાલનામના દ્રવ્યની કોઈ અપેક્ષા નથી. અર્થાત્ કાલ અપેક્ષાકારણ બનતું નથી.
अथ पुद्गलाः । “स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गलाः" [तत्त्वार्थाधिगम० ५,२३] । अत्र स्पर्शग्रहणमादौ स्पर्शे सति रसादिसद्भावज्ञापनार्थम् । ततोऽबादीनि चतुर्गुणानि स्पर्शित्वात्, पृथिवीवत् । तथा मनः स्पर्शादिमत्, असर्वगतद्रव्यत्वात्, पार्थिवाणुवदिति प्रयोगौ सिद्धौ । तत्र स्पर्शा हि मृदुकठिनगुरुलघुशीतोष्णस्निग्धरूक्षाः । अत्र च स्निग्धरूक्षशीतोष्णाश्चत्वार एवाणुषु संभवन्ति । स्कन्धेष्वष्टावपि यथासंभवमभिधानीयाः । रसास्तिक्तकटुकषायाम्लमधुराः । लवणो मधुरान्तर्गत इत्येके, संसर्गज इत्यपरे । गन्धौ सुरभ्यसुरभी । कृष्णादयो वर्णाः । तद्वन्तः पुद्गला इति । न केवलं पुद्गलानां स्पर्शादयो धर्माः, शब्दादयश्चेति दर्शाते । “शब्दबन्धसौम्यस्थौल्यसंस्थानभेदतमश्छायातपोद्योतवन्तश्च" [तत्त्वार्थाधिगम० ५, २४] पुद्गलाः । अत्र पुद्गलपरिणामाविष्कारे मतुप्रत्ययो नित्ययोगार्थं विहितः । तत्र शब्दो ध्वनिः १ । बन्धपरस्पराश्लेषलक्षणः प्रयोगविस्रसादिजनित औदारिकादिशरीरेषु जतुकाष्ठादिश्लेषवत् परमाणुसंयोगजवद्वेति २ । सौक्ष्म्यंसूक्ष्मता ३ । स्थौल्यं-स्थूलता ४ । संस्थानमाकृतिः ५ । भेदः-खण्डशो भवनं ६ । तमश्छायादयः प्रतीताः । सर्व एवैते स्पर्शादयः शब्दादयश्च पुद्गलेष्वेव भवन्तीति । पुद्गला द्वेधा, परमाणवः स्कन्धाश्च । तत परमाणोर्लक्षणमिदम् “कारणमेव तदन्त्यं, सूक्ष्मो नित्यश्च भवति परमाणुः । एकरसवर्णगन्धो, द्विस्पर्शः कार्यलिङ्गश्च(A) ।।१।।" व्याख्या ।। (A) उद्धृतोऽयं त० भा० ५/२५ ।
Page #126
--------------------------------------------------------------------------
________________
પડ્વર્શન સમુધ્રુવ માળ - ૨, ોજ, ૪૮-૪૧, નેનવર્શન
सकलभेदपर्यन्तवर्तित्वादन्त्यं तदेव कारणं न पुनरन्यद्व्यणुकादि तदेव किमित्याह सूक्ष्मःआगमगम्यः, ‘अस्मदादीन्द्रियव्यापारातीतत्वात् । नित्यश्चेति - द्रव्यार्थिकनयापेक्षया ध्रुवः, पर्यायार्थिकनयापेक्षया तु नीलादिभिराकारैरनित्य एवेति । न ततः परमणीयो द्रव्यमस्ति, तेन परमाणुः । तथा पञ्चानां रसानां द्वयोर्गन्धयोः पञ्चविधस्य वर्णस्यैकेन रसादिना युक्तः । तथा चतुर्णां स्पर्शानां मध्ये द्वावविरुद्धौ यौ स्पर्शो स्निग्धोष्णी स्त्रिग्धशीतो रूक्षशीतौ रूक्षोष्णो वा, ताभ्यां युक्तः । तथा कार्यं द्व्यणुकाद्यचित्तमहास्कन्धपर्यन्तं तस्य लिङ्गमिति । एवंविधलक्षणा निरवयवाः परस्परेणाऽसंयुक्ताः परमाणवः ।
४९९
ટીકાનો ભાવાનુવાદ :
હવે પુદ્ગલદ્રવ્યનું વર્ણન કરાય છે. તત્વાર્થસૂત્ર અ. ૫/૧૩ માં કહ્યું છે કે... “સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળા પુદ્ગલો હોય છે.” સૂત્રમાં પ્રથમ ‘સ્પર્શ’નું ગ્રહણ કરવાનું કારણ એ છે કે... “જેનામાં સ્પર્શ હોય છે. તેનામાં ૨સ, ગંધ, વર્ણ અવશ્ય હોય જ છે. અર્થાત્ પ્રારંભમાં સ્પર્શનું ગ્રહણ થતેછતે રસાદિનો સદ્ભાવ અવશ્ય હોય છે, તે બતાવવા માટે છે.” તેથી
“પાણી વગેરે પદાર્થોરૂપ, રસ, ગંધ, સ્પર્શ આ ચારગુણવાળા છે. કારણ કે તેમાં સ્પર્શ હોય છે. જેમકે પૃથ્વી.” તથા “મન સ્પર્શાદિ ચા૨ ગુણવાળું છે. કારણ કે અસર્વગત (અવ્યાપિ) દ્રવ્ય છે. જેમકે પાર્થિવ૫૨માણુ.” આ બંને અનુમાનપ્રયોગથી સિદ્ધ થાય છે કે જ્યાં સ્પર્શ હોય છે, ત્યાં રૂપાદિત્રણ અવશ્ય હોય જ છે.
તેમાં સ્પર્શ આઠ પ્રકારના છે. (૧) મૃદુ, (૨) કઠિન, (૩) ગુરુ, (૪) લઘુ, (૫) શીત, (૬) ઉષ્ણ (૭) સ્નિગ્ધ, (૮) રૂક્ષ. પરમાણુઓમાં સ્નિગ્ધ, રુક્ષ, શીત, ઉષ્ણ આ ચા૨ જ સ્પર્શો હોય છે. પરંતુ સ્કન્ધમાં યથાસંભવ આઠે પણ સ્પર્શો હોય છે.
રસ પાંચપ્રકારના છે. (૧) તિક્ત, (૨) કટુ, (૩) કષાય, (૪) આમ્લ (ખાટો), (૫) મધુર. કેટલાક આચાર્યો લવણ (મીઠા)નો સમાવેશ મધુર રસમાં કરે છે અને કેટલાક આચાર્યો તેને અન્ય રસોના સંસર્ગથી ઉત્પન્ન થયેલ માને છે. ગંધ સુરભિ અને અસુરભિ બે પ્રકારની છે. કાળો, પીળો, નીલો, રાતો, શ્વેત આ પાંચ વર્ણો છે. આ સ્પર્શ, રૂપ, ગંધ અને વર્ણવાળા પુદ્ગલો છે.
પુદ્ગલોના માત્ર સ્પર્શદિધર્મો છે એવું નથી. પરંતુ શબ્દાદિધર્મો પણ પુદ્ગલના છે. તત્ત્વાર્થસૂત્ર અ. ૫/૨૪માં કહ્યું છે કે... “શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂલતા, સંસ્થાન, ભેદ, અંધકાર, છાયા, આતપ, ઉદ્યોતવાળા પણ પુદ્ગલદ્રવ્યો હોય છે. અર્થાત્ શબ્દાદિ પુદ્ગલના જ પર્યાયો છે.”
Page #127
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
સૂત્રમાં પુદ્ગલના પરિણામ(પર્યાયો)ના કથનમાં ‘મતુલ્’ પ્રત્યયના પ્રયોગથી તેનો નિત્ય સંબંધ સૂચિત થાય છે. (૧) ધ્વનિને શબ્દ કહેવાય છે. કાનથી સંભળાતા અવાજ ને ધ્વનિ-શબ્દ કહેવાય છે. (૨) પ્રયોગથી થતા લાખ અને કાષ્ઠના આશ્લેષ (બંધ)ની જેમ તથા સ્વાભાવિક થતા ૫૨માણુના સંયોગ(બંધ)ની જેમ ઔદારિકાદિશરીરોમાં પ્રયોગથી કે સ્વભાવથી ઉત્પન્ન થનારા પરસ્પરઆશ્લેષને બંધ કહેવાય છે. અર્થાત્ પરસ્પરજોડવું તે બંધ કહેવાય છે. (૩) સૌક્ષ્=સૂક્ષ્મતા=પાતળાપણું, (૪) સ્થૌલ્ય=સ્થૂલતા=સ્થૂલપણું. (૫) સંસ્થાન=આકૃતિ, (૬) ભેદ=ખંડો થવા=ટૂકડા-ટૂકડા થવા, (૭) અંધકાર, (૮) છાયા, (૯) આતપ, (૧૦) ઉદ્યોત પ્રત્યક્ષથી જ પ્રતીત છે. આ ઉપરોક્ત વર્ણવેલા સ્પર્શાદિધર્મો તથા શબ્દાદિ પર્યાયો (ધર્મો) પુદ્ગલોમાં જ હોય છે.
૧૦૦
પુદ્ગલો બે પ્રકારના છે. (૧) પરમાણુસ્વરૂપ અને (૨) સ્કન્ધસ્વરૂપ. તેમાં પરમાણુનું લક્ષણ આ છે - “૫૨માણુ કારણ જ હોય છે. અર્થાત્ તે કાર્યરૂપ નથી. તે સ્કન્ધોને ઉત્પન્ન ક૨વાનું કારણ જ છે. તે કોઈનાથી ઉત્પન્ન થતો નથી, આથી કાર્યરૂપ નથી. તે અન્ય છે. અર્થાત્ તેનાથી નાનું કોઈ દ્રવ્ય નથી. તે સૂક્ષ્મ અને નિત્ય છે. એક રસ, એક ગંધ, એક વર્ણવાળો તથા બે સ્પર્શવાળો પરમાણુ છે. પરમાણુ સ્કન્ધરૂપ લિંગોથી=કાર્યોથી અનુમેય છે. પ્રત્યક્ષ નથી. ॥૧॥’
પરમાણુ સકલભેદોની પર્યન્તવર્તિ છે. અર્થાત્ કોઈ પદાર્થના ટૂકડા કરવામાં આવે, તેમાં અંતે એક એવો ટૂકડો થાય કે પુનઃ તેનો બીજો ટૂકડો ન થઈ શકે, તે અંતિમભાગ પરમાણુ જ છે. તે પરમાણુ કારણ પણ છે. ધૈયણુકાદિ કાર્યરૂપ છે. તેનું કારણ પરમાણુ છે. તે ૫૨માણુ સૂક્ષ્મ છે. અર્થાત્ આગમગમ્ય છે. કારણ કે... આપણી ઇન્દ્રિયોના વ્યાપારનો તે વિષય બની શકતો નથી. અર્થાત્ આપણી ઇન્દ્રિયોથી ગોચરાતીત છે.
દ્રવ્યાર્થિકનયની અપેક્ષાથી ૫૨માણુ નિત્ય=ધ્રુવ છે. પર્યાયાર્થિકનયની અપેક્ષાથી નીલાદિ આકારોદ્વારા અનિત્ય જ છે. ૫૨માણુથી ૫૨મઅણુ (નાનું) દ્રવ્ય નથી. તેથી તે પરમાણુ કહેવાય છે. પાંચરસો પૈકી એક રસથી, બે ગંધો પૈકી એક ગંધથી, પાંચવર્ણો પૈકી એકવર્ણથી ૫૨માણુ યુક્ત છે. ચા૨સ્પર્શોમાં પરસ્પરઅવિરુદ્ધ જે સ્પર્શો છે, તેમાંથી બે સ્પર્શોથી યુક્ત પરમાણુ છે. અર્થાત્ પરસ્પરઅવિરુદ્ધ એવા સ્નિગ્ધ-ઉષ્ણ, સ્નિગ્ધ-શીત, રૂક્ષ-શીત અને રૂક્ષ-ઉષ્ણ આ ચારજોડકા છે. (આ ચાર જોડકામાંથી કોઈ એક જોડકાવાળો અર્થાત્) પરસ્પર અવિરુદ્ધ બેસ્પર્શવાળો ૫૨માણુ હોય છે.
ચણુકથી માંડીને અચિત્ત મહાસ્કન્ધ સુધી પરમાણુના કાર્યો છે. અર્થાત્ પરમાણુને જણાવનારા તે લિંગો છે.
આવા પ્રકારના લક્ષણવાળા, નિરવયવ, પ૨સ્પ૨અસંયુક્ત પરમાણુઓ છે.
Page #128
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय भाग -२, श्लोक, ४८-४९, जैनदर्शन
५०१
स्कन्धाः पुनर्यणुकादयोऽनन्ताणुकपर्यन्ताः सावयवाः प्रायो ग्रहणादादा-नादिव्यापारसमर्थाः परमाणुसंघाता इति । एते धर्माधर्माकाशकालपुद्गला जीवैः सह षड्द्रव्याणि । एष्वाद्यानि चत्वार्येकद्रव्याणि, जीवाः पुद्गलाश्चानेकद्रव्याणि, पुद्गलरहितानि तानि पञ्चामूर्तानि, पुद्गलास्तु मूर्ता एवेति । ननु जीवद्रव्यस्यारूपिणोऽप्युपयोगस्वभावत्वेन स्वसंवेदनसंवेद्यत्वादस्तित्वं श्रद्धानपथमवतारयितुं शक्यम् । धर्माधर्मास्तिकायादीनां तु न जातुचिदपि स्वसंवेदनसंवेद्यत्वं समस्ति, अचेतनत्वात् । नापि परसंवेदनवेद्यता, नित्यमरूपित्वेन । तत्कथं तेषां धर्मास्तिकायादीनां सतां सत्ता श्रद्धेया स्यादिति चेत् ? उच्यते, प्रत्यक्षेण योऽर्थो नोपलभ्यते स सर्वथा नास्त्येव, यथा शशविषाणमित्येकान्तेन न मन्तव्यं । यत इह लोके द्विविधानुपलब्धिर्भवति, तत्रैकाऽसतो वस्तुनोऽनुपलब्धिः, यथा तुरङ्गमोत्तमाङ्गसंसर्गानुषङ्गिशृङ्गस्य, द्वितीया तु सतामप्यर्थानामनुपलब्धिर्भवति । या च सत्स्वभावानामपि भावानामनुपलब्धिः, सात्राष्टधाभिद्यते । तथाहि-अतिदूरात्, १, अतिसामीप्यात् २, इन्द्रियघातात् ३, मनसोऽनवस्थानात् ४, सौक्ष्म्यात् ५, आवरणात् ६, अभिभवात् ७, समानाभिहाराचेति ८ । तत्रातिदूराद्देशकालस्वभावविप्रकर्षात्त्रिविधानुपलब्धिः । तत्र देशविप्रकर्षात् यथा कश्चित् देवदत्तो ग्रामान्तरं गतो न दृश्यते, तत्कथं स नास्ति ? सोऽस्त्येव, देशविप्रकर्षान्नोपलब्धिः । एवं समुद्रस्य परतटं मेर्वादिकं वा सदपि नोपलभ्यते । तथा कालविप्रकर्षात् भूता जिनपूर्वजादयो भविष्या वा पद्मनाभादयो जिना नोपलभ्यन्ते, अभूवन भविष्यन्ति च ते । तथा स्वभावविप्रकर्षान्नभोजीवपिशाचादयो नोपलभ्यन्ते, न च ते न सन्ति १ । तथातिसामीप्यात् यथा नेत्रकज्जलं नोपलभ्यते तत्कथं तन्नास्ति ? तदस्त्येव, पुनरतिसामीप्यान्नोपलभ्यते २ । तथेन्द्रियघातात यथा अन्धबधिरादयो रुपशब्दादीनोपलभ्यते तत्कथं रूपादयो न सन्ति ? सन्त्येव, ते पुनरिन्द्रियघातानोपलभ्यन्ते ३ । ટીકાનો ભાવાનુવાદઃ qયણુકાદિ સ્કન્ધો છે. યાવતુ અનંત અણુવાળાદ્રવ્યો સ્કન્ધ કહેવાય છે. તે સ્કન્ધો અવયવોવાળા છે. તે પ્રાયઃ આપવું, લેવું વગેરે વ્યાપારમાં સમર્થ હોય છે. તે સ્કન્ધો પરમાણુના સંઘાતસ્વરૂપ છે.
આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાલ, પુદ્ગલો અને જીવોની સાથે છ દ્રવ્યો છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
५०२
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
તેમાં પ્રથમ ચાર એકદ્રવ્ય છે. જીવો અને પુગલો અનેકદ્રવ્યો છે. અર્થાત્ પ્રથમ ચાર એક જ દ્રવ્યો છે. જ્યારે જીવો અને પુદ્ગલો અનેક છે. પુદ્ગલસિવાયના પાંચદ્રવ્યો અમૂર્ત છે. પુદ્ગલો મૂર્ત જ છે.
શંકા : જીવદ્રવ્ય અરૂપિ હોવા છતાં પણ જીવનો ઉપયોગસ્વભાવ હોવાના કારણે ઉપયોગ સ્વભાવત્વેન સ્વસંવેદનથી જીવ સંવેદ્ય છે. આથી જીવનું અસ્તિત્વ શ્રદ્ધાપથમાં આવી શકે છે. અર્થાત્ જીવ અરૂપિ હોવા છતાં તેનો જ્ઞાનદર્શનરૂપ ઉપયોગસ્વભાવ “હું સુખી છું,” “હું જાણું છું” ઇત્યાદિ સ્વસંવેદનપ્રત્યક્ષથી અનુભવમાં આવે છે. આથી તેની સત્તા માનવામાં વાંધો આવતો નથી. પરંતુ ધર્માસ્તિકાયાદિનું ક્યારે પણ સ્વસંવેદન થતું નથી. કારણ કે તે અચેતન છે તથા નિત્ય=હંમેશાં અરૂપિ હોવાના કારણે બીજું કોઈપણ તેને પ્રત્યક્ષથી જાણી શકતું નથી. તેથી કેવી રીતે તે ધર્માસ્તિકાયાદિની સત્તા શ્રદ્ધાપથમાં આવી શકે ?
સમાધાન: “પ્રત્યક્ષથી જે પદાર્થ ઉપલબ્ધ ન થતો હોય તે સર્વથા હોતો જ નથી, જેમ સસલાનું શીંગડું.” આવું એકાંતથી ન માનવું જોઈએ. કારણકે લોકમાં બે પ્રકારે (પદાર્થોની) અનુપલબ્ધિ થતી હોય છે. (૧) અવિદ્યમાનપદાર્થની અનુપલબ્ધિ, જેમકે ઘોડાના મસ્તક ઉપર શીંગડા. (૨) વિદ્યમાનપદાર્થની અનુપલબ્ધિ.
જે સત્સ્વભાવવાળા પદાર્થોની પણ અનુપલબ્ધિ થાય, તેના અહીં આઠ પ્રકારે વિભાગ પડે છે - (૧) સતુસ્વભાવવાળા પદાર્થની અનુપલબ્ધિ અતિદૂર હોવાથી છે. (૨) સત્સ્વભાવવાળા પદાર્થની અનુપલબ્ધિ અતિનજીક હોવાથી છે. (૩) સતુસ્વભાવવાળા પદાર્થની અનુપલબ્ધિ ઇન્દ્રિયોના ઘાત થયો હોવાથી છે. (૪) સત્સ્વભાવવાળા પદાર્થની અનુપલબ્ધિ (ઇન્દ્રિયોનો વ્યાપાર હોવા છતાં) મન બીજે ઠેકાણે હોવાથી છે. (૫) સતુસ્વભાવવાળા પદાર્થની અનુપલબ્ધિ પદાર્થની સૂક્ષ્મતાના કારણે છે. (૯) સતસ્વભાવવાળા પદાર્થની અનુપલબ્ધિ પદાર્થ ઉપર આવરણ હોવાથી છે. (૭) સત્ સ્વભાવવાળા પદાર્થની અનુપલબ્ધિ તે પદાર્થ બીજા પદાર્થથી અભિભૂત થયો હોવાથી છે. (૮) સતસ્વભાવવાળા પદાર્થની અનુપલબ્ધિ સમાનપદાર્થોમાં મળી જવાના કારણે છે.
તેમાં (૧) અતિદૂરનો વ્યપદેશ દૂરદેશવર્તી પદાર્થમાં, અતીત-અનામિકાલીન પદાર્થમાં અને સ્વભાવથી અતીન્દ્રિય પદાર્થોમાં થાય છે. અર્થાત્ પદાર્થ દૂર દેશમાં રહેલો હોય, અતીતકાલ કે અનાગતકાલસંબંધી હોય અથવા સ્વભાવથી અતીન્દ્રિય હોય તો, તેની અનુપલબ્ધિ છે. અર્થાત્ દેવદત્તની અનુપલબ્ધિ દેશવિપ્રકર્ષના કારણે છે. બીજાગામ ગયેલો દેવદત્ત દેખાતો નથી. તેથી તે શું નથી ? તે છે જ. પરંતુ દેશવિપ્રકર્ષના કારણે ઉપલબ્ધ થતો નથી. આ રીતે દેશવિપ્રકર્ષના કારણે સમુદ્રનો બીજોકિનારો તથા મેરુપર્વત વગેરે વિદ્યમાન હોવા છતાં પણ ઉપલબ્ધ થતા નથી.
Page #130
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
એ પ્રમાણે કાલવિપ્રકર્ષના કારણે થઈગયેલા જિનેશ્વરો તથા પોતાના પૂર્વજો અથવા ભવિષ્યમાં થનારા પદ્મનાભ વગેરે જિનેશ્વરો ઉપલબ્ધ થતા નથી. કારણ કે અનુક્રમે તેઓ થયા હતા અને ભવિષ્યમાં થવાના છે. આથી કાલવિપ્રકર્ષથી વિદ્યમાન હોવા છતાં વર્તમાનમાં અનુપલબ્ધ છે. તે જ પ્રમાણે સ્વભાવથી આકાશ, જીવ, પિશાચાદિ ઉપલબ્ધ થતા નથી. તેથી તેઓ નથી એમ નથી. પરંતુ વિદ્યમાન જ છે.
५०३
(૨) પદાર્થ અતિસમીપમાં હોય તો પણ અનુપલબ્ધ થાય છે. જેમ આંખમાં લગાડેલું કાજળ ઉપલબ્ધ થતું નથી. તેથી તે શું નથી ? કાજળ તો છે જ. પરંતુ અતિસમીપ હોવાના કારણે અનુપલબ્ધ છે.
(૩) ઇન્દ્રિયોનો ઘાત થવાથી પદાર્થ ઉપલબ્ધ થતો નથી. જેમ અંધ અને બહેરા માણસને રૂપાદિની ઉપલબ્ધિ થતી, તેથી શું રૂપાદિ નથી ? રૂપાદિ તો છે. પરંતુ ઇન્દ્રિયોનો ઘાત થયો હોવાથી ઉપલબ્ધ થતા નથી.
तथा मनोऽनवस्थानात् यथा अनवस्थितचेता न पश्यति । उक्तंच - “ इषुकारनरः कश्चिद्राजानं संपरिच्छदम् । न जानाति पुरो यान्तं यथा ध्यानं समाचरेत् । । १ । ।” तत्किं राजा न गतः ? स गत एव, पुनरनवस्थितचेतस्कत्वान्न दृष्टवान् । नष्टचेतसां वा सतोऽपि भावस्यानुपलब्धिः ४ । तथा सौक्ष्म्यात् यथा जालकान्तरगतधूमोष्मनीहारादीनां त्रसरेणवो नोपलभ्यन्ते, परमाणुद्व्यणुकादयो वा सूक्ष्मनिगोदादयो नोपलभ्यन्ते, तत्किं न सन्ति ? सन्त्येव ते, पुनः सौक्ष्म्यान्नोपलब्धिः ५ । तथावरणात् कुड्यादिव्यवधानाज्ज्ञानाद्यावरणाद्वानुपलब्धिः तत्र व्यवधानात् यथा कुड्यान्तरे व्यवस्थितं वस्तु नोपलभ्यन्ते तत्किं नास्ति ? किं तु तदस्त्येव, पुनर्व्यवधानान्नोपलब्धिः एवं स्वकर्णकन्धरामस्तकपृष्ठानि नोपलभ्यन्ते, चन्द्रमण्डलस्य च सन्नपि परभागो न दृश्यते, अर्वाग्भागेन व्यवहितत्वात् । ज्ञानाद्यावरणाच्चानुपलब्धिः यथा मतिमान्द्यात्सतामपि शास्त्रसूक्ष्म्यार्थविशेषाणामनुपलब्धिः, सतोऽपि वा जलधिजलपलप्रमाणस्यानुपलब्धिः, विस्मृतेर्वा पूर्वोपलब्धस्य वस्तुनोऽनुपलब्धिः, मोहात् सतामपि तत्वानां जीवादीनामनुपलब्धिरित्यादि ६ । तथाभिभवात्, सूर्यादितेजसाभिभूतानि ग्रहनक्षत्राणि नोपलभ्यन्ते, तत्कथं तेषामभावः ? किं तु तानि सन्त्येव, पुनरभिभवान्न दृश्यन्ते । एवमन्धकारेऽपि घटादयो नोपलभ्यन्ते ७ । समानाभिहारा यथा मुद्गराशी मुद्रमुष्टिः तिलराशी तिलमुष्टिर्वा क्षिप्ता सती सूपलक्षितापि नोपलभ्यते, जले क्षिप्तानि लवणादीनि वा नोपलभ्यन्ते । तत्कथं तेषामभावः ? तानि
Page #131
--------------------------------------------------------------------------
________________
५०४
षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
સજેવ, પુન: સમાનામદારશ્નોપત્રુધ્ધિ: ૮ તથા વોrt સાંધ્યસતત [૭] “अतिदूरात्सामीप्यादिन्द्रियघातान्मनोनवस्थानात् । सौक्ष्म्याव्यवधानादभिभवात्समानाમિહારાગ્ન 19 II” રૂતિ | અવમરઘર સસ્વમાવાનામપિ માવાનાં યથાનુપलम्भोऽभिहितः एवं धर्मास्तिकायादयोऽपि विद्यमाना अपि स्वभावविप्रकर्षान्नोपलभ्यन्त इति मन्तव्यम् ।। ટીકાનો ભાવાનુવાદ: (૪) મનનું અનવસ્થાન છે. અર્થાત્ મન બીજાઠેકાણે ઉપયુક્ત હોવાના કારણે ઇન્દ્રિયોનો પદાર્થ સાથે વ્યાપાર હોવા છતાં) પદાર્થ ઉપલબ્ધ થતો નથી. જેમ ચક્ષુઇન્દ્રિયની પટુતાવાળો વ્યક્તિ પણ બીજે ઠેકાણે મન ભમતું હોય તો વસ્તુ જોતો નથી. તેમાં વસ્તુ તો ઉપલબ્ધ છે. પરંતુ મનની અનુપયોગદશાના કારણે પદાર્થ ઉપલબ્ધ થતો નથી. તથા કહ્યું છે કે “જેમ કોઈ લક્ષ્ય ઉપર એકાગ્રષ્ટિવાળો) બાણાવળી પોતાની આગળથી પરિવારસહિત (ઠાઠમાઠથી) જતા રાજાને જોતો નથી. કારણ કે બાણાવળીનું મન બીજે ઠેકાણે છે.) તે રીતે એકાગ્રચિત્તે ધ્યાન કરવું જોઈએ.” તો શું ત્યાં રાજા જતો ન હતો ? રાજા જતો તો હતો જ. પરંતુ બાણાવળીનું મન અન્યત્ર હોવાના કારણે તેને દેખાતો ન હતો. અથવા જેનું ચિત્ત નાશ પામી ગયું છે, તેઓને વિદ્યમાન પણ પદાર્થની ઉપલબ્ધિ થતી નથી.
(૫) તે પ્રમાણે પદાર્થની સૂક્ષ્મતાથી પણ પદાર્થ અનુપલબ્ધ રહે છે. જેમ ઘરના કાણાવાળા ભાગમાંથી નિકળતો અને આવતો ધૂમ, ઉષ્મા તથા ત્રસરેણુઓ સૂક્ષ્મ હોવાથી ઉપલબ્ધ થતા નથી અથવા પરમાણુ-યણુકાદિ, સૂક્ષ્મનિગોદઆદિ ઉપલબ્ધ થતા નથી. તેથી શું તે વિદ્યમાન નથી? વિદ્યમાન તો છે, પરંતુ સૂક્ષ્મ હોવાથી ઉપલબ્ધ થતા નથી. () આવરણથી પણ પદાર્થ ઉપલબ્ધ થતો નથી. ભીંતાદિના વ્યવધાનથી કે જ્ઞાનાદિના આવરણથી પદાર્થ ઉપલબ્ધ થતો નથી. તેમાં ભીંતાદિના વ્યવધાનથી પદાર્થ ઉપલબ્ધ થતો નથી. જેમકે ભીંતની પાછળ રહેલ વસ્તુ ઉપલબ્ધ થતી નથી. તો શું વસ્તુ નથી ? વસ્તુ તો છે જ. પરંતુ ભીંતરૂપ વ્યવધાનથી ઉપલબ્ધ થતી નથી. એ પ્રમાણે પોતાની પીઠની, કાનની કે મસ્તકની પાછળ રહેલી વિદ્યામાનવસ્તુ પણ ઉપલબ્ધ થતી નથી. તથા ચંદ્રમંડલનો પાછળનો ભાગ વિદ્યમાન હોવા છતાં આગળના ભાગથી વ્યવહિત હોવાના કારણે દેખાતો નથી.
જ્ઞાનાદિના આવરણથી પણ પદાર્થની ઉપલબ્ધિ થતી નથી. જેમકે મતિમંદતાના કારણે શાસ્ત્ર કથિત સૂક્ષ્મપદાર્થવિશેષો વિદ્યમાન હોવા છતાં ઉપલબ્ધ થતા નથી. અથવા સમુદ્રના પાણીના જથ્થાનું પરિમાણ હોવા છતાં પણ માપી શકાતું નથી અથવા વિસ્મૃતિથી પૂર્વે ઉપલબ્ધ થયેલી વસ્તુની પણ ઉપલબ્ધિ થતી નથી. મોહથી વિદ્યમાન એવા જીવાદિતત્ત્વોની પણ ઉપલબ્ધિ થતી નથી.
Page #132
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
५०५
(૭) અભિભવ થવાથી પણ પદાર્થોની ઉપલબ્ધિ થતી નથી. જેમ સૂર્યાદિના તેજથી અભિભૂત थयेसा अह-नक्षत्री 6५५ यता नथी. तेथी. शुंतेमानी समाव छ ? समाव नथी, ते ग्रहનક્ષત્રાદિ છે જ. પરંતુ સૂર્યાદિથી અભિભવ થયો હોવાથી દેખાતા નથી. આ પ્રમાણે અંધકારમાં પણ ઘટાદિ પદાર્થો ઉપલબ્ધ થતા નથી.
(૮) સમાનપદાર્થોમાં મળી જવાના કારણે પણ પદાર્થની ઉપલબ્ધિ થતી નથી. જેમ મગના ઢગલામાં મગની મુઠ્ઠી તથા તલના ઢગલામાં તલની મુઠ્ઠી નાખતે છતે તેમાં ભળી જવાના કારણે સારી રીતે ઉપલક્ષિત હોવા છતાં તાદશમુઠ્ઠીભર મગ કે તલ ઉપલબ્ધ થતા નથી અથવા પાણીમાં નાંખેલું મીઠું વગેરે ઉપલબ્ધ થતા નથી. તેથી શું તેઓનો અભાવ છે ? ના અભાવ નથી, તે વિદ્યમાન જ છે. પરંતુ સમાનની સાથે ભળી જવાના કારણે ઉપલબ્ધ થતા નથી.
સાંખ્યસપ્તતિમાં પણ કહ્યું છે કે “અતિદૂર હોવાથી, અતિસમીપ હોવાથી, ઇન્દ્રિયનો ઘાત થયો હોવાથી, મનનું અન્યત્ર અવસ્થાન હોવાથી, સૂક્ષ્મ હોવાથી, વચ્ચે વ્યવધાન હોવાથી, બીજાદ્વારા અભિભવ થયો હોવાથી અને સમાનદ્રવ્યોમાં ભળી જવાના કારણે પદાર્થોની ઉપલબ્ધિ થતી નથી. III”-આ પ્રમાણે આઠ પ્રકારે વિદ્યમાનસ્વભાવવાળા પદાર્થો પણ જે પ્રમાણે ઉપલબ્ધ થતા નથી, તે આપણે ઉપર જોયું. તેમ ધર્માસ્તિકાયાદિ પણ વિદ્યમાન હોવા છતાં પણ સ્વભાવવિપ્રકર્ષથી અર્થાત્ સ્વભાવથી અતીન્દ્રિય હોવાથી ઉપલબ્ધ થતા નથી, તે માનવું જોઈએ.
आह परः येऽत्र देशान्तरगतदेवदत्तादयो दर्शिताः, तेऽत्रास्माकमप्रत्यक्षा अपि देशान्तरगतलोकानां केषांचित्प्रत्यक्षा एव सन्ति तेन तेषां सत्त्वं प्रतीयते, धर्मास्तिकायादयस्तु कैश्चिदपि कदापि नोपलभ्यन्ते तत्कथं तेषां सत्ता निश्चीयत इति ? अत्रोच्यते, यथा देवदत्तादयः केषांचित्प्रत्यक्षत्वात्सन्तो निश्चीयन्ते, तथा धर्मास्तिकायादयोऽपि केवलिनां प्रत्यक्षत्वात्तिं न सन्तः प्रतीयन्ताम् ? यथा वा परमाणवो नित्यमप्रत्यक्षा अपि स्वकार्यानुमेयाः स्युः, तथा धर्मास्तिकायादयोऽपि किं न स्वकार्यानुमेया भवेयुः ?। धर्मास्तिकायादीनां कार्याणि चामूनि । तत्र धर्मो गत्युपग्रहकार्यानुमेयः, अधर्मः स्थित्युपग्रहकार्यानुमेयः, अवगाहोपकारानुमेयमाकाशं, वर्तनाद्युपकारानुमेयः कालः, प्रत्यक्षानुमानावसेयाश्च पुद्गलाः । नन्वाकाशादयः स्वकार्यानुमेया भवन्तु, धर्माधर्मी तु कथम् ? अत्रोच्यते युक्तिः, धर्माधर्मों हि स्वत एव गतिस्थितिपरिणतानां द्रव्याणामुपगृह्णीतोऽपेक्षाकारणतया आकाशकालादिवत्, न पुनर्निर्वर्तककारणतया, निर्वर्तकं हि कारणं तदेव जीवद्रव्यं पुद्गलद्रव्यं वा गतिस्थितिक्रियाविशिष्टं, धर्माधर्मों पुनर्गतिस्थितिक्रियाविशिष्टानां द्रव्याणामुपकारकावेव न पुनर्बलाद्गतिस्थितिनिर्वर्तकौ । यथा च सरित्तटाकहद
Page #133
--------------------------------------------------------------------------
________________
५०६
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
समुद्रेषु वेगवाहित्वे सति मत्स्यस्य स्वयमेव संजातजिगमिषस्योपग्राहकं जलं निमित्ततयोपकरोति, दण्डादिवत्कुम्भकारे कर्तरि मृदः परिणामिन्याः, नभोवद्वा नभश्चरतां नभश्चराणामपेक्षाकारणं, न पुनस्तज्जलं गतेः कारणभावं बिभ्राणमगच्छन्तमपि मत्स्यं बलात्प्रेर्य गमयति, क्षितिर्वा स्वयमेव तिष्ठतो द्रव्यस्य स्थानभूयमापनीपद्यते, न पुनरतिष्ठद्रव्यं बलादवनिरवस्थापयति । व्योम वावगाहमानस्य स्वत एव द्रव्यस्य हेतुतामुपैत्यवगाहं प्रति, न पुनरनवगाहमानमवगाहयति स्वावष्टम्भात् । स्वयमेव कृषीवलानां कृष्यारम्भमनुतिष्ठतां वर्षमपेक्षाकारणं दृष्टं, न च 'नृनऽकृर्वतस्तांस्तदर्थमारम्भयद्वर्षवारि प्रतीतम्, प्रावृषि वा नवाम्भोधरध्वनिश्रवणनिमित्तोपाधीयमानगर्भा स्वत एव प्रसूते बलाका, नचाप्रसूयमानां तामभिनवजलधरनिनादः प्रसभं प्रसावयति । प्रतिबुध्य वा पुरुषः प्रतिबोधनिमित्तामवद्याद्विरतिमातिष्ठमानो दृष्टो, न च पुमांसमविरतं विरमयति बलात्प्रतिबोधः । न च गत्युपकारोऽवगाहलक्षणाकाशस्योपपद्यते, किं तर्हि ? धर्मस्यैवोपकारः स दृष्टः । स्थित्युपकारश्चाधर्मस्य नावगाहलक्षणस्य व्योग्नः । अवश्यमेव हि द्रव्यस्य द्रव्यान्तरादसाधारणः कश्चिद्गुणोऽभ्युपेयः । द्रव्यान्तरत्वं च युक्तेरागमाद्वा निश्चयम् । युक्तिरनन्तरमेवाग्रतो वक्ष्यते । Aआगमस्त्वयम्-“कइणं भंते ! दव्वा पण्णत्ता ? गोयमा ! छ दव्वा पण्णत्ता । तं जहा-धम्मत्थिकाए, अधम्मत्थिकाए, आगासत्थिकाए, पुग्गलत्थिकाए, जीवत्थिकाए, अद्धासमए ।” ननु धर्मद्रव्योपकारनिरपेक्षमेव शकुनेरुत्पतनम्, अग्नेरुव॑ज्वलनं, मरुतश्च तिर्यकपवनं स्वभावादेवानादिकालीनादिति ? उच्यते । प्रतिज्ञामात्रमिदं नार्हन्तं प्रति हेतुदृष्टान्तावनवद्यौ स्तः, स्वाभाविक्या गतेधर्मद्रव्योपकारनिरपेक्षायास्तं प्रत्यसिद्धत्वात्, यतः सर्वेषामेव जीवपुद्गलानामासादितगतिपरिणतीनामुपग्राहकं धर्ममनुरुध्यन्तेऽनेकान्तवादिनः, स्थितिपरिणामभाजां चाधर्मः, आभ्यां च न गतिस्थिती क्रियेते, केवलं साचिव्यमात्रेणोपकारकत्वं, यथा भिक्षा वासयति, कारीषोऽग्निरध्यापयतीति । ननु तवापि लोकालोकव्यापि(तवापि लोकव्यापि)धर्माधर्मद्रव्यास्तित्ववादिनः संज्ञामात्रमेव “तदुपकारो गति स्थित्युपग्राहौ” इति [तत्त्वार्थाधिगम०५, १०] अत्र जागद्यते युक्तिः, अवधत्तां भवान् । गतिस्थिती ये जीवानां पुद्गलानां च ते १. 'नृन्' गनुष्यान्. A. "छब्बिहे दव्वे पण्णत्ते, तं जहा-धमत्थिकाए, अधम्मत्थिकाए, आगासत्थिकाए, जीवत्थिकाए, अद्धसमये अ, सेतं दव्वणामे ।"
- अनुयोग० द्रव्यगुण० सू०१२४ ।
Page #134
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
૧૦૭
स्वतःपरिणामाविर्भावात् परिणामिकर्तृनिमित्तकारणत्रयव्यतिरिक्तोदासीनकारणान्तरसापेक्षात्मलाभे, अस्वाभाविकपर्यायत्वे सति कदाचिद्भावात्, उदासीनकारणपानीयापेक्षात्मलाभझषगतिवत् । इति धर्माधर्मयोः सिद्धिः २ । ટીકાનો ભાવાનુવાદ
શંકા : દેશાંતર ગયેલા જે દેવદત્તાદિ ઉદાહરણો તમે બતાવ્યા, તે દેવદત્તાદિ અહીં રહેલા આપણને અપ્રત્યક્ષ છે. પરંતુ દેશાંતરમાં રહેલા કેટલાક લોકોને તો પ્રત્યક્ષ જ છે. તેથી તેઓની વિદ્યમાનતા પ્રતીત છે. પરંતુ ધર્માસ્તિકાયાદિદ્રવ્ય કોઈપણ વ્યક્તિઓવડે ક્યારે પણ ઉપલબ્ધ થયા નથી. તેથી તેઓની સત્તાનો નિશ્ચય કેવી રીતે કરી શકાય ?
સમાધાન : જેમ દેશાંતરમાં ગયેલા દેવદત્તાદિ કેટલાક લોકોને પ્રત્યક્ષ હોવાથી, તેઓની સત્તાનો નિશ્ચય કરાય છે. તેમ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો પણ કેવલજ્ઞાનિઓને પ્રત્યક્ષ હોવાથી શું તેમની સત્તાનો નિશ્ચય ન કરી શકાય ? કરી જ શકાય છે. અથવા પરમાણુઓ નિત્ય અપ્રત્યક્ષ હોવા છતાં પણ (પરમાણુથી ઉત્પન્ન થયેલા) પોતાના કાર્યોથી અનુમેય છે, તેમ ધર્માસ્તિકાયાદિ પણ શું પોતાના કાર્યોથી અનુમેય નથી ? છે જ. ધર્માસ્તિકાયના કાર્યો છે. ધર્માસ્તિકાય ગતિમાં ઉપકારક થવારૂપ કાર્યથી અનુમેય છે. અધર્માસ્તિકાય સ્થિતિમાં ઉપકારક થવારૂપ કાર્યથી અનુમેય છે. આકાશ અવકાશ આપવારૂપ કાર્યથી અનુમેય છે. વર્તનાદિઉપકારથી અનુમેય કાલ છે અને પુગલો પ્રત્યક્ષ અને અનુમાન ઉભયથી જણાય જ છે.
શંકા : આકાશાદિ સ્વકાર્યોથી અનુમેય ભલે હોય. પરંતુ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય સ્વકાર્યોથી કેવી રીતે અનુમેય થાય છે ?
સમાધાન : ધર્માધર્મ સ્વકાર્યોથી અનુમેય છે, તે યુક્તિ અહીં કહેવાય છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયસ્વત: ગતિ અને સ્થિતિમાં પરિણતદ્રવ્યોને ગતિ-સ્થિતિમાં ઉપકાર કરતા હોવાથી અપેક્ષાકારણ છે. જેમકે વસ્તુઓને અવકાશ આપવાનો અને વર્તનાદિપર્યાયોમાં ઉપકારકરનાર આકાશ અને કાલ અપેક્ષાકારણ છે. તેમ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્યોની ગતિસ્થિતિમાં અપેક્ષાકારણ છે. પરંતુ નિર્વર્તકકારણ નથી. કારણ કે નિર્વર્તકકારણ તો ગતિ-સ્થિતિ ક્રિયાથી વિશિષ્ટ જીવ કે પુદ્ગલદ્રવ્ય પોતે જ છે, જ્યારે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તો ગતિ-સ્થિતિની ક્રિયામાં પરિણતદ્રવ્યોને ઉપકારક જ છે. પરંતુ બલાત્કારે ગતિ-સ્થિતિના નિવર્તક નથી.
તથા જેમ સરોવર, તળાવ, સમુદ્ર વગેરેમાં અતિવેગથી વહેવા છતાં પણ સ્વયં તરવાની ઇચ્છાવાળી માછલીને (તરવામાં ઉપકારક) પાણી નિમિત્તતયા જ ઉપકાર કરે છે. અર્થાત્
Page #135
--------------------------------------------------------------------------
________________
५०८
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
માછલીનો તરવાનો સ્વભાવ પોતાનો જ છે. પરંતુ પાણીરૂપ નિમિત્તની આવશ્યકતા હોય છે. તેથી માછલીને તરવામાં પાણી નિમિત્તકારણતયા ઉપકારક બને છે. પરંતુ પાણી બલાત્કારે માછલીને તરાવતું નથી. તથા જેમ પરિણામિનારણ માટીથી ઘટના કર્તા કુંભકારને ઘટ બનાવવામાં દંડાદિ નિમિત્ત બને છે તથા જે રીતે આકાશમાં ફરતા પક્ષીઓને આકાશ અપેક્ષા કારણ છે. પરંતુ સમુદ્ર વગેરેનું પાણી ગતિનું કારણ નથી. ગતિ કરવાની ઇચ્છાવિનાના માછલાને પણ સમુદ્રનું પાણી બલાત્કારે તરવાની પ્રેરણા કરીને ગતિ કરાવતું નથી. અથવા પૃથ્વી સ્વયં ઉભા રહેલા દ્રવ્યને ઉભા રહેવાનું સ્થાન આપે છે. પરંતુ નહિ ઉભા રહેતા દ્રવ્યને બલાત્કારે ઉભી રાખતી નથી. અથવા આકાશ પણ સ્વયં જ અવગાહના કરતા દ્રવ્યને નિમિત્તકારણ બનીને અવગાહ (અવકાશ) આપે છે. પરંતુ અવગાહનાને નહિ ઇચ્છતાને પણ અવકાશ આપતું નથી. કારણ કે પોતે માત્ર સહાયક જ છે. સ્વયં જ ખેતીના આરંભમાં પ્રવર્તેલા ખેડૂતોને વરસાદ અપેક્ષાકારણ તરીકે જોવાય છે. પરંતુ વરસાદનું પાણી ખેતીના આરંભમાં નહિ પ્રવર્તેલા મનુષ્યોને ખેતીના આરંભમાં પ્રવર્તાવતું પ્રતીત થતું નથી. કહેવાનો આશય એ છે કે વરસાદ ખેડૂતોને હાથમાં હળ પકડાવતું નથી. પરંતુ વરસાદ પડતાં ખેડૂતો સ્વયં હળ ચલાવવાનું કાર્ય કરે છે. તેમાં નિમિત્ત વરસાદ બન્યો છે.
અથવા વર્ષાઋતુમાં નવા વાદળાંના ધ્વનિના શ્રવણના નિમિત્તથી ગર્ભ ધારણ કરેલી બગલીઓ સ્વયં જ પ્રસરે છે. પરંતુ ગર્ભને નહિ ધારણ કરેલી તે બગલીઓને નવા વાદળાના અવાજમાત્રથી એકાએક પ્રસવ થતો નથી. અર્થાત્ બગલીઓના ગર્ભપ્રસવમાં મેઘનો અવાજ નિમિત્ત બને છે.
પાપોથી અને સંસારથી સ્વયં વિરક્તપુરુષને પાપો અને સંસારની અસારતાનો પ્રતિબોધ કરાવીને પ્રતિબોધ પાપો કે સંસારનો ત્યાગ કરવામાં નિમિત્ત બને છે. પરંતુ અવિરક્ત આત્માને પ્રતિબોધ બલાત્કારે સંસારથી વિરામ પમાડતો નથી.
વળી ગતિમાં સ્વયં પરિણતદ્રવ્યોને ગતિમાં ઉપકારક તરીકે અવગાહલક્ષણવાળું આકાશ દ્રવ્ય ઘટતું નથી. કારણ કે ધર્માસ્તિકાયનો જ તે ઉપકાર જોવાયેલો છે. તે જ રીતે સ્થિતિમાં ઉપકારકદ્રવ્ય અધમાંસ્તિકાય જ છે. અવકાશ નહિ.
તથા એકદ્રવ્યનો બીજદ્રવ્યથી કોઈક અસાધારણગુણ માનવો જ જોઈએ. (તો જ તે બંનેમાં ભિન્નતા સિદ્ધ થાય.) ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય આકાશથી ભિન્નદ્રવ્ય છે. તેનો નિશ્ચય યુક્તિથી કે આગમથી કરવો જોઈએ. અર્થાત્ કોઈપણ સ્વતંત્રદ્રવ્યનો નિશ્ચય આગમથી કે યુક્તિથી કરવો જોઈએ. તે ત્રણેની સ્વતંત્રદ્રવ્ય તરીકે સિદ્ધિ કરતી યુક્તિઓ આગળ અપાશે. આગમ આ પ્રમાણે છે “હે ભગવાન્ ! દ્રવ્યો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! દ્રવ્યો છે
Page #136
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
५०९
પ્રકારના કહ્યા છે. (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) પુદ્ગલાસ્તિકાય, (૫) જીવાસ્તિકાય, (૯) કાલ.”
આમ આગમથી છ એ દ્રવ્યો સ્વતંત્ર છે, એમ સિદ્ધ થાય છે.
શંકાઃ ધર્માસ્તિકાયદ્રવ્યની નિરપેક્ષપણે જ પક્ષી આકાશમાં ઉડે છે, અગ્નિ ઉંચે જાય છે; પવન તિછિંદિશામાં ગતિ કરે છે. આ અનાદિકાલથી સ્વભાવથી જ થતું જોવાય છે અને જે સ્વભાવથી કાર્ય થતું હોય તેમાં કોઈ નિમિત્ત બનતું નથી. આથી ધર્માસ્તિકાય જેવા સ્વતંત્રદ્રવ્યને માનવાની જરૂર નથી.
સમાધાન આ તમારી પ્રતિજ્ઞામાત્ર જ છે. પરંતુ તે પ્રતિજ્ઞા અનવદ્ય (નિર્દોષ) હેતુ-દષ્ટાંતને યોગ્ય નથી. અર્થાત્ તમારા વિધાનમાં=પ્રતિજ્ઞામાં હેતુ અને દૃષ્ટાંત નિર્દોષ નથી. કારણ કે ધર્માસ્તિકાય દ્રવ્યના ઉપકારથી નિરપેક્ષદ્રવ્યોની ગતિ અસિદ્ધ છે. કારણકે ગતિમાં પરિણામ પામેલા સર્વે જીવ અને પુદ્ગલોને ઉપકાર કરનાર તરીકે અનેકાંતવાદિઓએ ધર્માસ્તિકાય દ્રવ્યનો સ્વીકાર કર્યો છે અને સ્થિતિમાં પરિણામ પામેલા જીવ અને પુદ્ગલોને ઉપકાર કરનાર તરીકે અધર્માસ્તિકાયદ્રવ્યનો સ્વીકાર કર્યો છે. તે બંને વડે ગતિ કે સ્થિતિ કરાવાતી નથી. માત્ર તે બંને સહકારમાત્રથી ઉપકારક બને છે. અર્થાત્ સહકાર આપીને ગતિ-સ્થિતિમાં ઉપકારક બને છે. જેમકે સદાવ્રતમાં રહેવાથી ભિક્ષા સુલભ બનતાં ત્યાં વસેલો ભિખારી “ભિક્ષા અમને વસાવે છે—” આવું કહે છે. તેમાં સદાવ્રત રાખવાનું કામ કરે છે. છતાં પણ ભિક્ષાને નિમિત્તે ત્યાં વસવાનું થતું હોવાથી તે ભિક્ષા રાખવાનું કામ કરે છે, એમ કહેવાય છે.
તે જ રીતે “કંડીલની અગ્નિ ભણાવે છે”–આવા પ્રયોગમાં અગ્નિ ભણાવતો નથી. પરંતુ અગ્નિનો પ્રકાશ ભણવામાં સહાયક થાય છે. તે રીતે ઉપર પણ વિચારી લેવું.
શંકા તમે લોકોએ ધર્મ અને અધર્મ દ્રવ્યને લોકવ્યાપી માનવામાં કોઈ યુક્તિ આપી નથી. જે તત્ત્વાર્થસૂત્ર પ/૧૦ માં તેની ગતિ અને સ્થિતિમાં સહાયકતાસ્વરૂપ ઉપકાર બતાવ્યો છે, તે પણ સંજ્ઞામાત્ર કથનમાત્ર જ છે. યુક્તિથી સર્વથાશૂન્ય છે. સમાધાનઃ અમે યુક્તિઓ બતાવીએ છીએ, તમે સાવધાન થઈને સાંભળો.
સ્વતઃ ગતિ અને સ્થિતિમાં પરિણામ પામેલ જીવો અને પુદગલોની ગતિ અને સ્થિતિ પોતાની ઉત્પત્તિમાં પરિણામિ, કર્તા=નિર્વર્તક અને નિમિત્તરૂપ ત્રણ કારણોથી અતિરિક્ત ચોથા ઉદાસીન કારણની અપેક્ષા રાખે છે. કારણ કે તે ગતિ અને સ્થિતિ સ્વાભાવિકપર્યાય નથી તથા કોઈ કોઈવાર થાય છે. જેમકે ઉદાસીનકારણ એવા પાણીની ગતિમાં અપેક્ષા રાખતી માછલી. અર્થાત્ માછલી પાણી વિના ગતિ કરી શકતી નથી, ઉદાસીન એવા પાણીની અપેક્ષા રાખે છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
ઉપરોક્ત અનુમાનથી ગતિ અને સ્થિતિમાં ઉદાસીનકા૨ણ તરીકે ધર્મ અને અધર્મદ્રવ્યની सिद्धि थाय छे.
५१०
अवगाहिनां धर्मादिनामवकाशदायित्वेनोपकारेणाकाशमनुमीयते । अवकाशदायित्वं चोपकारोऽवगाहः, स चात्मभूतोऽस्य लक्षणमुच्यते । मकरादिगत्युपकारकारिजलादिदृष्टान्ता अत्राप्यनुवर्तनीयाः । नन्वयमवगाहः पुद्गलादिसम्बन्धी व्योमसंबन्धी च ततः स उभयोर्धर्मः कथमाकाशस्यैव लक्षणं ? उभयजन्यत्वात्, द्व्यङ्गुलसंयोगवत् । न खलु द्रव्यद्वयजनितः संयोगो द्रव्येणैकेन व्यपदेष्टुं पार्यते लक्षणं चैकस्य भवितुमर्हतीति, सत्यमेतत्, सत्यपि संयोगजन्यत्वे लक्ष्यमाकाशं प्रधानम् ततोऽवगाहनमनुप्रवेशो यत्र तदाकाशमवगाह्यमवगाहलक्षणं विवक्षितं, इतरत्तु पुद्गलादिकमवगाहकम्, यस्माद्वयोमैवासाधारणकारणतयावगाह्यत्वेनोपकरोति, अतो द्रव्यान्तरासंभविना स्वेनोपकारेणातीन्द्रियमपि व्योमानुमेयं, आत्मवत्, धर्मादिवद्वा । यथा पुरुषहस्तदण्डसंयोगभेर्यादिकारणः शब्दो भेरीशब्दो व्यपदिश्यते, भूजलानिलयवादिकारणश्चाङ्कुरो यवाङ्कुरोऽभिधीयते, असाधारणकारणत्वात्, एवमवगाहोऽप्यम्बरस्य प्रतिपत्तव्यः । वैशेषिकास्तु शब्दलिङ्गमाकाशं सङ्गिरन्ते, गुणगुणिभावेन व्यवस्थानादिति । तदयुक्तं, रूपादिमत्त्वाच्छब्दस्य, रूपादिमत्ता च प्रतिघाताभिभवाभ्यां विनिश्चेया ३ । कालस्तु वर्तनादिभिर्लिङ्गैरनुमीयते । यतो वर्तना प्रतिद्रव्यपर्यायमन्तर्णीतैकसमयस्वसत्तानुभूतिलक्षणा, सा च सकलवस्त्वाश्रया कालमन्तरेण प्रतिसमयमनुपपन्ना, अतोऽस्ति कार्यानुमेयः कालः पदार्थपरिणतिहेतुः । लोकप्रसिद्धाश्च कालद्रव्याभिधायिनः शब्दाः सन्ति, न तु सूर्यक्रियामात्राभिधायिनः । यथाह - " युगपदयुगपत्क्षिप्रं चिरं चिरेण परमपरमिदमिति च । वर्त्स्यति नैतद्वर्त्स्यति वृत्तं तन्न वृत्तमपि । 19 ।। वर्तत इदं न वर्तत इति कालापेक्षमेवाप्ता यत् । सर्वे ब्रुवन्ति तस्मान्ननु सर्वेषां मतः कालः ।।२ ।। ह्यः श्वोऽद्य संप्रति परुत्परारि नक्तं दिवैषमः प्रातः । सायमिति कालवचनानि कथं युक्तान्यसति काले । । ३ । । ” परिणामोऽपि सजातीयानां वृक्षादिवस्तूनामेकस्मिन्काले
ऋतुविभागकृतो
A. “प्रतिद्रव्यपर्यायमन्तर्नीतैकसमया स्वसत्तानुभूतिर्वर्तना ।" त० वा० ५ / २२ ।
B. शब्दोऽम्बरगुणः श्रोत्रग्राह्यः ।" प्रश० भा० व्यो० पृ-६४५ ।
Page #138
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग- २, श्लोक, ४८-४९, जैनदर्शन
वेलानियमकृतश्च विचित्रः कारणं नियामकमन्तरेणानुपपन्नः ततः समस्ति तत्कारणं काल इत्यवसीयते । तथा विनष्टो विनश्यति विनयति च घट इत्यादिक्रियाव्यपदेशा अतीतवर्तमानानागतकालत्रयविभागनिमित्ता; परस्परासङ्कीर्णाः संव्यवहारानुगुणाः कालमन्तरेण न भवेयुः, ततोऽस्ति कालः । तथेदं परमिदमपरमिति यनिमित्ते प्रत्ययाभिधाने, स समस्ति काल इति ४ ।। ટીકાનો ભાવાનુવાદ:
અવકાશની જરૂરીયાતવાળા ધર્માસ્તિકાયવગેરે દ્રવ્યોને અવકાશ આપવારૂપકાર્યથી આકાશનું અનુમાન કરાય છે. અવકાશ આપવો તે જ આકાશનો અવગાહસ્વરૂપ ઉપકાર છે. તે અવકાશનું સ્વાભાવિક અસાધારણ લક્ષણ છે. મગર વગેરેની ગતિ વગેરેમાં જે પ્રકારે પાણી વગેરે અપેક્ષાકારણ છે, તે રીતે આકાશ સમસ્તવસ્તુઓને અવકાશ આપવામાં ઉદાસીનકારણ છે. આ રીતે પૂર્વે જે પાણી વગેરેના દૃષ્ટાંત આપ્યા હતા, તે સર્વે આકાશની સિદ્ધિમાં પણ લગાડવા.
શંકા: અવગાહ (અવકાશ) આપવાની દૃષ્ટિએ આકાશનો ધર્મ છે. અને પ્રાપ્ત કરવાની દૃષ્ટિથી પુદ્ગલનો ધર્મ છે. “આકાશમાં પુદ્ગલ રહે છે. અહીં “રહેવું” આકાશ અને પુદ્ગલ બંનેનો ધર્મ છે. કારણકે ઉભયથી ઉત્પન્ન થયેલો ધર્મ છે. અર્થાતુ બંનેનો સમાનરૂપથી કારણ બને છે. જેમ બે આંગળીઓનો સંયોગમાં “સંયોગ' ધર્મ બંને આંગળીઓનો થાય છે, એક આંગળીનો નહિ. કારણકે બે દ્રવ્યોથી ઉત્પન્ન થયેલ સંયોગ કોઈ એકદ્રવ્યમાં જ હોતો નથી. પરંતુ તે બંને દ્રવ્યોનો જ સંયોગ કહેવાય છે. તે રીતે “અવગાહ” પણ આકાશ અને પલાદિ બંનેનો જ ધર્મ છે, તો તેને માત્ર આકાશનો જ ધર્મ કેવી રીતે કહી શકાય ? અર્થાત્ તેને માત્ર આકાશનું જ લક્ષણ કેમ કહી શકાય ?
સમાધાન : તમારી વાત સત્ય છે. સંયોગથી ઉત્પન્ન થતે છતે અવગાહમાં આકાશની જેમ પુદ્ગલ પણ નિમિત્ત હોય છે. છતાં પણ આકાશ અવકાશ આપવાવાળું છે. આથી દાતા આકાશ (લક્ષ્ય) પ્રધાન છે. તેથી આકાશમાં અવગાહ મળે છે. તેમાં પ્રવેશ કરીને પુદ્ગલાદિ આકાશમાં રહે છે. આથી આકાશ અવગાહ્ય=અવકાશ આપવા યોગ્ય છે. તેથી તેનું “અવગાહ” વિવક્ષિત લક્ષણ કર્યું છે. જ્યારે પુગેલાદિ આકાશમાં રહેવાવાળા છે. અર્થાત્ અવગાહક=અવકાશ મેળવવાવાળા છે. તેથી તે ગૌણ છે. આથી અવગાહ આપવામાં આકાશ જ અસાધારણકારણ તરીકે ગ્રહણ કરાયેલું છે. તેથી પુદ્ગલાદિને અવગાહરૂપ ઉપકાર કરનાર આકાશ દ્રવ્ય છે.
આથી બીજાદ્રવ્યમાં અસંભવિત એવા પોતાના ઉપકારથી અતીન્દ્રિય પણ આકાશદ્રવ્યનું અનુમાન કરાય છે. જેમકે આત્મા કે ધર્માદિ અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિ પણ આ રીતે અસાધારણધર્મો કે કાર્યોથી કરાય છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
५१२
षड्दर्शन समुचय भाग- २, श्लोक, ४८-४९, जैनदर्शन
વળી પુરુષના હાથના દંડ સાથેના સંયોગથી તથા ભેરી વગેરેના સંયોગથી ઉત્પન્ન થતા શબ્દમાં પુરુષનો હાથ, દંડ, ભેરી વગેરે ઘણા કારણો હોવા છતાં, જેમ શબ્દનું અસાધારણ કારણ ભેરી હોવાથી ભેરીનો શબ્દ કહેવાય છે. જેમ જવના અંકુરામાં જવ, પૃથ્વીનું પાણી, પવન વગેરે કારણ હોવા છતાં પણ અંકુરાનું અસાધારણકારણ યવ હોવાથી “યવના અંકુરા–આવો વ્યપદેશ કરાય છે. આ રીતે અવગાહ પણ આકાશનો અસાધારણધર્મ છે.
વૈશેષિકો શબ્દને આકાશનો ગુણ માને છે અને શબ્દરૂપ લિંગથી આકાશનું અનુમાન કરે છે. શબ્દને ગુણ તથા આકાશને ગુણી માનીને ગુણથી ગુણીનું અનુમાન કરે છે.
પરંતુ વૈશેષિકોની આ વાત યુક્ત નથી. કારણ કે પૌદ્ગલિક શબ્દમાં તો રૂપ, રસ વગેરે હોય છે, જ્યારે આકાશમાં તે ગુણો હોતા નથી, તે તો અમૂર્ત છે. તેથી બંનેમાં આટલો વિરોધ હોય તો તે બંન્ને વચ્ચે ગુણગુણીભાવ કેવી રીતે હોઈ શકે ? શબ્દ મૂર્ત તથા પૌગલિક છે. તે પ્રતિઘાત અને અભિભવથી સિદ્ધ છે. (શબ્દ દીવાલથી ટકરાય છે, વિજળીવગેરેનો તીવ્રધ્વનિ કાનનો પડદો ફાડી નાખે છે. ઢોલનો તીવ્રશબ્દ મંદશબ્દને દબાવી દે છે. જો શબ્દ અમૂર્ત હોય તો તેમાં પ્રતિઘાત=ટકરાવવું તથા અભિભવ=મંદશબ્દોનું દબાઈ જવું વગેરે થઈ શકતું નથી.)
આકાશ તથા ધર્માદિ અમૂર્તદ્રવ્યો પ્રતિઘાત કે અભિભવ પામતા નથી. આથી પ્રતિઘાત અને અભિભવથી શબ્દ મૂર્તિ તથા પૌગલિક સિદ્ધ થાય છે.
વર્તનાદિ લિંગોદ્વારા કાલનું અનુમાન કરાય છે. પ્રત્યેકદ્રવ્ય અને પર્યાય પ્રતિક્ષણ જે પોતાની એકસમયેવાળી સત્તાનો અનુભવ કરે છે, તે સર્વે વસ્તુઓની એક સમયેવાળી સત્તા જ વર્તના કહેવાય છે. કાલવિના સમસ્ત વસ્તુઓમાં રહેલી એકસમયેવાળી સત્તાનો પ્રતિસમય થતો અનુભવ ઘટતો નથી. આથી એકસમયવાળી પદાર્થોની સત્તારૂપ વર્તનાથી પદાર્થોના પરિણમનમાં નિમિત્ત થવાવાળા કાલનું અનુમાન કરાય છે.
સૂર્યની ક્રિયાને જ કાલ કહી શકાય તેમ નથી. કારણકે જગતમાં કાલદ્રવ્યના વાચકશબ્દો વ્યવહારમાં જોવા મળે છે. સૂર્યની ગતિના વાચકશબ્દ તો કાલના અર્થમાં ક્યાંય પ્રયોજેલા જોવા મળતા નથી. આથી લોકપ્રસિદ્ધ કાલને સ્વતંત્રદ્રવ્ય માનવું જોઈએ. તેથી કહ્યું છે કે “સર્વે આપ્ત=પ્રામાણિક પુરુષો યુગપતું, અયુગપતું, ક્ષિપ્ર, શીઘ, ચિર-અચિર, આ પર, આ અપર, આ હશે, આ નહિ હોય, આ હતું, આ નથી, આ વર્તે છે, આ વર્તતું નથી—આ રીતે કાલની અપેક્ષા કરીને વ્યવહાર કરે છે = બોલે છે. આથી નિચે માનવું જોઈએ કે સર્વલોકોને કાલ માન્ય છે. અર્થાત્ સર્વલોકો કાલના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. જો કાલદ્રવ્ય ન હોય તો - “વીતેલો
Page #140
--------------------------------------------------------------------------
________________
५१३
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
हिवस (गर्धकाल), खा, खावतीअस, खा वर्तमानसमय, पाछणनो समय, जूज भट्टी, रांत, દિવસ, અત્યારે, સવારે, સાંજે ઇત્યાદિ કાલસંબંધી વ્યવહાર કેવી રીતે થાય ? આ વ્યવહાર असद्रव्य विना सिद्ध अर्ध शतो नथी. ॥१-३॥”
સજાતીય એવા વૃક્ષાદિ વસ્તુઓનો એક જ કાળમાં ઋતુથી કરાયેલા વિભાગરૂપ અને સમયના નિયમનથી કરાયેલા વિભાગરૂપ વિચિત્રપરિણામ નિયામકકારણ વિના ઘટતો નથી. તેથી કોઈક નિયામકકારણ છે અને તે જ કાલ છે, એમ જાણવું. તથા ‘ઘટ નાશ પામ્યો’, ‘ઘટ નાશ પામશે' અને ‘ઘટ નાશ પામે છે' ઇત્યાદિ અતીત - વર્તમાન-અનાગતસ્વરૂપ ત્રણ કાલના વિભાગમાં નિમિત્તભૂત તથા ૫૨સ્પ૨અસંકીર્ણ અને વ્યવહા૨ને અનુસરતો ક્રિયાનો વ્યપદેશ કાલ વિના હોતો નથી. તેથી કાલ નામનું દ્રવ્ય છે.
તથા જ્યેષ્ઠમાં પ૨ત્વ સ્વરૂપ અને કનિષ્ઠમાં અપરત્વસ્વરૂપ' જ્ઞાનમાં નિમિત્તભૂત કોઈ आरएस होवु भेो, ते ४ डास छे.
पुद्गलाः प्रत्यक्षानुमानागमावसेयाः, तत्र कटघटपटलकुटशकटादयोऽध्यक्षसिद्धाः, अनुमानगम्या इत्थम्-स्थूलवस्त्वन्यथानुपपत्त्या सूक्ष्मपरमाणुद्व्यणुकादीनां सत्तावसीयते, आगमगम्यता चैवं “पुग्गलत्थिकाए” इत्यादि । तथा परमाणवः सर्वेऽप्येकरूपा एव विद्यन्ते, न पुनर्वैशेषिकाभिमतचतुखिद्व्यणुकस्पर्शादिगुणवतां पार्थिवाप्यतैजसवायवीयपरमाणूनां जातिभेदाचतूरूपाः । यथा लवणहिंगुनी स्पर्शनचक्षुरसनप्राणयोग्येऽपि जले विलीने सती लोचनस्पर्शनाभ्यां ग्रहीतुं न शक्ये परिणामविशेषवत्त्वात् एवं पार्थिवादिपरमाणवोऽप्येकजातीया एव परिणतिविशेषवत्त्वात् न सर्वेन्द्रियग्राह्या भवन्ति, न पुनस्तज्जातिभेदादिति । शब्दादीनां तु पौगलिकतैवं ज्ञेया-शब्दः पुद्रलद्रव्यपरिणामः, तत्परिणामता चास्य मूर्तत्वात्, मूर्तता चोरः कण्ठशिरोजिह्वामूलदन्तादिद्रव्यान्तरविक्रियापादनसामर्थ्यात्, पिप्पल्यादिवत् । तथा ताड्यमानपटहभेरीजल्लरितलस्थकिलिञ्चादिप्रकम्पनात् । तथा शङ्खादिशब्दानामतिमात्रप्रवृद्धानां श्रवणवधिरीकरणसामर्थ्यम् तचाकाशादावमूर्ते नास्ति । अतो न तद्गुणः शब्दः । तथा प्रतीपयायित्वात्, पर्वतप्रतिहतप्रस्तरवत् । तथा शब्दो नाम्बरगुणः, द्वारानुविधायित्वात्, आतपवत् ।
A. चत्तारि अत्थिकाया अजीवकाया पण्णत्ता, तं जहा धम्मत्थिकाए, अधम्मत्थकाए, आगासत्थिकाए पोग्गलत्थिकाए ।" स्थानांग स्थान ४ उदृद० १. सू. २५१ ।
Page #141
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
तस्मिन्नेव पक्षे सति दर्शनसाधनपञ्चकं प्रपञ्च्यते । यथा शब्दोऽम्बरगुणो न भवति संहारसामर्थ्यात् अगुरुधूपवत्, तथा वायुना प्रेर्यमाणत्वात् तृणपर्णादिवत्, सर्वदिग्गाह्यत्वात् प्रदीपवत्, अभिभवनीयत्वात्, तारासमूहादिवत्, अभिभावकत्वात् सवितृमण्डलप्रकाशवत् । महता हि शब्देनाल्पीयानभिभूयते शब्द इति प्रतीतमेव, तस्मात्पुद्गलपरिणामः शब्दः । अथ शङ्ख तद्विनाशे तदीयखण्डेषु च यथा पौगलिकत्वाद्रूपमुपलभ्यते, तथा शब्देऽपि कुतो नेति चेत् ?, उच्यते, सूक्ष्मत्वात्, विध्यातप्रदीपशिखारूपादिवत् गन्धपरमाणुव्यवस्थितरूपादिवद्वेति । गन्धादीनां तु पुद्गलपरिणामता प्रसिद्धैव । ટીકાનો ભાવાનુવાદ:
પુદ્ગલોની પ્રત્યક્ષ, અનુમાન અને આગમથી સિદ્ધિ જાણવી. તેમાં ઘટ, પટ, સાદડી, ગાડું વગેરે પૌદ્ગલિકપદાર્થો પ્રત્યક્ષસિદ્ધ છે. પુદ્ગલો અનુમાનથી આ રીતે જણાય છે -
ઘટ-પટાદિ ચૂલવસ્તુઓને જોઈને, અન્યથા અનુપપત્તિથી સૂક્ષ્મ પરમાણુ અને કચણુકાદિની સત્તા અનુમાનથી સિદ્ધ થાય છે. અર્થાત્ જગતમાં સ્પષ્ટતયા દેખતા શૂલપદાર્થો સૂક્ષ્મ પરમાણુ અને યણુકાદિની સત્તાવિના સંગત થતા નથી. તેથી સ્થૂલપદાર્થોના દર્શનથી પરમાણુ વગેરેની સત્તા અનુમાનથી સિદ્ધ થાય છે.
પુગલો આગમથી પણ સિદ્ધ છે. પૂર્વે જણાવેલા “પુસ્થિવા” ઇત્યાદિ આગમવચનથી પુદ્ગલાસ્તિકાયની સત્તા સિદ્ધ થાય છે.
સર્વે પણ પરમાણુઓ એકસ્વરૂપવાળા જ છે. પરંતુ વૈશેષિકોને અભિમત ચાર સ્વરૂપવાળા નથી. વૈશેષિકો પરમાણુઓની ચાર જાતિઓ માને છે. પાર્થિવજાતિના પરમાણુઓમાં રૂપાદિ ચારે પણ ગુણો હોય છે. જલીય જાતિવાળા પરમાણુઓમાં ગંધ સિવાયના રૂપાદિ ત્રણગુણો હોય છે. અગ્નિ જાતિના પરમાણુઓમાં રૂપ અને સ્પર્શ આ બે જ ગુણ હોય છે. વાયુ જાતિના પરમાણુઓમાં માત્ર સ્પર્શ ગુણ જ હોય છે. વૈશેષિકો આ ચારજાતિવાળા પરમાણુઓ માને છે. (આ જ વાતને ન્યાયસૂત્રમાં જણાવી છે. “યં તર્ક રૂમે ગુI વિનિયોવ્યા રૂતિ | શ્યન ઉત્તરોત્તર|સમાવીત્યુત્તરાપ તવનુપસ્થિ : ” -જાયફૂટ //૬૪) તેમની આ માન્યતા અસંગત તથા પ્રમાણશૂન્ય છે.
જેમ મીઠું અને હીંગ શ્રોત્ર સિવાયની ચારે ઇન્દ્રિયોથી ગાધ હોવા છતાં પણ, જ્યારે તે પાણીમાં વિલીન થાય છે, ત્યારે પરિણામવિશેષના કારણે (અર્થાતુ વિશેષ પ્રકારનો પરિણામ
Page #142
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
५१५
ઉત્પન્ન થતાં) ચક્ષુ અને સ્પર્શન ઇન્દ્રિયોવડે ગ્રાહ્ય બની શકતો નથી. એ પ્રમાણે એકજાતીય પણ પાર્થિવ વગેરેના પરમાણુઓ પરિણામવિશેષને પામતાં સર્વ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બનતા નથી. તે એકજાતીય પરમાણુઓમાં સર્વઇન્દ્રિયોથી અગ્રાહ્યતા આવી, તેમાં પરિણામવિશેષની ઉત્પત્તિ કારણ છે, નહિ કે જાતિભેદ. કારણ કે જાતિ તો સમાન જ છે. (આ વાતને સર્વાર્થસિદ્ધિ ગ્રંથમાં થોડી જુદી રીતે બતાવી છે. - “પૃથિવ્યનોવાયુમનસિ પુદ્ગદ્રવ્યડન્તર્મવન્તિ, પરસન્ચ स्पर्शवत्त्वात् ।... न च केचि-त्पार्थिवादिजाति विशेषयुक्ताः परमाणवः सन्ति, जातिसंकरेणारम्भदर्शनात्
સર્વાર્થસિ. - ૪૬૩ TI) વળી શબ્દાદિની પૌદ્ગલિકતા આ પ્રમાણે જાણવી.
શબ્દ વગેરે પુદ્ગલદ્રવ્યના પરિણામ છે. અર્થાત્ પૌગલિક છે. શબ્દ મૂર્ત હોવાના કારણે પૌલિક છે. શબ્દને ઉત્પન્ન કરતી વખતે હૃદય, ગળું, કંઠ, મસ્તક, જીભનો અંતિમ મૂલભાગ, દાંત આદિમાં પ્રયત્નવિશેષની આવશ્યક્તા છે. જેમ પીપળ ખાવાથી ગળું વિકૃત થાય છે, તેમ શબ્દની ઉત્પત્તિ વખતે પણ કંઠાદિમાં વિકૃતિ પેદા થાય છે. આમ મૂર્ત દ્રવ્યોમાં = દ્રવ્યાન્તરમાં વિક્રિયા પેદા કરવાનું સામર્થ્ય હોવાના કારણે પીપળની જેમ શબ્દ પણ મૂર્તિ છે.
તથા ભેરી, નગારું, ઝાલર, તબલા વગેરે વગાડતાં, તેમાં કંપનો પેદા થાય છે. જો શબ્દ અમૂર્ત હોય તો મૂર્ત ભેરી આદિમાં ક્યારે પણ કંપનો પેદા થઈ શકે નહિ. આમ ભેરી વગેરેના કંપનોથી શબ્દમાં મૂર્તતા સિદ્ધિ થાય છે તથા શંખાદિના તીવમાત્રામાં વૃદ્ધિ પામેલા શબ્દોમાં માણસના કાનનો પડદો તોડી નાખવાનું અને માણસને બહેરા કરી નાખવાનું સામર્થ્ય છે. અમૂર્ત આકાશમાં આવું કોઈ લક્ષણ જોવા મળતું નથી. આથી શબ્દ આકાશનો ગુણ નથી. વળી જેમ પર્વત સાથે અથડાઈને પથ્થર પાછો પડે છે, તેમ શબ્દ દીવાલ સાથે અથડાઈને પાછો ફરે છે. આથી તે પથ્થરની જેમ મૂર્ત છે. (આ વાતની સાક્ષી અષ્ટસહસી તથા પ્રમેયકમલમાર્તડગ્રંથ પૂરે છે. “શMઠુક્યાં कटकटायमानस्य प्रायशः प्रतिघातहेतोर्भवनाद्युपघातिनः शब्दस्य प्रसिद्धिः । अस्पर्शत्वकल्पनाમર્તામતિ... ” રસદ. | “ વ્યં શ૯: સ્પર્શત્પત્વમદત્ત્વરિપામસંધ્યાસંયોગાનુયત્વનું, यद्यदेवविधं तत्तद्रव्यम् यथा बदरामलकविल्द्वादि, तथा चायं शब्दः, तस्माद्रव्यम् [प्रमेयक०]
તથા શબ્દ આકાશનો ગુણ નથી, કારણ કે દ્વારને અનુસરે છે. અર્થાતુ જ્યાં રસ્તો મળે તેમાંથી પસાર થઈ જાય છે. જેમકે સૂર્યનો તડકો. (આ જ વાતને ન્યાયકુમુદચંદ્ર ગ્રંથમાં જણાવી છે. "गुणवान् शब्दः स्पर्श-अल्पत्व-महत्वपरिमाण-संख्या-संयोगाश्रयत्वात्, यद् एवंविधं तद् गुणवत् यथा વર-મારિ, તથા શ , તમારૂંથા રૂતિ !” ચાયg TI)
શબ્દ પૌગલિક છે, પણ આકાશનો ગુણ નથી, તેમ સિદ્ધ કરવા ઉપરોક્ત અનુમાનને પક્ષ તરીકે સ્વીકારીને નવા પાંચ હેતુઓ આપે છે
Page #143
--------------------------------------------------------------------------
________________
५१६
षड्दर्शन समुझय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
(૧) શબ્દ આકાશનો ગુણ નથી. કારણકે તેમાં સંહરણ (ફેલાવા)નું સામર્થ્ય છે. જેમકે અગરૂધૂપ. (૨) શબ્દ આકાશનો ગુણ નથી. કારણ કે વાયુથી પ્રેરણા પામે છે. અર્થાત્ વાયુ દ્વારા ગમે ત્યાં ફેંકી શકાય છે. જેમકે - તૃણ, પાંદડા વગેરે.
(૩) શબ્દ આકાશનો ગુણ નથી. કારણકે સર્વદિશાઓથી (સર્વદિશામાં રહેનારા લોકોથી) ગ્રાહ્ય છે. જેમકે પ્રદીપ.
(૪) શબ્દ આકાશનો ગુણ નથી. કારણ કે શબ્દોનો અભિભવ થાય છે. જેમકે સૂર્યના પ્રકાશથી અભિભૂત થતા તારાદિનો સમૂહ.
(૫) શબ્દ આકાશનો ગુણ નથી. કારણ કે શબ્દો (બીજાનો) અભિભવ કરે છે. જેમકે સૂર્ય મંડલનો પ્રકાશ.
ખૂબ મોટેથી બોલાયેલા શબ્દ અલ્પઅવાજની માત્રાવાળા શબ્દનો અભિભવ કરે છે, તે પ્રસિદ્ધ જ છે. તેથી શબ્દ પુદ્ગલનો પરિણામ જ છે તથા તાદશધર્મો અમૂર્ત દ્રવ્યમાં જોવા મળતા નથી. તેથી શબ્દ મૂર્ત પણ છે.
શંકા : શંખ અને શંખનાટૂકડા પૌદ્ગલિક હોવાથી તેનું રૂપ પણ આંખથી ઉપલબ્ધ થાય છે. તો શબ્દ પણ પૌદ્ગલિક હોય તો તે આંખથી ઉપલબ્ધ કેમ થતો નથી ?
સમાધાન શબ્દ પૌગલિક હોવાથી તેમાં રૂપ વગેરે હોવા છતાં પણ સૂક્ષ્મપરિણમનના કારણે આંખથી પ્રત્યક્ષ થતા નથી. જેમ બૂઝાઈ ગયેલા દીપકની શિખામાં રૂપાદિ હોવા છતાં સૂક્ષ્મપરિણામના કારણે આંખોથી પ્રત્યક્ષ થતું નથી. તથા (ગુલાબની અંદર રહેલી) ગંધના પરમાણુઓમાં પણ રૂપાદિ છે. પરંતુ તે અનુભૂત હોવાના કારણે દૃષ્ટિગોચર બનતા નથી. આ રીતે શબ્દના રૂપાદિ સૂક્ષ્મ તથા અનુભૂત હોવાના કારણે દષ્ટિગોચર થતા નથી.
ગંધાદિની પુગલ પરિણામતા પ્રસિદ્ધ જ છે. અર્થાત્ ગંધ વગેરે પુદ્ગલના પરિણામવિશેષ છે, એટલે કે પૌગલિક છે તે પ્રસિદ્ધ જ છે.
तम छायादीनां त्वेवम्-तमः पुद्गलपरिणामो दृष्टिप्रतिबन्धकारित्वात् कुड्यादिवत्, आवरकत्वात् पटादिवत् । छायापि शिशिरत्वात् आप्यायकत्वात् जलवातादिवत् । Bछायाकारेण परिणममानं प्रतिबिम्बमपि पौगलिकं, साकारत्वात् । अथ कथं कठिनमादर्श प्रतिभिद्य मुखतो निर्गताः पुद्गलाः प्रतिबिम्बमाजिहत इति चेत् ? उच्यते, A. “तमस्तावत्पुद्गलपरिणामः दृष्टिप्रतिवन्धकारित्वात् कुड्यादिवत्, आवरकत्वात् पटादिवत् ।” - तत्वार्थ० भा. व्या० ।। B. “द्रव्यं छायाद्यन्धकारः घटाद्यावरकत्वात् काण्डपटादिवत् । गतिमत्त्वाचासौ वाणादिमद्रव्यम् ।।" न्यायकुमु० ।।
Page #144
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
५१७
तत्प्रतिभेदः कठिनशिलातलपरिनुतजलेनायस्पिण्डेऽग्निपुद्गलप्रवेशेन शरीरात्प्रस्वेदवारिलेशनिर्गमनेन च व्याख्येयः । आतपोऽपि द्रव्यं तापकत्वात्, स्वेदहेतुत्वात्, उष्णत्वात्, अग्निवत् । उद्योतश्च चन्द्रिकादिव्यं आह्लादकत्वात् जलवत्, प्रकाशकत्वात् अग्निवत् । तथा पद्मरागादीनामनुष्णाशीत उद्योतः । अतो मूर्तद्रव्यविकारस्तमश्छायादिः । इति सिद्धाः पुद्गलाः । इति सुस्थितमजीवतत्त्वम् ।। अथ पुण्यतत्त्वमभिधत्ते “पुण्यं
सत्कर्मपुद्गलाः" इति पुण्यं सन्तस्तीर्थकरत्वस्वर्गादिफलनिर्वर्तकत्वात्प्रशस्ताः कर्मणां પુત્રા નવસંવેદ્ધા: વર્મવI: T૪૮-૪૬Iી.
ટીકાનો ભાવાનુવાદ
અંધકાર અને છાયાની પૌગલિકતા આ પ્રમાણે છે – (૧) અંધકાર પુલનો પરિણામ છે. કારણકે દૃષ્ટિનો પ્રતિબંધક છે. જેમ ભીંતવગેરે પૌગલિકપદાર્થો દૃષ્ટિસંચારના પ્રતિબંધક છે, તેમ અંધકાર પણ દૃષ્ટિસંચારનો પ્રતિબંધક હોવાથી ભીંતની જેમ પૌગલિક છે. (૨) અંધકાર પુદ્ગલનો પરિણામ છે. કારણ કે આવરણ કરનાર છે. જેમ કપડું વગેરે આવરણ કરે છે, તેમ અંધકાર આવરણ કરે છે. તેથી અંધકાર કપડા વગેરેની જેમ પૌદ્ગલિક છે.
છાયા પણ પૌલિક છે. કારણ કે તે ઠંડી અને શરીરને પુષ્ટ કરીને શાંતિ આપે છે. જેમાં (ગરમીના દિવસોમાં) ઠંડી હવા. (દર્પણ વગેરેમાં) છાયારૂપથી પડેલું પ્રતિબિંબ પણ પૌગલિક છે. કારણ કે તે આકારવાળું છે.
શંકા : મુખથી નિકળેલા છાયા પુદ્ગલો અત્યંત કઠોર દર્પણને ભેદીને પ્રતિબિંબ કેવી રીતે બની જાય છે ?
સમાધાનઃ તેનો પ્રતિભેદ–ઉત્તર એ છે કે...જેમ કઠિન શિલા ઉપર નાખેલું પાણી અંદર ઉતરી જાય છે, ગોળાને અગ્નિથી ગરમ કરતાં ગોળામાં અગ્નિ પ્રવેશ છે અને અગ્નિની જેમ લાલ બની જાય છે તથા શરીરમાંથી પસીનો બહાર નીકળે છે, તેમ મુખમાંથી નિકળેલા છાયાના પુદ્ગલો દર્પણતલમાં પ્રવેશીને પ્રતિબિંબ પાડે છે.
Aઆતપ પણ પુદ્ગલદ્રવ્ય છે. કારણ કે તપાવે છે. શરીરમાં પસીનો કરે છે તથા ઉષ્ણ છે. જેમકે અગ્નિ .
Bઉદ્યોત તથા ચાંદનીવગેરે પણ પુદ્ગલદ્રવ્ય જ છે. કારણ કે આહ્વાદ કરાવે છે. જેમકે પાણી. તથા અગ્નિની જેમ પ્રકાશક છે. A. “માતા: ૩ઝારાક્ષઃ ” તવા ૧/૨૪. B. દાતશ્ચન્દ્રમવિદ્યોતવિષય: ” ત વી. ૧/૨૪
Page #145
--------------------------------------------------------------------------
________________
५१८
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ५०, जैनदर्शन
તે જ રીતે પદ્મરાગવગેરે મણિઓનો પ્રકાશ પણ અનુષ્કાશીત છે. આમ અંધકાર, છાયા, આતપ, ઉદ્યોતવગેરે મૂર્ત (એવા પુદ્ગલદ્રવ્ય)ના વિકારો છે. આ રીતે પુદ્ગલોની સિદ્ધિ થાય છે. આ પ્રમાણે અજીવતત્ત્વનું વર્ણન પૂર્ણ થયું. . वे पुश्यतत्पने छ. सतप्रशस्तनापुताने पुश्य उपाय छे. तीर्थ.5२, यता, સ્વર્ગ વગેરે પ્રશસ્તપદો સુધી પહોંચાડનાર કર્મપુદ્ગલ પુણ્ય કહેવાય છે. તે કર્મપુદ્ગલ જીવની સાથે સંબદ્ધ રહે છે. ૪૮-૪૯
अथ पापास्रवतत्त्वे व्याख्याति । હવે પાપ અને આશ્રવતત્ત્વની વ્યાખ્યા કરે છે.
पापं तद्विपरीतं तु, मिथ्यात्वाद्यास्तु हेतवः ।
ये बन्धस्य स विज्ञेय, आस्रवो जिनशासने ।।५०।। શ્લોકાર્થ : પુણ્યથી વિપરીત અપ્રશસ્તકર્મયુગલને પાપ કહેવાય છે અને જૈનશાસનમાં કર્મબંધના કારણ મિથ્યાત્વઆદિને આશ્રવ કહેવાય છે તે જાણવું.
व्याख्या-तुर्भिन्नक्रमे, पापं तु तस्मात्पुण्याद्विपरीतम्, नरकादिफलनिर्वर्तकत्वादप्रशस्ता जीवसंबद्धाः कर्मपुद्गलाः पापमित्यर्थः । इह च वक्ष्यमाणबन्धतत्त्वान्तर्भूतयोरपि पुण्यपापयोः पृथग्निर्देशः पुण्यपापविषयनानाविधपरमतभेदनिरासार्थः । परमतानि चामूनि-केषांचित्तैर्थिकानामयं प्रवादः पुण्यमेवैकमस्ति, न पापम् । अन्ये त्वाहुः पापमेवैकमस्ति न पुण्यम् । अपरे तु वदन्ति उभयमप्यन्योन्यानुविद्धस्वरूपं मेचकमणिकल्पं सन्मिश्रसुखदुःखाख्यफलहेतुः साधारणं पुण्यपापाख्यमेकं वस्त्विति । अन्ये पुनराहुः । मूलतः कर्मैव नास्ति स्वभावसिद्धः सर्वोऽप्ययं जगत्प्रपञ्च इति । तदेतानि निखिलानि मतानि न सम्यगिति मन्तव्यानि यतः सुखदुःखे विविक्ते एवोभे सर्वैरनुभूयेते, ततस्तत्कारणभूते पुण्यपापे अपि स्वतन्त्रे एवोभे अङ्गीकर्तव्ये, न पुनरेकतरं तवयं वा तन्मिश्रमिति । अथ कर्माभाववादिनो नास्तिका वेदान्तिनश्च वदन्ति, ननु पुण्यपापे नभोम्भोजनिभे एव मन्तव्ये, न पुनः सद्भुते, कुतः पुनस्तयोः फलभोगस्थाने स्वर्गनरकाविति चेत् ?, उच्यते, पुण्यपापयोरभावे सुखदुःखयोर्निर्हेतुकत्वादनुत्पाद एव स्यात्, स च प्रत्यक्षविरुद्धः, तथाहि-मनुजत्वे समानेऽपि दृश्यन्ते केचन स्वामित्वमनुभवन्तो, अपरे पुनस्तत्प्रेष्यभावमाबिभ्राणाः, एके च लक्षकुक्षिभरयः, अन्ये तु
Page #146
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५०, जैनदर्शन
५१९
स्वोदरदरीपूरणेऽप्यनिपुणाः, एके देवा इव निरन्तरं सरसविलाससुखशालिनः, इतरे पुनर्नारका इवोनिद्रदुःखविद्राणचित्तवृत्तय इति । अतोऽनुभूयमानसुखदुःखनिबन्धने पुण्यपापे स्वीकर्तव्ये । तदङ्गीकरणे च विशिष्टयोस्तत्फलयो गस्थाने स्वर्गनरकावपि प्रतिपत्तव्यौ, अन्यथार्धजरतीयन्यायप्रसङ्ग: स्यात् । प्रयोगश्चात्र सुखदुःखे कारणपूर्वके, कार्यत्वात्, अङ्कुरवत् । ये च तयोः कारणे, ते पुण्यपापे मन्तव्ये, यथाङ्कुरस्य बीजम् । ટીકાનો ભાવાનુવાદ :
શ્લોકમાં “તુ' ભિન્નક્રમમાં છે. વળી પાપ પુણ્યકર્મથી વિપરીત છે. અર્થાતુ નરકાદિ અપ્રશસ્તફલને આપનારા કર્મપુદ્ગલને પાપ કહેવાય છે. તે પાપકર્મના પુદ્ગલો જીવની સાથે સંબદ્ધ રહે છે.
જો કે અહીં આગળ કહેવાશે તે બંધતત્ત્વમાં પુણ્ય અને પાપનો સમાવેશ થઈ જતો હોવા છતાં પણ તે બંનેનો પૃથફ નિર્દેશ પ્રતિવાદિઓ દ્વારા પુણ્ય અને પાપના વિષયમાં કરાયેલી અનેકવિધ કલ્પનાઓના નિરાકરણ માટે છે.
તે બંને તત્ત્વના વિષયમાં અન્ય મતો આ પ્રમાણે છે. - કેટલાક પરવાદિઓ “એકમાત્ર પુણ્ય જ છે પાપ નથી” આવું કહે છે. બીજા કેટલાક પ્રતિવાદિઓ કહે છે કે પાપ એક જ તત્ત્વ છે પુણ્ય નથી.” બીજા કેટલાક વાદિઓ કહે છે કે – “અન્યોન્ય એકબીજામાં સમાવેશ પામેલા સ્વરૂપવાળા છે. જેમ મેચકમણિમાં અનેકરંગો સમાવેશ પામ્યા છે, તેમ સુખમિશ્રિત દુઃખ તથા દુઃખમિશ્રિત સુખરૂપ ફલને આપનાર “પુણ્યપાપનામની એક જ વસ્તુ છે.” વળી અન્યવાદિઓ કહે છે કે “મૂલથી જ કર્મ જેવું કોઈ તત્ત્વ નથી. આ સર્વ પણ જગતનો પ્રપંચ સ્વભાવસિદ્ધ છે.”
આ સર્વે પણ મતો સત્ય નથી. કારણ કે સર્વ જીવોવડે સુખ અને દુ:ખ ભિન્ન-ભિન્ન રીતે અનુભવાય છે. તેથી તેના કારણભૂત પુણ્ય અને પાપનો પણ સ્વતંત્રપણે સ્વીકાર કરવો જોઈએ. પરંતુ બંનેમાંથી એકને કે મિશ્રરૂપે પણ બંનેને માનવા નહિ.
શંકા : (નાસ્તિકો અને વેદાન્તિઓ કર્મની સત્તાને માનતા નથી. તેઓનો અભિપ્રાય છે કે) - “પુણ્ય અને પાપ આકાશપુષ્પની જેમ અસતું જ માનવા જોઈએ. પરંતુ સભુત ન માનવા જોઈએ. ત્યારે તેના ફળ ભોગવવાના સ્થાનભૂત સ્વર્ગ અને નરકની કલ્પના પણ નિરર્થક છે.
સમાધાન : પુણ્ય અને પાપના અભાવમાં સુખ-દુઃખની ઉત્પત્તિ નિર્દેતુક માનવી પડશે. A. “તદ્યથા - કાઈ નરત્યાઃ ઢામયન્ત ગઈ નેતિ ” - પતિ. મામા ૪/૧/૭૮મુલં જ વમયતે ગાનાર મને
जरत्याः ।"-महाभा-प्रतीप ।“अर्धमुखमात्रंजरत्याः वृद्धायाः कामयते नाङ्गानीति सोऽयमर्धजरतीन्यायः ।।"-ब्रह्मसू० शां० મા ત્રિામાં ૧/૨/૮ ! • •
Page #147
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ५०, जैनदर्शन
કોઈપણ પદાર્થની ઉત્પત્તિ નિર્દેતુક હોઈ શકતી નથી. તેથી પુણ્ય-પાપના અભાવમાં સુખ અને દુઃખની ઉત્પત્તિનો પણ અભાવ માનવો પડશે અને તે પ્રત્યક્ષવિરુદ્ધ છે. કારણ કે મનુષ્ય તરીકે સમાન હોવા છતાં પણ તેમાં કેટલાક સ્વામિપણાનો અનુભવ કરે છે. અને બીજા કેટલાક સેવક (નોકર) પણાનો અનુભવ કરે છે. એક લાખોલોકોનું ભરપોષણ કરે છે, તો કેટલાક પોતાના ઉદરને પણ ભરવામાં સમર્થ થતાં નથી. કેટલાક દેવોની જેમ નિરંતર સુંદર ભોગવિલાસનો અનુભવ કરે છે, તો કેટલાક ના૨કોની જેમ દુઃખથી કંટાળેલા ચિત્તવૃત્તિવાળા હોય છે - આવી વિચિત્રતામાં નિયામક કોઈ તત્ત્વ માનવું જ પડશે. આથી અનુભવાતા સુખ-દુઃખમાં કારણભૂત પુણ્ય-પાપનો સ્વીકાર કરવો જોઈએ અને પુણ્ય-પાપનો સ્વીકારકરતાં, તે બંનેનું ફળ ભોગવવાના વિશિષ્ટસ્થાનભૂત સ્વર્ગ અને નરકનો પણ સ્વીકાર કરવો જોઈએ. અન્યથા ‘અર્ધજ૨તી’ ન્યાયનો પ્રસંગ આવશે. અર્થાત્ કોઈ વૃદ્ધસ્ત્રીના મુખવગેરે સુંદર અંગોને ઇચ્છવા તથા સ્તનાદિ શિથિલ અવયવોને નહિ ઇચ્છવા તે ‘અર્ધજરતી’ ન્યાય છે, તેમ પુણ્ય અને પાપને માનવાના અને તેના ફ્ળભૂતસ્થાન સ્વર્ગ અને નરકને નહિ માનવા, તે અર્ધજરતી ન્યાય છે.
५२०
અનુમાનપ્રયોગ ઃ .: सुख-दु:ख अरापूर्व होय छे. आरए के अर्थ छे. ४भडे अंङ्कुरो. शेभ अंडुरा રૂપ કાર્યનું કારણ બીજ છે, તેમ સુખ-દુઃખરૂપ કાર્યના કારણ પુણ્ય-પાપ માનવા જોઈએ.
अथ नीलादिकं मूर्तं वस्तु यथा स्वप्रतिभासिज्ञानस्यामूर्तस्य कारणं भवति, तथान्नस्रक्चन्दनाङ्गनादिकं मूर्त दृश्यमानमेव सुखस्यामूर्तस्य कारणं भविष्यति, अहिविषकण्टकादिकं च दुःखस्य । ततः किमदृष्टाभ्यां पुण्यपापाभ्यां परिकल्पिताभ्यां प्रयोजनमिति चेत् ? तदयुक्तं, व्यभिचारात्, तथाहि - तुल्यान्नस्त्रगादिसाधनयोरपि द्वयोः पुरुषयोः सुखदुःखलक्षणे फले महान्भेदो दृश्यते । तुल्येऽपि ह्यन्नादिके भुक्ते कस्याप्याह्लादो दृश्यते, अपरस्य तु रोगाद्युत्पत्तिः, अयं च फलभेदोऽवश्यमेव सकारणः, निःकारणत्वे नित्यं सत्त्वासत्त्वप्रसङ्गात् । यच तत्कारणं तददृष्टं पुण्यपापरूपं कर्मेति । तदुक्तम् -“जो तुलसाहणाणं फले विसेसो न सो विणा हेऊं । कज्जत्तणओ गोयम घडोव्व हेउ असो कम्मं^ ।।१।।” इति । अथवा कारणानुमानात्कार्यानुमानाचैवं पुण्यपापे गम्येते । तत्र कारणानुमानमिदम्-दानादिशुभक्रियाणां हिंसाद्यशुभक्रियाणां चास्ति फलभूतं कार्यं, कारणत्वात्, कृष्यादिक्रियावत् । यचासां फलभूतं कार्यं तत्पुण्यं पापं चावगन्तव्यं, यथा कृष्यादिक्रियाणां शालियवगोधूमादिकम् ननु यथा कृष्यादिक्रिया
1
A. यस्तुलयसाधनानां फले विशेषः न सो विना हेतुम् । कार्यत्वात् गौतम घट इव हेतु च तत् कर्म ।।
Page #148
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५०, जैनदर्शन
दृष्टशाल्यादिफलमात्रेणैवावसितप्रयोजना भवन्ति, तथा दानादिकाः पशुहिंसादिकाश्च सर्वा अपि क्रियाः श्लाघादिना मांसभक्षणादिना च दृष्टफलमात्रेणैवावसितप्रयोजना भवन्तु, किमदृष्टधर्माधर्मफलकल्पनेन ? । लोको हि प्रायेण सर्वोऽपि दृष्टमात्रफलास्वेव कृषिवाणिज्यहिंसादिक्रियासु प्रवर्तते, अदृष्टफलासु पुनर्दानादिक्रियास्वत्यल्प एक लोकः प्रवर्तते न बहुः । ततश्च कृषिहिंसाधशुभक्रियाणामदृष्टफलाभावाद्दानादिशुभक्रियाणामप्यदृष्टफलाभावो भविष्यतीति चेत् ? न, यत एव कृष्याघशुभक्रियासु दृष्टफलासु बहवः प्रवर्तन्ते, अदृष्टफलासु पुनर्दानादिशुभक्रियास्वत्यल्प एव लोकः प्रवर्तते, तत एव कृषिहिंसादिका दृष्टफलाः क्रिया अदृष्टपापरूपफला अपि प्रतिपत्तव्याः अनन्तसंसारिजीवसत्तान्यथानुपपत्तेः । ते हि कृषिहिंसादिक्रियानिमित्तमनभिलषितमप्यदृष्टं पापलक्षणं फलं बद्ध्वा अनन्तसंसारं परिभ्रमन्तोऽनन्ता इह तिष्ठिन्ति । यदि हि कृषिहिंसादिद्यशुभक्रियाणामदृष्टं पापरूपं फलं नाभ्युपगम्यते तदा तत्कर्तारोऽदृष्टफलाभावान्मरणानन्तरमेव सर्वेऽप्ययत्नेन मुक्ति गच्छेयुः । ततः प्रायः शून्य एव संसारः स्यात् ततश्च संसारे दुःखी कोऽपि नोपलभ्येत । दानादिशुभक्रियानुष्ठातारः शुभतत्फलविपाकानुभवितार एव केवलाः सर्वत्रोपलभ्येरन् । दुःखिनश्चात्र बहवो दृश्यन्ते सुखिनस्त्वल्पाः तेन ज्ञायते कृषिवाणिज्यहिंसादिक्रियानिबन्धनोऽदृष्टपापरूपफलविपाको दुःखिना, इतरेषां तु दानादिक्रियाहेतुकोऽदृष्टधर्मरूपफलविपाक इति । व्यत्ययः कस्मान्न भवतीति चेत् ?, उच्यते, अशुभक्रियारम्भिणामेव च बहुत्वात् शुभक्रियानुष्ठातृणामेव च स्वल्पत्वादिति कारणानुमानम् । ટીકાનો ભાવાનુવાદ: શંકા: જેમ નીલાદિ મૂર્તવસ્ત, સ્વપ્રતિભાસિ અમૂર્તજ્ઞાનનું કારણ છે, તેમ અન્ન, માળા, ચંદન, અંગનાદિ દશ્યમાન મૂર્તવસ્તુ જ અમૂર્તસુખનું કારણ છે તથા સાપ, વિષ, કંટક વગેરે દશ્યમાન મૂર્તવસ્તુ જ અમૂર્તદુઃખનું કારણ છે. તેથી અદષ્ટ અને પરિકલ્પિત પુણ્ય-પાપ વડે શું પ્રયોજન छ ?
સમાધાન : તમારી વાત યોગ્ય નથી. કારણ કે વ્યભિચાર આવે છે. અન્ન, સ્ત્રીઆદિ સમાન સાધનવાળા બે પુરુષોમાં સુખ-દુ:ખરૂપ ફળમાં મહાન ભેદ જોવા મળે છે. તુલ્યઅન્નાદિના ભોગવટામાં એકને આફ્લાદ થતો દેખાય છે અને બીજાને રોગની ઉત્પત્તિ થાય છે. આ ફળમાં
Page #149
--------------------------------------------------------------------------
________________
५२२
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५०, जैनदर्शन
દેખાતો ભેદ સકારણ છે. કારણ કે નિષ્કારણત્વમાં ક્યાં તો વસ્તુ એકાંતે સતું હોય છે, ક્યાં તો એકાંતે અસતું હોય છે, અર્થાત્ ફલમાં દેખાતો આ ભેદ નિષ્કારણ માનશો તો તે નિત્ય સતું કે નિત્ય અસત્ માનવાનો પ્રસંગ આવશે. અર્થાત્ તે હંમેશાં હોય કે હંમેશાં ન હોય તેવું માનવું પડશે. આમ જગતમાં ફળમાં દેખાતો ભેદ સકારણ જ હોય છે અને તે કારણ તરીકે પુણ્ય-પાપરૂપ અદૃષ્ટકર્મ છે. તેથી આગમમાં કહ્યું છે કે,
તુલ્યસામગ્રીવાળા પુરુષોના સુખ-દુ:ખરૂપ ફલમાં જે વિશેષતા દેખાય છે, તે કારણવિના હોતી નથી. હે ગૌત્તમ ! જેમ ઘટ કારણ વિના ઉત્પન્ન થતો નથી, તેમ સમાન સામગ્રીવાળા પુરુષોને સુખ-દુ:ખાદિની વિચિત્રતા પણ કારણવિના ઉત્પન્ન થર્ટી નથી. IIII” 'અથવા કારણ અનુમાનથી તથા કાર્ય અનુમાનથી આ પ્રમાણે પુણ્ય-પાપની સિદ્ધિ થાય છે.
કારણાનુમાન : “દાનાદિ શુભક્રિયાઓનું તથા હિંસાદિ અશુભક્રિયાઓનું ફળભૂત કાર્ય છે. કારણ કે કારણ છે. જેમકે ખેતીવગેરેની ક્રિયા.” આ અનુમાનથી
તે ક્રિયાઓનું જે ફળ છે તે પુણ્ય અને પાપ જાણવું. જેમ ખેતી વગેરે ક્રિયાઓનું ફળ ડાંગર, જવ, ઘઉં વગેરે છે, તેમ તે ક્રિયાઓનું ફળ પુણ્ય અને પાપ જાણવું.
શંકા જેમ ખેતીવગેરે ક્રિયા દષ્ટએવા શાલિ વગેરેના ફળમાત્રથી પૂર્ણપ્રયોજનવાળી થાય છે, તેમ દાનાદિક્રિયા અને હિંસાદિક્રિયા, એમ સર્વે પણ ક્રિયાઓ પ્રશંસાઆદિ અને માંસભક્ષણાદિસ્વરૂપ દષ્ટફળમાત્રથી પૂર્ણ પ્રયોજનવાળી થાઓ.
તેના ફલ તરીકે પુણ્ય-પાપની કલ્પના કરવાની શી જરૂર છે ? - કહેવાનો આશય એ છે કે જેમ ખેતી વગેરે ક્રિયાઓનું સાક્ષાત્પ્રયોજન ધાન્યની પ્રાપ્તિ છે. તે પ્રાપ્ત થતાં પ્રયોજન સિદ્ધ થઈ જાય છે. પછીથી કોઈ અદૃષ્ટફલની કલ્પના કરાતી નથી. તેમ દાનાદિક્રિયાઓનું સાક્ષાપ્રયોજન પ્રશંસા, માન, સન્માનાદિ છે તે પ્રાપ્ત થતાં, તે ક્રિયાનું પ્રયોજન પણ સિદ્ધ થઈ જાય છે. તો પછી અદષ્ટ એવા પુણ્યની કલ્પના કરવાની શી જરૂર છે ? તથા પશું હિંસાદિ ક્રિયાઓનું માંસ ભક્ષણાદિ સાક્ષાત્ પ્રયોજન સિદ્ધ થઈ જતાં, અદૃષ્ટ એવા પાપની કલ્પના કરવાની શી જરૂર છે ?
વળી સર્વલોકો પણ મોટાભાગે ખેતી વગેરેની ક્રિયાઓના તથા હિંસાદિ ક્રિયાઓના દૃષ્ટ ફળમાત્રમાં જ પ્રવર્તે છે. દાનાદિકિયાના અદષ્ટફળમાં તો અલ્પ લોકો જ પ્રવર્તે છે, ઘણા લોકો પ્રવર્તતા નથી. તેથી કૃષિ, હિંસાદિ અશુભક્રિયાઓના અદષ્ટફળનો અભાવ હોવાથી દાનાદિ શુભક્રિયાઓના અદષ્ટફળનો પણ અભાવ જ થઈ જશે. આથી પુણ્ય-પાપ જેવી કોઈ વસ્તુ નથી.
Page #150
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग -२, श्लोक-५०, जैनदर्शन
५२३
સમાધાન આવું ન કહેવું. કારણ કે જે કારણથી જ દૃષ્ટફળવાળી કૃષિવગેરે ક્રિયાઓમાં ઘણા લોકો પ્રવર્તે છે તથા અદષ્ટફળવાળી દાનાદિશુભક્રિયાઓમાં અલ્પ જ લોકો પ્રવર્તે છે, તે કારણથી જ કૃષિ અને હિંસાદિ દષ્ટફળવાળી ક્રિયાઓ અદષ્ટ એવા ફળવાળી પણ સ્વીકારવી જ જોઈએ. (કારણ કે તમે અલ્પ લોકોને પણ અદૃષ્ટફળવાળી ક્રિયામાં લોકોને પ્રવર્તતા સ્વીકારેલ છે) તથા પાપસ્વરૂપ અદષ્ટફળ વિના અનંત કાલથી ચાલી આવતી જીવની સત્તા સંગત થતી નથી. તે લોકો કૃષિ, હિંસાઆદિ ક્રિયાનિમિત્તક અનભિલષિત પણ પાપ સ્વરૂપ અદૃષ્ટફળને બાંધીને અનંતસંસારમાં પરિભ્રમણ કરતા અનંતકાલથી સંસારમાં રહે છે.
વળી જો કૃષિ અને હિંસાદિ અશુભક્રિયાઓનું પાપ સ્વરૂપ અદૃષ્ટફળ સ્વીકારવામાં નહિ આવે તો, તેના સર્વે પણ કર્તાઓ અદૃષ્ટફળનો અભાવ હોવાથી મરણ પછી તુરત જ વિના પ્રયત્ન મુક્તિમાં જશે. તેથી પ્રાય: આખો સંસાર શુન્ય જ બની જશે. તેથી સંસારમાં કોઈ દુ:ખી જ મળશે જ નહિ તથા દાનાદિશભક્રિયાઓ કરનારા અને તેના શુભવિપાકને જ અનુભવ કરનાર માત્ર સર્વઠેકાણે ઉપલબ્ધ થશે.
આ સંસારમાં ઘણા લોકો દુ:ખી દેખાય છે. પરંતુ અલ્પ લોકો જ સુખી દેખાય છે. તેનાથી જણાય છે કે દુ:ખી જીવોને કૃષિ, વાણિજ્ય, હિંસાદિ અશુભક્રિયાનિમિત્તક અદૃષ્ટ પાપસ્વરૂપ ફળનો વિપાક છે. અને સુખી જીવોને દાનાદિશભક્રિયાનિમિત્તક અદૃષ્ટ પુણ્યસ્વરૂપ ફળનો વિપાક છે.
શંકા: સંસારમાં સુખી જીવો ઘણા હોય અને દુ:ખી જીવો અલ્પ હોય - આવો વ્યત્યય શાથી થતો નથી ?
સમાધાન : વ્યત્યય ન થવાનું કારણ એ છે કે સંસારમાં અશુભક્રિયાઓનો આરંભ કરનારા જ ઘણા હોય છે. શુભક્રિયાઓના આરંભ કરનારા ઓછા જ હોય છે - આ રીતે કારણાનુમાન છે.
अथ कार्यानुमानम् - जीवानामात्मत्वावशेषेऽपि नरपश्चादिषु देहादिवैचित्रस्य कारणमस्ति, कार्यत्वात्, यथा घटस्य मृदण्डचक्रचीवरादिसामग्रीकलितः कुलालः । नच दृष्ट एव मातापितादिकस्तस्य हेतुरिति वक्तव्यं, दृष्टहेतुसाम्येऽपि, सुरूपेतरादिभावेन देहादीनां वैचित्र्यदर्शनात्, तस्य चादृष्टशुभाशुभकर्माख्यहेतुमन्तरेणाभावात् । अत एव शुभदेहादीनां पुण्यकार्यत्वं, इतरेषां तु पापकार्यत्वमिति कार्यानुमानम् । सर्वज्ञवचनप्रामाण्याद्वा पुण्यपापयोरुभयोः सत्ता प्रतिपत्तव्या । विशेषार्थिना तु विशेषावश्यकटीकावलोकनीयेति ।।
Page #151
--------------------------------------------------------------------------
________________
५२४
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ५०, जैनदर्शन
ટીકાનો ભાવાનુવાદ: હવે કાર્યાનુમાન બતાવે છે - “સર્વેજીવોમાં આત્મા એક હોવા છતાં પણ કોઈક માણસ છે, કોઈક પશુ છે, ઇત્યાદિ જાતિવગેરેમાં તથા કોઈ રૂપાળો છે, કોઈ કદરૂપો છે ઇત્યાદિ શરીર વગેરેમાં જે વિચિત્રતા છે, તેનું કોઈક કારણ છે. કારણકે તે કાર્ય છે. જેમકે નાના-મોટા ઘટની વિચિત્રતામાં માટી, દંડ, ચક્ર, ચીવરાદિ સામગ્રીથી યુક્ત કુલાલ કારણ છે.”
આમ મનુષ્યવગેરે જાતિમાં તથા શરીરની રચનામાં જે વિચિત્રતા છે, તેનું કોઈક અદૃષ્ટ કારણ છે. તેથી દષ્ટ એવા માતા-પિતાદિ તે વિચિત્રતામાં કારણ છે એવું કહેવું જોઈએ નહિ. કારણ કે (માતા-પિતાદિ) હેતુ સમાન હોવા છતાં પણ (એક જ માતાના સંતાનોમાં) કોઈ કદરૂપો છે, કોઈ રૂપાળો છે, આવી દેહાદિની વિચિત્રતા જોવા મળે છે અને તે દેહાદિની વિચિત્રતાનો અદૃષ્ટ એવા શુભ કે અશુભકર્મ નામના હેતુવિના બીજાકોઈનો અભાવ છે. અર્થાત્ શુભાશુભ અદષ્ટ=કર્મ વિના તે વિચિત્રતા સંગત થતી નથી.
આથી શુભદેહાદિ પુણ્યકર્મનું કાર્ય છે અને અશુભદેહાદિ પાપકર્મનું કાર્ય છે. આ રીતે કાર્યાનુમાન છે.
અથવા સર્વજ્ઞ ભગવંતના વચનપ્રામાણ્યથી પુણ્ય-પાપ બંનેની સત્તા સ્વીકારવી જોઈએ. આ વિષયમાં વિશેષજિજ્ઞાસુઓએ વિશેષાવશ્યકભાષ્યની ટીકા જોવી જોઈએ.
अथास्रवमाह । “मिथ्यात्वाद्यास्तु हेतवः” इत्यादि । असद्देवगुरुधर्मेषु सद्देवादिबुद्धिर्मिथ्यात्वम् । हिंसाद्यनिवृत्तिरविरतिः । प्रमादो मद्यविषयादिः । कषायाः क्रोधादयः । योगा मनोवाकायव्यापाराः । अत्रैवमक्षरघटना। मिथ्यात्वाविरत्यादिकाः पुनर्बन्धस्य ज्ञानावरणीयादिकर्मबन्धस्य ये हेतवः, स आस्रवो जिनशासने विज्ञेयः । आस्रवति कर्म एभ्यः स आस्रवः । ततो मिथ्यात्वादिविषया मनोवाक्कायव्यापारा एव शुभाशुभकर्मबन्धहेतुत्वादास्रव इत्यर्थः । अथ बन्धाभावे कथमास्रवस्योपपत्तिः, आस्रवात् प्राग्बन्धसद्भावे वा न तस्य बन्धहेतुता, प्रागपि बन्धस्य सद्भावात् । नहि यद्यद्धेतुकं तत्तदभावेऽपि भवति, अतिप्रसङ्गात् । असदेतत्, यत आस्रवस्य पूर्वबन्धापेक्षया कार्यत्वमिष्यते, उत्तरबन्धापेक्षया च कारणत्वम् । एवं बन्धस्यापि पूर्वोत्तरानवापेक्षया कार्यत्वं कारणत्वं च ज्ञातव्यं, बीजाङ्कुरयोरिव बन्धास्रवयोरन्योन्यं कार्यकारणभावनियमात् । नचैवमितरेतराश्रयदोषः, प्रवाहापेक्षयानादित्वात् । अयं
Page #152
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ५०, जैनदर्शन
चास्रवः पुण्यापुण्यबन्धहेतुतया द्विविधः । द्विविधोऽप्ययं मिथ्यात्वाद्युत्तरभेदापेक्षयोत्कर्षापकर्षभेदापेक्षया वानेकप्रकारः । अस्य च शुभाशुभमनोवाक्कायव्यापाररूपस्यास्रवस्य सिद्धिः स्वात्मनि स्वसंवेदनाद्यध्यक्षतः, परस्मिंश्च वाक्कायव्यापारस्य कस्यचित्प्रत्यक्षतः, शेषस्य च तत्कार्यप्रभवानुमानतश्चावसेया, आगमाञ्च ।।५०।। ટીકાનો ભાવાનુવાદ:
હવે આશ્રવતત્ત્વનું નિરૂપણ કરે છે. મિથ્યાત્વાદિકર્મબંધના હેતુઓ છે. કુદેવમાં સુદેવની, કુગુરુમાં સુગુરુની, કુધર્મમાં સુધર્મની બુદ્ધિને મિથ્યાત્વ કહેવાય છે. (અર્થાત્ રાગ-દ્વેષની તીવ્ર પરિણતિની વિદ્યમાનતામાં જે કુદેવાદિમાં સુવાદિની બુદ્ધિ થાય છે તેને મિથ્યાત્વ કહેવાય છે.) હિંસાદિની અનિવૃત્તિને અવિરતિ કહેવાય છે. (પ્રકર્ષથી આત્મા માટે અહિતકર પ્રવૃત્તિઓમાં મુંઝાવે તે પ્રમાદ કહેવાય છે.) મઘ, વિષય, કષાય, નિદ્રા, વિકથા પાંચ પ્રકારનો પ્રમાદ છે. (જેનાથી સંસારનો લાભ અર્થાત્ સંસાર પરિભ્રમણ ચાલુ રહે તે કષાય કહેવાય છે.) ક્રોધ, માન, માયા, લોભ આ ચાર કષાયો છે. મન, વચન અને કાયાના વ્યાપારને યોગ કહેવાય છે. અહીં આ પ્રમાણે અક્ષરઘટના છે. જ્ઞાનાવરણીયાદિ કર્મબંધના મિથ્યાત્વાદિ જે હેતુઓ છે, તે મિથ્યાત્વાદિ જૈનશાસનમાં આશ્રવ જાણવા.
જેનાથી (આત્મામાં) કર્મ આવે છે તે આશ્રવ કહેવાય છે. તેથી મિથ્યાત્વાદિવિષયક મનવચન-કાયાના વ્યાપારો જ શુભાશુભકર્મબંધના કારણ હોવાથી આશ્રવ કહેવાય છે.
શંકા બંધના અભાવમાં આશ્રવની ઉપપત્તિ કેવી રીતે થાય ? અર્થાતુ આત્મામાં કર્મનો બંધ નથી, તો આત્મામાં બંધના કારણભૂત મિથ્યાત્વાદિ આશ્રવો કેવી રીતે હોઈ શકે ? તથા મિથ્યાત્વાદિ મલિનભાવો વિના આત્મામાં કર્મો કેવી રીતે આવી શકે ? અથવા આત્મામાં પહેલેથી જ બંધનો સભાવ છે. તેથી આશ્રવની બંધહેતતા નિરર્થક છે. કારણકે પૂર્વે પણ આત્મામાં બંધ વિદ્યમાન છે, પછી તેના કારણભૂત આશ્રવની શી જરૂર છે ? વળી જે જેના અભાવમાં પણ હોય છે તે તેનું કારણ થતું નથી. અર્થાત્ જે જેનું કારણ હોય છે, તે તેના અભાવમાં હોતું નથી. અર્થાત્ આશ્રવ આત્મામાં નહોતો, તે વખતે આત્મામાં બંધ હતો. અર્થાત્ જે પૂર્વે પણ આત્મામાં બંધ હતો અને આશ્રવ નહોતો, તો તે આશ્રવને બંધનું કારણ કેવી રીતે કહી શકાય ? જો આશ્રવને કારણ કહેશો તો અતિપ્રસંગ આવશે. કારણકે બંધ પ્રત્યે આશ્રવની હેતતા ન હોવા છતાં પણ આશ્રવને બંધપ્રત્યે હેત કહેવાથી અતિવ્યાપ્તિ આવે છે.
સમાધાન : તમારી વાત ઉચિત નથી. કારણ કે આશ્રવ પૂર્વબંધની અપેક્ષાએ કાર્યતરીકે ઇચ્છાય છે. અર્થાતુ પૂર્વે આત્મામાં જે કર્મ બંધ હતો, તેના યોગે આત્મામાં મિથ્યાત્વાદિ
Page #153
--------------------------------------------------------------------------
________________
५२६
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५०, जैनदर्शन
મલિનભાવો ઉત્પન્ન થાય છે. આથી પૂર્વબંધની અપેક્ષાએ આશ્રવ કાર્ય છે, બંધ કારણ છે. તથા ઉત્તરબંધની અપેક્ષાએ આશ્રવ કારણ છે. અર્થાત્ આત્મામાં પડેલા મિથ્યાત્વાદિ મલિનભાવો કર્મબંધનું કારણ બને છે. આથી ઉત્તરબંધની અપેક્ષા આશ્રવ કારણ છે, કર્મબંધ કાર્ય છે. આ રીતે બંધ પણ પૂર્વ-ઉત્તર આશ્રવની અપેક્ષાએ કાર્ય અને કારણ જાણવું. બીજા અને અંકુરાની જેમ બંધ અને આશ્રવમાં પરસ્પર કાર્યકારણભાવ નિયામક છે. અર્થાત્ અંકુરાનું કારણ બીજ છે અને અંકુરો કાર્ય છે. ત્યારબાદ અંકુરામાંથી ક્રમિકવિકાસ થતાં ધાન્યોત્પત્તિ થાય છે, ત્યારે અંકુરો કારણ બને છે અને બીજ કાર્ય છે. આમ અંકુરા અને બીજવચ્ચે પરસ્પર કાર્ય-કારણ ભાવ છે, તેમ મિથ્યાત્વાદિ મલિનભાવોને યોગે કર્મબંધ થાય, ત્યારે મિથ્યાત્વાદિઆશ્રવો કારણ બને છે અને બંધ કાર્ય બને છે અને કર્મબંધના કારણે મિથ્યાત્વાદિ મલિનભાવો પેદા થાય, ત્યારે કર્મબંધ કારણ બને છે, મિથ્યાત્વાદિઆશ્રવો કાર્યો બને છે. આમ આશ્રવ અને બંધ વચ્ચે પરસ્પર કાર્યકારણભાવ છે.
તથા આ રીતે આશ્રવ અને બંધ વચ્ચે પરસ્પર કાર્યકારણભાવ કહેતાં ઇતરેતરાશ્રયદોષ આવતો નથી. અર્થાત્ એકબીજાઉપર આધાર રાખવો તે અન્યોન્યાશ્રય(ઇતરેતરાશ્રય) દોષ કહેવાય છે. “આશ્રવ બંધથી ઉત્પન્ન થાય છે અને આશ્રવથી બંધ ઉત્પન્ન થાય છે. આવો અન્યોન્યાશ્રયદોષ હોવાથી બંનેમાંથી એકપણની સિદ્ધિ થતી નથી” - આવું ન કહેવું. કારણ કે આશ્રવ અને બંધનો પ્રવાહ અનાદિ હોવાથી ઇતરેતરાશ્રયદોષ આવતો નથી. અર્થાતુ અનાદિ કાલથી પૂર્વબંધથી આશ્રવ, તેનાથી ઉત્તરબંધ, તેનાથી આશ્રવ, તેનાથી ઉત્તરોત્તર બંધ, આ રીતે બંને પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે.
જો તે આશ્રવને બંધનો હેતુ અને તેના તે જ આશ્રવને જ બંધનું કાર્ય કહીએ તો અન્યોન્યાશ્રયદોષ આવે. પરંતુ એવું તો નથી. પુણ્ય બંધ અને પાપ બંધના હેતુરૂપ આશ્રવ બે પ્રકારનો છે.
આ બંને પ્રકારનો આશ્રવ પણ મિથ્યાત્વાદિઉત્તરભેદની અપેક્ષાથી તથા ઉત્કર્ષ-અપકર્ષના ભેદની અપેક્ષાથી અનેક પ્રકારનો છે.
આ શુભાશુભ મન-વચન-કાયાના વ્યાપારસ્વરૂપ આશ્રવની સ્વાત્મામાં (પોતાના આત્મામાં) સ્વસંવેદનાદિપ્રત્યક્ષથી સિદ્ધિ થાય છે. બીજાના આત્મામાં આ આશ્રવ, તેના વચન અને કાયયોગના વ્યાપારથી કોઈકને પ્રત્યક્ષ થાય જ છે અને શેષમનોયોગના વ્યાપારરૂપ આશ્રવ કાર્ય જોઈને અનુમાનથી જણાય છે. આમ સ્વ-પરના આત્મામાં પ્રત્યક્ષ અને અનુમાનથી આશ્રવની સિદ્ધિ થાય છે. આશ્રવતત્ત્વની સિદ્ધિમાં આગમપ્રમાણ તો છે જ. તેથી આશ્રવ તત્ત્વની સત્તા સ્વીકારવી જોઈએ. પવા
Page #154
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुदय भाग - २, श्लोक - ५१, जैनदर्शन
____
५२७
अथ संवरबन्धी विवृणोति । હવે સંવરુ અને બંધતત્ત્વનું નિરૂપણ કરે છે.
संवरस्तनिरोधस्तु, बन्धो जीवस्य कर्मणः ।
अन्योन्यानुगमात्मा तु, यः सम्बन्धो द्वयोरपि ।।५१ ।। શ્લોકાર્થ આશ્રવના નિરોધને સંવર કહેવાય છે. જીવ અને કર્મનું એકમેકથઈને મળી જવું બંનેનો પરસ્પર-અનુપ્રવેશસ્વરૂપ સંબંધ થવો તે બંધ કહેવાય છે. પિ૧l
व्याख्या-तेषां-मिथ्यात्वाविरतिप्रमादकषाययोगानामास्रवाणां सम्यग्दर्शनविरतिप्रमादपरिहारक्षमादिगुप्तित्रयधर्मानुप्रेक्षाभिनिरोधो-निवारणं स्थगनं संवरः, पर्यायकथनेन व्याख्या । आत्मनः कर्मोपादानहेतुभूतपरिणामाभावः संवर इत्यभिप्रायः । स देशसर्वभेदावेधा । तत्र बादरसूक्ष्मयोगनिरोधकाले सर्वसंवरः । शेषकाले चरणप्रतिपत्तेरारभ्य देशसंवरः ।। अथ बन्धतत्त्वमाह__ “बन्धो जीवस्य कर्मणः” इत्यादि । तत्र बन्धनं बन्धः-परस्पराश्लेषो जीवप्रदेशपुद्गलानां क्षीरनीरवत्, अथवा बध्यते येनात्मा पारतन्त्र्यमापद्यते ज्ञानावरणादिना स बन्धः-पुद्गलपरिणामः । ननु जीवकर्मणोःसम्बन्धः किं गोष्ठामाहिलपरिकल्पितकञ्चुकिकञ्चकसंयोगकल्प उतान्यः कश्चिदित्याशयाह “द्वयोरपि” कर्मवर्गणायोग्यस्कन्धानां जीवस्य चान्योन्यानुगमात्मा-अन्योन्यानुगतिस्वरूपः परस्परानुप्रवेशरुप इत्यर्थः । अयमत्र भावः-वन्ययस्पिण्डसम्बन्धवत् क्षीरोदकसम्पर्कवद्वा जीवकर्मणोर्मिथोऽनुप्रवेशात्मक एव सम्बन्धो बन्धो बोद्धव्यो, न पुनः कञ्चुचिकञ्चकसंयोगकल्पोऽन्यो वेति । अत्राह-कथममूर्तस्यात्मनो हस्ताद्यसंभवे सत्यादानशक्तिविरहात्कर्मग्रहणमुच्यत इति चेत् ? उच्यते, इयमेव तावदस्थानारेकाप्रक्रिया भवतोऽनभिज्ञता ज्ञापयति, यतः केनामूर्तताभ्युपेता-त्मनः ? कर्मजीवसम्बन्धस्यानादित्वादेकत्वपरिणामे सति क्षीरोदकवन्मूर्त एव कर्मग्रहणे व्याप्रियते, नच हस्तादिव्यापारादेयं कर्म, किंतु पौद्गलमपि सदध्यवसायविशेषाद्रागद्वेषमोहपरिणामाभ्यञ्जनलक्षणादात्मनः कर्मयोग्यपुद्गलजालश्लेषणमादानं स्नेहाभ्यक्तवपुषो रजोलगनवदिति । प्रतिप्रदेशानन्तपरमाणुसंश्लेषाज्जीवस्य कर्मणा सह लोलीभावान्क-थंचिन्मूर्त्तत्वमपि संसारावस्थायामभ्युपगम्यत एव
Page #155
--------------------------------------------------------------------------
________________
५२८
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५१, जैनदर्शन
स्याद्वादवादिभिरिति । स च प्रशस्ताप्रशस्तभेदाद् द्वेधा । प्रकृतिस्थित्यनुभागप्रदेशभेदाच चतुर्विधा । प्रकृतिः-स्वभावो यथा ज्ञानावरणं ज्ञानाच्छादनस्वभावमित्यादि । स्थितिःअध्यवसायकृतः कालविभागः । अनुभागो-रसः । प्रदेशः-कर्मदलसंचय इति । पुनरपि मूलप्रकृतिभेदादष्टधा ज्ञानावरणादिकः । उत्तरप्रकृतिभेदादष्टपञ्चाशदधिकशतभेदः । सोऽपि तीव्रतीव्रतरमन्दमन्दतरादिभेदादनेकविध इत्यादि कर्मग्रन्थादवसेयम् ।
ટીકાનો ભાવાનુવાદ: મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગસ્વરૂપ આશ્રવોનો સમ્યગુદર્શન-વિરતિ - પ્રમાદપરિહાર-ક્ષમાદિ-ગુપ્તિ-યતિધર્મ-અનુપ્રેક્ષા (ભાવના) આદિદ્વારા નિરોધ કરવો તે સંવર કહેવાય છે. અહીં આત્માના મિથ્યાત્વાદિ મલિનપર્યાયોનો આત્માના સમ્યગ્દર્શનાદિવિશુદ્ધ પર્યાયોદ્વારા નિરોધ કરવો તે સંવર કહેવાય છે. આવી રીતે પર્યાયના કથનધ્વારા સંવરની વ્યાખ્યા કરાઈ છે.
આત્મામાં (આવતા) કર્મના ઉપાદાન કારણભૂત પરિણામના અભાવને સંવર કહેવાય છે. અર્થાત્ આત્મામાં કર્મનું આવાગમન જે મિથ્યાત્વાદિ મલિનપરિણામોથી થાય છે, તે પરિણામોના અભાવને સંવર કહેવાય છે.
સંવર બે પ્રકારનો છે. (૧) દેશસંવર, (૨) સર્વસંવર. બાદર-સૂક્ષ્મ મન-વચન-કાયાસ્વરૂપ યોગના નિરોધકાલે સર્વસંવર હોય છે. અર્થાતુ અયોગિગુણસ્થાનકે સૂક્ષ્મ કે બાદર સર્વે મનવચન-કાયાના વ્યાપારનો જ્યાં નિરોધ થાય છે, તે સર્વસંવર કહેવાય છે. તે સિવાયના શેષકાલમાં ચારિત્રસ્વીકારની શરૂઆતથી દેશસંવર હોય છે.
હવે બંધતત્ત્વને કહે છે - આત્મપ્રદેશો અને કર્મયુગલોનું દૂધ-પાણીની જેમ પરસ્પર એકમેક થઈ જવું તે બંધ કહેવાય છે. અથવા જેનાદ્વારા આત્મા બંધાય છે અર્થાત્ જ્ઞાનાવરણીયાદિ વડે પરતંત્રતાને પામે છે, તે પુદ્ગલકર્મના પરિણામને બંધ કહેવાય છે.
શંકાઃ શરીર ઉપર પહેરેલી કંચુકિ (ચોળી) કે સાંપના શરીર ઉપરની કાંચળીના સંયોગ સમાન જીવ અને કર્મનો સંબંધ ગોષ્ઠામાહિલે માન્યો, તેવા પ્રકારનો જીવ અને કર્મ વચ્ચેનો સંબંધ તમે માન્યો છે કે અન્ય પ્રકારનો સંબંધ માન્યો છે ?
સમાધાનઃ અમે કર્મવર્ગણાના સ્કન્ધોનો અને જીવનો પરસ્પર અનુપ્રવેશસ્વરૂપ સંબંધ માન્યો છે. અર્થાત વહ્નિ અને લોખંડના ગોળાના અથવા દૂધ-પાણીના સંબંધ જેવો પરસ્પર અનુપ્રવેશ સ્વરૂપ જ સંબંધ જીવ-કર્મનો માન્યો છે તે જાણવું. પરંતુ શરીર-કંચુકી કે કંચુકના સંયોગ જેવો કે અન્ય પ્રકારના કોઈ સંયોગ જેવો સંયોગ માન્યો નથી.
Page #156
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
શંકા : અમૂર્ત આત્માને હસ્તઆદિનો અસંભવ હોવાથી આદાનશક્તિનો અભાવ છે. તો આત્મા કર્મનું ગ્રહણ કેવી રીતે કરી શકે ?
५२९
ઃ
સમાધાન : તમારી શંકા જ અસ્થાને છે. તેથી તમારી આ વિષયમાં અનભિજ્ઞતા જણાય છે. કારણ કે કોના વડે આત્માની સર્વથા અમૂર્તતા સ્વીકારાયેલી છે ? કર્મ અને જીવનો સંબંધ અનાદિકાલથી છે. તેનાથી બંનેવચ્ચે એક અમૂર્ત અને એંકમૂર્ત હોવા છતાં પણ દૂધ-પાણીની જેમ એકત્વ નો પરિણામ થતે છતે આત્મા મૂર્ત જેવો થાય છે. અને કર્યગ્રહણમાં પ્રવર્તે છે તથા આત્મા હાથવગેરેના વ્યાપારથી કર્યગ્રહણમાં પ્રવર્તતો નથી. (કારણ કે તે કર્મ હાથથી ઉઠાવવાની ચીજ નથી, તે તો પુદ્ગલનો અત્યંત સૂક્ષ્મભાગ છે. આથી હાથવગેરેથી કર્મો ગ્રહણ થતા નથી.) પરંતુ રાગ-દ્વેષ-મોહના પરિણામસ્વરૂપ ચીકાશવાળા આત્મામાં કર્મયોગ્ય પુદ્ગલોનો સમુહ ચોટી જાય છે. અર્થાત્ ચીકાશવાળા શરીર ઉ૫ર જેમ ધૂળ લાગી જાય છે, તેમ રાગ-દ્વેષ-મોહના પરિણામથી યુક્ત ચીકાશવાળા આત્મા ઉપર પણ કર્મો લાગી જાય છે. આત્માના પ્રતિપ્રદેશઉપ૨ કર્મવર્ગણાના અનંતાપ૨માણુ ચોટી ગયેલા હોવાથી જીવ કર્મની સાથે એકીભાવને પામી ગયો છે. તેનાથી જીવ કથંચિત્મૂર્ત થઈ ગયો છે. તેથી સ્યાદ્વાદ વાદિઓવડે સંસારી અવસ્થામાં જીવને કથંચિત્મૂર્ત પણ સ્વીકારાયેલો છે.
તે બંધ પ્રશસ્ત અને અપ્રશસ્તના ભેદથી બે પ્રકારનો છે તથા પ્રકૃતિ, સ્થિતિ, ૨સ અને પ્રદેશના ભેદથી ચાર પ્રકારનો છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. અર્થાત્ જેમ જ્ઞાનાવરણીયનો જ્ઞાન ઢાંકવાનો સ્વભાવ ઇત્યાદિ કર્મોના સ્વભાવને પ્રકૃતિ કહેવાય છે. પોતાના કષાયરૂપ પરિણામથી આત્મા ઉ૫૨ કર્મને રહેવાની કાલમર્યાદાને સ્થિતિ કહેવાય છે. અનુભાગ એટલે રસ અર્થાત્ કર્મની મંદ કે તીવ્રફળ આપવાની શક્તિ. કર્મના દળીયાના સંચયને પ્રદેશ કહેવાય છે. જ્ઞાનાવરણીયાદિ મૂલપ્રકૃતિના ભેદથી બંધ આઠ પ્રકારનો છે. ઉત્તરપ્રકૃતિના ભેદથી કર્મબંધ એકસો અઠ્ઠાવન પ્રકા૨નો છે. તે પણ તીવ્ર, તીવ્રત૨, મંદ, મંદતર આદિ ભેદથી અનેક પ્રકારના છે. ઇત્યાદિ કર્મગ્રંથથી જાણી લેવું. ૫૧॥
उक्तं बन्धतत्त्वम् निर्जरातत्त्वमाह
બંધતત્ત્વ કહેવાયું, હવે નિર્જરાતત્ત્વને કહે છે.
बद्धस्य कर्मणः साटो, यस्तु सा निर्जरा मता ।
आत्यन्तिको वियोगस्तु देहादेर्मोक्ष उच्यते ।। ५२ ।।
શ્લોકાર્થ આત્મા ઉપર બંધાયેલા કર્મનું જે ખરી પડવું તે નિર્જરા કહેવાય છે. દેહાદિના આત્યંતિક વિયોગને મોક્ષ કહેવાય છે. ૫૨
Page #157
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक-५२, जैनदर्शन
व्याख्या-यस्त बद्धस्य-जीवेन सम्बद्धस्य कर्मणो-ज्ञानावरणादेः साटः-सटनं द्वादशविधेन तपसा विचटनं, सा निर्जरा मता-संमता । सा च द्विधा, सकामाकामभेदात् । तत्राद्या चारित्रिणां दुष्करतरतपश्चरणकायोत्सर्गकरणद्वाविंशतिपरीषहपराणां लोचादिकायक्लेशकारिणामष्टादशशीलाङ्गधारिणां वाह्याभ्यन्तरसर्वपरिग्रहपरिहारिणां निःप्रतिकर्मशरीरिणां भवति । द्वितीया त्वन्यशरीरिणां तीव्रतरशरीरमानसानेककटुकदुःखशतसहस्रसहनतो भवति ।। अथोत्तरार्धेन मोक्षतत्त्वमाह
“आत्यन्तिकः” इत्यादि । देहादिः-शरीरपञ्चकेन्द्रियायुरादिबाह्यप्राणपुण्यापुण्यवर्णगन्धरसस्पर्शपुनर्जन्मग्रहणवेदत्रयकषायादिसङ्गाज्ञानासिद्धत्वादेरात्यन्तिको वियोगो विरहः पुनर्मोक्ष इष्यते । यो हि शश्वद्भवति न पुनः कदाचिन्न भवति, स आत्यन्तिकः । ટીકાનો ભાવાનુવાદ:
જીવની સાથે સંબદ્ધકર્મનું બાર પ્રકારના તપવડે ખરી પડવું તે નિર્જરા કહેવાય છે. તે નિર્જરા બે પ્રકારની છે. (૧) સકામનિર્જરા, (૨) અકામનિર્જરા.
તેમાં સકામનિર્જરા ચારિત્રીઓને, દુષ્કરતપ-ચારિત્ર-કાયોત્સર્ગ કરણ-બાવીસ પરિષહોને સહેવામાં તત્પરઆત્માઓને, લોચાદિ કાયફલેશકરનારાઓને, અઢારશીલાંગને ધરનારાઓને, બાહ્ય-અત્યંતર સર્વપરિગ્રહનો ત્યાગ કરનારાઓને, શરીરની (શુશ્રુષાશુદ્ધિ વગેરે) પ્રતિકર્મ નહિ કરનારા આત્માઓને થાય છે.
અકામનિર્જરા ઉપરોક્તઆત્માઓથી અન્યજીવોને તીવ્ર શારીરિક, માનસિક અનેક પ્રકારના સેંકડો દુ:ખોને (ઇચ્છાવિના) સહેવાથી થાય છે.
હવે શ્લોકના ઉત્તરાર્ધદ્વારા મોક્ષતત્ત્વનું નિરૂપણ કરે છે. શરીર, પાંચ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસરૂપ દસ બાહ્યપ્રાણો, પુણ્ય, પાપ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, પુનર્જન્મગ્રહણ, ત્રણવેદ, કષાયાદિનો સંયોગ, અજ્ઞાન તથા સિદ્ધવાદિના આત્યંતિકવિયોગને મોક્ષ કહેવાય છે.
જે શાશ્વત હોય છે, પરંતુ કદાચિત્ક હોતો નથી તથા જેનો લેશમાત્ર) સદ્ભાવ હોતો નથી તે આત્યંતિક કહેવાય છે. દેહાદિનો વિયોગ(નાશ) હંમેશાં રહે તથા પુન: દેહાદિ ઉત્પન્ન ન થાય અર્થાત્ દેહાદિ ઉત્પન્ન થઈને નાશનો અભાવ ન કરે, અનંતકાલ સુધી જે
Page #158
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
નાશ રહે તે આત્યંતિકવિયોગ(નાશ) કહેવાય. આમ નાશના શાશ્વતભાવને જ આત્યંતિક કહેવાય છે.
अत्र पर आह, ननु भवतु देहस्यात्यन्तिको वियोगः तस्य सादित्वात्, परं रागादिभिः सहात्यन्तिको वियोगोऽसंभवी प्रमाणवाधनात् । प्रमाणं चेदम्-यदनादिमत् न तद्विनाशमाविशति यथाकाशम् । अनादिमन्तश्च रागादय इति उच्यते, यद्यपि रागादयो दोषो जन्तोरनादिमन्तः-तथापि कस्यचिद्यथावस्थितस्त्रीशरीरादिवस्तुतत्त्वावगमेन तेषां रागादीनां प्रतिपक्षभावनातः प्रतिक्षणमपचयो दृश्यते । ततः संभाव्यते विशिष्टकालादिसामग्रीसद्भावे भावनाप्रकर्षतो निर्मूलमपि क्षयः, निर्मूलक्षयानभ्युपगमेऽपचयस्याप्यसिद्धेः । यथा हि-शीतस्पर्शसंपाद्या रोमहर्षादयः शीतप्रतिपक्षस्य च वह्नर्मन्दतायां मन्दा उपलब्धा उत्कर्षे च निरन्वयविनाशिनः । एवमन्यत्राप्यमन्दतासद्भावे निरन्वयविनाशोऽवश्यमेष्टव्यः । अथ यथा ज्ञानावरणीयकर्मोदये ज्ञानस्य मन्दता भवति तत्प्रकर्षे च ज्ञानस्य न निरन्वयो विनाशः, एवं प्रतिपक्षभावनोत्कर्षेऽपि न रागादीनामत्यन्तमुच्छेदो भविष्यतीति ?, तदयुक्तम्, द्विविधं हि बाध्यं, सहभूस्वभावं सहकारिसंपाद्यस्वभावं च । तत्र यत्सहभूस्वभावं, तन्न बाधकोत्कर्षे कदाचिदपि निरन्वयं विनाशमाविशति । ज्ञानं चात्मनः सहभूस्वभावम् । आत्मा च परिणामिनित्यः, ततोऽत्यन्तप्रकर्षवत्यपि ज्ञानावरणीयकर्मोदये ज्ञानस्य न निरन्वयो विनाशः । रागादयस्तु लोभादिकर्मविपाकोदयसंपादितसत्ताकाः, ततः कर्मणो निर्मूलमपगमे तेऽपि निर्मूलमपगच्छन्ति । प्रयोगश्चात्र-ये सहकारिसंपाद्या यदुपधानादपकर्षिणः ते तदत्यन्तवृद्धौ निरन्वयविनाशधर्माणः, यथा रोमहर्षादयो वह्निवृद्धौ । भावनोपधानादपकर्षिणश्च सहकारिकर्मसंपाद्या रागादय इति । अत्र “सहकारिसंपाद्या” इति विशेषणं सहभूस्वभावज्ञानादिव्यवच्छेदार्थम् । यदपि च प्रागुपन्यस्तं प्रमाणं “यदनादिमत्, न तद्विनाशमाविशति" इति, तदप्यप्रमाणं, प्रागभावेन हेतोर्व्यभिचारात् । प्रागभावो ह्यनादिमानपि विनाशमाविशति, अन्यथा कार्यानुत्पत्तेः । काञ्चनोपलयोः संयोगेन च हेतुरनैकान्तिकः । तत्संयोगोऽपि ह्यनादिसंततिगतोऽपि क्षारमृत्पुटपाकादिनोपायेन विघटमानो दृष्ट इति ।
Page #159
--------------------------------------------------------------------------
________________
५३२
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
ટીકાનો ભાવાનુવાદ
શંકાઃ શરીરનો આત્યંતિકવિયોગ ભલે થાય. કારણ કે દેહ સાદિ છે, પરંતુ રાગાદિસાથેનો આત્યંતિકવિયોગ અસંભવ છે. કારણ કે તે પ્રમાણથી બાધિત છે. તે પ્રમાણ આ રહ્યું. “જે ભાવ અનાદિ છે, તેનો વિનાશ થતો નથી. જેમકે આકાશ. તેમ રાગાદિ અનાદિ હોવાથી તેનો વિનાશ થઈ શકતો નથી.”
સમાધાન : જોકે જીવના રાગાદિ દોષો અનાદિ છે, તો પણ કોઈક જીવને સ્ત્રીના શરીરનું, સંસારના પદાર્થનું યથાવસ્થિતસ્વરૂપ સમજાતાં તેને રાગાદિની પ્રતિપક્ષભાવનાથી તે રાગાદિ દોષોનો પ્રતિક્ષણ અપચપ થતો જોવા મળે છે. અર્થાત્ જેના ઉપર રાગાદિ થયા છે, તેનું વાસ્તવિક સ્વરૂપ સમજાતાં પ્રતિપક્ષભાવનાના બળે તે રાગાદિનો અપચય થતો જોવા મળે છે. તેથી વિશિષ્ટ કાલાદિસામગ્રીના સદ્ભાવમાં ભાવનાના પ્રકર્ષથી રાગાદિનો નિર્ખલક્ષય પણ સંભવે છે. જો રાગાદિનો નિર્દૂલ સર્વથા ક્ષય નહિ સ્વીકારો તો રાગાદિના અપચયની પણ સિદ્ધિ થઈ શકતી નથી. જેમકે શીતસ્પર્શના કારણે શરીરમાં થયેલ રોમાંચ, હર્ષાદિ શીતસ્પર્શના પ્રતિપક્ષભૂત વનિની મંદતામાં તે મંદ થતા જોવા મળે છે અને વનિની ઉત્કર્ષતામાં સંપૂર્ણ નાશ થતા પણ જોવાય છે. આ પ્રમાણે અન્યઠેકાણે પણ પ્રતિપક્ષની અમંદતા(ઉત્કર્ષતા)માં નિરન્વયવિનાશ માનવો જોઈએ.
શંકા : જેમ જ્ઞાનાવરણીયકર્મના ઉદયમાં જ્ઞાનની મંદતા થાય છે અને તે કર્મના ઉદયની પ્રકર્ષતામાં જ્ઞાનનો નિરન્વયનાશ થતો નથી. એ પ્રમાણે પ્રતિપક્ષ ભાવનાનો ઉત્કર્ષ હોવા છતાં પણ રાગાદિનો અત્યંત ઉચ્છેદ થશે નહિ.
સમાધાન બાધ્ય (બાધિત થવા યોગ્ય) વસ્તુઓ બે પ્રકારની છે. (૧) સહભૂ સ્વભાવ. અર્થાત્ કાયમ માટે સાથે રહેનારા સ્વભાવવાળી વસ્તુ. (૨) સહકારિતારણોના કારણે ઉત્પન્ન થયેલા (વિકારયુક્ત) સ્વભાવવાળી વસ્તુ.
તેમાં જે સહભૂસ્વભાવવાળી વસ્તુ છે, તે ક્યારે પણ ઉત્કૃષ્ટબાધકના સદૂભાવમાં નિરન્વય વિનાશ પામતી નથી. જ્ઞાન આત્માનો સહભૂસ્વભાવ છે. આત્મા પરિણામિનિત્ય છે. તેથી અત્યંત પ્રકર્ષવાળા જ્ઞાનાવરણીયકર્મના ઉદયમાં પણ જ્ઞાનનો નિરન્વયવિનાશ થતો નથી. પરંતુ આત્માનો રાગાદિસ્વભાવ લોભાદિકર્મના વિપાકોદયસ્વરૂપ સહકારિના કારણે ઉત્પન્ન થયેલો છે. તેથી (સહકારિ એવા) કર્મનો નિર્મુલનાશ થતે છતે તે રાગાદિદોષો પણ નિર્મુલનાશ પામે છે.
પ્રયોગ : “જે સહકારિથી ઉત્પન્ન થયેલા સ્વભાવો છે, તે પ્રતિપક્ષભાવનાની મંદતામાં
Page #160
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
અપકર્ષવાળા થાય છે અને પ્રતિપક્ષભાવનાની પ્રકર્ષતા-વૃદ્ધિમાં નિરન્વયવિનાશ પામે છે. જેમકે પ્રતિપક્ષભૂત વહ્નિની વૃદ્ધિમાં રોમહર્ષાદિનો સંપૂર્ણ વિનાશ.”
५३३
“પ્રતિપક્ષભાવનાથી સહકારિકર્મથી ઉત્પન્ન થયેલા રાગાદિ અપકર્ષને પામે છે” અહીં ‘सहकारिसंपाद्या’ विशेषए। सहस्वभाव३प ज्ञानाहिना व्यवच्छे भाटे छे. वणी " अनाहिभाव છે તે વિનાશ પામતો નથી” —આવા પ્રમાણનો તમે ઉપન્યાસ કરેલો, તે પણ પ્રમાણભૂત નથી. કારણકે પ્રાગભાવથી હેતુ વ્યભિચારી બને છે. કારણકે પ્રાગભાવ અનાદિ હોવા છતાં પણ વિનાશ પામે છે. જો પ્રાગભાવનો વિનાશ થતો ન હોય તો કાર્યની ઉત્પત્તિ જ ન થાય. આમ પ્રાગભાવ અનાદિ હોવા છતાં પણ વિનાશ પામે છે. તેથી તમારું પ્રમાણ સત્ય નથી. તે જ રીતે સુવર્ણ-માટીના સંયોગથી પણ હેતુ વ્યભિચારી બને છે. કારણ કે સુવર્ણ-માટીનો સંયોગ અનાદિ હોવા છતાં પણ ક્ષાર-માટી-પુટપાકાદિની પ્રક્રિયાથી તે સંયોગનો નાશ થતો જોવા મળે છે.
अथ रागादयो धर्मो धर्मिण आत्मनो भिन्ना अभिन्ना वा ? भिन्नाश्चेत्, तदा सर्वेषां वीतरागत्वसिद्धत्वप्रसङ्गः, रागादिभ्यो भिन्नत्वात्, मुक्तात्मवत् । अभिन्नाश्चेत्, तदा तेषां क्षये धर्मिणोऽपि क्षय इति, तदयुक्तं, भेदाभेदपक्षस्य जात्यन्तरस्याभ्युपगमात् । कथमिति चेत् ?, उच्यते । धर्मिधर्माणां न भेद एव, अभेदस्यापि सत्त्वात् । नाप्यभेद एव, भेदस्यापि सद्भावात् । ततो नोक्तादोषावकाश इति । अथ कार्मणशरीरादेः सर्वथावियोगे कथं जीवस्योर्ध्वमालोकान्तं गतिरिति चेत् ? पूर्वप्रयोगादिभिस्तस्योर्ध्वगतिरिति बूमः । तदुक्तं तत्त्वार्थभाष्ये–“तदनन्तरमेवोर्ध्वमालोकान्तात्स गच्छति । पूर्वप्रयोगासङ्गत्वबन्धच्छेदोर्ध्वगौरवैः ।। १ ।। कुलालचक्रे दोलायामिषौ चापि यथेष्यते । पूर्वप्रयोगात्कर्मेह, तथा सिद्धगतिः स्मृता ।।२।। मृल्लेपसङ्ग निर्मोक्षाद्यथा दृष्टाप्स्वलाबुनः । कर्मसङ्गविनिर्मोक्षात्, तथा सिद्धगतिः स्मृता ।। ३ ।। एरण्डयन्त्रपेडासु, बन्धच्छेदाद्यथा गतिः । कर्मबन्धनविच्छेदात्सिद्धस्यापि तथेष्यते ।।४।। उर्ध्वगौरवधर्माणो, जीवा इति जिनोत्तमैः । अधोगौरवधर्माण: पुद्गला इति चोदितम् । । । ५ । । यथाधस्तिर्यगूर्ध्वं च लोष्टवाय्वनिवीचयः । स्वभावतः प्रवर्तन्ते, तथोर्ध्वगतिरात्मनः ।। ६ ।। अधस्तिर्यक् तथोर्ध्वं च, जीवानां कर्मजा गतिः । उर्ध्वमेव तु तद्धर्मा, भवति क्षीणकर्मणाम् ।। ७ ।। ततोऽप्यूर्ध्वगतिस्तेषां, कस्मान्नास्तीति चेन्मतिः । धर्मास्तिकायस्याभावात्, स हि हेतुर्गतेः परम् ।।८।।” ।। त.भा.१०/७ ।। धर्मास्तिकायस्य गतिहेतुत्वं पुरापि व्यवस्थापितमेवेति ।
Page #161
--------------------------------------------------------------------------
________________
५३४
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
ટીકાનો ભાવાનુવાદઃ
શંકા રાગાદિધર્મો ધર્મી એવા આત્માથી ભિન્ન છે કે અભિન્ન ? જો રાગાદિધર્મો આત્માથી ભિન્ન હોય તો સર્વજીવો વીતરાગ અને સિદ્ધ બની જશે. કારણકે રાગાદિથી ભિન્ન છે. જેમ મુક્તાત્મા રાગાદિથી ભિન્ન હોવાના કારણે વીતરાગ અને સિદ્ધ છે, તેમ સર્વે આત્માઓ પણ રાગાદિથી ભિન્ન હોવાના કારણે વીતરાગ અને સિદ્ધ છે.
જો રાગાદિ ધર્મોથી આત્મા અભિન્ન છે, તો રાગાદિનો ક્ષય થતાં આત્માનો પણ ક્ષય થઈ જશે.
સમાધાનઃ ધર્મ અને ધર્મીમાં ભેદ જ નથી. કારણ કે બંને વચ્ચે અભેદ વિદ્યમાન છે. બંને વચ્ચે અભેદ જ નથી. કારણ કે બંન્ને વચ્ચે ભેદનો સદ્ભાવ છે. (આમ રાગાદિ ધર્મો અને આત્મા કથંચિતુભિન્ન અને કથંચિતુઅભિન્ન હોવાથી) તમે કહેલા દોષનો અવકાશ નથી. અર્થાત્ અમે ધર્મ અને ધર્મનો સર્વથાભેદ કે સર્વથાઅભેદ માનતા નથી. પરંતુ ભેદ અને અભેદથી વિલક્ષણ કથંચિતભેદભેદ માનીએ છીએ. તેથી તમે બતાવેલા દોષોનો અવકાશ નથી.
શંકા : જ્યારે કાર્મણશરીર આદિનો અત્યંતવિયોગ થાય છે, ત્યારે લોકના અંતભાગ સુધી જીવની ઉર્ધ્વગતિ કેવી રીતે થાય છે ?
સમાધાન : પૂર્વપ્રયોગ આદિદ્વારા જીવની ઉર્ધ્વગતિ થાય છે. તેથી તત્ત્વાર્થભાષ્યમાં કહ્યું છે કે.. “સર્વકર્મબંધનો ઉચ્છેદ થતાં તુરત જ જીવ લોકના અગ્રભાગતરફ ગતિ કરે છે. જીવની ઉર્ધ્વગતિના કારણો છે – પૂર્વપ્રયોગ, અસંગત = નિર્લેપ, બન્ધચ્છેદ = નિબંધ તથા ઉર્ધ્વગૌરવ સ્વભાવ. જેમ કુંભારનું ચક્ર એકવાર દંડથી ગતિ આપ્યાબાદ દંડ લઈ લેવાછતાં પણ ગતિ ચાલુ રહે છે. હિંચકાને એકવાર ગતિ આપ્યાબાદ સ્વયે ઝુલ્યા કરે છે તેથી બાણને એકવાર ખેંચીને છોડતાં તે પૂર્વપ્રયોગના કારણે લક્ષ્ય સુધી પહોંચી જાય છે, તેમ (જીવે કર્મના યોગે સંસારમાં ઘણી ગતિ કરી હતી, હવે કર્મબંધ નાશ પામવા છતાં પણ પૂર્વપ્રયોગના કારણે) ઉર્ધ્વ ગતિ કરે છે. તે જ સિદ્ધિગતિ કહેવાય છે. જેમ માટીના લેપો દૂર થવાથી (પાણીમાં ડૂબેલું) તુંબડું પાણીની સપાટી ઉપર આવી જાય છે, તેમ કર્મનો સંગ દૂર થતાં જીવ ઉર્ધ્વગતિ કરે છે. તે જ સિદ્ધિગતિ કહેવાય છે. જેમ એરંડાનું કાંચલ ફૂટતાં, તેમાંથી એરંડાનું બીજ બહાર ઉછળે છે, તેમજ કર્મબંધનો વિચ્છેદ થવાથી સિદ્ધની પણ ઉર્ધ્વગતિ ઇચ્છાય છે. શ્રીજિનેશ્વર પરમાત્માઓ વડે ઉર્ધ્વગૌરવ ધર્મવાળા જીવો અને અધોગૌરવ ધર્મવાળા પુદ્ગલો કહેવાય છે. અર્થાત્ જીવમાં એવા પ્રકારનું ગૌરવ છે કે તે સ્વભાવત: ઉર્ધ્વતરફ ગતિ કરે છે અને પુદ્ગલમાં એવા પ્રકારનું ગૌરવ છે કે તે સ્વભાવત: અધોતરફ ગતિ છે. જેમાં માટીનું ઢેકું, વાયુ અને અગ્નિ-જવાલા સ્વભાવતઃ
Page #162
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग-२, श्लोक-५२, जैनदर्शन
५३५
અનુક્રમે અધો, તિર્જી અને ઉર્ધ્વ ગતિમાં પ્રવર્તે છે, તેમ આત્માની સ્વભાવતઃ ઉર્ધ્વગતિ છે. જીવોની અધો, તિચ્છિ અને ઉર્ધ્વ ગતિ કર્મના કારણે ઉત્પન્ન થાય છે, પરંતુ ઉર્ધ્વગતિ જીવનો धर्म छ.
તે ઉર્ધ્વગતિ ક્ષીણકર્મોવાળા આત્માઓની હોય છે. પ્રશ્ન : લોકના અગ્રભાગ સુધી જ જીવની ગતિ શા માટે હોય છે ? તેનાથી ઉપર જીવ શા માટે ગતિ કરી શકતો નથી ?
ઉત્તરઃ અલોકમાં ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી જીવની ત્યાં ગતિ થતી નથી. ધર્માસ્તિકાય गतिर्नु ५२म(अपेक्षा)॥२५॥ छ. ॥१-८॥" ધર્માસ્તિકાય જીવ અને પુગલની ગતિમાં કારણ છે, તે પહેલાં પણ સિદ્ધ કરેલ જ છે.
ननु भवतु कर्मणामभावेऽपि पूर्वप्रयोगादिभिर्जीवस्योर्ध्वगतिः, तथापि सर्वथा शरीरेन्द्रियादिप्राणानामभावान्मोक्षे जीवस्याजीवत्वप्रसङ्गः । यतो जीवनं प्राणधारणमुच्यते, तचेन्नास्ति, तदा जीवस्य जीवनाभावादजीवत्वं स्यात्, अजीवस्य च मोक्षाभाव इति चेत् ? न, अभिप्रायापरिज्ञानात्, प्राणा हि द्विविधाः, द्रव्यप्राणा भावप्राणाश्च । मोक्षे च द्रव्यप्राणानामेवाभावः, न पुनर्भावप्राणानाम् । भावप्राणाश्च मुक्तावस्थायामपि सन्त्येव । यदुक्तम्-“यस्मात्क्षायिकसम्यक्त्ववीर्यदर्शनज्ञानैः । आत्यन्तिकैः स युक्तो निर्द्वन्द्वेनापि च सुखेन ।।१।। ज्ञानादयस्तु भावप्राणा मुक्तोऽपि जीवति स तैर्हि । तस्मात्तज्जीवत्वं नित्यं सर्वस्य जीवस्य ।।२।।" ततश्चानन्तज्ञानानन्तदर्शनानन्तवीर्यानन्तसुखलक्षणं जीवनं सिद्धानामपि भवतीत्यर्थः । सुखं च सिद्धानां सर्वसंसारसुखविलक्षणं परमानन्दमयं ज्ञातव्यम् । उक्तं च “नवि अत्थि माणुसाणं तं सुक्खं नेव सव्वदेवाणं । जं सिद्धाणं सुक्खं आव्वाबाहं उवगयाणं ।।१ । । सुरगणसुहं समग्गं सव्वद्धा पिण्डियं अनन्तगुणं । नवि पावइ मुत्तिसुहं णन्ताहिवि वग्गवग्गूहिं ।।२ ।। सिद्धस्स सुहो रासी सव्वद्धा पिण्डिउं जइ हविज्जा । सोऽणन्तवग्गभइओ सव्वागासे न माइज्जा ।।३।।" तथा योगशास्त्रेऽप्युक्तम्-“सुरासुरनरेन्द्राणां यत्सुखं भवनत्रये । तत्स्यादनन्तभागेऽपि न मोक्षसुखसंपदः ।।१ ।। स्वस्वभावजमत्यक्षं यस्मिन्वै शाश्वतं सुखम् । चतुर्वर्गाग्रणीत्वेन तेन मोक्षः प्रकीर्तितः ।।२।।"
Page #163
--------------------------------------------------------------------------
________________
५३६
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
ટીકાનો ભાવાનુવાદ: શંકા કર્મનો અભાવ હોવા છતાં પણ પૂર્વપ્રયોગ આદિદ્વારા જીવની ઉર્ધ્વગતિ ભલે હોય ! તો પણ સર્વથા શરીરાદિપ્રાણોનો અભાવ હોવાથી મોક્ષાવસ્થામાં જીવમાં અજીવત્વ આવી જશે. કારણ કે પ્રાણોને ધારણ કરવું તે જ જીવન કહેવાય છે. મોક્ષમાં શરીરાદિપ્રાણો નથી, તો જીવના જીવનનો જ અભાવ હોવાથી, જીવ અજીવ બની જશે અને અજીવનો મોક્ષ હોતો નથી.
સમાધાન શરીરાદિનો આત્યંતિકવિયોગ તે મોક્ષ-” આવું અમે જે કહેલું, તેમાં તમે શંકા ઉભી કરી છે તે યોગ્ય નથી. કારણ કે તેવું કહેવા પાછળનો અમારો અભિપ્રાય તમે હજું વિવક્ષિત રીતે જાણ્યો જ નથી. પ્રાણો બે પ્રકારના છે. (૧) દ્રવ્યપ્રાણો અને (૨) ભાવપ્રાણો. મોક્ષાવસ્થામાં શરીરાદિ દ્રવ્યપ્રાણોનો જ અભાવ હોય છે. પરંતુ જ્ઞાનાદિભાવપ્રાણોનો અભાવ નથી. મોક્ષાવસ્થામાં ભાવપ્રાણો તો હોય જ છે.
જેથી કહ્યું છે કે - “સર્વકર્મનો ક્ષય થવાથી તે મુક્તાત્મા ક્ષાયિકસમ્યક્ત, અનંતજ્ઞાન, અનંતવીર્ય, અનંતદર્શન આ (પૂર્ણકક્ષાએ પહોંચેલા) આત્યંતિકગુણોથી તથા નિર્વશ્વસુખ વડે પણ યુક્ત હોય છે. (જેમાં દુ:ખની ભેળસેળ નથી તથા જે સુખ આવ્યા પછી ચાલી જતું નથી તે નિર્વજસુખ કહેવાય છે). જ્ઞાનાદિ ભાવપ્રાણો છે. મુક્તાત્મા પણ તે જ્ઞાનાદિભાવપ્રાણો દ્વારા જીવે છે. તેથી સર્વજીવોનું જીવત્વ નિત્ય હોય છે. (જે શબ્દથી મુક્તાત્માસિવાયના જીવો પણ જાણી લેવા.) II૧-રા”
તેથી અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, અનંતસુખસ્વરૂપ જીવ સિદ્ધોને પણ હોય છે. સિદ્ધોનું સુખ સર્વ સાંસારિકસુખથી વિલક્ષણ પરમાનંદસ્વરૂપ હોય છે તે જાણવું.
શાસ્ત્રમાં પણ કહ્યું છે કે - “અવ્યાબાધસુખને પામેલા સિદ્ધોનું જે સુખ છે, તે સુખ મનુષ્યોનું પણ નથી કે સર્વદેવોનું પણ નથી. જો સર્વદેવોના સમુહનું સુખ ભેગું કરીને તેને અનંતગણું કરવામાં આવે તો પણ મુક્તિના સુખથી અનંતમાં ભાગે પણ થતું નથી. જો સિદ્ધોના સુખને ભેગું કરીને તેના અનંતમાં ભાગનું રૂપી બનાવીએ તો પણ તે લોકાલોકપ્રમાણ આકાશમાં સમાતું નથી. ll૧-૨-૩.” તથા યોગશાસ્ત્રમાં કહ્યું છે કે – “ત્રણ ભુવનમાં સુરેન્દ્રો, અસુરેન્દ્રો, નરેન્દ્રોનું જે સુખ છે, તે સુખ મોક્ષસુખની સંપત્તિથી અનંતમાં ભાગે પણ નથી. મોક્ષનું સુખ સ્વાભાવિક છે, ઇન્દ્રિયોથી અતીત અતીન્દ્રિય છે. તે નિત્ય છે. તેથી તે મોક્ષ ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચાર પુરુષાર્થમાં પરમપુરૂષાર્થ છે તથા ચતુર્વર્ગ અગ્રણી(શિરોમણી) કહેવાય છે. I૧-૨ા”
Page #164
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
__५३७ अत्र सिद्धानां सुखमयत्वे त्रयो विप्रतिपद्यन्ते । तथाहि-आत्मनो मुक्ती बुद्ध्यावशेषगुणोच्छेदात्कथं सुखमयत्वमिति वैशेषिकाः १ । अत्यन्तचित्तसन्तानोच्छेदत आत्मन एवासंभवादिति सौगताः २ । अभोक्तृत्वात्कथमात्मनो मुक्तौ सुखमयत्वमिति सांख्याः ३ । अत्रादौ वैशेषिकाः स्वशेमुषीं विशेषयन्ति । ननु मोक्षे विशुद्धज्ञानादिस्वभावता आत्मनोऽनुपपन्ना, बुद्धयादिविशेषगुणोच्छेदरूपत्वान्मोक्षस्य । तथाहि . प्रत्याक्षादिप्रमाणप्रतिपन्ने जीवस्वरूपे परिपाकं प्राप्ते तत्त्वज्ञाने नवानां जीवविशेषगुणानामत्यन्तोच्छेदे स्वरूपेणात्मनोऽवस्थानं मोक्षः । तदुच्छेदे च प्रमाणमिदं । यथा, नवानामात्मविशेषगुणानां संतानोऽत्यन्तमुच्छिद्यते, संतानत्वात्, प्रदीपादिसंतानवत् । न चायमसिद्धो हेतुः, पक्षे वर्तमानत्वात् । नापि विरुद्धः, सपक्षे प्रदीपादौ सत्त्वात् । नाप्यनैकान्तिकः, केवलपरमाण्वादावप्रवृत्तेः । नापि कालात्ययापदिष्टः, विपरीतार्थोपस्थापकयोः प्रत्यक्षानुमानयोरत्रासंभवात् । ननु संतानोच्छेदे हेतुर्वक्तव्य इति चेत् ? उच्यते, निरन्तरशास्त्राभ्यासात्कस्यचित्पुंसस्तत्त्वज्ञानं जायते, तेन च मिथ्याज्ञाननिवृत्तिर्विधीयते, तस्य निवृत्तौ तत्कार्यभूता रागादयो निवर्तन्ते, तदभावे तत्कार्या मनोवाक्कायप्रवृत्तिावर्तते, तद्व्यावृत्तौ च धर्माधर्मयोरनुत्पत्तिः । आरब्धशरीरेन्द्रियकार्ययोस्तु सुखादिफलोपभोगात्प्रक्षयः । अनारब्धशरीरादिकार्ययोरप्यवस्थितयोस्तत्फलोपभोगादेव प्रक्षयः । ततश्च सर्वसंतानोच्छेदान्मोक्ष इति स्थितिम् ।। ટીકાનો ભાવાનુવાદઃ મોક્ષમાં જીવોના સુખમયત્વના વિષયમાં વાદિઓમાં ત્રણ પ્રકારના વિવાદ છે. (૧) વૈશેષિકો કહે છે કે મોક્ષમાં બુદ્ધિ વગેરે આત્માના વિશેષગુણોનો ઉચ્છેદ થવાથી મોક્ષમાં આત્મા સુખમય કેવી રીતે હોઈ શકે ? (૨) બૌદ્ધો કહે છે કે – મોક્ષાવસ્થામાં ચિત્તસંતાનનો અત્યંત ઉચ્છેદ થવાથી આત્માનો અભાવ જ હોતો નથી. અર્થાત્ મોક્ષમાં ચિત્તપ્રવાહરૂપ આત્માનો સભાવ જ નથી, તો સુખ કેવી રીતે હોય ? (૨) સાંખ્યો કહે છે કે – મુક્તિમાં આત્મા ભોક્તા નથી, તો સુખમય કેવી રીતે હોઈ શકે ? (સાંખ્યો આત્માને નિત્ય માનીને પણ, ત્યાં સુખ ભલે હોય, પરંતુ આત્મા તેને ભોગવતો નથી. તો સુખમય કેવી રીતે હોઈ શકે ?) તેમાં પ્રારંભમાં વૈશેષિકો પોતાની બુદ્ધિની વિશેષતા બતાવતાં કહે છે.
Page #165
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
પૂર્વપક્ષ (વૈશેષિક) : મોક્ષમાં આત્માની વિશુદ્ધ જ્ઞાનાદિસ્વભાવતા સંગત થતી. કારણ કે બુદ્ધિ આદિ વિશેષગુણોના ઉચ્છેદસ્વરૂપ મોક્ષ છે. તે આ રીતે છે -
५३८
-પ્રાપ્ત થયેલું તત્ત્વજ્ઞાન પરિપાક પામતેછતે બુદ્ધિ વગેરે જીવના નવ વિશેષગુણોનો ઉચ્છેદ થતાં પ્રત્યક્ષાદિપ્રમાણથી સ્વીકારેલ-સિદ્ધ થયેલા જીવસ્વરૂપમાં સ્વરૂપથી આત્માનું અવસ્થાન થાય તેને મોક્ષ કહેવાય છે. અર્થાત્ તત્ત્વજ્ઞાનથી નવગુણોનો ઉચ્છેદ થતાં આત્માનું આત્માના સ્વરૂપમાં અવસ્થાન થવું તે મોક્ષ કહેવાય છે. જીવના બુદ્ધિવગેરે નવગુણોના ઉચ્છેદમાં આ પ્રમાણ છે - “આત્માના નવવિશેષ ગુણોનો પ્રવાહ(સંતાન) અત્યંતઉચ્છેદને પામે છે. કારણ કે પ્રવાહ (સંતાન) છે. જેમકે પ્રદીપવગેરેનો પ્રવાહ.”
‘સંતાનત્વ’ હેતુ અસિદ્ધ નથી. કારણ કે પક્ષ એવા બુદ્ધિવગેરે વિશેષગુણોમાં રહે છે. હેતુ વિરુદ્ધ પણ નથી. કારણકે સપક્ષ એવા પ્રદીપમાં વૃત્તિ છે. હેતુ અનૈકાન્તિક (વ્યભિચારી) નથી. કારણ કે વિપક્ષ એવા પરમાણુમાં વૃત્તિ નથી. હેતુ કાલાત્યયાપદિષ્ટ (બાધિત) પણ નથી. કારણ કે સાધ્યથી વિપરીત અર્થનું સાધક પ્રત્યક્ષ કે અનુમાન કોઈ પણ પ્રમાણ નથી.
બુદ્ધિઆદિગુણોના સંતાનના ઉચ્છેદમાં કા૨ણ કોણ બને છે ? આ પ્રશ્નનો ઉત્તર હવે આપે છે - નિરંતર શાસ્ત્રના અભ્યાસથી કોઈક પુરુષને તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થાય છે. તત્ત્વજ્ઞાનથી મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થાય છે. મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થતાં, તેના કાર્યભૂત રાગ-દ્વેષ નાશ પામે છે. રાગ-દ્વેષના અભાવમાં રાગ-દ્વેષના કાર્યભૂત મન-વચનકાયાનો વ્યાપાર બંધ થાય છે. તેનાથી ધર્માધર્મ = પુણ્ય-પાપની ઉત્પત્તિ થતી નથી.
જે પુણ્ય-પાપ પહેલાં સંચિત કરેલા છે, તેમાંથી જેને શ૨ી૨વગેરે ઉત્પન્ન કરીને ફ્ળ આપવાનું શરૂ કર્યું છે, તે ફળ ભોગવીને વિનાશ કરાય છે તથા જે હજું ઉદયમાં આવ્યું નથી, સત્તામાં વિદ્યમાન છે, તેનો પણ એકસાથે અનેક શ૨ી૨આદિ ઉત્પન્ન કરીને, તેના ફળને ભોગવીને જ નાશ કરાય છે. આ પ્રકારે પુણ્ય-પાપ વગેરેની પરંપરાનો સર્વથા ઉચ્છેદ થતાં સંતાન-ઉચ્છેદસ્વરૂપ મોક્ષ થાય છે.
ઞત્ર પ્રતિવિધીયતે । યત્તાવવુત્ત “સંતાનત્વાત્” ફાતિ, તવસમીચીન, યત જ્ઞાત્મનઃ सर्वथा भिन्नानां बुद्धयादिगुणानां संतानस्योच्छेदः साध्यतेऽभिन्नानां वा कथंचिद्भिन्नानां वा ? । आद्यपक्षे आश्रयासिद्धो हेतुः, संतानिभ्योऽत्यन्तं भिन्नस्य सन्तानस्यासत्कल्पत्वात् । द्वितीयपक्षे तु सर्वथाऽभिन्नानां तेषामुच्छेदसाधने संतानवत् संतानि -
Page #166
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
नोऽप्युच्छेदप्रसङ्गः । ततश्च कस्यासौ मोक्षः ? भिन्नाभिन्नपक्षाभ्युपगमे चापसिद्धान्तः । किंच A विरुद्धश्चायं हेतुः, कार्यकारणभूतक्षणप्रवाहलक्षणसंतानत्वस्य नित्यानित्यैकान्तयोरसंभवात् । अर्थक्रियाकारित्वस्यानेकान्त एव प्रतिपादिष्यमाणत्वात् । साध्यविकलश्च दृष्टान्तः, प्रदीपादेरत्यन्तोच्छेदासंभवात्, तैजसपरमाणूनां भास्वररूपपरित्यागेनान्धकाररूपतयावस्थानात् । प्रयोगश्चात्र पूर्वापरस्वभावपरिहाराङ्गीकारस्थितिलक्षणपरिणामवान्प्रदीपः, सत्त्वात्, घटादिवदिति । अत्र बहु वक्तव्यं, तत्त्वभिधास्यते विस्तरेणाने - कान्तप्रघट्टके । किंच इन्द्रियजानां बुद्ध्यादिगुणानामुच्छेदः साध्यमानोऽस्ति भवता उतातीन्द्रियाणाम् ? तत्राद्यपक्षे सिद्धसाधनं अस्माभिरपि तत्र तदुच्छेदाभ्युपगमात् । द्वितीयविकल्पे मुक्तौ कस्यचिदपि प्रवृत्त्यनुपपत्तिः । मोक्षार्थी हि सर्वोऽपि निरतिशयसुखज्ञानादिप्राप्त्यभिलाषेणैव प्रवर्तते, न पुनः शिलाशकलकल्पमगतसकलसुखसंवेदनमात्मानमुपपादयितुं यतते, यदि मोक्षावस्थायामपि पाषाणकल्पोऽपगतसुखसंवेदनलेशः पुरुषः संपद्यते, तदा कृतं मोक्षेण, संसार एव वरीयान् । यत्र सान्तरापि सुखलेशप्रतिपत्तिरप्यस्ति । अतो न वैशेषिकोपकल्पिते मोक्षे कस्यचिद्गन्तुमिच्छा । उक्तंच“वरं वृन्दावने वासः, श्रृगालैश्च सहोषितम् । नतु वैशेषिकीं मुक्तिं, गौतमो गन्तुमिच्छति ।।१।।”
५३९
ટીકાનો ભાવાનુવાદ :
उत्तरपक्ष (नैन) : तभारो 'संतानत्व' हेतु प्रभाएाथी जाधित होवाना अरो साध्यने सिद्ध री शतो नथी. तेथी सत्य नथी. अ२ } ( १ ) 'संतानत्व' हेतु आत्माथी सर्वथाभिन्न सेवा बुद्धि આદિ ગુણોનો ઉચ્છેદ કરે છે ? કે (૨) આત્માથી સર્વથાઅભિન્ન એવા બુદ્ધિઆદિ ગુણોનો ઉચ્છેદ કરે છે ? કે (૩) આત્માથી કથંચિત્ ભિન્ન એવા બુદ્ધિઆદિ ગુણોનો ઉચ્છેદ કરે છે ?
તેમાં પ્રથમપક્ષમાં હેતુ આશ્રયાસિદ્ધ બની જાય છે. કારણકે સંતાનથી અત્યંતભિન્ન સંતાન જ ઉપલબ્ધ થતી નથી, અસત્ છે. આત્માથી ભિન્ન સત્તા રાખનારા બુદ્ધિઆદિ ગુણોનો આશ્રય સિદ્ધ જ નથી કે જેમાં તમારો હેતુ રહે ! આથી હેતુ આશ્રયાસિદ્ધ બને છે. સ્વસાધ્યને સાધી शडतो नथी.
A. “विरुद्धश्चायं हेतुः, शब्दबुद्धिप्रदीपादिषु अत्यन्तानुच्छेदवत्स्वेव संतानत्वस्य भावात् ।।” सम्मति० टी० । न्यायकुमु० । प्रमेयकः । रत्नाकराव० - ७/५७ ।
“यदि हि मोक्षावस्थायां शिलाशकलकल्पः अपगतसुखसंवेदनलेशः पुरुषः संपद्यते तदा कृतं मोक्षेण [ न्यायकुमु० पृ. ८२८]
B.
Page #167
--------------------------------------------------------------------------
________________
૬૪૦
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
દ્વિતીયપક્ષ પણ ઉચિત નથી. કારણ કે બુદ્ધિઆદિગુણો આત્માથી સર્વથાઅભિન્ન હોય તો, બુદ્ધિઆદિનો ઉચ્છેદ થતાં (સંતાનનો ઉચ્છેદ થતાં) સંતાન એવા આત્માનો પણ ઉચ્છેદ થઈ જશે. તેથી આ મોક્ષ કોનો થશે ?
તૃતીય કથંચિતુભિન્નભિન્ન પક્ષમાં વૈશેષિકોના પોતાના સિદ્ધાન્તની હાનિસ્વરૂપ અપસિદ્ધાંત નિગ્રહસ્થાન આવી પડે છે. કારણ કે વૈશેષિકો ધર્મ અને ધર્મિને એકાંતે ભિન્ન માને છે. વળી સંતાન–હેતુ વિરુદ્ધ પણ છે. કારણકે કાર્ય-કારણભૂત ક્ષણપ્રવાહોને સંતાન કહેવાય છે. તે કાર્યકારણભાવ સર્વથા(એકાંત)નિત્યવાદમાં કે એકાંતઅનિત્યવાદમાં અસંભવિત છે. અર્થક્રિયા કરવાની શક્તિ (વસ્તુનું પોતાનું કાર્ય કરવાની શક્તિસ્વરૂપ અWક્રિયાકારિત્વ) તથા ભૂલક કાર્યકારણભાવ તો અનેકાંતવાદમાં જ ઘટી શકે છે. (તેનું પ્રતિપાદન વિશેષ આગળ કરીશું.) આથી “સંતાન–' હેતદ્વારા તમારા સાધ્યથી તદ્દન વિપરીત કથંચિતુનિત્યાનિત્ય પદાર્થની જ સિદ્ધિ થાય છે. આથી હેતુ વિરુદ્ધ પણ છે.
તથા ઉપરોક્ત અનુમાન નિર્દિષ્ટદૃષ્ટાંત સાધ્યવિકલ છે. કારણકે પ્રદીપાદિનો અત્યંત ઉચ્છેદ અસંભવિત છે. (દીપક જ્યારે બુઝાય છે, ત્યારે દીપકના ચમકતા) ભાસ્વરરૂપવાળા તેજસ પરમાણુઓ ભાસ્વરરૂપનો ત્યાગ કરીને અંધકારરૂપમાં પરિવર્તિત થાય છે. પરંતુ દીપકનો અત્યંત ઉચ્છેદ થતો નથી.
અનુમાન પ્રયોગ : પૂર્વરૂપનો ત્યાગ, ઉત્તરરૂપની ઉત્પત્તિ અને પુદ્ગલરૂપથી સ્થિર રહેવાના પરિણામવાળોદીપક છે. પરંતુ અત્યંત ઉચ્છેદ થવાવાળો દીપક નથી). કારણકે સતું છે. જેમકે ઘટાદિ.
આ વિષયમાં ઘણું કહેવા યોગ્ય છે. પરંતુ તે “અનેકાંતના પ્રકરણમાં વિસ્તારથી કહીશું. વળી તમે એ બતાવો કે - મોક્ષમાં ઇન્દ્રિયજન્ય બુદ્ધિઆદિગુણોનો ઉચ્છેદ તમે સિદ્ધ કરવા ઇચ્છો છો કે ઇન્દ્રિયોની સહાયતાવિના જ માત્ર આત્માથી ઉત્પન્ન થવાવાળા અતીન્દ્રિય બુદ્ધિઆદિગુણોનો ઉચ્છેદ તમે સિદ્ધ કરવા ઇચ્છો છો ?
તેમાં પ્રથમપક્ષમાં સિદ્ધસાધનદોષ આવે છે. જેને પ્રતિવાદિ સ્વીકારતો હોય તે સિદ્ધ પદાર્થોને સિદ્ધ કરવા પ્રયત્ન કરવો તે સિદ્ધસાધન દોષ કહેવાય છે. પ્રથમ પક્ષમાં સિદ્ધસાધન દોષ આવે છે.) કારણ કે પ્રતિવાદિ એવા અમારા વડે તેનો સ્વીકાર કરાયેલો જ છે. આથી તેને સિદ્ધ કરવા અનુમાનપ્રયોગ બતાવવો નિરર્થક છે.
બીજાવિકલ્પમાં તો મોક્ષ મેળવવાની કોઈપણ વ્યક્તિ પ્રવૃત્તિ કરશે નહિ, મોક્ષ માટે થતો પુરુષાર્થ અસંગત બની જશે. કારણકે સર્વે પણ મોક્ષાર્થી જીવો (સંસારના સુખથી) અતિશયિત
Page #168
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक ५२, जैनदर्शन
સુખ તથા અતિશયિતજ્ઞાનાદિને પ્રાપ્ત કરવાની અભિલાષાથી જ મોક્ષમાં પ્રવર્તે છે. પરંતુ પથ્થરની શિલાના ટૂકડા સમાન સકલસુખના સંવેદનવિનાના આત્માનો ઉત્પાદક૨વા પ્રયત્ન કરતા નથી. તથા જો મોક્ષાવસ્થામાં પણ પાષાણસમાન લેશમાત્ર પણ સુખના સંવેદનવિનાનો આત્મા હોય છે, તો તે મોક્ષથી સર્યું, સંસાર જ શ્રેષ્ઠ છે. કારણકે સંસારમાં આંતરે આંતરે (દુ:ખ પછી) થોડું ઘણું પણ સુખ હોય છે. આથી વૈશેષિકોદ્વારા કલ્પિત મોક્ષમાં જવા માટે કોઈની પણ ઇચ્છા થતી નથી. તેથી કહ્યું છે કે... “ગૌતમઋષિ વૈશેષિકોદ્વારા કલ્પિત જડમુક્તિમાં જવા માટે ઇચ્છતા નથી. પરંતુ વૃન્દાવનના જંગલમાં શીયાળોની સાથે રહેવાનું સારું માને છે.”
५४१
एतेन यदूचुर्मीमांसका [चुर्नैयायिका ] अपि " यावदात्मगुणाः सर्वे, नोच्छिन्ना वासनादयः तावदात्यन्तिकी दुःखव्यावृत्तिर्नावकल्प्यते । । १ । । धर्माधर्मनिमित्तो हि, संभवः सुखदुःखयोः । मूलभूतौ च तावेव, स्तम्भौ संसारसद्मनः । । २ । । तदुच्छेदे च तत्कार्यशरीराद्यनुपप्लवत् । नात्मनः सुखदुःखे स्त, इत्यसौ मुक्त उच्यते । । ३ । । ननु तस्यामवस्थायां कीदृगात्मावशिष्यते । स्वरूपैकप्रतिष्ठानः, परित्यक्तोऽखिलैर्गुणैः । । ४ । । उर्मिषट्कातिगं रूपं तदस्याहुर्मनीषिणः । संसारबन्धनाधीनदुःखक्लेशाद्यदूषितम् । । ५ । ।” [ न्यायम० प्रमे० पृ० ७] उर्मयः कामक्रोधमदगर्वलोभदम्भाः, “नहि वै सशरीरस्य प्रियाप्रिययोरपहतिरस्ति, अशरीरं वा वसन्तं प्रियाप्रिये न स्पृशतः " [छान्दो० ८/१२/१] इत्यादि, तदप्यपास्तं द्रष्टव्यम् । यतः किं शुभकर्मपरिपाकप्रभवाणि भवसंभवानि सुखानि मुक्तौ निषिध्यमानानि सन्त्युत सर्वथा तदभावः । आद्ये सिद्धसाधनम् । द्वितीयेऽसिद्धः आत्मनः सुखस्वरूपत्वात् । न च पदार्थानां स्वरूपमत्यन्तमुच्छिद्यते, अतिप्रसङ्गात् । न च सुखस्वभावत्वमेवासिद्धं तत्सद्भावे प्रमाणसद्भावात् । तथाहि-आत्मा सुखस्वभावः, अत्यन्तप्रियबुद्धिविषयत्वात् अनन्यपरतयोपादीयमानत्वाच्च, वैषयिकसुखवत् । यथा सुखार्थो मुमुक्षुप्रयत्नः, प्रेक्षापूर्वकारिप्रयत्नत्वात्, कृषीवलप्रयत्नवदिति । तच सुखं मुक्तौ परमातिशयप्राप्तं, सा चास्यानुमानात्प्रसिद्धा यथा, सुखतारतम्यं क्वचिद्विश्रान्तं, तरतमशब्दवाच्यत्वात्, परिमाणतारतम्यवत् । तथाहि“ आनन्दं ब्रह्मणो रूपं, तच्च मोक्षेऽभिव्यज्यते । यदा दृष्ट्वा परं ब्रह्म, सर्वं त्यजति बन्धनम् ।।१ ।। तदा तन्नित्यमानन्दं, मुक्तः स्वात्मनि विन्दति । ” इति श्रुतिसद्भावात् । तथा "सुखमात्यन्तिकं यत्र बुद्धिग्राह्यमतीन्द्रियम् । तं वै मोक्षं विजानीयाद्दुः प्रापमकृतात्मभिः । 19 ।। " इति स्मृतिवचनाच मोक्षस्य सुखमयत्वं प्रतिपत्तव्यमिति स्थितम् ।।
Page #169
--------------------------------------------------------------------------
________________
५४२
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
ટીકાનો ભાવાનુવાદ:
આનાદ્વારા મીમાંસકો (? તૈયાયિકો)ના કથનોનું પણ ખંડન થઈ જાય છે. તેઓ કહે છે કે “જ્યાં સુધી વાસના (સંસ્કાર), પુષ્ય, પાપઆદિ સર્વે ગુણોનો ઉચ્છેદ થતો નથી, ત્યાં સુધી આત્યંતિકી દુઃખનિવૃત્તિ સંભવિત નથી. જીવોના સુખ-દુ:ખની ઉત્પત્તિ ધર્માધર્મ=પુણ્ય-પાપ નિમિત્તક છે. તે બંને જ સંસારરૂપી પ્રાસાદના મૂળભૂત સ્તંભો છે. તે ધર્માધર્મનો ઉચ્છેદ થતાં, તેના કાર્યભૂતશરીરાદિ ઉત્પન્ન થતા નથી. તેના અભાવમાં આત્માને સુખ-દુ:ખ થતું નથી. આ જ મોક્ષ કહેવાય છે.
પ્રશ્ન : આત્માના સર્વગુણોનો ઉચ્છેદ થઈ જતો હોય તો મોક્ષાવસ્થામાં આત્મા કેવા પ્રકારનો રહે છે ?
ઉત્તર : મોક્ષાવસ્થામાં આત્મા આત્મસ્વરૂપમાં અવસ્થાનયુક્ત, સઘળાયે ગુણોથી રહિત હોય છે તથા આત્માનું છ ઉર્મિથી અતીતસ્વરૂપ હોય છે. સંસારના બંધનને આધીન દુ:ખ-ક્લેશાદિથી અદૂષિત સ્વરૂપ હોય છે. આ પ્રમાણે વિદ્વાનો કહે છે. ll૧-પા” કામ, ક્રોધ, મદ, ગર્વ, લોભ, દંભ આ છ ઉર્મિઓ છે તથા
શરીરધારી આત્માને સુખ-દુઃખનો અભાવ થતો નથી. તે સુખી કે દુઃખી જ હોય છે. પરંતુ અશરીરી આત્માને સુખ-દુ:ખ, પ્રિય-અપ્રિય સ્પર્શી શકતું નથી.”
ઇત્યાદિ મીમાંસકો (? તૈયાયિકો)ની વાતોનું ખંડન થઈ જાય છે. વળી તમે તૈયાયિકો અમને કહો કે - મોક્ષમાં શુભકર્મના પરિપાકથી ઉત્પન્ન થતા - સંસારમાં ઉત્પન્ન થતાં સુખોનો નિષેધ કરો છો કે સર્વથા સુખોનો અભાવ કહો છો ?
પ્રથમપક્ષમાં સિદ્ધસાધનદોષ આવે છે. કારણ કે તે અમને પણ માન્ય જ છે. દ્વિતીયપક્ષ અસિદ્ધ છે. કારણ કે આત્મા સુખસ્વરૂપ છે તથા પદાર્થોના સ્વરૂપનો અત્યંતઉચ્છેદ થતો નથી. કારણ કે તેમ માનવાથી અતિવ્યાપ્તિ આવે છે.
આત્માનું સુખસ્વરૂપત્ર અસિદ્ધ નથી. કારણ કે તેના ભાવમાં પ્રમાણ વિદ્યમાન છે. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે – “આત્મા સુખના સ્વભાવવાળો છે. કારણકે તે અત્યંતપ્રિય બુદ્ધિનો વિષય છે તથા તે બીજા માટે નહિ, પરંતુ પોતાની શાંતિ માટે ગ્રહણ કરાય છે. જેમકે વૈષયિકસુખ.” તથા “મુમુક્ષુનો તપ, ચારિત્રવગેરેમાં પ્રયત્ન સુખ માટે છે. કારણકે બુદ્ધિશાળી વ્યક્તિનો બુદ્ધિપૂર્વક કરાયેલો પ્રયત્ન છે. જેમકે ખેડૂતનો ખેતી કરવાનો પ્રયત્ન.”
તે સુખ મોક્ષમાં પરમાતિશય પ્રાપ્ત થાય છે. તે આ અનુમાનથી પ્રસિદ્ધ છે - “સુખની તરતમતા ક્યાંક વિશ્રામ પામે છે. અર્થાત્ પરમાતિશયતાને પામે છે. કારણ કે તરત મશબ્દથી
Page #170
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
५४३
વાચ્ય છે. (તેનો ક્રમિકવિકાસ થાય છે). જેમકે પરિમાણની તરતમતા અર્થાત્ પરિમાણનો ક્રમિક વિકાસ.
તથા “આનંદ જ બ્રહ્મનું (શુદ્ધ)સ્વરૂપ છે. અને તે મોક્ષમાં (પૂર્ણતયા) પ્રગટ થાય છે. જે સમયે પરબ્રહ્મનો સાક્ષાત્કાર કરીને સર્વઅવિદ્યાદિ બંધનોને તોડી નાખે છે, તે સમયે બંધનોથી મુક્ત આત્મા પોતાના સ્વરૂપમાં હંમેશાં તે પરમાનંદનો અનુભવ કરે છે.”—આ શ્રુતિના વચનથી પણ મોક્ષમાં (આત્માના) આનંદસ્વરૂપનું સ્પષ્ટ પ્રતિપાદન કરે છે.
તથા “જ્યાં આત્યંતિક સુખ છે, જેનું સુખ અતીન્દ્રિય છે, તે સુખ માત્ર બુદ્ધિગ્રાહ્ય જ છે અને જે આત્મજ્ઞાનથી રહિત મૂઢઆત્માને દુ:ખેથી પ્રાપ્ત થાય છે, તે મોક્ષ જાણવો.”—આ સ્મૃતિના વચનથી મોક્ષની સુખમયતા સ્વીકારવી જોઈએ. આ રીતે મોક્ષમાં સુખ(આનંદ)મયતા સિદ્ધ થાય છે. તેથી વૈશેષિકોની માન્યતાનું ખંડન થઈ જાય છે. ___ अत्र सांख्या ब्रुवते । इह शुद्धचैतन्यस्वरूपोऽयं पुरुषः, तृणस्य कुब्जीकरणेऽप्यशक्तत्वादकर्ता, साक्षादभोक्ता, जडां प्रकृति सक्रियामाश्रितः । अज्ञानतमश्छन्नतया प्रकृतिस्थमपि सुखादिफलमात्मनि प्रतिबिम्बितं चेतयमानो मोदते मोदमानश्च प्रकृतिं सुखस्वभावां मोहान्मन्यमानः संसारमधिवसति । यदा तु ज्ञानमस्याविर्भवति “दुःखहेतुरियं न ममानया सह संसर्गो युक्तः” इति, तदा विवेकख्यातेर्न तत्संपादितं कर्मफलं भुङ्क्ते । सापि च “विज्ञातविरूपाहं न मदीयं कर्मफलमनेन भोक्तव्यम्,” इति मत्वा कुष्ठिनी स्त्रीवदूरादवसर्पति । तत उपरतायां प्रकृतौ पुरुषस्य स्वरूपेणावस्थानं मोक्षः । स्वरूपं च चेतनाशक्तिपरिणामिन्यप्रतिसंक्रमा प्रतिदर्शितविषयाऽनन्ता च अतस्तदात्मक एव मुक्तात्मा न पुनरानन्दादिस्वभावः, तस्य प्रकृतिकार्यत्वात्, तस्याश्च जीवनाशं नष्टत्वात् ।। ટીકાનો ભાવાનુવાદ:
પૂર્વપક્ષ (સાંખ્ય)ઃ શુદ્ધચૈતન્યસ્વરૂપ પુરુષ છે. તે પુરુષ તૃણને પણ વાંકુ કરવા અસમર્થ હોવાથી અકર્તા છે. તે પુરુષ સાક્ષાત્ અભોક્તા છે. જડપ્રકૃતિને આશ્રયિને પુરુષ સક્રિય બને છે. અર્થાત્ સક્રિયએવી પ્રકૃતિદ્વારા પુરુષ ભોક્તા બને છે. અજ્ઞાનરૂપી અંધકારથી વ્યાપ્ત હોવાથી પ્રકૃતિમાં રહેલા પણ સુખાદિફળને, પોતાના આત્મામાં પ્રતિબિંબિત થવાને કારણે, પોતાના જ માનતો આનંદ કરે છે = સુખી થાય છે. આ રીતે આનંદ અનુભવતો પુરુષ પ્રકૃતિના સુખસ્વભાવને પોતાનાં માનતો સંસારમાં રખડે છે. (કહેવાનો આશય એ છે કે. પ્રકૃતિ જ કર્તા
Page #171
--------------------------------------------------------------------------
________________
५४४
षड्दर्शन समुझय भाग-२, श्लोक -५२, जैनदर्शन
છે. સુખ-દુઃખાદિસ્વભાવો પ્રકૃતિના જ છે. આત્માના નથી. તે સુખાદિનો આત્મા સાક્ષાત્ ભોક્તા બનતો નથી. પરંતુ અજ્ઞાનથી વ્યાપ્ત આત્મામાં (પુરુષમાં) પ્રકૃતિનું પ્રતિબિંબ પડે છે, ત્યારે પ્રકૃતિના સુખાદિસ્વભાવો પુરુષ પોતાના માનતો થાય છે અને તેવા ભ્રામકસુખાદિને માટે સંસારના ચક્રમાં ફરતો રહે છે.) પરંતુ જ્યારે પુરુષને ભેદજ્ઞાનનો આવિર્ભાવ થાય છે. અર્થાત્ “આ પ્રકૃતિના વિકારો મારા દુ:ખનું કારણ છે. આની સાથે મારો સંસર્ગ યુક્ત નથી.” આવા પ્રકારની વિવેકખ્યાતિથી પ્રકૃતિદ્વારા સંપાદિતકર્મના ફળને પુરુષ ભોગવતો નથી. પ્રકૃતિ પણ “આ પુરુષ મારાથી વિરક્ત થયો છે. તેણે મને કુરૂપા માની લીધી છે અને તે મારાદ્વારા લાવેલા કર્મફળોને ભોગવશે નહિ.” આવું માનીને કોઢવાળી સ્ત્રીની જેમ (સ્વયં) પુરુષની દૂર સરકે છે – દૂર રહે છે. ત્યારબાદ પ્રકૃતિ ઉપરત થતાં પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન થાય છે, તે મોક્ષ કહેવાય છે. અર્થાત્ પ્રકૃતિનો સંસર્ગ નાશ પામતાં પુરુષ પોતાના શુદ્ધચૈતન્યમાત્રમાં સ્થિત થઈ જાય છે. આ સ્વરૂપાવસ્થિતિ મોક્ષ કહેવાય છે.
પુરુષનું સ્વરૂપ ચૈતન્યમય છે. તે ચેતનાશક્તિ અપરિવર્તનશીલ છે. અર્થાતુ નિત્ય છે. અપ્રતિસંક્રમાદર્પણની જેમ સ્વયં વિષયોના આકારે થતી નથી. પરંતુ પ્રદર્શિતવિષયવાળી બુદ્ધિદ્વારા વિષયોનું પ્રદર્શન કરે છે - અને અનંત છે. મુક્તાત્મા આવા પ્રકારના શુદ્ધચૈતન્યસ્વરૂપમાં અવસ્થિત થાય છે. પરંતુ આનંદાદિસ્વરૂપે નહિ, કારણકે આનંદાદિસ્વભાવો પ્રકૃતિના કાર્ય છે. અર્થાત્ પ્રકૃતિના સ્વભાવ છે, પુરુષના સ્વભાવો નથી. પ્રકૃતિ તો મુક્તજીવની અપેક્ષાએ નાશ પામી હોવાથી, મુક્તપુરૂષ ઉપર તેનો અધિકાર નાશ પામ્યો છે. ___ अत्र वयं ब्रूमः । यत्तावदुक्तं “संसार्यात्मा अज्ञानतमश्छन्नतया" इत्यादि, तदसुन्दरम्, यतः किमज्ञानमेव तम उताज्ञानं च तमश्चेति । प्रथमपक्षे मुक्तात्मापि प्रकृतिस्थमपि सुखादिफलं किं नात्मस्थं मन्येत, ज्ञानस्य बुद्धिधर्मत्वाबुद्धेश्च प्रकृत्या सममुपरतत्वात्, मुक्तात्मनोऽपि ज्ञानाभावेनाज्ञानतमश्छन्नत्वाविशेषात् । द्वितीयपक्षे तु किमिदमज्ञानादन्यत्तमो नाम ? रागादिकमिति चेत् ?, तन्न, तस्यात्मनोऽत्यन्तार्थान्तरभूतप्रकृतिधर्मतयात्माच्छादकत्वानुपपत्तेः । आच्छादकत्वे वा मुक्तात्मनोऽप्याच्छादनं स्यात्, अविशेषात् । किंच संसार्यात्मनोऽकर्तुरपि भोक्तृत्वेऽङ्गीक्रियमाणे कृतनाशाकृतागमादयो दोषाः प्रसज्यन्ते । किंच, प्रकृतिपुरुषयोः संयोगः केन कृतः किं प्रकृत्योतात्मना वा ? न तावत्प्रकृत्या, तस्याः सर्वगतत्वान्मुक्तात्मनोऽपि तत्संयोगप्रसङ्गः । अथात्मना, तर्हि स आत्मा शुद्धचैतन्यस्वरूपः सन् किमर्थं प्रकृतिमादत्ते ? तत्र कोऽपि हेतुरस्ति न वेति वक्तव्यम् । अस्ति चेत् ? तर्हि स हेतुः प्रकृतिर्वा स्यादात्मा वा ?, अन्यस्य
Page #172
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
कस्याप्यनभ्युपगमात् । आद्यपक्षे यथा सा प्रकृतिस्तस्यात्मनः प्रकृतिसंयोगे हेतुः स्यात्, तथा मुक्तात्मनः किं न स्यात् ? प्रकृतिसंयोगात्पूर्वं शुद्धचैतन्यस्वरूपत्वेनोभयोरप्यविशेषात् नियामकाभावाश्च । द्वितीयपक्षे स आत्मा प्रकृत्यात्मनोः संयोगे हेतुत्वं प्रतिपद्यमानः किं स्वयं प्रकृतिसहकृतः सन् हेतुर्भवति तद्वियुक्तो वा ? आये तस्यापि प्रकृतिसंयोगः कथमित्यनवस्था । द्वितीये पुनः स प्रकृतिरहित आत्मा शुद्धचैतन्यस्वरूपः सन् किमर्थं प्रकृत्यात्मनोः संयोगे हेतुत्वं प्रतिपद्यते ? तत्र कोऽपि हेतुर्विलोक्य इति तदेवावर्त्तत इत्यनवस्था । इति सहेतुकः प्रकृत्यात्मन संयोगो निरस्तः । ટીકાનો ભાવાનુવાદ ઉત્તરપક્ષ (જૈન) : તમે પૂર્વે “સંસારી આત્માને અજ્ઞાનરૂપ અંધકારથી આચ્છાદિત બતાવેલો.” તો. અમારો પ્રશ્ન છે કે શું અજ્ઞાન જ અંધકાર છે. અર્થાત્ અજ્ઞાનનું નામ જ અંધકાર છે કે અજ્ઞાન અને અંધકાર બે વસ્તુઓ છે ?
જો અજ્ઞાનનું નામ જ અંધકાર છે અને અજ્ઞાની પુરુષ પ્રકૃતિના સુખને પોતાનું સુખ માને છે, તો મુક્તાત્મા પણ અજ્ઞાની છે. કારણ કે જ્ઞાન બુદ્ધિના ધર્મ છે અને બુદ્ધિ પ્રકૃતિની સાથે જ નાશ પામી છે. તેથી પુરુષમાંથી પ્રકૃતિનો વિયોગ થયો છે, તેમ બુદ્ધિનો પણ વિયોગ થશે. તેના યોગે મુક્તાત્માને પણ અજ્ઞાની માનવો પડશે. કેમકે તે પણ (બુદ્ધિના વિયોગથી) અજ્ઞાન નામના અંધકારથી આચ્છાદિત જ છે. અર્થાત્ સંસારી આત્માની જેમ મુક્તાત્મા પણ અજ્ઞાનાન્ધકારથી આચ્છાદિત છે. તેથી સંસારી આત્માની જેમ મુક્તાત્મા પણ અજ્ઞાની સિદ્ધ થશે. તેથી બંને વચ્ચે કોઈ તફાવત નહિ રહે, કે જે ઇષ્ટ નથી. તેથી પ્રથમપક્ષ ઉચિત નથી.
જો અજ્ઞાનથી અંધકાર ભિન્ન છે. અર્થાતુ બે ભિન્નવસ્તુઓ છે, તો તમે બતાવો કે તે કયા અજ્ઞાનથી ભિન્ન અંધકાર છે ? કે જેનાથી આચ્છાદિત થઈને આત્મા પોતાના મૂલસ્વરૂપને ઢાંકી દે છે. રાગાદિ તો અંધકાર બનીને આત્માના સ્વરૂપને આચ્છાદિત કરી શકતા નથી. કારણ કે રાગાદિ આત્માથી અત્યંતઅર્થાન્તર છે. અર્થાત્ રાગાદિ આત્માથી અત્યંતભિન્ન વસ્તુ છે. રાગાદિ પ્રકૃતિના ધર્મો હોવાથી આત્માને આચ્છાદિત કરવા સમર્થ બનતા નથી.
જો રાગાદિ પ્રકૃતિના ધર્મો આત્માથી અત્યંતભિન્ન હોવા છતાં પણ આત્માને આચ્છાદિત કરે છે, એમ માનશો, તો મુક્તાત્મા પણ આચ્છાદિત થવાની આપત્તિ આવશે. કારણકે પ્રકૃતિના ધર્મ એવા રાગાદિથી સંસારી આત્માઓ અને મુક્તાત્માઓ સમાનતયા ભિન્ન છે. આત્મા પ્રકૃતિથી ભિન્ન હોવાથી ભલે ને તે મુક્તાત્મા હોય ! સંસારી આત્મા કે મુક્તાત્મા બંને પ્રકૃતિથી સર્વથાભિન્ન હોવાથી પ્રકૃતિના રાગાદિધર્મો સંસારી આત્માને આચ્છાદિત કરે છે, તેમ માનશો
Page #173
--------------------------------------------------------------------------
________________
५४६
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
તો મુક્તાત્માને પણ આચ્છાદિત કરશે તેમ માનવું પડશે, કે જે તમને ઇષ્ટ નથી. આથી દ્વિતીય પક્ષ પણ અયોગ્ય છે.
વળી તમે “સંસારી આત્મા કર્તા નથી. છતાં પણ તેને ભોક્તા તરીકે સ્વીકાર કરેલ છે.” તે પણ ઉચિત નથી. કારણ કે સંસારી આત્માને કર્તાતરીકે નહિ સ્વીકારવામાં અને ભોક્તા તરીકે સ્વીકારવામાં કૃતનાશ અને અકૃતાત્માગમ વગેરે દોષો આવી પડશે. કહેવાનો આશય એ છે કે જે પ્રકતિએ કાર્ય કરીને પુરુષાર્થ કર્યો છે, તેનું ફળ તો તેને નહિ મળે. પરંતુ જેને કોઈ પુરુષાર્થ કર્યો નથી તેવા પુરુષને ફળ મળશે. તેથી પ્રકૃતિએ કરેલા કર્મનું પ્રકૃતિને ફળ ન મળતાં કૃતનાશ દોષ આવશે. જેને કંઈ કર્મ કર્યું નથી તેવા પુરુષને ફળ મળવાથી અકૃતાભ્યાગમદોષ આવશે. (આ બંને દોષ એ માટે કહેવાય છે કે જગતમાં જે કર્મ કરે તેને ફળ મળે અને જે કર્મ ન કરે તેને ફળ મળતું નથી. આનાથી વિપરીત જોવા મળતું નથી. આનાથી વિપરીત બને ત્યારે આ દોષો પેદા થતા હોય છે.)
વળી તમે જવાબ આપો કે પ્રકૃતિ અને પુરુષનો સંયોગ કોનાદ્વારા કરાયો છે ? શું પ્રકૃતિદ્વારા બંનેનો સંયોગ થયો છે કે શું આત્માદ્વારા ઉભયનો સંયોગ થયો છે ?
પ્રકૃતિદ્વારા ઉભયનો સંયોગ થયો છે તેમ માની શકાય એમ નથી. કારણ કે પ્રકૃતિ સર્વગત હોવાથી મુક્તાત્માની સાથે પણ પ્રકૃતિનો સંયોગ થવાની આપત્તિ આવશે.
“આત્મદ્વારા ઉભયનો સંયોગ થયો છે” તેવું પણ માનવું યોગ્ય નથી. કારણ કે આત્મા શુદ્ધચૈતન્યસ્વરૂપ છે, તો તેને શા માટે પ્રકૃતિ સાથે સંયોગ કરવો પડે ? આત્મા પ્રકૃતિ સાથે સંયોગ કરે છે, તેમાં કોઈ હેતુ છે કે નહિ ? તે પણ તમારે કહેવું જોઈએ.
જો તમે એમ કહેશો કે આત્માને પ્રકૃતિને ગ્રહણ કરવામાં હેતુ છે, તો તે હેતુ શું આત્મા છે કે પ્રકૃતિ છે ? ત્રીજો કોઈ હેતુ તો તમે આપી શકશો નહિ. કારણ કે તે બંન્નેથી અન્યવહુનો સ્વીકાર તમે કર્યો જ નથી.
“આત્માના પ્રકૃતિ સાથેના સંયોગમાં કારણ (હેતુ) પ્રકૃતિ છે.”—આવો પ્રથમપક્ષ ઉચિત નથી. કારણકે પ્રકૃતિ આત્માના પ્રકૃતિ સાથેના સંયોગમાં કારણ હોય તો પ્રકૃતિ સાથે મુક્તાત્માનો પણ સંયોગ કેમ ન થાય ? કારણ કે પ્રકૃતિના સંયોગથી પૂર્વે સંસારી આત્મા અને મુક્તાત્મા બંનેનું શુદ્ધચૈતન્યસ્વરૂપ હોવાના કારણે બંને સમાન જ છે. વળી “પ્રકૃતિનો સંસારી આત્મા સાથે જ સંયોગ થાય અને મુક્તાત્મા સાથે સંયોગ ન જ થાય” તેમાં કોઈ નિયામકકારણ પણ નથી. આમ પ્રથમપક્ષ ઉચિત નથી.
“આત્માના પ્રકૃતિ સાથેના સંયોગમાં હેતુ આત્મા છે.”—આવો દ્વિતીયપક્ષ ઉચિત નથી.
Page #174
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
५४७
કારણ કે તમે જવાબ આપો કે આત્માના પ્રકૃતિ સાથેના સંયોગમાં હેતુ બનતો આત્મા પ્રકૃતિ સહિત હેતુ બને છે કે પ્રકૃતિના સહકારવિના હેતુ બને છે ? ___ "प्रतिसहित मामा प्रतिन। संयोगमा हेतु बने छ."-20 प्रथमपक्षमा अनवस्थाघोष આવે છે. કારણ કે “તેનો પણ પ્રકૃતિની સાથે સંયોગ કેવી રીતે થયો ? આત્માથી કે પ્રકૃતિથી?” આ રીતે વારંવાર કલ્પનાઓ કરવા સ્વરૂપ અનવસ્થાદોષ આવશે. __अतिरहित. मात्मा प्रतिना संयोगमा १२५॥ बने छ."- द्वितीय५३ तयित नथी. કારણ કે પ્રકૃતિરહિત શુદ્ધચૈતન્યસ્વરૂપવાળો આત્મા શા માટે પ્રકૃતિ અને આત્માના સંયોગમાં કારણ બને ? કોઈપણ રીતે તે શક્ય નથી. શુદ્ધચૈતન્યસ્વરૂપવાળો આત્મા પણ ઉભયના સંયોગમાં હેતુ બને છે. તેમાં કોઈ કારણને આગળ કરશો તો પુનઃ ઉપર જણાવ્યા પ્રમાણે અનવસ્થા આવશે. આ રીતે “પ્રકૃતિ અને આત્માનો સંયોગ સહેતુક છે.”—આ વાતનું ખંડન થઈ જાય છે.
अथ निर्हेतुकः, तर्हि मुक्तात्मनोऽपि प्रकृतिसंयोगप्रसङ्गः । किंच, अयमात्मा प्रकृतिमुपाददानः पूर्वावस्थां जह्यान्न वा । आद्येऽनित्यत्वापत्तिः । द्वितीये तदुपादानमेव दुर्घटम् । नहि बाल्यावस्थामत्यजन् देवदत्तस्तरुणत्वं प्रतिपद्यते । तन्न कथमपि सांख्यमते प्रकृतिसंयोगो घटते ततश्च संयोगाभावाद्वियोगोऽपि दुर्घट एव, संयोगपूर्वकत्वाद्वियोगस्य । किंच, यदुक्तं “विवेकख्यातेः” इत्यादि, तदविचारितरमणीयम् । तत्र केयं ख्याति म प्रकृतिपुरुषयोः स्वेन स्वेन रूपेणावस्थितयोर्भेदेन प्रतिभासनमिति चेत् ? सा कस्य, प्रकृतेः पुरुषस्य वा ? न प्रकृतेः, तस्या असंवेद्यपर्वणि स्थितत्वादचेतनत्वादनभ्युपगमाञ्च । नाप्यात्मनः, तस्याप्यसंवेद्यपर्वणि स्थितत्वात् । तथा यदपि “विज्ञातविरुपाहं" इत्याधुक्तं, तदप्यसमीक्षिताभिधानं, प्रकृतेर्जडतयेत्थं विज्ञानानुपपत्तेः । किंच, विज्ञातापि प्रकृतिः संसारदशावन्मोक्षेऽप्यात्मनो भोगाय स्वभावतो वायुवत्प्रवर्ततां, तत्स्वभावस्य नित्यतया तदापि सत्त्वात् । नहि प्रवृत्तिस्वभावो वायुर्विरूपतया येन ज्ञातस्तं प्रति तत्स्वभावादुपरमत, इति कुतो मोक्षः स्यात् ? तदा तदसत्त्वे वा प्रकृतेर्नित्यैकरूपताहानिः, पूर्वस्वभावत्यागेनोत्तरस्वभावोपादानस्य नित्यैकरूपतायां विरोधात्, परिणामिनि नित्य एव तदविरोधात् । प्रकृतेश्च परिणामिनित्यत्वाभ्युपगमे आत्मनोऽपि तदङ्गीकर्तव्यं, तस्यापि प्राक्तनसुखोपभोक्तृस्वभावपरिहारेण मोक्षे तदभोक्तृस्वभावस्वीकारात्,
Page #175
--------------------------------------------------------------------------
________________
५४८
षड्दर्शन समुच्चय भाग- २, श्लोक - ५२, जैनदर्शन
अमुक्तादिस्वभावत्यागेन मुक्तत्वादिस्वभावोपादानाञ्च । सिद्धे चास्य परिणामिनित्यत्वे सुखादिपरिणामैरपि परिणामित्वमस्याभ्युपगन्तव्यं, अन्यथा मोक्षाभावप्रसङ्गः । ततश्च न कथमपि सांख्यपरिकल्पितो मोक्षो घटत इति यथोक्तस्वरूप एवानन्तसुखादिस्वरूपोऽभ्युपगन्तव्यः ।। ટીકાનો ભાવાનુવાદ: જો પ્રકૃતિસંયોગ નિહર્તક હોય તો મુક્તાત્માને પણ પ્રકૃતિના સંયોગનો પ્રસંગ આવશે. વળી તમે જવાબ આપો કે. આત્મા જે સમયે પ્રકૃતિને ગ્રહણ કરે છે, તે સમયે પૂર્વની અવસ્થાનો ત્યાગ કરે છે કે ત્યાગ કરતો નથી ?
જો આત્મા પ્રકૃતિને ગ્રહણ કરે ત્યારે પૂર્વઅવસ્થાનો ત્યાગ કરતો હોય તો અનિત્ય માનવાની આપત્તિ આવશે. અર્થાત્ તમે આત્માને જે કૂટનિત્ય માનો છો તે માની શકશો નહિ અને જો પ્રકૃતિના ગ્રહણકાળે આત્મા પૂર્વઅવસ્થાનો ત્યાગ કરતો ન હોય તો પ્રકૃતિનું ગ્રહણ શક્ય બનશે નહિ. કારણે જેમ દેવદત્ત બાલ્ય-અવસ્થાને છોડતો નથી, ત્યાં સુધી તરૂણપણાને સ્વીકારી શકતો નથી. અવસ્થાન્તરની પ્રાપ્તિમાં પૂર્વઅવસ્થાનો ત્યાગ જરૂરી છે. તેમ આત્મા પોતાના કૂટનિત્ય સ્વભાવનો ત્યાગ ન કરે ત્યાં સુધી પ્રકૃતિ સાથેના સંયોગરૂપ નવી અવસ્થાનો સ્વીકાર કરી શકતો નથી. આથી કોઈપણ રીતે સાંખ્યમતમાં આત્માની સાથે પ્રકૃતિનો સંયોગ ઘટતો નથી. તેથી સંયોગના અભાવમાં પ્રકૃતિનો વિયોગ પણ ઘટતો નથી. કારણ કે સંયોગપૂર્વક જ વિયોગ હોય છે. અર્થાત્ જેનો સંયોગ થાય તેનો જ વિયોગ થઈ શકે છે. .
વળી તમે પૂર્વે વિવેકખ્યાતિની ચર્ચા કરી હતી, તે પણ વિચારવિહીન રમણીય છે. તમે બતાવો કે વિવેકખ્યાતિનો અર્થ શું છે ? જો પોત-પોતાના સ્વરૂપમાં અવસ્થિતપ્રકૃતિ અને પુરુષનો ભિન્ન-ભિન્નપ્રતિભાસ થવો તે જ વિવેકખ્યાતિનો અર્થ છે, તો તેવી વિવેકખ્યાતિ પ્રકૃતિને થાય છે કે પુરુષને થાય છે ?
પ્રકૃતિને તો વિવેકખ્યાતિ થતી નથી. કારણ કે પ્રકૃતિ સ્વયં અસંવેદ્યપર્વ છે. અર્થાત્ તેમાં કોઈ જ્ઞાન થતું નથી. સ્થિત છે. પ્રકૃતિ અચેતન છે તથા પ્રકૃતિમાં વિવેકખ્યાતિનો તમે સ્વીકાર કર્યો નથી.
આત્માને પણ વિવેકખ્યાતિ થતી નથી. કારણકે તે પણ સ્વયં અસંવેદ્યપર્વમાં સ્થિત છે. તેથી અજ્ઞાની છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक ५२, जैनदर्शन
વળી તમે” પ્રકૃતિ પણ સમજી જાય છે કે પુરુષે મને વિરૂપા માની લીધી છે” ઇત્યાદિ જે કહ્યું હતું તે વિચાર્યા વિનાનું કથન છે. કારણ કે પ્રકૃતિ જડ હોવાના કારણે આવા પ્રકા૨નું તેને જ્ઞાન થવું શક્ય નથી.
५४९
તથા માની લો કે પુરુષે પ્રકૃતિને વિરૂપા માની લીધી, તો પણ વિજ્ઞાનવાળી પ્રકૃતિ સંસાર અવસ્થામાં જેમ પુરુષના ભોગમાટે પ્રવર્તે છે, તેમ મોક્ષમાં પણ મુક્તાત્માના ભોગમાટે સ્વભાવથી પ્રવર્તશે. જેમ વાયુ સ્વભાવથી જ સર્વત્ર પહોંચી જાય છે, તેમ પ્રકૃતિ પણ મોક્ષમાં આત્માનાભોગ માટે સ્વભાવથી પહોંચી જશે અને તે સ્વભાવ નિત્ય હોવાના કારણે ત્યારે પણ વિદ્યમાન જ છે. તેથી કોઈપણ અડચણવિના મોક્ષમાં આત્માના ભોગ માટે પહોંચી જશે. પ્રવૃત્તિના સ્વભાવવાળો વાયુ જે પુરુષને વાયુ ન ગમતો હોય અર્થાત્ વાયુની વિરૂપતા જે પુરુષને જણાઈ છે તે પુરુષપ્રત્યે તેની પ્રવૃત્તિનો સ્વભાવ નાશ પામી જતો નથી. અર્થાત્ જેને વાયુ ન ગમતો હોય તેની પાસે ન જવું, આવું વાયુમાં બનતું નથી. તેમ મોક્ષાવસ્થામાં પ્રકૃતિની કુરૂપતાને જાણતા આત્માની પ્રત્યે પ્રકૃતિનો સ્વભાવ નાશ પામી જતો નથી અને તેથી મોક્ષાવસ્થામાં પણ આત્માના ભોગમાટે પ્રકૃતિ પહોંચી જતી હોય તો આત્માનો મોક્ષ કેવી રીતે થાય ? અથવા મોક્ષાવસ્થામાં પ્રકૃતિનો પુરુષ-ભોગરૂપસ્વભાવ વિદ્યમાન નથી તેમ કહેશો તો, પ્રકૃતિનો નિત્યતારૂપસ્વભાવ હણાઈ જશે. અર્થાત્ પ્રકૃતિનો નિત્યસ્વભાવ માની શકાશે નહિ, કારણ કે પૂર્વસ્વભાવના ત્યાગપૂર્વક ઉત્તરસ્વભાવના સ્વીકારનો નિત્યેકરૂપતામાં વિરોધ છે. અર્થાત્ પૂર્વસ્વભાવનો ત્યાગ અને ઉત્તરસ્વભાવનો સ્વીકાર ફૂટસ્થ નિત્ય પદાર્થમાં શક્ય નથી. તે તો પરિણામિનિત્ય પદાર્થમાં જ શક્ય છે. અર્થાત્ પરિણામિ નિત્ય પદાર્થમાં જ પૂર્વસ્વભાવનો ત્યાગ અને ઉત્ત૨સ્વભાવના સ્વીકારનો વિરોધ નથી.
જો પ્રકૃતિને પરિણામિનિત્ય સ્વીકારશો તો આત્માને પણ પરિણામિનિત્ય સ્વીકારવો જોઈએ. કારણ કે આત્મા પણ મોક્ષમાં પોતાના પૂર્વના સાંસારિકસુખ ભોગવવાના સ્વભાવના પરિહારપૂર્વક તે સુખને નહિ ભોગવવાના સ્વભાવવાળો સ્વીકારાયેલ છે તથા આત્મા મૉક્ષમાં અમુક્તત્વાદિસ્વભાવના ત્યાગપૂર્વક મુક્તત્વાદિસ્વભાવનો સ્વીકાર કરે છે તથા આત્મા પરિણામિનિત્ય સિદ્ધ થતે છતે સુખાદિપરિણામોવડે પણ આત્મા પરિણામિ સ્વીકારવો પડશે. અર્થાત્ આત્મામાં જ્ઞાન, સુખ આદિ પરિણામો પણ માનવા જોઈએ. જો આત્માનું અનંત સુખાદિરૂપે પરિણમન ન થતું હોય તો તેનો મોક્ષ પણ થઈ શકશે નહિ.
તેથી કોઈપણ રીતે સાંખ્યોદ્વારા પરિકલ્પિત મોક્ષ ઘટતો નથી. આમ પરિણામિનિત્ય સ્વરૂપવાળા આત્મામાં જ અનંતસુખાદિસ્વરૂપનો સ્વીકા૨ ક૨વો જોઈએ. અર્થાત્ આત્માને પરિણામિનિત્યસ્વરૂપવાળો તથા અનંતજ્ઞાનાદિસ્વરૂપવાળો સ્વીકારવો જોઈએ.
Page #177
--------------------------------------------------------------------------
________________
५५०
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
___ अथ सौगताः संगिरन्ते । ननु ज्ञानक्षणप्रवाहव्यतिरेकेण कस्याप्यात्मनोऽभावात्कस्य मुक्तौ ज्ञानादिस्वभावता प्रसाध्यते ? मुक्तिश्चात्मदर्शिनोदूरोत्सारिता-यो हि पश्यत्यात्मानं स्थिरादिरूपं तस्यात्मनि स्थैर्यगुणदर्शननिमित्तस्नेहोऽवश्यंभावी, आत्मस्नेहाश्चात्मसुखेषु परितृप्यन् सुखेषु तत्साधनेषु च दोषांस्तिरस्कृत्य गुणानारोपयति, गुणदर्शी च परितृप्यन्ममेतिः सुखसाधनान्युपादत्ते । ततो यावदात्मदर्शनं तावत्संसार एव । तदुक्तम्“यः पश्यत्यात्मानं तत्रास्याहमिति शाश्वतहः । हात्सुखेषु तृप्यति तृष्णा दोषांस्तिरस्कुरुते ।।१।। गुणदर्शी परितृप्यन्ममेति सुखसाधनान्युपादत्ते । तेनात्माभिनिवेशो यावत्तावत्स संसारः ।।२ ।। आत्मनि सति परसंज्ञा स्वपरविभागात्परिग्रहद्वेषौ । अनयोः संप्रतिबद्धाः सर्वे दोषाः समायान्ति ।।३।।” [प्र० वा० १/२१९-२२१] ततो मुक्तिमिच्छता पुत्रकलत्रादिकं स्वरूपं चानात्मकमनित्यमशुचि दुःखमिति श्रुतमय्या चिन्तामय्या च भावनया भावयितव्यम्, एवं भावयतस्तत्राभिष्वङ्गाभावादभ्यासविशेषाद्वैराग्यमुपजायते, ततः सास्रवचित्तसं ानलक्षणसंसारविनिवृत्तिरूपा मुक्तिरुपपद्यते । अथ तद्भावनाभावेऽपि कायक्लेशलक्षणात्तपसः सकलकर्मप्रक्षयान्मोक्षो भविष्यतीति चेत् ? न, कायक्लेशस्य कर्मफलतया नारकादिकाय-संतापवत् तपस्त्वायोगात् । विचित्रशक्तिकं च कर्म, विचित्रफलदानान्यथानुपपत्तेः । तच कथं कायसंतापमात्रात् क्षीयते, अतिप्रसङ्गात् । अथ तपःकर्मशक्तीनां संकरेण क्षयकरणशीलमिति कृत्वा एकरूपादपि तपसश्चित्रशक्तिकस्य कर्मणः क्षयः । नन्वेवं स्वल्पक्लेशेनोपवासादिनाप्यशेषस्य कर्मणः क्षयापत्तिः, शक्तिसांकार्यान्यथानुपपत्तेः । उक्तंच-कर्मक्षयाद्धि मोक्षः स च तपसस्तञ्च कायसंतापः कर्मफलत्वानारकदुःखमिव कथं तपस्तत्स्यात् ।।१ । । अन्यदपि चैकरूपं तञ्चित्रक्षयनिमित्तमिह न स्यात् । तच्छक्तिसंकरः क्षयकरीत्यपि वचनमात्रम् ।।२।।” तस्मानैरात्म्यभावनाप्रकर्षविशेषाञ्चित्तस्य निःक्लेशा-वस्था मोक्षः ।।
(હવે બૌદ્ધો આ વિષયમાં પોતાનો મત પ્રગટ કરે છે.) - પૂર્વપક્ષ (બોદ્ધ) પ્રતિક્ષણમાં નષ્ટ થનારા જ્ઞાનક્ષણના પ્રવાહને છોડીને બીજા કોઈ આત્માનો અભાવ હોવાથી મુક્તિમાં કોની જ્ઞાનાદિસ્વભાવતા સિદ્ધ કરો છો ? (કહેવાનો આશય એ છે કે જ્ઞાનક્ષણના પ્રવાહથી અતિરિક્ત બીજો કોઈ આત્મા નથી. જ્યારે જ્ઞાનક્ષણના પ્રવાહનો
Page #178
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
અત્યંતઉચ્છેદ થઈ જાય છે, ત્યારે મોક્ષ થાય છે. વળી કોઈ જ્ઞાન આદિ સ્વભાવોમાં રહેવાવાળો અનુયાયીઆત્મા હોય તો તે મોક્ષમાં અનંતજ્ઞાનાદિસ્વભાવોને ધારણ કરી લેત. પરંતુ જ્ઞાનધારાને છોડીને આત્મા નામનો કોઈ અતિરિક્તપદાર્થ જ નથી કે તે શક્ય બને.)
વળી વાસ્તવિકતા તો એ છે કે આત્મદર્શીઓની = આત્માની સત્તા માનવાવાળાઓની મુક્તિ જ થઈ શકતી નથી. આત્મદર્શીઓની મુક્તિનો અભાવ આ પ્રમાણે છે - જે સ્થિરાદિસ્વરૂપ આત્માને જુએ છે. અર્થાત્ જે આત્માને નિત્ય રહેવાવાળો દેખે છે, તેના આત્મામાં સ્થિરતાનિત્યત્વઆદિ ગુણોના કારણે અવશ્ય સ્નેહ થશે. અર્થાત્ આત્મામાં સ્થિરતા-નિત્યત્વગુણદર્શનનિમિત્તક સ્નેહ અવશ્ય થશે. અને આત્માના સ્નેહ(રાગ)થી આત્માના સુખોમાં તૃપ્ત થતો (સુખો માટે) પ્રયત્ન કરતો થશે. તેના યોગે સુખોમાં અને સુખના સાધનોમાં (દોષો હોવા છતાં પણ તે) દોષોની ઉપેક્ષા કરીને (સુખો અને સુખના સાધનોમાં) ગુણોનો આરોપ કરે છે. (આ રીતે જેમાં દોષો છે, તેમાં પણ) ગુણોને જોનારો વ્યક્તિ (તે સુખોમાં) તૃપ્ત થતો (આ મારા સુખના સાધન છે,) આવા મમત્વપૂર્વક તે સાધનોને ગ્રહણ કરે છે. તેના યોગે પાપનો બંધ કરી સંસારપરિભ્રમણ કરે છે. તેથી જ્યાં સુધી આત્મદર્શન છે, ત્યાં સુધી સંસાર જ છે.
તેથી કહ્યું છે કે “જે આત્માને (નિત્યત્વઆદિસ્વરૂપે) જુએ છે, તેને આત્મામાં “હું છું” એ પ્રમાણેનો હંમેશાં માટે સ્નેહ થાય છે. આત્માના સ્નેહથી, તેના સુખો માટે પ્રયત્ન કરે છે. તે સુખોમાં ખુશ થાય છે, સુખોની તૃષ્ણા પેદા થાય છે. તેના યોગે થતા હિંસાદિ પાપોની ઉપેક્ષા કરે છે. (આથી) તૃષ્ણાના યોગે દોષવાળા સુખોમાં પણ ગુણોને જોતો, તે સુખોમાં ખુશ થતો, “આ સુખો મારા સુખના કારણ છે”—આવી સુખોમાં મારાપણાની બુદ્ધિથી સુખોના સાધનો ગ્રહણ કરે છે. તેથી જ્યાં સુધી આત્માનો અભિનિવેશ છે, ત્યાં સુધી સંસાર છે. આત્મા હોતે છતે આત્માથી ભિન્ન ચીજોમાં પારકાપણાની બુદ્ધિ થાય છે. અર્થાત્ “આ મારું અને આ પારકું” આવી બુદ્ધિ થાય છે. આવા સ્વ-પરના વિભાગના કારણે રાગ-દ્વેષ થાય છે. તે રાગ-દ્વેષની સાથે જોડાયેલા સર્વે દોષો (રાગ-દ્વેષના કારણે) આવીને ઉભા રહે છે. (તેનાથી સંસાર પરિભ્રમણ ચાલે છે.) ૧-૨-૩l”
તેથી મુક્તિને ઇચ્છતા જીવ વડે સ્ત્રી, પુત્રઆદિ પદાર્થોને અનાત્મ, અનિત્ય, અશુચિમય, અને દુઃખમય દેખવા જોઈએ. અને શ્રુતમયી = શાસ્ત્રાભ્યાસ કે શબ્દથી થવાવાળા પરાર્થાનુમાન તથા ચિન્તામયી = સ્વયં વિચારવું કે સ્વાર્થનુમાન - ભાવાનાઓદ્વારા ઉપરોક્તવિચારોને સતત વિચારતા રહેવું જોઈએ. આ પ્રમાણે વિચારતાં વિચારતાં સ્ત્રીઆદિ પદાર્થો ઉપરનો રાગ નાશ પામે છે. વારંવારના અભ્યાસથી તે પદાર્થો ઉપર વૈરાગ્ય ઉત્પન્ન થાય છે.
વૈરાગ્યદ્વારા અવિદ્યા અને તૃષ્ણારૂપઆશ્રવથી યુક્ત ચિત્તસંતતિસ્વરૂપ સંસારની વિનિવૃત્તિ
Page #179
--------------------------------------------------------------------------
________________
५५२
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
થાય છે - સંસારનો નાશ થાય છે. આ અવિદ્યા-તૃષ્ણાથી યુક્ત ચિત્તસંતતિનો નાશ જ મોક્ષ છે.
શંકા: ઉપરોક્ત સ્ત્રી આદિ પદાર્થોના વિષયમાં અનિત્યવાદિની ભાવાના ન ભાવવા છતાં પણ અર્થાત્ તાદશભાવનાના અભાવમાં પણ કાયફલેશ સ્વરૂપ તપથી સકલકર્મનો નાશ થાય છે અને તેનાથી મોક્ષ થઈ જશે. તો પછી તાદશભાવના ભાવવાની શી જરૂર છે. ?
સમાધાન : કાયક્લેશકર્મના ફળસ્વરૂપે હોવાના કારણે તપ નથી. જેમ નરકાદિમાં કાયાને સંતાપ થાય ત્યારે કાયફલેશ હોવા છતાં પણ, તે જીવોને તપ નામનો ધર્મ થતો નથી. કારણ કે તે જીવોને થયેલો કાયફલેશ કર્મના ફળસ્વરૂપ હોવાના કારણે તપરૂપ નથી અને તેથી કાયક્લેશસ્વરૂપ તપથી સકલકર્મનો ક્ષય થઈ શકશે નહિ. - મુક્તિ થઈ શકશે નહિ.
વળી કર્મ વિચિત્ર શક્તિવાળું હોય છે. (તે કર્મના કારણે જીવોને અનેકપ્રકારના શુભાશુભ ફળની પ્રાપ્તિ થાય છે. જો કર્મને વિચિત્રશક્તિવાળું માનશો નહિ, તો કોઈ ધનવાન, કોઈ દરિદ્ર, કોઈ કદરૂપો,કોઈ રૂપવાન, કોઈ દુર્ભાગ્યવાળો, કોઈ સૌભાગ્યવાળો હોય છે ઇત્યાદિ પ્રકારનું) વિચિત્રફળનું દાન બીજી રીતે સંગત થતું નથી. અર્થાત્ કર્મને એક જ પ્રકારનું માનવામાં આવે અને વિચિત્રશક્તિવાળું માનવામાં ન આવે તો કર્મના ફળમાં (ઉપરોક્ત) વિવિધતા આવી શકશે નહિ. પરંતુ જગતમાં વિવિધતા દેખાય છે, તે બીજી રીતે સંગત થતી ન હોવાથી કર્મને વિચિત્રશક્તિવાળું માનવું આવશ્યક છે.
તેથી કાયસંતાપ માત્રથી કેવી રીતે સર્વકર્મનો ક્ષય થાય ? કારણ કે માત્ર કાયસંતાપથી સર્વકર્મનો ક્ષય માનવાથી અતિવ્યાપ્તિ આવે છે. કેમકે નરકાદિ જીવોને ઉત્કટકોટીનો કાયક્લેશ હોવા છતાં સર્વકર્મનો ક્ષય થતો નથી. અર્થાતુ નરકાદિ જીવોમાં કાયક્લેશસ્વરૂપ કારણ હોવા છતાં સર્વકર્મક્ષયસ્વરૂપ કાર્ય દેખાતું નથી, માટે અતિવ્યાપ્તિ આવે છે.
આથી આવા વિચિત્રફળ આપવાવાળા વિચિત્રશક્તિવાળા કર્મનો, શરીરને ક્લેશ આપવાવાળા તપથી કેવી રીતે ક્ષય થાય ? એકરૂપવાળું કારણ અનેકરૂપવાળી વસ્તુને નષ્ટ કરી શકતું નથી.
શંકા : તપમાં એવી શક્તિ છે કે જેનાથી તે કર્મોની શક્તિમાં પરિવર્તન કરીને તેને સંકર એકરૂપમાં ફેરવી નાખે છે. તે એકરૂપમાં સર્વકર્મના ક્ષયનો સ્વભાવ પેદા થાય છે. તેથી એકરૂપવાળા તપથી પણ વિચિત્ર પ્રકારની શક્તિવાળા કર્મનો ક્ષય થાય છે. તેથી સર્વકર્મના ક્ષય માટે ભાવનાઓનો આગ્રહ કેમ રાખો છો ? સમાધાન [ટીકામાં “નન્વેના સ્થાને તન્નેવં વધુ ઉચિત લાગે છે.]
Page #180
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुदय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
५५३
તમારી વાત ઉચિત નથી. કારણ કે સ્વલ્પ ઉપવાસ આદિ કાયક્લેશથી પણ સર્વકર્મનો ક્ષય થઈ જવાની આપત્તિ આવશે. કારણ કે તમે ઉપર બતાવેલી) શક્તિનું સાંક્ય=એકરૂપતા બીજી રીતે ઘટતી નથી. અર્થાત્ કહેવાનો આશય એ છે કે તમે તપ અને કર્મોની શક્તિના મિશ્રણમાં એક એવા પ્રકાર શક્તિ બતાવો છો કે જેનાથી વિચિત્રશક્તિવાળા કર્મોની વિચિત્રતા પરિવર્તિત થઈને એકરૂપમાં ફેરવાઈ જશે, તો તો (અમે પણ કહીશું કે.) સ્વલ્પ ઉપવાસઆદિ કાયફલેશથી પણ સર્વકર્મોની શક્તિમાં પરિવર્તન થઈને તે સર્વક એકરૂપમાં ફેરવાઈ જશે. (તપ દ્વારા) એકરૂપવાળા સર્વકર્મનો નાશ થઈ જશે. અર્થાત્ એકરૂપવાળા તપથી તાદશએકરૂપવાળા કર્મનો નાશ સહજ બની જશે, પરંતુ તેવું નથી. કહ્યું પણ છે કે.
કર્મના ક્ષયથી મોક્ષ થાય છે. કર્મોનો ક્ષય તપથી થાય છે અને જો તપ માત્ર કાયસંતાપ રૂપ હોય તો નારકીના જીવોનું દારૂણદુ:ખ જેમ કર્મોનું ફળ છે, તેમ તે પણ કર્મનું ફળ જ છે. તો કેવી રીતે કાયક્લેશને તપ કહી શકાય ? કારણ કે માત્ર કાયક્લેશને તપ માનશો તો નારકીના જીવોના કાયક્લેશને પણ તપ માનવું પડશે. પરંતુ એવું તો તમે પણ માનતા જ નથી). વળી એકરૂપતપથી વિચિત્રરૂપવાળા કર્મોનો ક્ષય તો અસંભવિત જ છે. તેથી શક્તિનો સંકર-એકરૂપતા તથા તે શક્તિના સંકર-એકરૂપતાથી સર્વકર્મનો ક્ષય માત્ર પ્રલાપ જ છે. I૧-રા”
તેથી નૈરામ્યભાવનાના પ્રકર્ષવિશેષથી ચિત્તની નિકુલેશઅવસ્થા પ્રાપ્ત થાય છે. તે જ મોક્ષ છે. અર્થાતુ “આત્મા નથી કે સંસાર નિરાત્મક છે - આત્મસ્વરૂપ નથી” આવી નૈરાભ્ય ભાવનાની પ્રકર્ષતાથી ચિત્ત નિફ્લેશઅવસ્થાને પ્રાપ્ત કરે છે. અર્થાત્ સર્વકર્મનો ક્ષય થાય છે. તે જ મોક્ષ કહેવાય છે. ___ अत्र प्रतिविधीयते । । तत्र यत्तावदुक्तं "ज्ञानक्षणप्रवाह" इत्यादि, तदविचारितविलपितं, ज्ञानक्षणप्रवाहव्यतिरिक्तं मुक्ताकणानुस्यूतसूत्रोपममन्वयिनमात्मानमन्तरेण कृतनाशाकृतागमादिदोषप्रसक्तेः स्मरणाद्यनुपपत्तेश्च । यत्पुनरुक्तं “आत्मानं यः पश्यति" इत्यादि, तत्सूक्तमेव, किंत्वज्ञो जनो दुःखानुषक्तं सुखसाधनं पश्यन्नात्मस्रेहात्सांसारिकेषु दुःखानुषक्तसुखसाधनेषु प्रवर्ततेऽपथ्यादौ च मुर्खातुरवत् । हिताहितविवे'चकस्त्वतात्त्विकसुखसाधनमङ्गनादिकं परित्यज्यात्मस्नेहादात्यन्तिकसुखसाधने मुक्तिमार्गे प्रवर्तते, पथ्यादौ चतुरातुरवत् । यदप्युक्तं "मुक्तिमिच्छता" इत्यादि, तदप्यज्ञानविजृम्भितं, सर्वथाऽनित्यानात्मकत्वादिभावनाया निर्विषयत्वेन मिथ्यारूप૧. વિવેજ્ઞ.
Page #181
--------------------------------------------------------------------------
________________
५५४
षड्दर्शन समुदय भाग- २, श्लोक - ५२, जैनदर्शन
त्वात्सर्वथा नित्यादिभावनावन्मुक्तिहेतुत्वानुपपत्तेः । नहि कालान्तरावस्थाय्येकानुसंधातृव्यतिरेकेण भावनाप्युपपद्यते । तथा यो हि निगडादिभिर्बद्धस्तस्यैव तन्मुक्तिकारणपरिज्ञानानुष्ठानाभिसंधिव्यापारे सति मोक्षः, इत्येकाधिकरण्ये सत्येव बन्धमोक्षव्यवस्था लोके प्रसिद्धा । इह त्वन्यः क्षणो बद्धोऽन्यस्य च तन्मुक्तिकारणपरिज्ञानमन्यस्य चानुष्ठानाभिसंधेापारश्चेति वैयधिकरण्यात्सर्वमयुक्तम् । ટીકાનો ભાવાનુવાદ: (હવે બૌદ્ધમતનું ખંડન કરાય છે.) ઉત્તરપક્ષ (જૈન) :
ત્યાં તમે “જ્ઞાનક્ષણના પ્રવાહથી અતિરિક્ત આત્મા જેવી કોઈ ચીજ નથી” ઇત્યાદિ જે કહ્યું હતું, તે માત્ર વિચાર્યાવિનાનો પ્રલાપ જ છે. અર્થાત્ તમે જ્ઞાનક્ષણના પ્રવાહને જ આત્મા કહ્યો, તે લેશમાત્ર ઉચિત નથી. કારણ કે જ્ઞાનક્ષણપ્રવાહથી અતિરિક્ત મોતીઓમાં પરોવાયેલા સૂત્ર=દોરાની જેમ (પૂર્વ અને ઉત્તરજ્ઞાનક્ષણોમાં) આત્મસ્વરૂપથી અન્વયી (અનુયાયી) આત્મા માનવામાં નહિ આવે તો કૃતનાશ અને અકૃતાભ્યાગવગેરે દોષો આવી પડશે તથા પૂર્વોત્તરક્ષણોમાં આત્મસ્વરૂપથી અન્વયી (અનુયાયી) આત્માવિના (આત્માને થતા) સ્મરણની પણ અનુપપત્તિ થઈ જશે. (કહેવાનો આશય એ છે કે જ્ઞાનક્ષણપ્રવાહથી અતિરિક્ત આત્માની સત્તાનો સ્વીકાર નહિ કરો તો, સારા કે ખરાબકાર્યો જે જ્ઞાનક્ષણથી થયા હતા, તે જ્ઞાનક્ષણ તો નષ્ટ થઈ જવાના કારણે તે કાર્યોના સારા કે ખરાબફળો તે જ્ઞાનક્ષણને મળશે નહિ. તેથી કૃતનાશદોષ આવશે. ઉલટાનું તે સારા કે ખરાબકાર્યોનું ફળ જે જ્ઞાનક્ષણે તે કાર્યો કર્યા નથી તે ઉત્તરજ્ઞાનક્ષણને મળશે. તેથી અકૃતાભ્યાગમ(=નહીં કરેલા કાર્યનું પણ ફળ મળવાસ્વરૂપ અકૃતાભ્યાગમ)દોષ આવશે. વળી જે વસ્તુનો અનુભવ થયો હોય છે, તે વસ્તુનું કાલાંતરે સ્મરણ થતું હોય છે. પરંતુ જ્ઞાનક્ષણપ્રવાહથી અતિરિક્ત આત્મસ્વરૂપથી અન્વયીઆત્માનો સ્વીકાર કરવામાં નહિ આવે તો આત્માને અનુભૂતવસ્તુનું સ્મરણ થઈ શકશે નહિ. કારણ કે અનુભવ કરનારી જ્ઞાનક્ષણ તો નષ્ટ થઈ ગઈ છે. તેથી સ્મરણ પણ થશે નહિ. આમ જ્ઞાનક્ષણપ્રવાહથી અતિરિક્ત આત્માનો સ્વીકાર નહિ કરવાથી કૃતનાશ, અકૃતાભ્યાગમ, સ્મરણાભાવ વગેરે દોષો આવે છે).
વળી “આત્મદર્શીને સંસાર થાય છે....” ઇત્યાદિ જે વિવેચન કર્યું હતું, તે અપેક્ષાએ સત્ય છે. છતાં પણ અજ્ઞાની – મૂર્ખ માણસ આત્માના અસત્ રાગ(સ્નેહ)થી દુ:ખમિશ્રિતસુખના સાધનને (પોતાના સુખનું કારણ) જોતો તે દુઃખમિશ્રિત સાંસારિક સુખના સાધનો મેળવવામાં પ્રવૃત્તિ કરે
Page #182
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
છે. જેમ મુર્મરોગી માણસ રોગને કાઢવા અપથ્યાદિમાં પ્રવૃત્તિ કરે છે, તેમ મુખેમાણસ સુખી થવા દુઃખમિશ્રિતસુખોમાં પ્રવૃત્તિ કરે છે. જ્યારે હિતાહિતનો યથાર્થજ્ઞાની અતાત્ત્વિક (જેમાં વાસ્તવિકતા નથી તેવા અતાત્ત્વિક)સુખના સાધન એવા સ્ત્રીઆદિનો ત્યાગ કરીને આત્માના શુદ્ધસ્વરૂપના રાગથી (દુઃખ વિનાના) આત્યંતિક સુખના સાધનરૂપ મુક્તિમાર્ગમાં પ્રવર્તે છે. જેમ ચતુરરોગી (અપથ્યના ત્યાગપૂર્વક) પથ્યમાં પ્રવૃત્તિ કરે છે, તેમ જ્ઞાનીમાણસ વાસ્તવિક સુખના સાધન એવા મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે. (કહેવાના આશય એ છે કે જેમ રોગ કાઢવા માટે અપથ્યમાં પ્રવૃત્તિ કરવી તે મુર્ખતા છે અને પથ્યમાં પ્રવૃત્તિ કરવી તે ચતુરતા છે, તેમ અવાસ્તવિક દુઃખમિશ્રિતસુખોમાં પ્રવૃત્તિ કરવી તે અજ્ઞતા છે અને વાસ્તવિક-આત્યંતિકસુખોપાટે મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરવી તે અભિજ્ઞતા છે. આથી દુઃખમિશ્રિતસુખોને આત્માના મિથ્યારાગથી સુખના કારણો માની જે મૂર્ખ માણસ, તેને મેળવવા પ્રવૃત્તિ કરે છે, તે સંસારમાં પરિભ્રમણ કરે છે, પરંતુ વિવેકીઆત્મા આત્યંતિસ્ખના સાધનભૂત મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરીને સંસારથી પાર ઉતરવાનું કામ કરે છે.)
વળી મોક્ષની ઇચ્છાવાળા આત્મા માટે અનિત્યાદિભાવનાઓ તમારાદ્વારા બતાવી, તે માત્ર તમારા અજ્ઞાનનો વિસ્તાર જ છે. કારણકે સર્વથા અનિત્યત્વ, અનાત્મકત્વ વગેરે ભાવનાઓ નિર્વિષયક હોવાના કારણે મિથ્થારૂપ છે. જેમ સર્વથા નિત્યસ્વાદિની ભાવના મુક્તિનું કારણ બનતી નથી, તેમ સર્વથા અનિત્યસ્વાદિભાવનાઓમાં પણ મોક્ષહેતુતાની સંગતિ નથી. કહેવાનો આશય એ છે કે સંસારના સઘળાયે પદાર્થો જ્યારે સર્વથા અનિત્ય નથી, ત્યારે સર્વથા અનિત્યત્વાદિની નિર્વિષયક મિથ્યાભાવનાઓ મોક્ષમાં કારણ થઈ શકતી નથી. (અર્થાત્ અનિત્યસ્વાદિભાવનાઓનો વિષય સંસારના સમસ્તપદાર્થો બની શકતા નથી, તો તે સમસ્ત પદાર્થોને અનિત્યાદિ કેવી રીતે માની શકાય ?) જેમ સંસારના સઘળાયે પદાર્થો નિત્ય ન હોવાથી નિત્યતાદિની ભાવનાઓ નિર્વિષયક હોવાના કારણે મોક્ષનું કારણ બનતી નથી, તેમ સર્વથા ક્ષણિકત્વાદિની ભાવનાઓ મોક્ષનું કારણ બની શકતી નથી.
વળી કાલાંતરે રહેનારા એક અનુસંધા (ભાવના ભાવનાર એક અન્વયી અનુસંઘા) વિના ભાવના પણ ઘટતી નથી. અર્થાતું જ્યાં સુધી અનેકજ્ઞાનક્ષણોમાં રહેનાર એકભાવના કરવાવાળો, પૂર્વ અને ઉત્તરનું અનુસંધાનકરનાર આત્મા નહિ માનવામાં આવે, ત્યાં સુધી ભાવનાઓ થઈ શકતી જ નથી.
તથા જે બેડી વગેરેથી બંધાયેલો છે તેને જ, તે બંધનોમાંથી મુક્ત થવાના કારણોનું જ્ઞાન, બંધનથી મુક્ત થવાની ઇચ્છા અને બંધનથી મુક્ત થવાનો પ્રયત્ન હોતે છતે બંધનથી મુક્ત થાય છે. આથી એક જ અધિકરણ હોતે છતે બંધ-મોક્ષની વ્યવસ્થા લોકમાં પ્રસિદ્ધ છે. અર્થાત્ બેડીથી
Page #183
--------------------------------------------------------------------------
________________
५५६
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
બંધાયેલ વ્યક્તિને જ બંધનથી મુક્તિના કારણનું જ્ઞાન, મુક્ત થવાની ઇચ્છા તથા મુક્તિમાટેનો પ્રયત્ન હોય તો જ બંધનથી મુક્ત થઈ શકે છે (ટુંકમાં બદ્ધ અને મુક્ત નો વ્યપદેશ એક આત્મામાં જ થાય છે). આ રીતે બંધનથી માંડીને કારણોનું જ્ઞાન, ઇચ્છા, પ્રયત્ન આદિ મુક્ત થવા સુધીની તમામ વાત એક જ આત્મામાં હોય છે, ત્યારે જ મુક્ત થવાની ભાવના તથા તેનાથી છૂટવાનો સંભવ હોય છે. અર્થાત્ એક અન્વયી આત્મા માનવામાં જ “જે બંધાયેલો તે મુક્ત થયો”–આવા પ્રકારની બંધ-મોક્ષની નિયત વ્યવસ્થા થઈ શકે છે. (સંસારમાં પણ બંધાવું અને છુટવું એક જ અધિકારણમાં જોવા મળે છે, વૈયધિકરણમાં નહિ.)
(તમે બૌદ્ધો અન્વયીઆત્મા જ માનતા નથી. તેથી) તમારા મનમાં અન્યજ્ઞાનક્ષણ બાંધશે, તો અન્ય જ્ઞાનક્ષણ મુક્તિના કારણનું જ્ઞાન કરશે, તેનાથી અન્ય જ્ઞાનક્ષણ મુક્ત થવાની ઇચ્છા કરશે, તો તેનાથી અન્ય જ્ઞાનક્ષણ મુક્ત થવાનો વ્યાપાર પ્રયત્નો કરશે. આથી સર્વવાતો ભિન્નભિન્નજ્ઞાનક્ષણોની થશે. અર્થાત્ એકાધિકરણમાં નહિ થાય, પરંતુ વૈયધિકરણમાં થશે. તેથી બંધમોક્ષની વ્યવસ્થા કોઈ રીતે સંગત થશે નહિ.
किंच, सर्वो बुद्धिमान् बुद्धिपूर्वं प्रवर्तमानः किंचिदिदमतो मम स्यादित्यनुसंधानेन प्रवर्तते । इह च कस्तथाविधो मार्गाभ्यासे प्रवर्तमानो मोक्षो मम स्यादित्यनुसंदध्यात् । क्षणः संतानो वा । न तावत्क्षणः तस्यैकक्षणस्थायितया निर्विकल्पतया चैतावतो व्यापारान् कर्तुमसमर्थत्वात् । नापि संतानः, तस्य संतानिव्यतिरिक्तस्य सौगतैरनभ्युपगमात् । किंच, निरन्वयविनश्वरत्वे च संस्काराणां मोक्षार्थः प्रयासो व्यर्थ एव स्यात्, यतो रागाद्युपरमो हि भवन्मते मोक्षः, उपरमश्च विनाशः, स च निर्हेतुकतयाऽयत्नसिद्धः, ततस्तदर्थोऽनुष्ठानादिप्रयासो निष्फल एव । किं च तेन मोक्षार्थानुष्ठानेन प्राक्तनस्य रागादिक्षणस्य नाशः क्रियते १ भाविनो वानुत्पादः २ तदुत्पादकशक्तेर्वा क्षयः ३ सन्तानस्योच्छेदो ४ अनुत्पादो वा ५ निराश्रयचित्तसन्तत्युत्पादो वा ६, तत्राद्योऽनुपपन्नः, विनाशस्य निर्हेतुकतया भवन्मते कुतश्चिदुत्पत्तिविरोधात् । द्वितीयोऽप्यत एवासाधीयान्, उत्पादाभावो ह्यनुत्पादः, सोऽभावरूपत्वात्कथं कुतश्चिदुत्पद्यते, अपसिद्धान्तप्रसङ्गात् । तच्छक्तेः क्षयोऽनुपपन्नः, तस्याप्यभावरूपतया निर्हेतुकत्वेन भवन्मते कुतश्चिदुत्पत्तिविरोधात् । सन्तानस्योच्छेदार्थोऽनुत्पादार्थो वा तत्प्रयास इत्यप्यनेन निरस्तं, क्षणोच्छेदानुत्पादवत् । तयोरप्यभावरूपतया निर्हेतुकत्वात्कुतोऽप्युत्पत्त्यनुपपत्तेः । किं च, वास्तवस्य सन्तानस्यानभ्युपगमात्किं
Page #184
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय भाग-२, श्लोक-५२, जैनदर्शन
५५७
तदुच्छेदादिप्रयासेन ? न हि मृतस्य मारणं क्वापि दृष्टम्, तन्न सन्तानोच्छेदलक्षणा मुक्तिर्घटते । अथ निराश्रयरूपचित्तसन्तत्युत्पत्तिलक्षणा सा तत्प्रयाससाध्येति पक्षस्तु ज्यायान् । केवलं सा चित्तसन्ततिः सान्वया निरन्वया वेति वक्तव्यम्, आद्ये सिद्धसाधनं, तथाभूत एव चित्तसन्ताने मोक्षोपपत्तेः, बद्धो हि मुच्यते नाबद्धः, द्वितीयोऽनुपपन्नः, निरन्वये हि सन्तानेऽन्यो बध्यतेऽन्यश्च मुच्यते, तथा च बद्धस्य मुक्त्यर्थं प्रवृत्तिर्न स्यात्, कृतनाशादयश्च दोषाः पृष्टलग्ना एव धावन्ति ।
ટીકાનો ભાવાનુવાદ વળી જગતમાં સર્વે બુદ્ધિમાનપુરુષો કોઈપણ કાર્યમાં બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ કરે છે. અર્થાત્ આ કાર્ય કરવાથી મને અમુક લાભ થશે, આવા અનુસંધાનપૂર્વક બુદ્ધિમાનપુરુષો કાર્ય કરવામાટે પ્રવૃત્ત થાય છે. હવે તમે બતાવો કે તમારો મોક્ષમાર્ગના અભ્યાસમાં પ્રવૃત્તિકરનારો તથા “આનાથી મને મોક્ષ મળશે” આવા અનુસંધાનપૂર્વક પ્રવૃત્તિ કરનારો કોણ છે ? આવો વિચાર જ્ઞાનક્ષણ કરશે કે સંતાન કરશે ? તે પણ તમારે બતાવવું જોઈએ.
જો તમે કહેશો કે “જ્ઞાનક્ષણ તાદશઅનુસંધાનપૂર્વક પ્રવર્તે છે' .તો તે ઉચિત નથી, કારણ કે તે જ્ઞાનક્ષણ એકક્ષણસ્થાયી અને નિર્વિકલ્પ હોવાના કારણે આટલા વિચારણારૂપ વ્યાપારોને કરવા માટે સમર્થ નથી. (આટલો લાંબો વિચાર તો દસ-વીસ ક્ષણ રહેવાવાળું સવિકલ્પકજ્ઞાન જ કરી શકે છે.) તેથી જ્ઞાનક્ષણ તાદશઅનુસંધાનપૂર્વક પ્રવર્તે છે, તેમ કહેવું શક્ય નથી.
જો તમે એમ કહેશો કે “જ્ઞાનક્ષણરૂપ સંતાન તાદશઅનુસંધાનપૂર્વક પ્રવૃત્તિ કરે છે' - તો તે ઉચિત નથી. કારણ કે પરસ્પરભિન્ન જ્ઞાનક્ષણરૂપ સંતાનિઓથી અતિરિક્તસત્તા રાખનારી સંતાન બૌદ્ધો વડે સ્વીકારાયેલી નથી.
આથી જેમ જ્ઞાનક્ષણ તેવા પ્રકારનો લાંબો વિચાર કરી શકતી નથી. તેમ જ્ઞાનક્ષણરૂપ સંતાન પણ તે વિચાર કરવામાં સમર્થ થઈ શકતી નથી.
વળી તમારા મનમાં સર્વપદાર્થો ક્ષણિક છે તથા રાગાદિસંસ્કારોનો પણ બીજીક્ષણમાં નિરન્વય=નિર્દૂલવિનાશ થઈ જાય છે. અર્થાત્ રાગાદિનો નાશ આપોઆપ થઈ જશે, તેના યોગે મોક્ષ પણ આપોઆપ થઈ જશે, તો પછી મોક્ષ માટેના પુરુષાર્થવ્યર્થ જ છે. અર્થાત્ મોક્ષ માટે લેવાતી બુદ્ધદીક્ષા વ્યર્થ જ જશે. કારણકે તમે રાગાદિના ઉપરમને જ મોક્ષ માન્યો છે. ઉપરનો અર્થ નાશ થાય છે અને નાશ તો તમારા મતમાં નિર્દેતુક છે. તે કારણોથી થતો નથી, સ્વભાવથી જ આપોઆપ થઈ જાય છે અને તેથી રાગાદિનો ઉપરમ પ્રયાસવિના જ સિદ્ધ છે. તેથી રાગાદિના ક્ષય માટે પ્રવજ્યારૂપ અનુષ્ઠાનાદિપ્રયાસ નિષ્ફલ જ છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
५५८
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
સારું, હવે તમે અમને બતાવો કે.. મોક્ષના માટે જે બુદ્ધદીક્ષા ગ્રહણ કરવામાં આવે છે, તેનાથી શું થાય છે? શું પ્રાક્ટનરાગાદિનો ક્ષય કરાય છે કે ભાવિકોલમાં રાગ ઉત્પન્ન નથી થતો ? કે રાગોત્પાદકશક્તિનો નાશ થાય છે? કે સંતાનનો ઉચ્છેદ થાય છે? કે રાગાદિ સત્તતિ આગળ ઉત્પન્ન થતી નથી ? કે નિરાશ્રવચિત્તસન્નતિ ઉત્પન્ન થઈ જાય છે ?
તેમાં પ્રથમપક્ષ સંગત નથી. અર્થાત્ બુદ્ધદીક્ષાથી પ્રાપ્તનરાગાદિનો નાશ થાય છે - આ પ્રથમપક્ષ સંગત થતો નથી, કારણ કે તમારા મનમાં વિનાશ નિહેતુક હોવાથી પ્રવજ્યાથી રાગાદિનો ક્ષય ઉત્પન્ન થઈ શકતો નથી.
પ્રવજ્યાથી ભાવિરાગાદિનો અનુત્પાદ થાય છે.' - આ દ્વિતીયપક્ષ પણ અસુંદર છે. કારણ કે ઉત્પાદના અભાવને જ અનુત્પાદ કહેવાય છે. તે અનુત્પાદ અભાવરૂપ હોવાથી કેવી રીતે ઉત્પન્ન કરાય ? (તમારા મનમાં અનુત્પાદ પણ ઉત્પાદનો વિનાશ સ્વરૂપ હોવાથી નિર્દેતુક છે. તે તો આપોઆપ ઉત્પન્ન થાય છે. તેથી પ્રવજ્યાથી ભાવિરાગાદિનો અનુત્પાદ થાય છે, એમ કહેશો તો) અપસિદ્ધાંતનો પ્રસંગ આવશે. અર્થાત્ અપસિદ્ધાંત નામના નિગ્રહસ્થાનમાં આવી જશો.
બુદ્ધદીક્ષાથી રાગાદિની ઉત્પાદકશક્તિનો ક્ષય છે.' આ તૃતીયપક્ષ પણ ઉચિત નથી, કારણ કે તે શક્તિનો ક્ષય પણ અભાવરૂપ હોવાથી નિહેતુક હોવાના કારણે તમારામતમાં તેની ઉત્પત્તિનો વિરોધ છે. અર્થાતુ શક્તિનો ક્ષય અભાવરૂપ છે. અભાવની ઉત્પત્તિ નિર્દેતુક હોય છે. તેથી તેની ઉત્પત્તિ માનવામાં તમારો વિરોધ છે. આથી તૃતીયપક્ષ ઉચિત નથી.
આનાથી સંતાનનો ઉચ્છેદ તથા સંતાનનો અનુત્પાદ=ઉત્પાદાભાવ પક્ષ પણ નિરસ્ત થાય છે. કારણકે જેમ ક્ષણનો ઉચ્છેદ અને ક્ષણનો અનુત્પાદ વિનાશરૂપ હોવાથી નિર્દેતુક છે, તેમ સંતાનનો ઉચ્છેદ અને સંતાનનો અનુત્પાદ બંને પણ અભાવરૂપ હોવાથી નિર્દેતુક છે. તેથી કારણોથી તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ શકે ? ન જ થઈ શકે.) વળી (તમે લોકોએ) વાસ્તવિક સંતાનનો સ્વીકાર જ કર્યો ન હોવાથી, સંતાનના ઉચ્છેદ કરવાના પ્રયાસ વડે શું ? (અર્થાતુ જે વસ્તુનો સ્વીકાર જ કર્યો નથી, તેની ઉત્પત્તિ-વિનાશનો પ્રશ્ન જ ક્યાંથી હોય !) શું મરેલાને મારવાનું ક્યાંય પણ જોવા મળે છે ? તેમ વાસ્તવિક સંતાન જ નથી, ત્યાં તેના ઉચ્છેદનો પ્રયાસ જ કેવી રીતે હોય ?. તેથી સંતાન-ઉચ્છેદસ્વરૂપ મુક્તિ ઘટતી નથી.
નિરાશ્રવચિત્તસંતતિની ઉત્પત્તિસ્વરૂપ મોક્ષ છે અને તે પ્રવજ્યાના પુરૂષાર્થથી સાધ્ય છે અર્થાતુ જે ચિત્તસંતતિ પૂર્વે અવિદ્યા અને તૃષ્ણાથી સંયુક્ત હતી, તે ચિત્તસંતતિ પ્રવ્રજ્યાથી અવિદ્યા અને તૃષ્ણાથી રહિત બને છે અને તે જ મોક્ષ છે. તેના માટે પ્રવજ્યા છે' - આ પક્ષ ઉચિત પ્રતીત થાય છે. માત્ર તમે અમને કહો કે તે ચિત્તસંતતિ સાન્વય છે કે નિરન્વય છે ? જો તમે
Page #186
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुशय भाग - २, श्लोक-५२, जैनदर्शन
નિરાશવચિત્તસંતતિને સાન્વય = વાસ્તવિકરૂપે પૂર્વોત્તરક્ષણોમાં પોતાની સત્તા રાખવાવાળી માનો છો અને તે નિરાશ્રચિત્તસંતતિને જ મોક્ષ માનો છો, તો તે તો અમને પણ માન્ય છે. આથી સિદ્ધસાધન છે. (અર્થાત્ જેને પ્રતિવાદિ (અમે જૈનો) સ્વીકારીએ છીએ તેવા સિદ્ધપદાર્થને સિદ્ધ કરવા તમે પ્રયત્ન કર્યો હોવાથી સિદ્ધસાધનદોષ આવે છે.)
તેવા પ્રકારની સાન્વય નિરાશ્રવચિત્તસંતતિમાં જ મોક્ષ સંગત થાય છે. જે બંધાયેલો હોય તે જ બંધનથી મુકાય છે. જે બંધાયેલો જ ન હોય, તે મુક્ત થતો નથી.
નિરાશ્રવચિત્તસંતતિને નિરન્વયમાનવાનો પક્ષ ઉચિત નથી, કારણ કે નિરન્વયસંતાનમાં અન્ય બંધાય છે અને અન્ય મુકાય છે અને તેથી જે બંધાયેલો છે, તે તો મુક્તિ માટે પ્રવૃત્તિ કરતો જ નથી અને તેમાં કૃતનાશ તથા અકૃતાભ્યાગ વગેરે દોષો પણ પાછળ પાછળ દોડતા આવે છે.
तथा यदुक्तं “कायक्लेशः” इत्यादि, तदसत्यं, हिंसाविरतिरुपव्रतोपबृंहकस्य कायक्लेशस्य कर्मत्वेऽपि तपस्त्वाविरोधात्, व्रताविरोधी हि कायक्लेशः कर्मनिर्जराहेतुत्वात्तपोऽभिधीयते । न चैवं नारकादिकायक्लेशस्य तपस्त्वप्रसङ्गः, तस्य हिंसाद्यावेशप्रधानतया तपस्त्वविरोधात्, अतः कथं प्रेक्षावतां तेन समानता साधुकायक्लेशस्यापादयितुं शक्या, यदपि शक्तिसङ्करपक्षे “स्वल्पेन" इत्यादि प्रोक्तं, तत्सूक्तमेव, विचित्रफलदानसमर्थानां कर्मणां शक्तिसङ्करे सति क्षीणमोहान्त्यसमयेऽयोगिचरमसमये चाक्लेशतः स्वल्पेनैव शुक्लध्यानेन तपसा प्रत्ययाभ्युपगमात्, जीवन्मुक्तेः परममुक्तेश्चान्यथानुपपत्तेः, स तु तच्छक्तिसङ्करो बहुतरकायक्लेशसाध्य इति युक्तस्तदर्थोऽनेकोपवासादिकायक्लेशाद्यनुष्ठानप्रयासः, तमन्तरेण तत्सङ्करानुपपत्तेः, ततः कथञ्चिदनवच्छिन्नो ज्ञानसन्तानोऽनेकविधतपोऽनुष्ठानान्मुच्यते, तस्य चानन्तचतुष्टयलाभस्वरूपो मोक्ष इति प्रतिपत्तव्यम् ।। ટીકાનો ભાવાનુવાદઃ - તથા “કાયફલેશ નારકાદિકાયસંતાપની જેમ કર્મના ફળભૂત હોવાથી પરૂપ નથી.” ઇત્યાદિ જે કહ્યું હતું તે અસત્ય છે. કારણ કે હિંસાદિની વિરતિરૂપ વ્રતનો ઉપબૃહક (ઉપકારક) કાયલેશ કર્મરૂપે હોવા છતાં, તપતરીકે માનવામાં વિરોધ નથી. કેમકે વ્રતનો અવિરોધી કાયફલેશ કર્મનિર્જરાનો હેતુ હોવાથી તપ કહેવાય છે. આ પ્રમાણે નારકાદિકાયક્લેશમાં તપ માનવાનો પ્રસંગ આવતો નથી. કારણકે તે કાયલેશમાં હિંસાદિ આવેશની પ્રધાનતા હોવાથી તપ
Page #187
--------------------------------------------------------------------------
________________
५६०
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
માનવામાં વિરોધ આવશે. (અર્થાત્ હિંસાદિનો આવેશ વ્રતનો ઉપબૃહક બનતો નથી, તેથી તપ માની શકાય નહિ.) આથી બુદ્ધિશાળીઓ કેવી રીતે સાધુના કાયલેશને નારકાદિ કાયક્લેશની સાથે સમાનતા પ્રતિપાદિત કરવા માટે સમર્થ થઈ શકે ? ન જ થઈ શકે. અર્થાત્ સાધુને વ્રતપાલનમાં થતા કાયક્લેશની સાથે નરકના જીવોને થતા કાયક્લેશને સરખાવવાનું કામ કોઈ પંડિત કરી શકે નહિ. વળી તમે જે “તપદ્વારા શક્તિસંકર માનીને સ્વલ્પ ઉપવાસાદિથી જ સમસ્તકર્મોનો ક્ષય થવો જોઈએ” ઇત્યાદિ કહ્યું હતું તે ઉચિત જ છે. (વાસ્તવિકતા એ છે કે.) વિચિત્રફળ આપવામાં સમર્થ કર્મોનો શક્તિસંકર થતે છતે ક્ષીણમોહ ગુણસ્થાનકના અન્યસમયે અને અયોગી ગુણસ્થાનકના ચરમસમયે ક્લેશવિના જ શુક્લધ્યાનરૂપ તપવડે અનુક્રમે કેવલજ્ઞાન તથા મુક્તિને પ્રાપ્ત કરે છે. અર્થાત્ અનુક્રમે જીવનમુક્તિ તથા પરમમુક્તિ પ્રાપ્ત કરે છે. તથા વિચિત્રફલ આપવામાં સમર્થ કર્મોના શક્તિ સંકર વિના જીવનમુક્તિ કે પરમમુક્તિ સંગત થતી નથી. (કહેવાનો આશય એ છે કે જેનું મોહકર્મ નષ્ટ થઈ ગયું, તેવા બારમાગુણસ્થાનકવર્તી ક્ષીણમોહી વ્યક્તિના સ્વલ્પશુક્લધ્યાનરૂપી તપથી વિચિત્રફળ આપવાવાળા જ્ઞાનાવરણીયઆદિકર્મોની શક્તિમાં પરિવર્તન થઈને સંકર-એકરૂપતા આવીને તેનો નાશ થઈ જાય છે અને બીજી જ ક્ષણમાં તે ક્ષીણમોહી વ્યક્તિ જીવનમુક્તકેવલિ થઈ જાય છે તથા જેના મન-વચનકાયાના સમસ્ત વ્યાપારોનો વિરોધ થયો છે, તેવા ચૌદમાગુણસ્થાનકવર્તી વ્યક્તિનો સ્વલ્પ શુક્લધ્યાનરૂપી તપ એક જ ક્ષણમાં સર્વકર્મનો નાશ કરી દે છે અને તે વ્યક્તિ બીજી જ ક્ષણમાં પરમમુક્તિને પ્રાપ્ત કરી લે છે. અહીં ઉભયસ્થાને વ્યક્તિને બહુતરકાયક્લેશ નથી, સ્વલ્પશુક્લધ્યાનરૂપ સ્વલ્પ તપથી જ સાધ્ય સિદ્ધ થાય છે. છતાં પણ એટલું યાદ રાખવું કે, તે વિચિત્રફળ આપવાવાળા કર્મોની શક્તિનો સંકર (પૂર્વેના) બહુતરકાયક્લેશથી જ સાધ્ય છે. અર્થાત્ પૂર્વની ઉભયઅવસ્થા પ્રાપ્ત કરતાં પહેલાં અનેકપ્રકારના તપના ઉપબૃહક કાયફલેશોથી જ મોહનીય આદિ કર્મો નબળા પડતા જાય છે. આથી તે અવસ્થાને પ્રાપ્ત કરવા અર્થાત્ શક્તિસંકર પ્રાપ્ત કરવા માટે અનેક કાયફલેશાદિકરાવનારા ઉપવાસાદિ અનુષ્ઠાનોમાં પ્રયાસ કરવો યોગ્ય જ છે. તેના વિના શક્તિસંકર ઘટતો નથી = પ્રાપ્ત થતો નથી. અર્થાત્ કાયફલેશ કરાવનારા બાહ્ય-અત્યંતર તપવિના તપમાં એવા પ્રકારની શક્તિ આવી શકતી નથી તથા કર્મોમાં પરિવર્તન થઈ શકતું નથી. તેથી અનવચ્છિન્ન = અન્વયી જ્ઞાનસંતાન જ અનેક પ્રકારના (બાહ્ય-અત્યંતર) તપ તપવાથી કર્મોનો નાશ કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. તે અન્વયી જ્ઞાનસંતાનને અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય - આ અનંત ચતુષ્ટયવાળા સ્વરૂપની પ્રાપ્તિ થાય છે તે જ મોક્ષ છે.
Page #188
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
५६१
अथात्र दिगम्बराः स्वयुक्तीः स्फोरयन्ति । ननु भवतु यथोक्तलक्षणो मोक्षः, परं स पुरुषस्यैव घटते न त्वङ्गनायाः, तथाहि-न स्त्रियो मोक्षभाजनं भवन्ति, पुरुषेभ्यो हीनत्वात्, नपुंसकवत् । अत्रोच्यते-स्त्रीणां पुरुषेभ्यो हीनत्वं किं चारित्राद्यभावेन १ विशिष्टसामर्थ्यासत्त्वेन २ पुरुषानभिवन्द्यत्वेन ३ स्मारणाद्यकर्तृत्वेन ४ अमहर्दिकत्वेन ५ मायादिप्रकर्षवत्त्वेन ६ वा, तत्र न तावदाद्यः पक्षः क्षोदक्षमः, यतः किं चारित्राभावः सचेलत्वेन १ मन्दसत्त्वतया २ वा, तत्र यद्याद्यपक्षः, तदा चेलस्यापि चारित्राभावहेतुत्वं किं परिभोगमात्रेण १ परिग्रहरूपतया २ वा, यदि परिभोगमात्रेण, तदा परिभोगोऽपि किं वस्रपरित्यागासमर्थत्वेन १ संयमोपकारित्वेन २ वा, तत्र न तावदाद्यः, यतः प्राणेभ्योऽपि नापरं प्रियं, प्राणानप्येताः परित्यजन्त्यो दृश्यन्ते, वस्त्रस्य का कथा ? अथ संयमोपकारित्वेन, तर्हि किं न पुरुषाणामपि संयमोपकारितया वस्त्रपरिभोगः ? । अथाबला एता बलादपि पुरुषैरुपभुज्यन्त इति तद्विना तासां संयमबाधासम्भवो न पुनर्नराणामिति न तेषां तदुपभोग इति चेत् ? तर्हि न वस्त्राचारित्राभावः, तदुपकारित्वात्तस्य, आहारादिवत् । नापि परिग्रहरूपतया,यतोऽस्य तद्रूपता किं मूर्छा हेतुत्वेन १ धारणमात्रेण वा २ अथवा स्पर्शमात्रेण ३ जीवसंसक्तिहेतुत्वेन वा ४, तत्र यद्याद्यः तर्हि शरीरमपि मूर्छाया हेतुर्न वा ? न तावदहेतुः, तस्यान्तरङ्गतत्वेन दुर्लभतरतया विशेषतस्तद्धेतुत्वात् । अथ मूर्छाया हेतुरिति पक्षः, तर्हि वस्त्रवत्तस्यापि किं दुस्त्यजत्वेन १ मुक्त्यङ्गतया वा २, न प्रथमत एव परिहारः ? यदि दुस्त्यजत्वेनेति पक्षः, तदा तदपि किं सर्वपुरुषाणां १ केषाञ्चिद्वा २ । न तावत्सर्वेषां, दृश्यन्ते हि बहवो वह्निप्रवेशादिभिः शरीरमपि त्यजन्तः । अथ केषाञ्चित्, तदा वनमपि केषाञ्चिद्दुस्त्यजमिति न परिहार्यं शरीरवत् । अथ मुक्त्यङ्गत्वेनेति पक्षः, तर्हि वस्त्रस्यापि तथाविधशक्तिविकलानां स्वाध्यायाधुपष्टम्भकत्वेन शरीरवन्मुक्त्यङ्गत्वात्किमिति परिहारः ? अथ धारणमात्रेण, एवं सति शीतकाले प्रतिमापन्नं साधुं दृष्ट्वा केनाप्यविषह्योपनिपातमद्य शीतमिति विभाव्य धर्मार्थिना साधुशिरसि वस्ने प्रक्षिप्ते सपरिग्रहता स्यात् । अथ यदि स्पर्शमात्रेण, तदा भूम्यादिना निरन्तरं स्पर्शसद्भावात्सपरिग्रहत्वेन तीर्थङ्करादीनामपि न मोक्षः स्यादिति लाभमिच्छतो भवतो मूलक्षतिः सञ्जाता । अथ जीवसंसक्तिहेतुत्वेन, तर्हि
Page #189
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक ५२, जैनदर्शन
शरीरस्यापि जीवसंसक्तिहेतुत्वात्परिग्रहहेतुत्वमस्तु, कृमिमण्डूकाद्युत्पादस्य तत्र प्रतिप्राणिप्रतीतत्वात् । अथास्ति, परं यतना तत्र विधीयते, तेनायमदोष इति चेत् ? तर्हि वस्त्रेऽप्ययं न्याय: किं काकैर्भक्षितः ? वस्त्रस्यापि यतनयैव सीवनक्षालनादिकरणेन जीवसंसक्तिनीवारणात्, तन्न वस्त्रसद्भावेन चारित्रासम्भवः ।
५६२
ટીકાનો ભાવાનુવાદ :
હવે આ વિષયમાં દિગંબરો પોતાની યુક્તિઓ પ્રગટ કરે છે.
પૂર્વપક્ષ : (દિગંબર) : ઉ૫૨ કહેલા સ્વરૂપવાળો મોક્ષ ભલે હોય, તેમાં અમને વાંધો નથી. કારણકે અમે પણ મોક્ષનું સ્વરૂપ તેવું જ માનીએ છીએ. પરંતુ તેવા સ્વરૂપવાળો મોક્ષ પુરુષને જ ઘટે છે, સ્ત્રીને ઘટતો નથી. તે આ પ્રમણે છે – “સ્ત્રીઓ મોક્ષનું ભાજન થતી નથી. કારણકે પુરુષોથી હીન હોય છે. જેમ નપુંસક પુરુષોથી હીન હોવાથી મોક્ષનું ભાજન થતો નથી, તેમ સ્ત્રીઓ પણ પુરુષોથી હીન હોવાથી મોક્ષનું ભાજન થઈ શકતી નથી.”
ઉત્તરપક્ષ (શ્વેતાંબર) : (તમે તમારા અનુમાનમાં સ્ત્રીઓમાં મોક્ષાભાવ સિદ્ધ ક૨વા ‘પુરુષથી સ્ત્રીઓ હીન છે' આવો હેતુ આપ્યો છે. તો અમારો પ્રશ્ન છે કે) સ્ત્રીઓમાં પુરુષોથી હીનત્વ (૨) શું ચારિત્ર વગેરેના અભાવના કારણે છે ? કે (૨) વિશિષ્ટ સામર્થ્યના અભાવના કારણે છે ? કે (૩) પુરુષ સાધુ સ્ત્રીઓને વંદન કરતા નથી, તેના કારણે છે ? કે (૪) શાસ્ત્રોનું પઠનપાઠન કે સ્મરણ કરી શકતી નથી, તેના કારણે છે ? કે (૫) તેઓને લૌકિકઋદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, તે કારણ છે ? કે (૭) માયાઆદિનો પ્રકર્ષ હોવાના કારણે છે ?
ઉપરોક્ત છ પક્ષોમાં ‘ચારિત્રના અભાવના કારણે સ્ત્રીઓ પુરુષથી હીન છે.’આ પ્રથમ પક્ષ વિચાર કરવા માટે પણ શક્ય નથી. કારણ કે (તમે બતાવો કે) સ્ત્રીઓમાં ચારિત્રનો અભાવ શાથી છે ? શું (૧) સ્ત્રીઓ કપડાને ધારણ કરે છે. (સચેલક છે.) તેથી ચારિત્રનો અભાવ છે ? કે (૨) સ્ત્રીઓમાં મંદસત્ત્વ હોવાના કારણે ચારિત્રનો અભાવ છે ?
તેમાં જો તમે એમ કહેશો કે ‘સ્ત્રીઓ સચેલક હોવાથી તેઓમાં ચારિત્રનો અભાવ છે', તો (અમારો પ્રશ્ન છે કે) જો કપડા પણ ચારિત્રના અભાવના હેતુ છે, તો તે કપડા કયા કારણથી ચારિત્રનો અભાવ કરે છે ? શું (૧) કપડાના પરિભોગમાત્રથી ચારિત્રનો અભાવ હોય છે ? કે (૨) પરિગ્રહરૂપ હોવાના કારણે (મમતા થવાથી) ચારિત્રનો અભાવ હોય છે ?
જો તમે એમ કહેશો કે ‘કપડાના પરિભોગમાત્રથી ચારિત્રનો અભાવ હોય છે.’ તો (અમારો પ્રશ્ન છે કે સ્ત્રીઓ જે કપડાઓનો પરિભોગ કરે છે) તે વસ્ત્રોનો પરિભોગ શું (૧) વસ્ત્રના
Page #190
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुशय भाग- २, श्लोक -५२, जैनदर्शन
५६३
પરિત્યાગમાં તેઓ સમર્થ ન હોવાના કારણે હોય છે? કે (૨) વસ્ત્રો સંયમમાં ઉપકારક હોવાના કારણે હોય છે ?
તેમાં વસ્ત્રના પરિત્યાગમાં તેઓ સમર્થ ન હોવાના કારણે વસ્ત્રનો પરિભોગ કરે છે આવો પ્રથમપક્ષ ઉચિત નથી. કારણ કે પ્રાણોથી બીજી કોઈ ચીજ પ્રિય હોતી નથી, તે પ્રાણોને પણ (શીલના રક્ષણ માટે, ગુણસમૃદ્ધિની રક્ષા માટે) ત્યાગ કરતી સ્ત્રીઓ જોવા મળે છે. (જો વસ્ત્રોથી પણ અત્યંતપ્રિય પ્રાણોને ત્યાગ કરવાનું સામર્થ્ય સ્ત્રીઓમાં આવી શકતું હોય તો, પછી) વસ્ત્રની તો શું વાત કરવી ? (તે તો સુતરાં ત્યાગ કરી શકે છે.)
સંયમમાં ઉપકારી હોવાના કારણે તેઓ વસ્ત્રનો પરિભોગ કરે છે? આવું કહેશો તો - પુરુષો પણ સંયમ માટે તથા સંયમની સ્થિરતારૂપ ઉપકાર માટે વસ્ત્રનો પરિભોગ કેમ ન કરી શકે ? તેમાં શું હાનિ છે ?
પૂર્વપક્ષ (દિગંબર): સ્ત્રીઓ અબલા છે. (તથા તેમના શરીરના અવયવોની રચના જ એવી છે કે જેનાથી) પુરુષોદ્વારા બલાત્કારે ઉપભોગ કરાય છે. તેથી વસ્ત્ર વિના સ્ત્રીઓના શીલની - સંયમની રક્ષા થઈ શકતી નથી. સંયમમાં બાધાનો સંભવ હોવાથી તેઓ વસ્ત્રનો પરિભોગ કરે છે. પરંતુ પુરુષોને તેવો કોઈ સંભવ નથી. તેથી પુરુષોને વસ્ત્રોનો ઉપભોગ હોતો નથી.
ઉત્તરપક્ષ (શ્વેતાંબર): તમારા ઉપરોક્તકથનથી તો એ તાત્પર્ય નીકળે છે કે સ્ત્રીઓને વસ્ત્રના પરિભોગમાત્રથી ચારિત્રનો અભાવ થતો નથી. આહાર જેમ (શરીરપુષ્ટિદ્વારા) સંયમમાં ઉપકારક છે, તેમ વસ્ત્રો પણ સંયમમાં ઉપકારક જ છે.
તથા વસ્ત્ર પરિગ્રહરૂપ પણ નથી કે જેથી તેનાથી ચારિત્રનો અભાવ થાય. વસ્ત્ર પરિગ્રહરૂપ ક્યારે બને ? (૧) શું વસ્ત્ર મૂચ્છ (મમત્વ)નું કારણ હોવાથી પરિગ્રહરૂપ બને છે ? કે (૨) શું ધારણ કરવા માત્રથી પરિગ્રહરૂપ બને છે? કે (૩) શું વસ્ત્રના સ્પર્શમાત્રથી પરિગ્રહરૂપ બને છે ? કે (૪) શું જીવોની ઉત્પત્તિનું સ્થાન હોવાના કારણે પરિગ્રહરૂપ બને છે ?
વસ્ત્ર મૂચ્છ (મમત્વ)નું કારણ હોવાથી પરિગ્રહરૂપ છે આવું કહેશો તો (અમારો પ્રશ્ન છે કે.) શરીર પણ મૂર્છાનો હેતુ થાય છે કે નહિ ?
શરીર મૂચ્છનું કારણ બનતું નથી.' એમ કહી શકાય તેમ નથી. કારણકે શરીર અંતરંગ હોવાના કારણે તથા અત્યંતદુર્લભ હોવાથી વિશેષથી મૂચ્છનું કારણ બને છે. કહેવાનો આશય એ છે કે શરીર તો વસ્ત્રથી પણ અધિકદુર્લભતર છે. વસ્ત્રનો ત્યાગ કર્યા પછી પણ ઇચ્છાનુકૂલ બીજું વસ્ત્ર મેળવી શકાય છે. વસ્ત્ર બાહ્ય છે. પરંતુ શરીરનો ત્યાગ કર્યા બાદ ઇચ્છાનુકૂલ બીજું શરીર મળવું અસંભવ છે. તે અંતરંગ છે. આથી અતિનિકટનો તથા ઘનિષ્ઠસંબંધ હોવાના કારણે શરીર તો વિશેષથી મૂચ્છનું કારણ બની શકે છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
५६४
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
જો શરીર વસ્ત્રની જેમ મૂર્છાનું કારણ છે, તો તેને પહેલાંથી જ કેમ છોડી દેવામાં આવતું નથી ? (૧) શું તેનો ત્યાગ વસ્ત્ર ત્યાગની જેમ અત્યંત કઠિન છે? કે ૨) તે સંયમનું સાધક બનીને મોક્ષનું કારણ થાય છે ? કે જેથી પ્રથમથી તેનો ત્યાગ કરાતો નથી ?
જો “પહેલાંથી જ શરીરનો ત્યાગ કરવો કઠીન છે” આવું કહેશો તો પ્રશ્ન છે કે.. (૧) શું સર્વપુરુષો (પહેલાંથી) શરીરનો ત્યાગ કરી શકતા નથી ? કે (૨) શું અલ્પશક્તિવાળા કેટલાક વ્યક્તિઓ જ તેને છોડી શકતા નથી ?
“સર્વવ્યક્તિઓ શરીરનો ત્યાગ કરી શકતા નથી' - આવું કહી શકાય તેમ નથી, કારણકે ઘણાપુરુષો અગ્નિમાં પ્રવેશ કરવો, પર્વત ઉપરથી ઝંઝાપાત કરવો, ઝેરપીવું વગેરે ક્રિયાઓ દ્વારા શરીરનો ત્યાગ કરતા જોવા મળે છે.
અલ્પશક્તિવાળા વ્યક્તિઓ શરીરનો ત્યાગ કરી શકતા નથી – આવું કહેશો, તો વસ્ત્ર છોડવા પણ કેટલાક લોકોને કઠીન હોઈ શકે છે. આથી શરીરની જેમ વસ્ત્રનો પરિહાર કરવામાં આગ્રહ ન હોવો જોઈએ.
શરીર (સંયમની સાધનાદ્વારા) મુક્તિનું અંગ હોવાના કારણે અત્યાજ્ય છે.' - આવું કહેશો તો વસ્ત્ર પણ તેવા પ્રકારની શક્તિથી વિકલજીવોને સ્વાધ્યાય આદિમાં આલંબનભૂત હોવાના કારણે શરીરની જેમ મુક્તિનું અંગ બને છે. તો વસ્ત્રના ત્યાગનો આગ્રહ શા માટે રાખો છો? - “વસ્ત્ર ધારણ કરવા (અર્થાત્ શરીર ઉપર આવી જવા) માત્રથી પરિગ્રહરૂપ બને છે' - આવું કહેશો તો... શીતઋતુમાં નદીકિનારે કે સ્મશાનમાં) કાયોત્સર્ગધ્યાનમાં રહેલા મુનિને જોઈને કોઈ ધર્માર્થિભક્તવડે “અત્યારે સહન ન કરી શકાય તેવી ઠંડી પડે છે”–આવું વિચારીને સાધુના મસ્તક ઉપર વસ્ત્ર ઢાંકવામાં આવે, તો પણ સાધુમાં સપરિગ્રહતા આવી જશે. (પરંતુ તેવું તો નથી. આથી વસ્ત્ર ધારણ કરવા માત્રથી પરિગ્રહતા આવી જતી નથી.)
વસ્ત્ર જીવોત્પત્તિનું સ્થાન હોવાથી પરિગ્રહરૂપ છે' - તેમ કહેશો તો શરીર પણ જીવોત્પત્તિનું સ્થાન હોવાથી પરિગ્રહનું કારણ બની જશે. શરીરમાં પણ કૃમિ વગેરેની ઉત્પત્તિ પ્રત્યેકજીવોમાં જોવા મળે છે. આથી શરીર પણ જીવોત્પત્તિનું સ્થાન હોવાથી પરિગ્રહનું કારણ બની જશે.
યતનાપૂર્વક પ્રવૃત્તિ કરવાથી જીવોની વિરાધનાથી બચી શકાય છે. જો તમે આવું કહેશો તો વસ્ત્રમાં પણ યતનાપૂર્વક દોષનો પરિહાર કરી શકાય છે. શરીરમાં જે યુક્તિ બતાવી તે વસ્ત્રમાં પણ આપી શકાય છે, તો તે યુક્તિઓને શું કાગડાઓ વડે વચ્ચેથી ભક્ષણ કરાયું છે ? કે જેથી વસ્ત્ર માટે તે યુક્તિઓ તમને સ્કુરતી નથી. વસ્ત્રનું પણ યતનાદ્વારા સીવવું, કાપ કાઢવો વગેરે કરવાથી જીવોત્પત્તિનું નિવારણ કરી શકાય છે. તેથી વસ્ત્રના સદ્ભાવમાત્રથી ચારિત્રનો અસંભવ નથી.
Page #192
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक-५२, जैनदर्शन
५६५
'नापि मन्दसत्त्वतया, यतः सत्त्वमिह व्रततपोधारणविषयमेषितव्यम्, तञ्च तास्वनल्पं सुदुर्धरशीलवतीषु सम्भवति । अतो न चारित्रासम्भवेन तासां हीनत्वम् । ननु भवत्वविशिष्टं चारित्रं स्त्रीणां, परं परमप्रकर्षप्राप्तं यथाख्याताभिधं तासां न स्यादिति पुरुषेभ्यो हीनत्वमिति चेत् ? तर्हि चारित्रपरमप्रकर्षाभावोऽपि तासां किं कारणाभावेन १ विरोधसम्भवेन वा, न तावदाद्यः पक्षः, अविशिष्टचारित्राभ्यासस्यैव तन्निबन्धनत्वात्, तस्य च स्त्रीष्वनन्तरमेव समर्थितत्वात् । नापि द्वितीयः, यथाख्यातचारित्रस्याग्दृिशामत्यन्तपरोक्षतया केनचिद्विरोधानिर्णयादिति न चारित्राभावेन स्त्रीणां हीनत्वम् ? नापि विशिष्टसामर्थ्यासत्त्वेन, यत इदमपि किं सप्तमनरकपृथ्वीगमनायोग्यत्वेन १ वादादिलब्धिरहितत्वेन २ अल्पश्रुतत्वेन वा २ ? । न तावदाद्यः पक्षः, यतस्तदभावः किं यत्रैव जन्मनि तासां मुक्तिगामित्वं तत्रैवोच्यते सामान्येन वा ? यद्याद्यपक्षः, तर्हि पुरुषाणामपि यत्र जन्मनि मुक्तिगामित्वं तत्र सप्तमपृथ्वीगमनायोग्यत्वं, ततस्तेषामपि मुक्त्यभावः स्यात् । अथ द्वितीयः, तदायमाशयो भवतः, यथा सर्वोत्कृष्टपदप्राप्तिः सर्वोत्कृष्टेनाध्यवसायेन प्राप्यते, सर्वोत्कृष्टे च द्वे एव पदे सर्वदुःखस्थानं सप्तमी नरकपृथ्वी सर्वसुखस्थानं मोक्षश्च, ततो यथा स्त्रीणां सप्तमपृथ्वीगमनमागमे निषिद्धं तद्गमनयोग्यतथाविधसर्वोत्कृष्टमनोवीर्याभावात्, एवं 'मोक्षोऽपि तथाविधशुभमनोवीर्याभावान्न स्त्रीणां भविष्यति । प्रयोगश्चात्र-नास्ति स्त्रीषु मुक्तिकारणशुभमनोवीर्यपरमप्रकर्षः प्रकर्षत्वात् सप्तमपृथ्वीगमनकारणाशुभमनोवीर्यपरमप्रकर्षवत्, तदेतदयुक्तं, व्याप्तेरभावात् । न हि बहिर्व्याप्ति-मात्रेण हेतुर्गमकः स्यात्, किं त्वन्तप्त्या , अन्यथा तत्पुत्रत्वादेरपि गमकत्वप्रसङ्गः, अन्तर्व्याप्तिश्च प्रतिबन्धबलेनैव सिध्यति, न चात्र प्रतिबन्धो विद्यते, ततः सन्दिग्धविपक्षव्यावृत्तिकमिदं साधनं चरमशरीरिभिनिश्चिन्तव्यभिचारं च, तेषां हि सप्तमपृथ्वीगमनहेतुमनोवीर्यप्रकर्षाभावेऽपि मुक्तिहेतुमनोवीर्यप्रकर्षसद्भावात्, तथा मत्स्यैरपि व्यभिचारः, तेषां हि सप्तमपृथ्वीगमनहेतमनोवीर्यप्रकर्ष-सद्भावेऽपि न मुक्तिगमन-हेतुशुभमनोवीर्यप्रकर्षसद्भाव इति । ટીકાનો ભાવાનુવાદ : -
મંદસત્ત્વ હોવાના કારણે સ્ત્રીઓને ચારિત્રનો અભાવ હોય છે.–આવું કહી શકાય તેમ નથી. કારણ કે અહીં વ્રત, તપ ધારણ કરવાવિષયક સત્ત્વની વાત છે, તે સત્ત્વ તો અત્યંતદુ:ખેથી १. सर्वोत्कृष्टाशुभ इत्यपि पाठः । (२) यथा मुक्तिगमनमपि तद्गमनयोग्यतथाविधशुभमनोवीर्याभावात् इत्यपि पाठः
Page #193
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक -५२, जैनदर्शन
ધારણ કરી શકાય તેવા શીલને ધારણ કરનારી સ્ત્રીઓમાં પણ સંભવે છે. આથી સ્ત્રીઓને ચારિત્રનો અસંભવ નથી, તેથી સ્ત્રીઓમાં પુરુષોથી હીનત્વ નથી,
પૂર્વપક્ષ (દિગંબર): સાધારણતપ, વ્રત આદિ સ્વરૂપ ચારિત્ર સ્ત્રીઓને ભલે હોય, પરંતુ પરમપ્રકર્ષ પ્રાપ્ત થયાખ્યાત=સ્વરૂપસ્થિતિ નામનું ચારિત્ર સ્ત્રીઓને ન હોઈ શકે. (જ્યારે પુરુષોને યથાખ્યાતચારિત્ર પ્રાપ્ત થાય છે). આથી સ્ત્રીઓ પુરુષોથી હીન જ છે.
ઉત્તરપક્ષ (શ્વેતાંબર): તમે સ્ત્રીઓમાં ચારિત્રના પરમપ્રકર્ષનો અભાવ કહ્યો, તેમાં બાધક શું છે ? (૧) શું આવશ્યકકારણના અભાવના લીધે હોય છે ? કે (૨) શું કોઈ વિરોધીકારણના સંભવથી હોય છે ?
તેમાં પ્રથમપક્ષ ઉચિત નથી. કારણ કે સામાન્યકક્ષાના ચારિત્રનો અભ્યાસ જ પરમપ્રકર્ષ પર્યન્ત યથાખ્યાતચારિત્રનું કારણ બને છે અને સામાન્ય કક્ષાના ચારિત્રનો સદ્ભાવ સ્ત્રીઓમાં હોય છે. તેનું સમર્થન પૂર્વે નજીકમાં કર્યું જ છે. તેથી ચારિત્રના પરમપ્રકર્ષના કારણભૂત અભ્યાસકોટીના ચારિત્રનો સ્ત્રીઓમાં નિષેધ કરી શકાતો ન હોવાથી ચારિત્રના પરમપ્રકર્ષનો પણ અભાવ કહી શકાય તેમ નથી.
દ્વિતીયપક્ષ પણ ઉચિત નથી. કારણ કે છમિસ્થોને યથાખ્યાતચારિત્ર અતીન્દ્રિય હોવાથી અત્યંતપરોક્ષ છે અને અત્યંતપરોક્ષ વસ્તુમાં, તે વસ્તુને કોની સાથે વિરોધ છે, તેનો નિર્ણય અલ્પજ્ઞાનવાળા આપણે કરી શકતા નથી. આથી ચારિત્રના અભાવથી સ્ત્રીઓમાં હીનત્વ સિદ્ધ કરી શકાતું નથી. (૧) ,
વિશિષ્ટસામર્થ્યના અસત્ત્વ (અભાવ)ના કારણે સ્ત્રીઓ પુરુષોથી હીન હોય છે.'—આ પક્ષ પણ ઉચિત નથી. કારણકે તમે અમને જવાબ આપો કે. સ્ત્રીઓમાં જે વિશિષ્ટસામર્થ્યનો અભાવ કહ્યો, તે (૧) શું સ્ત્રીઓ સાતમી નરકમૃથ્વીમાં જવા માટે અયોગ્ય હોવાના કારણે કહ્યો છે ? કે (૨) વાદ વગેરે લબ્ધિથી રહિત હોવાના કારણે કહ્યો છે ? કે (૩) અલ્પકૃત હોવાથી કહ્યો છે ? તેમાં પ્રથમપક્ષ ઉચિત નથી, કારણકે શું સ્ત્રીઓ જે જન્મમાં મોક્ષમાં જાય છે, તે જ જન્મમાં સાતમી નરકમાં જવા માટે અયોગ્ય હોય છે ? કે સામાન્યરૂપથી કોઈપણ જન્મમાં તે સાતમી નરકમાં જવા અયોગ્ય હોય છે. ?
જો “સ્ત્રીઓ જે જન્મમાં મોક્ષમાં જાય છે, તે જ જન્મમાં સાતમી નરકમાં જવા અયોગ્ય હોય છે' - આવું કહેશો તો પુરુષો પણ જે જન્મમાં મોક્ષમાં જાય છે, તે જન્મમાં સાતમી નરકમાં જવા માટે અયોગ્ય હોય છે. (આથી પુરુષોને પણ અસમર્થ=હીન માનવા પડશે અને) તેથી, પુરુષોની મુક્તિનો પણ અભાવ થઈ જશે.
(હવે બીજા પક્ષની અનુચિતતા બતાવતાં પહેલાં દિગંબરોનો આશય સ્પષ્ટ કરાય છે)....
Page #194
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
પૂર્વપક્ષ (દિગંબર) : સર્વોત્કૃષ્ટપદની પ્રાપ્તિ સર્વોત્કૃષ્ટઅધ્યવસાયવડે પ્રાપ્ત કરાય છે. જગતમાં સર્વોત્કૃષ્ટ સ્થાન બે છે. એક સર્વદુઃખનું સ્થાન સાતમી નરક અને બીજું સર્વસુખનું સ્થાન મોક્ષ છે. તેથી જેમ સ્ત્રીઓનું સાતમી નરકપૃથ્વીમાં ગમન આગમમાં નકારેલું છે. કારણકે સાતમી ન૨કપૃથ્વીમાં જવા પ્રાયોગ્ય તેવા પ્રકારના સર્વોત્કૃષ્ટ અશુભમનોવીર્યનો અભાવ હોય છે, એ પ્રમાણે તેવા પ્રકારના સર્વોત્કૃષ્ટ શુભમનોવીર્યનો પણ સ્ત્રીઓમાં અભાવ હોવાથી મોક્ષ પણ થશે નહિ. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે
५६७
“સ્ત્રીઓમાં મુક્તિના કારણભૂત શુભ મનોવીર્યનો પ્રકર્ષ હોતો નથી, કા૨ણકે તે પરમપ્રકર્ષ (સર્વોચ્ચદશા) છે. જેમકે સાતમી નરકપૃથ્વીમાં જવાના કારણભૂત અશુભમનોવીર્યનો પરમપ્રકર્ષ અભાવ.”
આમ સ્ત્રીઓમાં શુભમનોવીર્યના પરમપ્રકર્ષનો અભાવ હોવાથી મુક્તિ થતી નથી.
ઉત્તરપક્ષ (શ્વેતાંબર) : તમારું કથન અયોગ્ય છે. કારણકે વ્યાપ્તિનો અભાવ છે. (તેવો કોઈ નિયમ નથી કે કોઈ દૃષ્ટાંતમાં હેતુ અને સાધ્યની વ્યાપ્તિ મળી જવાથી જ હેતુ સત્ય બની જાય. પરંતુ પક્ષમાં પણ તેનો અવિનાભાવ મળવો જોઈએ. તેથી અંતર્વ્યાપ્તિ=પક્ષમાં સાધ્ય-સાધનની વ્યાપ્તિ જ ખરેખર હેતુમાં સત્યતા લાવવાનું પ્રધાન કારણ છે. ટુંકમાં દૃષ્ટાંતમાં સાધ્ય-સાધનની વ્યાપ્તિ તે બહિર્યાપ્તિ. તેનાથી હેતુ સત્ય બનતો નથી. પક્ષમાં સાધ્ય-સાધનની વ્યાપ્તિ તે અંતર્વ્યાપ્તિ. તેનાથી હેતુ સત્ય બને છે. તેથી) બહિર્ષ્યાપ્તિમાત્રથી હેતુ (સાધ્યનો) ગમક બની જતો નથી. પરંતુ અંતર્વ્યાપ્તિથી જ હેતુ સાધ્યનો ગમક બને છે. અન્યથા તત્સુત્રત્વાદિ હેતુથી પણ ગમકત્વનો પ્રસંગ આવશે. (અર્થાત્ અંતર્વ્યાપ્તિથી હેતુમાં સાંધ્યનું ગમકત્વ માનવાના બદલે બહિર્યાપ્તિથી પણ હેતુમાં સાધ્યનું ગમકત્વ માનશો તો) ગર્ભગત બાળકમાં શ્યામપણું સિદ્ધ કરવા માટે આપેલો તત્પુત્રત્વ હેતુ પણ સત્ય બની જશે. આથી અંતર્વ્યાપ્તિથી જ હેતુનું ગમકત્વ સ્વીકારવું જોઈએ. અંતર્વ્યાપ્તિ પ્રતિબંધ (અવિનાભાવ)ના બળથી જ સિદ્ધ થાય છે. અહીં (ઉપરોક્ત તમારા અનુમાનમાં) પ્રતિબંધ(અવિનાભાવ) વિદ્યમાન નથી. અર્થાત્ સાતમી નરકમાં જવામાં અને મોક્ષમાં જવામાં કોઈ અવિનાભાવ નથી. (કારણકે – કોઈ સાતમી નરકમાં ન જાય તો પણ મોક્ષમાં જઈ શકે છે.) તેથી હેતુ સંદિગ્ધવિપક્ષવ્યાવૃત્તિક=સંદિગ્ધવ્યભિચારી છે તથા ચરમશ૨ી૨ીજીવો સાથે નિશ્ચયથી વ્યભિચાર છે. (કારણ કે ચરમશરીરિ જીવો નરકમાં ન જવા છતાં પણ મોક્ષમાં જાય છે. તેથી નિશ્ચિયથી ઉપરોક્ત તમારો નિયમ વ્યભિચારી છે.)
વળી ચરમશીરીજીવોમાં સાતમી નરકપૃથ્વીમાં જવાના કારણભૂત અશુભમનોવીર્યના પ્રકર્ષના અસદ્ભાવમાં પણ મુક્તિમાં જવાના કારણભૂત શુભમનોવીર્યના પ્રકર્ષનો સદ્ભાવ હોય છે.
તથા મહામત્સ્યોથી પણ તમારો ઉપરોક્તનિયમ વ્યભિચારી બને છે. કારણકે તે
Page #195
--------------------------------------------------------------------------
________________
५६८
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
મહામસ્યોમાં સાતમી નરકમૃથ્વીમાં ગમનના કારણભૂત અશુભમનવીર્યના પ્રકર્ષનો સદ્ભાવ હોવા છતાં પણ મુક્તિગમનમાં કારણભૂત શુભમનોવીર્યના પ્રકર્ષનો સદ્દભાવ હોતો નથી.
तथा नहि येषामधोगमनशक्तिः स्तोका तेषामूर्ध्वगतावपि शक्तिः स्तोकैव, भुजपरिसर्पादिभिर्व्यभिचारात् । तथाहि-भुजपरिसर्पा अधो द्वितीयामेव पृथ्वीं गच्छन्ति न ततोऽधः, पक्षिणस्तृतीयां यावत्, चतुर्थी चतुष्पदाः, पञ्चमीमुरगाः, अथ च सर्वेऽप्यूर्ध्वमुत्कर्षतः सहस्रारं यावद्गच्छन्ति, अतो न सप्तमपृथ्वीगमनायोग्यत्वेन विशिष्टसामर्थ्यासत्त्वम् । नापि वादादिलब्धिरहितत्वेन, मूककेवलिभिर्व्यभिचारात् । तथाल्पश्रुतत्वेनेति पक्षस्त्वनुद्घोष्य एव, मुक्त्यवाप्त्यानुमितविशिष्टसामर्थ्यषितुषादिभिरनेकान्तिकत्वात्, तन्न विशिष्टसामर्थ्यासत्त्वं स्त्रीणां घटते २ । नापि पुरुषानभिवन्द्यत्वेन स्त्रीणां हीनत्वं, यतस्तदपि किं सामान्येन १ गुणाधिकपुरुषापेक्षया २ वा ? आद्योऽसिद्धः, तीर्थजनन्यादयो हि शक्रैरपि पूज्यन्ते किमङ्ग शेषपुरुषैः । द्वितीयश्चेत्, तदा गणधरा अपि तीर्थंङ्करैर्नाभिवन्द्यन्त इति तेषामपि हीनत्वान्मोक्षो न स्यात् । तथा चतुर्वर्णस्य सङ्घस्य तीर्थङ्करैर्वन्द्यत्वात्सङ्घान्तर्गतत्वेन संयतीनामपि तीर्थंकरवन्द्यत्वाभ्युपगमात्कथं स्त्रीणां हीनत्वम् ३ ? अथ स्मारणाद्यकर्तृत्वेनेति पक्षः, तदाचार्याणामेव मुक्तिः स्यान्न शिष्याणां, तेषां स्मारणाद्यकर्तृत्वात् ४ । अथामहर्दिकत्वेनेति पक्षः, सोऽपि न दक्षः, यतो दरिद्राणामपि केषाञ्चिन्मुक्तिः श्रूयते केषाञ्चिन्महर्द्धिकाणामपि चक्रवर्त्यादीनां तदभावः ५ । अथ मायादिप्रकर्षकत्वेनेति, तदपि न युक्तं, नारददृढप्रहारिभिर्व्यभिचारात्, तन्न हीनत्वं कथमपि स्त्रीणां जाघटीतीति हीनत्वादित्यसिद्धो हेतुः ६ । ततश्चाविगानेन पुरुषाणामिव योषितामपि निर्वाणं प्रतिपत्तव्यम् । प्रयोगश्चात्र-अस्ति स्त्रीणां मुक्तिः अविकलकारणवत्त्वात्, पुंवत्, तत्कारणानि सम्यग्दर्शनादीनि स्त्रीषु संपूर्णान्युपलभ्यन्ते । ततो भवत्येव स्त्रीणां मोक्ष इति स्थितं मोक्षतत्त्वम् । एतेन “ज्ञानिनो धर्मतीर्थस्य कर्तारः परमं पदम् । गत्वागच्छन्ति भूयोऽपि भवं तीर्थनिकारतः ।।१।।” इति परपरिकल्पितं पराकृतम् ।।५२ ।।
ટીકાનો ભાવાનુવાદ:
વળી જેઓમાં અધોગમનની શક્તિ સ્તોક (અલ્પ) છે. તેઓમાં ઉર્ધ્વગમનની શક્તિ પણ સ્તોક (અલ્પ) જ હોય છે તેવું નથી. કારણકે ભુજપરિસર્પાદિ સાથે વ્યભિચાર આવે છે. તે આ प्रभाए छ
Page #196
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक-५२, जैनदर्शन
५६९
ભુજપરિસર્પજીવો નીચે બીજી જ નરકમૃથ્વી સુધી જાય છે, તેનાથી અધિક નહિ, પક્ષિઓ યાવતું ત્રીજી નરક સુધી, ચતુષ્પદો ચોથી નરક સુધી, સાપ પાંચમી નરક સુધી જાય છે. તે ભુજપરિસર્પ, પક્ષિઓ, ચતુષ્પદો અને સાપ સર્વે પણ ઉચે ઉત્કૃષ્ટથી સહસારવિમાન (આઠમા દેવલોક) સુધી જાય છે. (અર્થાત્ ભુજપરિસર્પાદિમાં અધોગતિમાં જવાયોગ્ય શક્તિનું તારતમ્ય હોવા છતાં ઉર્ધ્વગતિમાં જવાયોગ્ય શક્તિની સમાનતા છે. તેથી જેની અધોગમનની શક્તિ સ્ટોક હોય, તેની ઉર્ધ્વગમનની શકિત પણ સ્ટોક હોય તેવો નિયમ નથી.)
તેથી સ્ત્રીઓમાં સાતમી નરકમૃથ્વીમાં જવાની અયોગ્યતા હોવાના કારણે વિશિષ્ટ સામર્થ્યનો અભાવ (અસત્ત્વ) સિદ્ધ થતો નથી.
તેમજ સ્ત્રીઓ વાદ્યદિલબ્ધિથી રહિત હોવાથી પણ વિશિષ્ટસામર્થ્યથી રહિત નથી. કારણકે મૂકકેવલિઓ સાથે વ્યભિચાર આવે છે. મૂકકેવલીઓ કેવલજ્ઞાન બાદ (વાદ તો બાજું પર રાખો) એક પણ શબ્દ બોલતા ન હોવા છતાં મુક્તિમાં જાય છે.
અલ્પકૃત હોવાના કારણે સ્ત્રીઓ હીન છે, તેથી મોક્ષ માટે અયોગ્ય છે.' - આ પક્ષ તો તમારે બોલવા યોગ્ય જ નથી. કારણકે મુક્તિની પ્રાપ્તિદ્વારા અનુમાનથી જણાતા વિશિષ્ટ સામર્થ્યવાળા શ્રીમાષતુષાદિ સાથે વ્યભિચાર આવે છે. માપતુષાદિમુનિઓ અલ્પમૃતવાળા હોવા છતાં મુક્તિએ ગયા છે. તેથી મુક્તિની પ્રાપ્તિદ્વારા તેઓમાં વિશિષ્ટ સામર્થ્યનું અનુમાન કરી શકાય છે. (તેઓને શ્રુત અલ્પ હોવા છતાં ગુર્વાષાનું અખંડપાલન, પ્રજ્ઞાપનીયતા, સરળતા આદિ ગુણોએ એવું વિશિષ્ટસામર્થ્ય પેદા કરાવ્યું કે, જેનાદ્વારા કેવલજ્ઞાન પામી મુક્તિએ પહોંચી ગયા.) તેથી અલ્પકૃત હોવામાત્રથી વિશિષ્ટસામર્થ્યનો અભાવ કહી શકાતો નથી. તેથી સ્ત્રીઓમાં વિશિષ્ટ સામર્થ્યનું અસત્ત્વ ઘટતું નથી. (૨)
પુરુષદ્વારા સ્ત્રીઓને વંદન કરાતું ન હોવાથી સ્ત્રીઓ પુરુષોથી હીન છે” - આ કથન પણ યોગ્ય નથી. કારણકે (૧) સ્ત્રીઓ સામાન્યરૂપે જ સર્વપુરુષોથી અવંદનીય છે કે (૨) પોતાનાથી કોઈ વિશિષ્ટ ગુણીપુરુષની અપેક્ષાએ અવંદનીય છે? તે તમારે કહેવું જોઈએ.
તેમાં પ્રથમપક્ષ તો અસિદ્ધ છે. કારણકે તીર્થંકરની માતાઓ ઇન્દ્રોવડે પણ પૂજનીય હોય છે, તો બાકીના પુરુષોની તો શું વાત કરવી ?
બીજો પક્ષ પણ અયોગ્ય છે. કારણકે ગણધરો પણ તીર્થકરોદ્વારા અવંદનીય છે – આથી ગણધર ભગવંતોને પણ હીન કહેવા પડશે અને હીન હોવાથી મોક્ષે જઈ શકશે નહિ.
તથા ચતુર્વિધ સંઘ તીર્થકરોદ્વારા પણ વંદનીય હોય છે. સાધ્વીજીઓ પણ તે ચતુર્વિધ સંઘની અંતર્ગત હોવાના કારણે તીર્થકરોથી વંદનીય સ્વીકારાયેલી છે. તો સ્ત્રીઓમાં કેવી રીતે હીનત્વ છે ?
આ રીતે સ્ત્રી હીન હોવાથી મોક્ષગમનમાં યોગ્ય નથી, તે પક્ષનું નિરાકરણ થયું. (૩).
Page #197
--------------------------------------------------------------------------
________________
५७०
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ५३, जैनदर्शन
“સ્ત્રીઓ અધ્યયન કરાવી શકતી નથી કે બીજાને કર્તવ્યની સારણવગેરે કરાવી શકતી નથી. તેથી પુરુષોથી હીન છે.” - આ પક્ષ પણ ઉચિત નથી. કારણકે (તેવું માનવામાં તો) આચાર્યોની જ મુક્તિ થશે, બીજા અન્યસાધુ-શિષ્યોની મુક્તિ નહિ થઈ શકે. કારણકે બીજા શિષ્યો-સાધુઓ સારણવગેરે કરતા નથી.
આ રીતે સ્ત્રીઓમાં હીનત્વ સિદ્ધ કરતો ચોથોપક્ષ પણ ઉચિત નથી.
“સ્ત્રીઓમાં ઋદ્ધિ ન હોવાથી પુરુષોથી હીન છે.”—આ પક્ષ પણ ઉચિત નથી. કારણકે (ઋદ્ધિવિનાના) કેટલાક દરિદ્રોની પણ મુક્તિ સંભળાય છે અને મહાઋદ્ધિવાળા કેટલાક ચક્રવર્તીઓની પણ મુક્તિનો અભાવ સંભળાય છે. આમ ઋદ્ધિના અભાવવાળો પક્ષ અયોગ્ય છે.
સ્ત્રીઓમાં માયાદિનો પ્રકર્ષ હોવાથી પુરુષોથી હીન છે.” - આ પક્ષ અસત્ય છે. કારણકે પુરુષ એવા નારદ, દઢપ્રહારિવગેરે સાથે વ્યભિચાર આવે છે. નારદ વગેરેમાં માયાદિનો પ્રકર્ષ હોવા છતાં તેઓની મુક્તિ થઈ છે. તેથી તમારો હેતુ વ્યભિચારી બને છે. (૯)
તેથી કોઈપણ રીતે સ્ત્રીઓમાં હીનત્વ ઘટતું નથી. આમ હીનત્વાદિહેતુઓ અસિદ્ધ છે.
તેથી નિર્વિવાદ પુરુષોની જેમ સ્ત્રીઓની પણ મુક્તિ માનવી જોઈએ. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે - “સ્ત્રીઓની મુક્તિ થાય છે. કારણ કે મુક્તિપ્રાયોગ્ય) કારણસામગ્રીથી અવિકલ(સંપૂર્ણ) હોય છે, જેમકે પુરુષ.
મુક્તિના કારણો સમ્યગ્દર્શનાદિ (રત્નત્રયી) સ્ત્રીઓમાં સંપૂર્ણ ઉપલબ્ધ થાય છે. તેથી સ્ત્રીઓનો મોક્ષ થાય છે. આ રીતે મોક્ષતત્ત્વનું વિવરણ પૂરું થાય છે.
આવા પ્રકારની મુક્તિ જેને પ્રાપ્ત થાય છે તેને સંસારમાં પાછા આવવાનું રહેતું નથી. આથી - “ધર્મતીર્થના પ્રવર્તક જ્ઞાનિ આત્મા પરમપદ(મોક્ષ)માં જઈને તીર્થ-ધર્મની હાનિ જોઈને પુન: પણ આવે છે - અવતાર ધારણ કરે છે.” આ અન્યદર્શનની માન્યતાનું પણ ખંડન થઈ જાય છે. પરા.
एतानि नव तत्त्वानि यः श्रद्धत्ते स्थिराशयः ।
सम्यक्त्वज्ञानयोगेन तस्य चारित्रयोग्यता ।।५३।। શ્લોકાર્થ આ નવતત્ત્વોઉપર સ્થિર આશયવાળો જે અડગ શ્રદ્ધા કરે છે - વિશ્વાસ કરે છે, તેનામાં સમ્યગદર્શન અને સમ્યગુજ્ઞાનનો સદ્ભાવ હોવાથી ચારિત્રની યોગ્યતા હોય છે, અર્થાત્ ચારિત્રની યોગ્યતા વિકસે છે.
व्याख्या-एतानि-अनन्तरोदितानि नवसङ्ख्यानि तत्त्वानि यः स्थिराशयो-न पुनः शङ्कादिना चलचित्तः श्रद्धानस्य ज्ञानपूर्वकत्वाज्जानीते श्रद्धत्ते च-अवैपरीत्येन मनुते ।
Page #198
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुशय भाग- २, श्लोक -५४, जैनदर्शन
५७१
एतावता जानन्नप्यश्रद्धधानो मिथ्यादृगेवेति सूचितम् । यथोक्तं श्रीगन्धहस्तिना महात "द्वादशाङ्गमपि श्रुतं विदर्शनस्य मिथ्या” इति । तस्य श्रद्धधानस्य सम्यक्त्वज्ञानयोगेनसम्यग्दर्शनज्ञानसद्भावेन चारित्रस्य-सर्वसावधव्यापारनिवृत्तिरूपस्य देशसर्वभेदस्य योग्यता भवति, अत्र ज्ञानात्सम्यक्त्वस्य प्राधान्येन पूज्यत्वात्प्राग्निपातः, अनेन सम्यक्त्वज्ञानसद्भाव एव चारित्रं भवति नान्यथेत्यावेदितं द्रष्टव्यम ।।५३।। ટીકાનો ભાવાનુવાદ: નજીકમાં કહેલા નવતત્ત્વોમાં શંકાદિથી ચલચિત્ત નથી, તેવો સ્થિરાશયવાળો વ્યક્તિ જ્ઞાનપૂર્વક તે નવતત્ત્વોને જાણે છે તથા તે નવતત્ત્વોને અવિપરીતપણે માને છે, તે વ્યક્તિ સમ્યગદર્શન અને સમ્યગુજ્ઞાનનો ભાગી બનવાદ્વારા ચારિત્રની યોગ્યતા પ્રાપ્ત કરે છે - આ રીતે શ્લોકનો અન્વય કરવો.
“જે નવતત્ત્વોને જ્ઞાનપૂર્વક જાણે છે અને નવતત્ત્વોને અવિપરીતપણે માને છે, તે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે.”—આ પદ કહેવાદ્વારા એ સૂચિત થાય છે કે જે નવતત્ત્વોને જાણતો હોવા છતાં પણ શ્રદ્ધા કરતો નથી તે મિથ્યાદૃષ્ટિ છે. તેનું જ્ઞાન મિથ્યા છે. તેથી ગંધહતિદ્વારા મહાતંર્કમાં કહેવાયું છે કે “મિથ્યાદૃષ્ટિને બાર અંગરૂપ શ્રત પણ મિથ્યા છે.” આમ જે નવતત્ત્વોની શ્રદ્ધા કરે છે, તેને સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાનનો અભાવ હોવાથી સર્વસાવદ્યવ્યાપારની નિવૃત્તિ સ્વરૂપ સર્વચારિત્ર તથા અલ્પાંશે પાપની નિવૃત્તિરૂપ દેશચારિત્રની યોગ્યતા પ્રાપ્ત થાય છે.
અહીં જ્ઞાનથી સમ્યગુદર્શનની પ્રધાનતા હોવાથી પૂજ્ય છે અને તેથી તેને (રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગમાં) પ્રથમ ગ્રહણ કરેલ છે. આનાદ્વારા નક્કી થાય છે કે સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાનના અભાવમાં જ ચારિત્ર હોય છે. અન્યથા નહિ. II૫all
तथाभव्यत्वपाकेन यस्यैतत्त्रितयं भवेत् ।
सम्यग्ज्ञानक्रियायोगाज्जायते मोक्षभाजनम् ।।५४ ।। . શ્લોકાર્થ જે ભવ્યાત્માને તથાભવ્યત્વ (મોક્ષગમનની યોગ્યતાસ્વરૂપ ભવ્યત્વ ગુણના) પરિપાકથી (સમ્યગુદર્શન-સમ્યગૂજ્ઞાન-સમ્યફચારિત્રરૂપ) રત્નત્રયી પ્રાપ્ત થાય છે. તે ભવ્યાત્મા સમ્યગુજ્ઞાન અને સમ્યફક્રિયા ચારિત્ર)ના યોગથી મોક્ષનું ભાજન બને છે = મોક્ષ પ્રાપ્ત કરી
લે છે.
__व्याख्या-जीवा द्वेधा भव्याभव्यभेदात्, अभव्यानां सम्यक्त्वाद्यभावः, भव्यानामपि भव्यत्वपाकमन्तरेण तदभाव एव, तथाभव्यत्वपाके तु तत्सद्भावः, ततोऽत्रायमर्थःभविष्यति विवक्षितपर्यायेणेति भव्यः, तद्भावो भव्यत्वं, भव्यत्वं नाम सिद्धिगमनयोग्यत्वं,
Page #199
--------------------------------------------------------------------------
________________
५७२
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ५४, जैनदर्शन
जीवानामनादिपारिणामिको भावः, एवं सामान्यतो भव्यत्वमभिधायाथ तदेव प्रतिविशिष्टमभिधातुमाह-तथा-तेनानियतप्रकारेण भव्यत्वं तथाभव्यत्वम्, अयं भावःभव्यत्वमेव स्वस्वकालक्षेत्रगुर्वादिद्रव्यलक्षणसामग्रीभेदेन नानाजीवेषु भिद्यमानं सत्तथाभव्यत्वमुच्यते, अन्यथा तु सर्वैः प्रकारैरेकाकारायां योग्यतायां सर्वेषां भव्यजीवानां युगपदेव धर्मप्राप्त्यादि भवेत्, तथाभव्यत्वस्य यः पाकः फलदानाभिमुख्यं तेन तथाभव्यत्वपाकेन, यस्य कस्यापि सागरोपमकोट्यभ्यन्तरानीतसर्वकर्मस्थितिकस्य भव्यस्य एतत्त्रितयं ज्ञानदर्शनचारित्रत्रयं भवेत्, यत्तदोर्नित्याभिसम्बन्धात्, स भव्यः सम्यक्-समीचीने ये ज्ञानक्रिये-ज्ञानचारित्रे तयोर्योगात्संयोगान्मोक्षस्य-बन्धवियोगस्यानन्तज्ञानदर्शनसम्यक्त्वसुखवीर्यपञ्चकात्मकस्य भाजनं-स्थानं जायते, एतेन केवलाभ्यां ज्ञानक्रियाभ्यां न मोक्षः किं तूभाभ्यां संयुक्ताभ्यां ताभ्यामिति ज्ञापितं भवति । अत्र ज्ञानग्रहणेन सदा सहचरत्वेन दर्शनमपि ग्राह्यम, यदुवाच वाचकमुख्यः "सम्यग्ज्ञानदर्शनचारित्राणि मोक्षमार्गः" [त० सू० १/१] इति ।। ટીકાનો ભાવાનુવાદ
જીવો બે પ્રકારના છે. ભવ્ય અને અભવ્ય. અભવ્યજીવોને સમ્યક્વાદિરત્નત્રયીનો અભાવ હોય છે. ભવ્યજીવોને પણ જ્યાં સુધી તથાભવ્યત્વનો પરિપાક ન થાય, ત્યાં સુધી રત્નત્રયીનો અભાવ હોય છે. તથાભવ્યત્વનો પરિપાક થતાં રત્નત્રયીની પ્રાપ્તિ થાય છે.
તાત્પર્ય એ છે કે - જે પોતાના તે) વિવક્ષિત સમ્યગુદર્શનઆદિ પર્યાયરૂપથી પરિણત થશે તે ભવ્ય કહેવાય છે. ભવ્યના (અસાધારણ) ભાવ(સ્વરૂપ)ને ભવ્યત્વ કહેવાય છે. (અર્થાતું જેનાથી તે ભવ્યતરીકે ઓળખાય છે તે ભવ્યત્વ કહેવાય છે.) ટુંકમાં સિદ્ધિગમનની જેનામાં યોગ્યતા હોય છે તે ભવ્ય કહેવાય છે. સિદ્ધિગમનની યોગ્યતા સ્વરૂપ ભવ્યત્વ છે. આ ભવ્યત્વ જીવોનો અનાદિકાલથી રહેનારો પરિણામિક સ્વાભાવિક ભાવ છે.
આ પ્રમાણે સામાન્યરૂપ ભવ્યત્વને કહીને, હવે તેના જ વિશિષ્ટસ્વરૂપને જણાવવા માટે કહે છે - અનિયતપ્રકારથી મોક્ષગમનની યોગ્યતાને તથાભવ્યત્વ કહેવાય છે. અર્થાત્ તે તે અનિયતપ્રકારની મોક્ષગમનની યોગ્યતાને તથાભવ્યત્વ કહેવાય છે.
3वानी भाशय छ .. (मीक्षामननी योग्यतास्५३५) भव्यत्व ४ स्व-स्वास, क्षेत्र, ગુર્નાદિ દ્રવ્યસ્વરૂપ સામગ્રીના ભેદથી અનેકજીવોમાં ભિન્ન-ભિન્ન હોતે છતે તથાભવ્યત્વ કહેવાય છે. અર્થાત્ સર્વ જીવોમાં મોક્ષગમનની યોગ્યતા સમાન હોવા છતાં તે યોગ્યતાનો
Page #200
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५४, जैनदर्शन
પરિપાકકરનારી ક્ષેત્ર, કાલ, ગુર્વાદિસ્વરૂપ સામગ્રીનું થતું સમવધાન (દરેક જીવોમાં) અનિયત હોવાના કારણે દરેકનું ભવ્યત્વ ભિન્ન-ભિન્ન મનાય છે અને તે જ તથાભવ્યત્વ કહેવાય છે. અન્યથા=જો આવું માનવામાં નહિ આવે તો સર્વપ્રકારોદ્વારા એકાકારયોગ્યતા હોતે છતે સર્વે ભવ્યજીવોની એકસાથે જ ધર્મપ્રાપ્તિવગેરે માનવું પડશે. (કહેવાનો આશય એ છે કે સર્વ જીવોનું તથાભવ્યત્વ ભિન્ન-ભિન્ન માનવામાં નહિ આવે તો મોક્ષગમનની યોગ્યતાસ્વરૂપ ભવ્યત્વ તો તમામ ભવ્યજીવોમાં સમાન હોવાથી, તમામ ભવ્યજીવોની એકસાથે ધર્મપ્રાપ્તિઆદિની પ્રાપ્તિ માનવી પડશે. પરંતુ તેવું જોવા મળતું નથી. કોઈ અમુકક્ષેત્રમાં અમુકકાલે ધર્મપ્રાપ્ત કરે છે, તો બીજો કોઈ તેનાથી અન્યક્ષેત્રમાં અન્યકાલે ધર્મ પ્રાપ્ત કરે છે. ઇત્યાદિ જે ભિન્નતા(વિચિત્રતા)ઓ દેખાય છે તે દરેક ભવ્યાત્માઓના તથાભવ્યત્વની ભિન્નતાના કારણે છે.)
५७३
તથાભવ્યત્વની જે ફળ આપવાની અભિમુખતા છે, તેને તથાભવ્યત્વનો પાક કહેવાય છે. અર્થાત્ સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિમાટે જરૂરી ધર્મસામગ્રીનું પ્રદાન કરવાદ્વા૨ા, તેના ફળ (સમ્યગ્દર્શનાદિ) તરફ અભિમુખકરે તે તથાભવ્યત્વનો પરિપાક કહેવાય છે.
સર્વકર્મોની સ્થિતિ એકકોડાકોડી સાગરોપમની અંદર કરી છે, એવા જે કોઈ ભવ્યને જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપરત્નત્રયીની પ્રાપ્તિ થાય છે, તે ભવ્યાત્મા સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્રના યોગથી કર્મબંધના વિયોગસ્વરૂપ તથા અનંતજ્ઞાન, અનંતદર્શન, સમ્યક્ત્વ, અનંતસુખ અને અનંતવીર્ય આ અનંતપંચકના સ્થાનભૂત મોક્ષનું ભાજન બને છે.
[યત્તવોર્નિત્વામિસમ્વધાત્ - યત્ અને ત ્ નો નિત્યસંબંધ હોય છે. આ ન્યાયથી યત્ માત્રનો ઉલ્લેખ હોવા છતાં અધ્યાહારથી તત્ નું ગ્રહણ કરી લેવું. તેથી જે કોઈ રત્નત્રયીને પ્રાપ્ત કરે છે, તે ભવ્યાત્મા સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રના યોગથી મોક્ષનું ભાજન થાય છે... આવો અર્થ થાય છે.]
આનાથી એ જણાવવામાં આવ્યું છે કે માત્રજ્ઞાન કે માત્રક્રિયાથી મોક્ષ થતો નથી. પરંતુ સમ્યજ્ઞાન અને સમ્યકૃક્રિયા (ચારિત્ર)ના સંયોગથી જ મોક્ષ થાય છે.
અહીં મોક્ષમાર્ગભૂત સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રમાં જ્ઞાનના ગ્રહણથી સદા સહચારી હોવાથી દર્શન પણ ગ્રહણ કરવું જોઈએ. અર્થાત્ સમ્યગ્દર્શનવિના સમ્યજ્ઞાન હોઈ શકતું નથી. તેથી સમ્યજ્ઞાનના ગ્રહણથી સમ્યગ્દર્શનનું પણ ગ્રહણ કરવું જોઈએ. જેથી (મોક્ષમાર્ગને બતાવતાં) પૂ.વાચકપ્રવ૨શ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે... “સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન-સમ્યક્ચારિત્ર મોક્ષમાર્ગ છે.”
प्रत्यक्षादिप्रमाणविशेषलक्षणमत्र ग्रन्थकारः स्वयमेव वक्ष्यति, तच विशेषलक्षणं
Page #201
--------------------------------------------------------------------------
________________
५७४
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५४, जैनदर्शन
सामान्यलक्षणाविनाभावि, सामान्यलक्षणं च विशेषलक्षणाविनाभावि, सामान्यविशेषलक्षणयोरन्योन्यापरिहारेण स्थितत्वात् । तेन प्रमाणविशेषलक्षणस्यादौ प्रमाणसामान्यलक्षणं सर्वत्र वक्तव्यम्, अतोऽत्रापि प्रथमं तदभिधीयते । “स्वपरव्यवसायि ज्ञानं
प्रमाणं" इति, प्रकर्षेण संशयाद्यभावस्वभावेन मीयते परिच्छिद्यते वस्तु येन तत्प्रमाणम् । स्वमात्मा ज्ञानस्य स्वरूपं परः स्वस्मादन्योऽर्थ इति यावत् तौ विशेषेण यथावस्थितस्वरूपेणावस्यति निश्चिनोतीत्येवंशीलं यत्तत्स्वपरव्यवसायि, ज्ञायते प्राधान्येन विशेषो गृह्यतेऽनेनेति ज्ञानम् अत्र ज्ञानमिति विशेषणमज्ञानरुपस्य व्यवहारमार्गानवतारिणः सन्मात्रगोचरस्य स्वसमयप्रसिद्धस्य दर्शनस्य सन्निकर्षादेश्चाचेतनस्य नैयायिकादिकल्पितस्य प्रामाण्यपराकरणार्थं, ज्ञानस्यापि च प्रत्यक्षरूपस्य शाक्यैर्निर्विकल्पतया प्रामाण्येन कल्पितस्यापि संशयविपर्ययानध्यवसायानां च प्रमाणत्वव्यवच्छेदार्थं व्यवसायीति, पारमार्थिकपदार्थसार्थापलापिज्ञानाद्वैतादिवादिमतमपाकर्तुं परेति, नित्यपरोक्षबुद्धिवादिनां मीमांसकानामेकात्मसमवायिज्ञानान्तरप्रत्यक्षज्ञानवादिनां वैशेषिकयौगानामचेतनज्ञानवादिनां कापिलानां च कदाग्रहनिग्रहाय स्वेति, समग्रं तु लक्षणवाक्यं परपरिकल्पितस्यार्थोपलब्धिहेत्वादेः प्रमाणत्वलक्षणत्वप्रतिक्षेपार्थम्, अत्र च स्वस्य ग्रहणयोग्यः परोऽर्थः स्वपर इत्यस्यापि समासस्याश्रयणाद्व्यवहारिजनापेक्षया यस्य यथा ज्ञानस्याविसंवादः, तस्य तथा यत्र प्रामाण्यमित्यभिहितं भवति, तेन संशयादेरपि धर्मिमात्रापेक्षया न प्रामाण्यव्याहतिः ।।५४ ।। ટીકાનો ભાવાનુવાદ:
અહીં (આગળ ઉપર) ગ્રંથકારશ્રી સ્વયં પ્રત્યક્ષાદિપ્રમાણના વિશેષલક્ષણને કહેશે. તે વિશેષલક્ષણ સામાન્ય લક્ષણને અવિનાભાવ હોય છે અને સામાન્યલક્ષણ વિશેષલક્ષણને અવિનાભાવ હોય છે. કારણ કે સામાન્ય અને વિશેષલક્ષણો એકબીજાનો પરિહારકરીને રહી શકતા નથી. તેથી પ્રમાણનું વિશેષલક્ષણ (કહેતાં પહેલાં) પ્રારંભમાં પ્રમાણનું સામાન્ય લક્ષણ સર્વઠેકાણે કહેવું જોઈએ. આથી અહીં પણ પ્રથમ પ્રમાણનું સામાન્ય લક્ષણ કહેવાય છે.
સ્વ-પરવ્યવસાયિજ્ઞાનને પ્રમાણ કહેવાય છે-અર્થાતુ સંશય, વિપર્યયઆદિના નિરાકરણ કરવાના સ્વભાવદ્રારા વસ્તુ જેનાથી જણાય છે, તે પ્રમાણ કહેવાય છે. અર્થાત્ સ્વ = પોતાના (જ્ઞાનના) સ્વરૂપનું તથા સ્વથી ભિન્ન પરપદાર્થનું યથાવસ્થિત નિશ્ચયાત્મકજ્ઞાન જેનાથી થાય છે, તે સ્વ-પરવ્યવસાયિજ્ઞાન પ્રમાણ કહેવાય છે. A "स्वपरव्यवसायि ज्ञानं प्रमाणम् ।" - प्रमा० त० - १/२ । जैनतर्कभाषा ।
Page #202
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ५४, जैनदर्शन
५७५
જેનાદ્વારા વસ્તુ પ્રધાનરૂપથી જણાય છે-વસ્તુનો વિશેષઅંશ ગ્રહણ કરાય છે, તે જ્ઞાન કહેવાય છે.
પ્રમાણના લક્ષણમાં “જ્ઞાન” વિશેષણના ગ્રહણથી જ્ઞાનથી ભિન્ન અજ્ઞાનરૂપ, પ્રવૃત્તિ આદિ વ્યવહારમાર્ગમાં અનુપયોગી, સામાન્યમાત્રવિષયક, જૈન આગમમાં પ્રસિદ્ધ દર્શન તથા નૈયાયિકોવગેરે દ્વારા કલ્પિત અચેતનાત્મકસમિકર્ષઆદિમાં પ્રમાણતાનું નિરાકરણ થાય છે.
પ્રમાણના લક્ષણમાં “વ્યવસાયિ” વિશેષણના ગ્રહણથી બૌદ્ધોદ્વારા પ્રમાણભૂત મનાયેલા નિર્વિકલ્પકપ્રત્યક્ષજ્ઞાનની તથા સંશય, વિપર્યય, અનધ્યવસાયની પ્રમાણતાનો વ્યવચ્છેદ થાય છે.
પર-વ્યવસાય' વિશેષણના ગ્રહણથી પારમાર્થિક ઘટ-પટાદિ બાહ્યપદાર્થોના સમુહનો અપલાપ કરનારા, માત્ર જ્ઞાનની સત્તા માનનારા જ્ઞાનાદ્વૈતવાદિના મતનું ખંડન થાય છે.
જ્ઞાનને સર્વથાપરોક્ષ માનનારા મીમાંસકોના, જ્ઞાનને દ્વિતીયઅનુવ્યવસાયરૂપથી પ્રત્યક્ષ માનનારા વૈશેષિકો અને નૈયાયિકોના તથા અચેતનજ્ઞાનવાદિઓના (અર્થાત્ જ્ઞાનને પ્રકૃતિનો ધર્મ માનીને અચેતન માનનારા) સાંખ્યોના કદાગ્રહના નિગ્રહમાટે “સ્વ-વ્યવસાયપદ આપવામાં આવ્યું છે.
સમગ્ર લક્ષણવાક્ય નૈયાયિકોવગેરે દ્વારા પરિકલ્પિત “અર્થોપલબ્ધિમાં હેતુ બને તે પ્રમાણ કહેવાય છે.” ઇત્યાદિ પ્રમાણના લક્ષણોના વ્યવચ્છેદ માટે છે.
[(૧) નૈયાયિકો પ્રત્યક્ષપ્રત્યે ઇન્દ્રિયાર્થસન્નિકર્ષની પ્રમાણતાનો સ્વીકાર કરે છે. પરંતુ તે યુક્ત નથી. કારણકે જેમ ઘટ જડ હોવાથી સ્વના નિશ્ચયમાં કે પદાર્થના નિશ્ચયમાં સાધકતમ થતો નથી. તે પ્રમાણે ઇન્દ્રિય અને વિષયના સંબંધરૂપ સત્રિકર્ષ પણ સ્વ-નિશ્ચયમાં કે પદાર્થના નિશ્ચયમાં સાધકતમ થઈ શકતો નથી, કારણ કે જડ છે.
નૈયાયિકોની માન્યતાના ખંડન માટે પ્રમાણના લક્ષણમાં “જ્ઞાન' પદનું ગ્રહણ કરેલ છે. (૨) “ઉત્પન્ન થયેલું જ્ઞાન એકઆત્મામાં સમવાય સંબંધથી રહેલું, અનંતરસમયે ઉત્પન્ન થતા માનસપ્રત્યક્ષ વડે જણાય છે. પરંતુ સ્વરૂપે પ્રતીત થતું નથી.”–આવું માનતા નૈયાયિકોના મતનું નિરાકરણ “સ્વ' પદના ગ્રહણથી થાય છે.
(૩) બૌદ્ધમતમાં સર્વવસ્તુઓ ક્ષણિક છે. ક્ષણિકવસ્તુના પ્રથમ અક્ષ-સન્નિપાતની અનંતર જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે નામ, જાતિવગેરેની કલ્પનાથી રહિત હોવાના કારણે નિર્વિકલ્પ કહેવાય છે. તે નિર્વિકલ્પકજ્ઞાનની અનંતર વાસનાના બળથી ઉત્પન્ન થયેલ સવિકલ્પકજ્ઞાન સંકેતકાલદષ્ટવેન વસ્તુ ગ્રહણ કરે છે. આથી જ સંકેત-કાલથી થનારો શબ્દ, પ્રયોગમાં આવે છે તથા તે જ શબ્દપ્રયોગને યોગ્ય નિર્વિકલ્પકજ્ઞાનની અનંતર વાસનાથી ઉત્પન્ન થતું સવિકલ્પક જ્ઞાન
Page #203
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ५४, जैनदर्शन
છે. તેનો વિષય ભૂત અને સંતાન છે. સવિકલ્પક જ્ઞાન પૂર્વધ્રુષ્ટત્વેન જ સર્વનો નિશ્ચય કરે છે. બાળક પણ જ્યાં સુધી પૂર્વધ્રુષ્ટત્વને સ્તનને અવધારતું નથી, ત્યાં સુધી સ્તનમાં મુખ અર્પતું નથી. આથી જ સર્વ પણ લૌકિક વ્યવહાર આ વિજ્ઞાન દ્વારા ચાલે છે.
५७६
નિર્વિકલ્પકજ્ઞાન નિશ્ચાયક બનતું નથી, કારણકે સ્વ-લક્ષણમાત્રથી જન્ય છે અને તેનો પ્રથમક્ષણે જ નાશ થતો હોવાથી શબ્દસંબંધને યોગ્ય નથી. આથી જ વ્યવહારપથમાં ઉપયોગી બનતું નથી.
આવા વ્યવહા૨૫થમાં અનુપયોગી નિર્વિકલ્પકજ્ઞાનને પ્રમાણભૂત માની શકાય નહિ. “નિર્વિકલ્પકજ્ઞાનની ઉત્ત૨માં થનારા વ્યવહારમાર્ગમાં ઉપયોગી એવા સવિકલ્પકજ્ઞાનની ઉત્પત્તિ, તેનાથી થતી હોવાથી તે પ્રમાણભૂત છે.” આવું કહેશો તો નિર્વિકલ્પકજ્ઞાન વ્યવહામાર્ગમાં અનુપયોગી હોવાથી તથા સવિકલ્પકજ્ઞાન વ્યવહારમાર્ગમાં ઉપયોગી હોવાથી સવિકલ્પકજ્ઞાનને જ પ્રમાણભૂત માનવું વધુ ઉચિત છે. વળી તમારા મતમાં સવિકલ્પકજ્ઞાન સ્વયં અપ્રમાણભૂત છે, તો પછી તે અપ્રમાણભૂત એવું સવિકલ્પકજ્ઞાન કેવી રીતે નિર્વિકલ્પક જ્ઞાનની પ્રમાણતાનું વ્યવસ્થાપન કરી શકે ? તેથી તમારી વાત ઉચિત નથી. આથી પ્રમાણભૂત જ્ઞાન વ્યવસાય સ્વભાવવાળું જ સ્વીકારવું જોઈએ, નિર્વિકલ્પક નહિ. આમ પ્રમાણના લક્ષણમાં ‘વ્યવસાય’ પદના ગ્રહણથી બૌદ્ધની નિર્વિકલ્પકજ્ઞાનની પ્રમાણતાનું નિરાકરણ થાય છે.
(૪) નિત્યપરોક્ષબુદ્ધિવાદિ મીમાંસક કુમારિલભટ્ટની માન્યતા છે કે... “જ્ઞાનં અતીન્દ્રિયં જ્ઞાનનન્યજ્ઞાતૃતા પ્રત્યક્ષા તયા જ્ઞાનમનુમીયતે' - શાન અતીન્દ્રિય છે. જ્ઞાન જન્ય જ્ઞાતૃતા પ્રત્યક્ષ હોય છે. તેનાથી જ્ઞાનનું અનુમાન કરાય છે. કહેવાનો આશય એ છે કે ‘સયં ઘટ:’ એવું જ્ઞાન જ્યારે ઉત્પન્ન થાય છે, ત્યારે જ જ્ઞાનના વિષય ઘટમાં ‘જ્ઞાતા’ નામના પદાર્થની ઉત્પત્તિ થાય છે. ‘જ્ઞાતો ઘટ:' એ પ્રતીતિ જ્ઞાતતાની સાધક છે. આ જ્ઞાતતા જ્ઞાનના પ્રામાણ્યનો નિશ્ચય કરાવે છે.
પરંતુ કુમારિલભટ્ટનો આ મત યોગ્ય નથી. કારણ કે જેમ સૂર્યની પ્રભાથી (પ્રકાશિત થતા) ઘટ-પટાદિ વસ્તુના સમુહને જોતાલોકો સૂર્યની પ્રભાને પણ જુએ જ છે. તે પ્રમાણે જ્ઞાનના વિષય બનતા કુંભાદિના પ્રકાશને માનવાવાળાઓવડે જ્ઞાનનો પ્રકાશ પણ સ્વીકારવો જ જોઈએ. અથવા દીપકનો પ્રકાશ સ્વયંને અને અન્યપદાર્થને પ્રકાશિત કરે છે, તેમ જ્ઞાન પણ સ્વયંને અને પદાર્થને પ્રકાશિત કરે છે, તેમ સ્વીકારવું જોઈએ. આમ પ્રમાણના લક્ષણમાં ‘સ્વ’ પદના ગ્રહણથી મીમાંસકના મતનું નિરાકરણ થાય છે.
(૫) ‘વ્યવસાય' પદના ગ્રહણથી સંશયાત્મક, વિપર્યયાત્મક, અનધ્યવસાયરૂપ જ્ઞાનનો વ્યવચ્છેદ થાય છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५४, जैनदर्शन
૬૭૭
સાધક-બાધકપ્રમાણના અભાવથી અનિશ્ચિત અનેકઅંશોના અવગાણિજ્ઞાનને સંશય કહેવાય છે. જેમકે આ સ્થાણુ છે કે પુરુષ છે ? આવું જ્ઞાન. વ્યવસાયાત્મક નિશ્ચયાત્મક જ્ઞાનના ગ્રહણથી સંશયાત્મકજ્ઞાનની પ્રમાણતાનો વ્યવચ્છેદ થાય છે.
જે આકારે વસ્તુ રહેલી હોય, તેનાથી વિપરીતઆકારે વસ્તુનો નિશ્ચય કરવો તે વિપર્યય. જેમકે છીપલામાં રજતનું જ્ઞાન. વિપર્યયાત્મકજ્ઞાનની પ્રમાણિતાનો વ્યવચ્છેદ “વ્યવસાયિ’ પદથી થાય છે.
જ્યાં વિશેષનું સ્પષ્ટપણે ભાન થતું નથી, પરંતુ “શું છે ?' એ પ્રમાણે આલોચનાત્મકજ્ઞાન થાય છે તે અનધ્યવસાય કહેવાય છે. જેમકે અન્યવસ્તુમાં જેનું ચિત્ત છે. તેવા ગમન કરતા વ્યક્તિને રસ્તામાં તૃણનો સ્પર્શ થતાં “મને કંઈક સ્પર્શ થયો–આવું આલોચનાત્મક જે જ્ઞાન થાય છે તે અનધ્યવસાય કહેવાય છે. આવા જ્ઞાનની પ્રમાણતાનો વ્યવચ્છેદ પણ “વ્યવસાયિ” પદથી થઈ જાય છે.
(૯) સાંખ્યો જ્ઞાનને પ્રકૃતિનો ધર્મ માને છે. પ્રકૃતિમાંથી ઉત્પન્ન થતી બુદ્ધિ, જ્યારે વિષયાકારે પરિણત થાય છે, ત્યારે તે જ્ઞાન કહેવાય છે. આથી જ્ઞાન પ્રકૃતિનો ધર્મ છે. પ્રકૃતિ અચેતન હોવાથી, તેનો ધર્મ એવું જ્ઞાન પણ અચેતન છે -
સાંખ્યોના આ મતના નિરાકરણ માટે “સ્વ' પદનું ગ્રહણ પ્રમાણના લક્ષણમાં કર્યું છે. જ્ઞાન અચેતન નથી, પરંતુ સ્વયં પ્રકાશિત છે..
“ચ પ્રાયોગ્ય: પરોકર્થ: વાર” આ સમાસના આશ્રયથી પણ અર્થાત્ આવો સમાસ કરવા દ્વારા સ્વપરનો “સ્વને ગ્રહણ કરવાયોગ્ય પર' - આવો અર્થ કરવાથી વ્યવહારિકજનની અપેક્ષાથી, જેને જે પ્રમાણે જ્યાં જ્ઞાનનો અવિસંવાદ થાય, તેને તે પ્રમાણે ત્યાં જ્ઞાનનું પ્રામાણ્ય સમજવું. સ્વ-પરનો આવો અર્થ કરવાથી પોત-પોતાને યોગ્ય પદાર્થોને જાણવાવાળું સંશયાદિ જ્ઞાન પણ સ્વરૂપની અપેક્ષાથી તથા સામાન્યવસ્તુને જાણવાની અપેક્ષાથી કથંચિત્ પ્રમાણરૂપ છે, આ વાત સૂચિત થાય છે. જે જ્ઞાન વસ્તુના જે અંશમાં અવિસંવાદિ છે, તે જ્ઞાન વસ્તુના તે અંશમાં પ્રમાણભૂત છે.-આવા વ્યવહાર પ્રસિદ્ધ નિયમથી સંશય, વિપર્યયજ્ઞાનાદિ પણ વસ્તુના સામાન્યઅંશમાં પ્રમાણ છે.
તેથી ધર્મિમાત્રની અપેક્ષાથી = સ્વરૂપમાત્રની અપેક્ષાથી સંશય, વિપર્યયઆદિ સર્વ જ્ઞાનમાત્ર પ્રમાણભૂત છે. આમ સંશયાદિ જ્ઞાનની પણ પ્રમાણતા હણાતી નથી. [૫૪ll
अथ विशेषलक्षणाभिधित्सया प्रथमं तावत्प्रमाणस्य संख्यां विषयं चाहહવે પ્રમાણના વિશેષલક્ષણને કહેવાની ઇચ્છાથી ગ્રંથકારશ્રી પ્રથમ પ્રમાણની સંખ્યા અને પ્રમાણના વિષયને કહે છે.
Page #205
--------------------------------------------------------------------------
________________
५७८
षड्दर्शन समुझय भाग - २, श्लोक-५५, जैनदर्शन
प्रत्यक्षं च परोक्षं च द्वे प्रमाणे तथा मते ।
अनन्तधर्मकं वस्तु प्रमाणविषयस्त्विह ।।५५ ।। શ્લોકાર્થ : પ્રત્યક્ષ અને પરોક્ષ એમ પ્રમાણના બે ભેદ છે. અનંતધર્માત્મકવસ્તુ પ્રમાણનો વિષય છે. અર્થાતું પ્રમાણ દ્વારા અનંતધર્માત્મકવસ્તુ જાણી શકાય છે.
व्याख्या-अक्षम्-इन्द्रियं प्रति गतमिन्द्रियाधीनतया यदुत्पद्यते तत्प्रत्यक्षमिति तत्पुरुषः, इदं व्युत्पत्तिनिमित्तमेव प्रवृत्तिनिमित्तं तु स्पष्टत्वम्, तेनानिन्द्रियादिप्रत्यक्षमपिप्रत्यक्षशब्दवाच्यं सिद्धम्, अक्षो-जीवो वात्र व्याख्येयः, जीवमाश्रित्यैवेन्द्रियनिरपेक्षमनिन्द्रियादिप्रत्यक्षस्योत्पत्तेः । तत्र तत्पुरुषाश्रयणात्प्रत्यक्षो बोधः प्रत्यक्षा बुद्धिरित्यादौ स्त्रीपुंसभावोऽपि सिद्धः । अक्षाणां परं-अक्षव्यापारनिरपेक्षं मनोव्यापारेणासाक्षादर्थपरिच्छेदकम् परोक्षमिति, परशब्दसमानार्थेन परस्-शब्देन सिद्धम् । चशब्दौ द्वयोरपि तुल्यकक्षतां लक्षयतः, तेनानुमानादेः परोक्षस्य प्रत्यक्षपूर्वकत्वेन प्रवृत्तेर्यत्कैश्चित्प्रत्यक्ष ज्येष्ठमभीष्टमेतन श्रेष्ठमिति सूचितम्, द्वयोरपि प्रामाण्यं प्रतिविशेषाभावात् । “पश्य मृगो धावति” इत्यादौ प्रत्यक्षस्यापि परोक्षपूर्वकस्य प्रवृत्तेः परोक्षस्य ज्येष्ठताप्रसङ्गात् । प्रत्यक्षपूर्वकमेव च परोक्षमुपजायत इति नायं सर्वत्रैकान्तः, अन्यथानुपपन्नतावधारितोच्छ्वासनिःश्वासादिजीवलिङ्गसद्भावासद्भावाभ्यां जीवसाक्षात्कारिप्रत्यक्षक्षणेऽपि जीवन्मृतप्रतीतिदर्शनात्, अन्यथा लोकव्यवहाराभावप्रसङ्गात् । तथाशब्दः प्रागुक्तनवतत्त्वाद्यपेक्षया समुचये, वाक्यस्य सावधारणत्वात्, द्वे एव प्रत्यक्षपरोक्षप्रमाणे मते-सम्मते । ટીકાનો ભાવાનુવાદઃ
ઇન્દ્રિયની અધીનતયા જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પ્રત્યક્ષ કહેવાય છે. અર્થાત્ ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાનની ઉત્પત્તિ થાય છે તે પ્રત્યક્ષ કહેવાય છે. આ માત્ર) પ્રત્યક્ષશબ્દનું વ્યુત્પત્તિનિમિત્ત છે. અર્થાત્ પ્રત્યક્ષશબ્દની શાબ્દિકવ્યુત્પત્તિ છે. પ્રત્યક્ષનું પ્રવૃત્તિનિમિત્ત સ્પષ્ટત=સ્પષ્ટતા છે. તેનાથી સિદ્ધ થાય છે કે જે જ્ઞાન સ્પષ્ટ હોય તે ઇન્દ્રિયથી ઉત્પન્ન થાય કે અનિન્દ્રિયથી ઉત્પન્ન થાય, તો પણ પ્રત્યક્ષ શબ્દથી વાચ્ય છે.
અહીં અક્ષ નો અર્થ જીવ–આત્મા કરવો. (તેથી વ્યાખ્યા આ પ્રમાણે થશે-) આત્માને આશ્રયિને ઇન્દ્રિયોથી નિરપેક્ષ જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે પણ પ્રત્યક્ષ છે. આ વ્યુત્પત્તિથી અતીન્દ્રિય અને અનિન્દ્રિય=માનસજ્ઞાનમાં પણ પ્રત્યક્ષતા સિદ્ધ થઈ જાય છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग- २, श्लोक -५५, जैनदर्शन
५७९
તપુરુષ સમાસ કરવાથી પ્રત્યક્ષ બોધ અને પ્રત્યક્ષા બુદ્ધિ, આ રીતે પુલિંગ અને સ્ત્રીલિંગમાં પ્રત્યક્ષશબ્દનો પ્રયોગ થઈ શકે છે. (કહેવાનો આશય એ છે કે પુરુષ સમાસનો આશ્રય કરવાથી પ્રત્યક્ષ શબ્દનો વિશેષ્યના લિંગઅનુસાર ત્રણે લિંગોમાં પ્રયોગ થાય છે. જેમકે પ્રત્યક્ષો વો:, પ્રત્યક્ષા વૃદ્ધિ , પ્રત્યક્ષ જ્ઞાનં, અહીં ટીકામાં બે લિંગોમાં પ્રયોગ બતાવ્યો છે.)
ઇન્દ્રિયના વ્યાપારથી નિરપેક્ષ મનોવ્યાપારથી અસાક્ષાત્ (અપ્રત્યક્ષ) પદાર્થનું જે જ્ઞાન કરાવે છે, તે પરોક્ષજ્ઞાન કહેવાય છે. પર શબ્દના પર્યાયવાચી પર શબ્દથી પરોક્ષશબ્દની સિદ્ધિ થાય છે. અર્થાત્ પર+ડાક્ષ મળીને પરોક્ષ બને છે. શ્લોકના પૂર્વાર્ધમાં બે “ચ” શબ્દનું વિધાન પ્રત્યક્ષ અને પરોક્ષ બંનેની તુલ્યકક્ષા સૂચવવા માટે છે. અર્થાત્ પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પદની પછી ચ' મૂકવાથી બંને પ્રમાણોનું બળ સમાન છે, તે સૂચવવા માટે છે અને પોત-પોતાના વિષયમાં પ્રમાણભૂત છે, તે પણ સાથે સાથે સૂચિત થાય છે. તેનાથી અનુમાનાદિપરોક્ષ પ્રમાણની પ્રત્યક્ષપૂર્વક પ્રવૃત્તિ હોવાના કારણે કેટલાકલોકો પ્રત્યક્ષને જ્યેષ્ઠ માને છે (અને અનુમાનાદિને કનિષ્ઠ માને છે.) તે સત્ય નથી, તે પણ સૂચિત થાય છે. કારણ કે બંનેમાં પણ પ્રમાણતા છે. કેમકે પ્રતિવિશેષનો અભાવ છે. અર્થાત્ પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પણ પોત-પોતાના વિષયમાં સ્વતંત્ર તથા સમાન બળવાળા છે. તેમાં કોઈ જ્યેષ્ઠ નથી.
“દેખો, મૃગ દોડે છે.” (આ વાક્યને સાંભળીને તેનો અર્થ વિચાર કરીને મૃગનાં) પ્રત્યક્ષની પ્રવૃત્તિ પણ પરોક્ષએવા શબ્દજ્ઞાનપૂર્વક થઈ હોવાથી, પરોક્ષને જ્યેષ્ઠ માનવામાં પ્રસંગ આવશે.
દેખો, મૃગ દોડે છે' ઇત્યાદિમાં થયેલું મૃગનું) પ્રત્યક્ષ પણ પરોક્ષ એવા શબ્દજ્ઞાનપૂર્વકની પ્રવૃત્તિથી થયેલું હોવાથી (અર્થાત્ પ્રત્યક્ષ પણ પરોક્ષપૂર્વક થવાના કારણે) પરોક્ષને (પ્રત્યક્ષથી) જ્યેષ્ઠ માનવાનો પ્રસંગ આવે છે. કહેવાનો આશય એ છે કે “દેખો, મૃગ દોડે છે” આ વાક્યને સાંભળીને તેનો અર્થનો વિચાર કરીને, જેને મૃગનું પ્રત્યક્ષ થશે, તે શબ્દજ્ઞાનપૂર્વક થયું છે. અર્થાત્ પરોક્ષ એવા શબ્દજ્ઞાનપૂર્વક થયું. તેથી (તમે ઉપર પ્રત્યક્ષપૂર્વક પરોક્ષ જ્ઞાન થયું હોવાથી પ્રત્યક્ષને જ્યેષ્ઠ માનતા હતા, તો) અહીં પ્રત્યક્ષજ્ઞાન પરોક્ષપૂર્વક થયું હોવાથી પરોક્ષને જ્યેષ્ઠ માનવાની આપત્તિ તમને આવશે.
વળી “પરોક્ષજ્ઞાન પ્રત્યક્ષપૂર્વક જ ઉત્પન્ન થાય છે.'—આવો સર્વત્ર કોઈ એકાંત નથી. કારણકે જીવનો સાક્ષાત્કારકરનાર પ્રત્યક્ષજ્ઞાનની ક્ષણમાં પણ અન્યથા-અનુપપન્નતા (રૂપ વ્યતિરેક વ્યાપ્તિ)થી ગ્રહણ કરાયેલ શ્વાસોશ્વાસાદિ જીવના લિંગના સભાવ અને અસદુભાવથી માણસ જીવતો કે મૃત છે, એવી પ્રતીતિ થતી જોવા મળે છે. અર્થાત્ તાત્પર્ય એ છે કે જે ક્ષણે બીજાના આત્માને આપણે દેખી રહ્યા છીએ ત્યારે, તે જ સમયે જીવન સાથે અવિનાભાવ રાખનાર શ્વાસોશ્વાસાદિલિંગોથી (જીવનની) સત્તાનું તથા શ્વાસોશ્વાસાદિલિંગોના અભાવમાં (જીવનની) અસત્તાનું (મરણનું) અનુમાનથી પરિજ્ઞાન થાય જ છે. આથી તે પ્રત્યક્ષ અને અનુમાનજ્ઞાન
Page #207
--------------------------------------------------------------------------
________________
५८०
षड्दर्शन समुशय भाग - २, श्लोक -५५, जैनदर्शन
સાથોસાથ જ થયા છે. તેથી પ્રત્યક્ષપૂર્વક જ અનુમાન જ્ઞાનની ઉત્પત્તિ થાય છે, તેવો કોઈ એકાંતિકનિયમ નથી.) જો આવું માનવામાં નહિ આવે તો લોકવ્યવહારનો અભાવ થઈ જશે. આથી પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણમાં કોઈ જ્યેષ્ઠ-કનિષ્ઠભાવ નથી. २८05 पूधिमा 'तथा' २०६ छ, ते पूर्व ४८ que नवतत्याना समुय्यय भाटे छे. સર્વે વાક્યો સાવધારણ=નિશ્ચયાત્મક હોય છે. આ ન્યાયથી પ્રત્યક્ષ અને પરોક્ષ બે જ પ્રમાણ સંમત છે. તેનાથી અધિક નહિ તે જાણવું.
यदपि परैरुक्तं व्यातिरिक्तं प्रमाणसङ्ख्यान्तरं प्रत्यज्ञायि, तत्रापि यत्पर्यालोच्यमानमुपमानार्थापत्त्यादिवत्प्रमाणतामात्मसाक्षात्करोति तदनयोरेव प्रत्यक्षपरोक्षयोरन्तर्भावनीयम् । यत्पुनर्विचार्यमाणं मीमांसकपरिकल्पिताभाववत्प्रामाण्यमेव नास्कन्दति न तेन बहिर्भूतेनान्तर्भूतेन वा प्रयोजनम्, अवस्तुत्वादित्यपकर्णनीयम् । तथाहि-प्रत्यक्षानुमानागमोपमानार्थापत्त्यभावसम्भवैतिह्यप्रातिभयुक्त्यनुपलब्ध्यादीनि प्रमाणानि यानि परे प्रोचुः, तत्रानुमानागमो परोक्षप्रकारावेव विज्ञातव्यौ, उपमानं तु नैयायिकमते कश्चित्प्रेष्यः प्रभुणा प्रेषयाञ्चक्रे “गवयमानय” इति स गवयशब्दवाच्यर्थमजानानः कञ्चन वनेचरं पुरुषमप्राक्षीत् “कीदृग्गवयः” इति, स प्राह “यादृग्गौस्तादृग्गवयः” इति ततस्तस्य प्रेष्यपुरुषस्याप्तातिदेशवाक्यार्थस्मरणसहकारि गोसदृशगवयपिण्डज्ञानं “अयं स गवयशब्दवाच्योऽर्थः” इति प्रतिपत्तिं फलरूपामुत्पादयत्प्रमाणमिति, मीमांसकमते तु येन प्रतिपत्रा गौरुपलब्धो न गवयो न चातिदेशवाक्यं "गौरिव गवय.” इति श्रुतं, तस्य विकटाटवीं पर्यटतो गवयदर्शने प्रथमे समुत्पन्ने सति यत्परोक्षे गवि सादृश्यज्ञानमुन्मज्जति “अनेन सदृशः स गौः” इति “तस्य गोरनेन सादृश्यं” इति वा, तदुपमानम् । “तस्माद्यत्स्मर्यते तत्स्यात्सादृश्येन विशेषितं प्रमेयमुपमानस्य सादृश्यं वा तदन्वितम्” । [मी० श्लोक० उप० श्लो० ३] इति वचनादिति, एतञ्च परोक्षभेदे प्रत्यभिज्ञायामन्तर्भाव्यम् । ટીકાનો ભાવાનુવાદઃ વળી જે પ્રતિવાદિઓદ્વારા બેથી અતિરિક્ત પ્રમાણની સંખ્યા મનાઈ છે, તેમાં પણ વિચાર કરતાં અર્થપત્તિ, ઉપમાનઆદિની જેમ પ્રમાણકોટીમાં આવે છે - પ્રમાણભૂત સિદ્ધ થાય છે, તેમનો સમાવેશ પણ પ્રત્યક્ષ અને પરોક્ષ બે પ્રમાણમાં કરી લેવો જોઈએ. વળી વિચાર કરતાં મીમાંસકો દ્વારા પરિકલ્પિત અભાવ પ્રમાણની જેમ, જે પ્રમાણભૂત જ સિદ્ધ થતા નથી. તેનો
Page #208
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
५८१
પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણમાં અંતર્ભાવ છે કે બહિર્ભાવ છે ? તે ચર્ચા કરવાનું કોઈ પ્રયોજન જ નથી. કારણ કે તે તો અવડુરૂપ = અપ્રમાણભૂત હોવાથી ઉપેક્ષણીય જ છે. (હવે પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણથી અતિરિક્તપ્રમાણો, જે અન્યદર્શનકારોએ માન્યા છે, તેનો સમાવેશ પણ આ બે પ્રમાણમાં જ થઈ જાય છે, તે બતાવાય છે.)
પરવાદિઓ પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન, અર્થપત્તિ, અભાવ, સંભવ, ઐતિહ્ય, પ્રાતિજ, યુક્તિ અને અનુપલબ્ધિઆદિ અનેક પ્રમાણો માને છે. આ પ્રમાણમાં અનુમાન અને આગમનો પરોક્ષપ્રમાણમાં જ સમાવેશ થઈ જાય છે.
નૈયાયિક ઉપમાનને પ્રમાણ માને છે – (તેનો આકાર તેઓ આ રીતે બતાવે છે.) કોઈક નોકર પોતાના સ્વામિદ્વારા ગવય લાવવા માટે મોકલાયો. (તે નોકરને પોતાના સ્વામિને પૂછવાનું રહી ગયું કે ગવય કોને કહેવાય !) તે ગવયશબ્દનાં વાચ્યાર્થને નહિ જાણતા નોકરે કોઈ વનેચર (જંગલવાસી) પુરુષને પૂછ્યું કે.. “ગવય કેવા પ્રકારનું હોય છે ?” ત્યારે તે વનેચરે કહ્યું કે
જેવા પ્રકારની ગાય હોય છે, તેવા પ્રકારની ગવય હોય છે.” (આ વાક્ય સાંભળીને, યાદ રાખી આગળ વધેલા તે નોકરને ગાય જેવું પશું જંગલમાં નજેર ચડ્યું), તે વખતે તે નોકરને વનેચરે કહેલા વાક્યનું સ્મરણ થયું. (એક ઠેકાણે સાંભળેલાના અન્યત્ર સંબંધને અતિદેશ કહેવાય છે. વનેચર પાસેથી સાંભળેલા “ગાય જેવી ગવય હોય છે” વાક્યર્થનો, ગાય જેવા પશુને જોતાં નોકરને તે અતિદેશવાક્ષાર્થનું સ્મરણ થાય છે. તે) અતિદેશસહકારી એવું “ગાય જેવી ગવય હોય છે” આ પિંડજ્ઞાન “આ તે ગવયશબ્દથી વાચ્ય અર્થ છે” આવી ઉપમિતિ ફલરૂપ પ્રતિપત્તિને ઉત્પન્ન કરતું ઉપમાન પ્રમાણ બને છે. (કહેવાનો આશય એ છે કે અતિદેશવાક્યર્થના જ્ઞાનસ્વરૂપ ઉપમાન છે. એક ઠેકાણે સાંભળેલાનો અન્યત્ર સંબંધ અતિદેશ કહેવાય છે. વનેચર પુરુષ પાસેથી “ો નશો વિયો મતિ' ઇત્યાકારવાક્યને સાંભળીને, (નોકરને જંગલમાં ગાય જેવા પશુને જોતાં) તે અર્થના સ્મરણ પ્રસંગે તેનો સંબંધ થાય છે. તેથી તે વાક્યને અતિદેશવાક્ય કહેવાય છે. તે અતિદેશવાક્યર્થના સ્મરણનું સહકારી એવું “જો શ વિદ' પિંડજ્ઞાન “મસી વયશદ્ધવાળ:” ઇત્યાકારક ઉપમિતિરૂપ ફલને ઉત્પન્ન કરતું પ્રમાણ બને છે.)
(મીમાંસકો ઉપમાન પ્રમાણનું સ્વરૂપ થોડું જુદી રીતે બતાવે છે. તે આ પ્રમાણે છે-) જે વ્યક્તિ દ્વારા ગાય ઉપલબ્ધ છે અર્થાત્ જોવાયેલી છે. “ગવય” આજ સુધી જોવાયો નથી તથા “ગાય જેવી ગવાય છે” આ અતિદેશવાક્યને પણ સાંભળ્યું નથી. તે વ્યક્તિને વિકટજંગલમાં ફરતાં ફરતાં ગવયનું સૌપ્રથમ દર્શન થતે છતે (વર્તમાનમાં) પરોક્ષ એવી ગાયમાં સાદશ્યજ્ઞાન ઉત્પન્ન થાય છે કે “આ ગવયની સમાન તે ગાય છે.” અથવા “તે ગાયનું આ ગવયની સાથે સાદશ્ય છે.” તે ઉપમાન પ્રમાણ કહેવાય છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
५८२
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
તથા (ગવયને દેખીને) જે ગાયનું સ્મરણ થાય છે, તે ગાય ગવયની સમાનતાથી વિશિષ્ટ બનીને ઉપમાન પ્રમાણદ્વારા જણાય છે અથવા ગાયથી વિશિષ્ટગવયની સમાનતા ઉપમાન પ્રમાણનો વિષય બને છે. અર્થાત્ ગોવિશિષ્ટસાદૃશ્ય કે સાદગ્યવિશિષ્ટગો બંને ઉપમાન પ્રમાણના પ્રમેય છે. આ વચનથી પણ ઉપરની વાત સિદ્ધ થાય છે. આ બંને પ્રકારના ઉપમાનનો પરોક્ષ પ્રમાણના ભેદરૂપ પ્રત્યભિજ્ઞામાં સમાવેશ થઈ જાય છે. કહેવાનો આશય એ છે કે કાશીમાં જોયેલા દેવદત્તને, (થોડા કાળ પછી) અમદાવાદમાં જોતાં “આ તે જ દેવદત્ત છે.” –આવી પ્રત્યભિજ્ઞા થાય છે. અહીં કાશીમાં દેવદત્તનું જે પ્રત્યક્ષ જ્ઞાન થયેલું, તે અમદાવાદમાં મૃતિપથમાં આવતાં “આ તે જ દેવદત્ત છે” આવી પ્રત્યભિજ્ઞાને ઉત્પન્ન કરે છે. અહીં જેમ પ્રત્યભિજ્ઞામાં પ્રત્યક્ષ અને સ્મરણનું સંકલન થાય છે, તેમ ઉપમાનમાં પણ ગવયનું પ્રત્યક્ષ તથા અતિદેશવાક્ય કે ગાયનું સ્મરણ કારણ બને છે અને સાદશ્યરૂપે તેઓનું સંકલન કરાય છે. આથી પ્રત્યક્ષ અને સ્મરણથી ઉત્પન્ન થવાવાળું તથા સાદશ્યને સંકલિત કરનારા સારશ્યજ્ઞાન (ઉપમાન પ્રમાણનો) પણ પ્રત્યભિજ્ઞામાં સમાવેશ થાય છે. (તેથી ન્યાયકુસુમાંજલીમાં કહ્યું છે કે “ततो यः संकलनात्मकः प्रत्ययः स प्रत्यभिज्ञानमेव यथा ‘स एवायम्' इति प्रत्ययः संकलनात्मकश्च “अनेन सदृशो गौ” इति प्रत्यय इति” । (अर्थ स्पष्ट छ.) ९७मा प्रत्यक्ष भने स्मरथी उत्पन्न वावाणु એકત્વ સાદશ્ય વિલક્ષણતા આપેક્ષિકઆદિ રૂપથી જેટલા પણ સંકલન જ્ઞાન થાય છે, તેનો પ્રત્યભિજ્ઞામાં સમાવેશ થાય છે.) __ अर्थापत्तिरपि-“प्रमाणषटकविज्ञातो यत्रार्थोऽनन्यथा भवन् । अदृष्टं कल्पयेदन्यं सार्थापत्तिरुदाहता ॥१॥” इत्येवं लक्षणानुमानान्तर्गतैव, अर्थापत्त्युत्थापकस्यार्थस्यान्यथानुपपत्तिनिश्चयेनैवादृष्टार्थपरिकल्पनात्, अन्यथानुपपत्तिनिश्चयस्यानुमानत्वात् । अभावाख्यं तु प्रमाणं प्रमाणपञ्चकाभावः १ तदन्यज्ञानं २ आत्मा वा ज्ञानविनिर्मुक्तः ३ इति त्रिधाभिधीयते, तत्राद्यपक्षस्यासम्भव एव प्रसह्यवृत्त्या प्रमाणपञ्चकाभावस्य तुच्छत्वेनावस्तुत्वात्, अभावज्ञानजनकत्वायोगात्, द्वितीयपक्षे तु पर्युदासवृत्त्या यत्तदन्यज्ज्ञानं तत्प्रत्यक्षमेव, प्रत्यक्षेणैव घटादिविविक्तस्य भूतलादेर्ग्रहणात् । कचित्तु तदघटं भूतलमिति प्रत्यभिज्ञानेन, योऽग्निमान्न भवति नासौ घूमवानिति तर्केण, नात्र घूमोऽनाग्नेरित्यनुमानेन, गृहे गर्गो नास्तीत्यागमेन वाऽभावप्रतीतेः क्वाभावः प्रमाणं प्रवर्तताम् । तृतीयपक्षस्य पुनरसम्भव एव, आत्मनो ज्ञानाभावे कथं वस्त्वभाववेदकत्वं, वेदनस्य ज्ञानधर्मत्वात्, अभाववेदकत्वे वा ज्ञानविनिर्मुक्तत्वस्याभावात्, तन्नाभावः प्रमाणान्तरम् । सम्भवोऽपि समुदायेन समुदायिनोऽवगम इत्येवंलक्षणः सम्भवति खार्या
Page #210
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक ५५, जैनदर्शन
k
द्रोण इत्यादिको नानुमानात्पृथक्, तथाहि खारी द्वोणवती, खारीत्वात्पूर्वोपलब्धखारीवत् । ऐतिह्यं त्वनिर्दिष्टप्रवक्तृकं प्रवादपारम्पर्यम्, एवमूचुर्वृद्धा यथा “ इह वटे यक्षः प्रतिवसति” इति, तदप्रमाणं, अनिर्दिष्टवक्तृकत्वेन सांशयिकत्वात्, आप्तप्रवक्तृकत्वनिश्चये त्वागम इति । यदपि प्रातिभमक्षलिङ्गशब्दव्यापारानपेक्षमकस्मादेव “ अद्य मे महीपतिप्रसादो भविता" इत्याकारं स्पष्टतया वेदनमुदयते तदप्यनिन्द्रियनिबन्धनतया मानसमितिप्रत्यक्षकुक्षिनिक्षिप्तमेव । यत्पुनः प्रियाप्रियप्राप्तिप्रभृतिफलेन सार्धं गृहीतान्यथानुपपत्तिकात्मनः प्रासादोद्वेगादेर्लिङ्गादुदेतितत्पिपीलिकापटलोत्सर्पणोत्थज्ञानवदस्पष्टमनुमानमेव । एवं युक्त्यनुपलब्ध्योरादिशब्दाद्विशिष्टोपलब्धिजनकस्य बोधाबोधरूपविशेषत्यागेन सामान्यतो लिखितं साक्षिणो भुक्तिः प्रमाणं त्रिविधं स्मृतम्” [ याज्ञवं० स्मृ० २ / २२ ] इत्युक्तस्य प्रमाणस्यान्येषां च केषाञ्चित्प्रमाणान्तरत्वेन परपरिकल्पितानां यथालक्षणं प्रत्यक्षपरोक्षयोरन्तर्भावो निराकरणं च विधेयम् । तदेवं न प्रत्यक्षपरोक्षलक्षणद्वैविध्यातिक्रमं शक्रोऽपि कर्तुं क्षमः ।।
५८३
ટીકાનો ભાવાનુવાદ :
“પ્રત્યક્ષાદિ છ પ્રમાણોમાંથી કોઈપણ પ્રમાણથી જ્ઞાતપદાર્થ બીજીરીતે સંગત થતો ન હોય, ત્યારે અન્ય અદૃષ્ટપદાર્થની કલ્પના કરાય છે, તે અર્થાપતિ કહેવાય છે.” (જેમ કે જીવિત દેવદત્ત ઘરમાં ન દેખાતાં, દેવદત્તના અદૃષ્ટબર્હિભાવની કલ્પના કરાય છે, તે અર્થાપતિ કહેવાય છે.) આ સ્વરૂપવાળી અર્થાપત્તિનો પણ અનુમાનમાં સમાવેશ થાય છે. કારણકે અર્થાપત્તિથી ઉત્થાપક અર્થ (પદાર્થ) અન્યથા અનુપપત્તિના નિશ્ચયથી જ અદૃષ્ટઅર્થની પરિકલ્પનારૂપ અને અન્યથા અનુપપત્તિનો નિશ્ચય અનુમાનરૂપ છે. (કહેવાનો આશય એ છે કે જેમ અનુમાનમાં લિંગથી અવિનાભાવિ પરોક્ષસાધ્યનું જ્ઞાન થાય છે, તેમ અર્થપત્તિમાં પણ એકપદાર્થથી અવિનાભાવિ પરોક્ષપદાર્થની કલ્પના કરાય છે. બંનેમાં અવિનાભાવના નિશ્ચયથી જ અન્ય પરોક્ષપદાર્થની સિદ્ધિ થતી હોય છે. જ્યાં પણ અવિનાભાવના નિશ્ચયથી=બળથી અન્ય પરોક્ષપદાર્થનું જ્ઞાન થાય છે, તે સર્વે પણ અનુમાનરૂપ જ છે. એટલું યાદ રાખવું કે અનુમાનમાં તથા-ઉપપત્તિ અને અન્યથા-અનુપપત્તિરૂપ હેતુથી પરોક્ષપદાર્થની સિદ્ધિ થાય છે, જ્યારે અર્થપત્તિમાં અન્યથાઅનુપપત્તિરૂપ હેતુથી પરોક્ષપદાર્થની સિદ્ધિ થાય છે.)
અભાવપ્રમાણના ત્રણરૂપ છે. (૧) જે પદાર્થનો અભાવ ક૨વો છે, તેની સિદ્ધિ કરનારા પ્રમાણપંચકનો અભાવ છે. અર્થાત્ પ્રમાણપંચકાભાવ. (૨) તદન્યજ્ઞાન અર્થાત્ જે આધારમાં અથવા જે પદાર્થની સાથે તેને જોયો હતો, તેમાંથી માત્ર તેનાથી અન્યએવા આધાર અને પદાર્થોનું જ્ઞાન થાય. પરંતુ તેનું જ્ઞાન ન થાય. (જેમ ઘટને ભૂતલમાં કે ભૂતલ સાથે દેખ્યો હતો, હવે જો કે
Page #211
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
માત્ર ભૂતલ જ દેખાય છે, તો ઘટનો અભાવ થઈ જાય છે.) (૩) આત્મા જ્ઞાનથીરહિત હોય. અર્થાત્ આત્મામાં જ્ઞાન ઉત્પન્ન જ ન થાય.
५८४
તેમાં પ્રથમપક્ષનો અસંભવ જ છે. કારણ કે પ્રમાણપંચકનો અભાવ પ્રસજ્યપક્ષમાં તુચ્છરૂપ હોવાથી અવસ્તુરૂપ છે તથા અવસ્તુરૂપ હોય તે જ્ઞાનને ઉત્પન્ન કરી શકતું નથી. જે વસ્તુરૂપ હોય તે જ જ્ઞાનને ઉત્પન્ન કરી શકે છે. આથી તે અવસ્તુરૂપ હોવાથી અભાવવિષયકજ્ઞાન ઉત્પન્ન કરી શકશે નહિ.
દ્વિતીયપક્ષમાં તો પર્યુદાસ પક્ષાનુસાર ઘટથી અન્યભૂતલાદિનું જ્ઞાન પ્રત્યક્ષથી જ થઈ રહ્યું છે, તે પ્રત્યક્ષરૂપ જ છે. પ્રત્યક્ષથી જ ઘટાદિથીરહિત ભૂતલાદિ ગ્રહણ થાય છે. (- તો પછી તેનાથી અતિરિક્ત અભાવપ્રમાણ માનવાની જરૂર જ શી છે ? અર્થાત્ અતિરિક્ત અભાવ પ્રમાણ માનવાની આવશ્યક્તા નથી.)
ક્યારેક ‘તે (આ) ભૂતલ આજે ઘટશૂન્ય છે. (જેમાં કાલે ઘટ હતો.)' આવા પ્રકારનું અભાવજ્ઞાન પ્રત્યભિજ્ઞાથી જ થઈ જાય છે.
‘જે અગ્નિવાળો નથી, તે ધૂમવાળો પણ નથી.' - આવા પ્રકારનું ધૂમ-અગ્નિના અભાવનું જ્ઞાન તર્કથી થાય છે. “અહીં ધૂમ નથી, કારણકે અગ્નિ નથી.” આવા પ્રકારના ધૂમના અભાવનું જ્ઞાન અનુમાનથી થાય છે. ‘ઘરમાં ગર્ગ નથી’ આવા પ્રકારના પ્રામાણિકવચનથી ગૃહમાં ગર્ગના અભાવનું જ્ઞાન આગમપ્રમાણરૂપ જ છે. (આ રીતે યથાયોગ્ય પ્રત્યક્ષાદિપ્રમાણોથી જ) અભાવની પ્રતીતિ થઈ જતી હોય તો અભાવપ્રમાણની આવશ્યકતા જ શું છે ?
તૃતીયપક્ષનો તો સંભવ જ નથી. આત્મામાં જ્ઞાનનો અભાવ હોય તો આત્મા કેવી રીતે વસ્તુના અભાવનું સંવેદન કરી શકે ? કારણકે સંવેદન જ્ઞાનનો ધર્મ છે. જો આત્મામાં જ્ઞાન ન હોય તો, તેના ધર્મરૂપસંવેદન આત્મામાં કેવી રીતે હોઈ શકે ? (છતાં પણ) આત્માને વસ્તુના અભાવનો વેદક (અર્થાત્ વસ્તુના અભાવનો સંવેદન કરનારો) માનશો, તો આત્માને જ્ઞાનવિર્નિમુક્ત માની શકાશે નહિ. આથી તૃતીયપક્ષ ઉચિત નથી.
તેથી અભાવ અતિરિક્તપ્રમાણ નથી. સંભવપ્રમાણ પણ સમુદાયથી સમુદાયીના જ્ઞાનસ્વરૂપ છે. મોટી ચીજથી પોતાના અવયવભૂત નાની વસ્તુનું અનુમાન સંભવપ્રમાણ છે. જેમકે ખારી (=૧૮ દ્રોણ પ્રમાણ)માં દ્રોણની સંભાવના છે. (તે તેમાં સમાઈ જાય છે.) તે સંભવ પ્રમાણ પણ અનુમાનથી પૃથક્ નથી. સંભવપ્રમાણનો અનુમાનમાં અંતર્ભાવ આ પ્રમાણે છે. - “ખારી દ્રોણવાળી છે, કારણકે તે ખારી છે. જેમકે પૂર્વે જોયેલી ખારી.
અનિર્દિષ્ટવક્તાના પ્રવાદની પરંપરારૂપ ઐતિહ્યપ્રમાણ છે. અર્થાત્ જેને કહેનારા વક્તાની
Page #212
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक-५५, जैनदर्शन
५८५
કોઈને ખબર નથી, પરંતુ પરંપરાથી ચાલ્યા આવતો પ્રવાદ=લોકકૃતિઓ ઐતિહ્ય છે. જેમકે. વૃદ્ધો કહેતા હતા કે – “આ વડલામાં યક્ષ વસે છે.”
આ જ્ઞાન પ્રમાણરૂપ જ નથી. કારણ કે તે અનિર્દિષ્ટવક્તા દ્વારા બોલાયેલું હોવાથી સાંશયિક છે. કોઈપણ વચન(પ્રવાદ) આગમરૂપ ત્યારે જ બને, કે જ્યારે તે આપ્તપુરુષ દ્વારા બોલાયેલું હોય અર્થાત્ જે પ્રવાદમાં આપ્તવક્તા દ્વારા બોલાયેલ છે, એવો નિશ્ચય થાય તે પ્રવાદ જ આગમરૂપ બને છે.
ઇન્દ્રિયો, લિંગ અને શબ્દ વ્યાપારની અપેક્ષાવિના જ અકસ્માત “આજે મારાઉપર રાજા પ્રસન્ન થશે આવા પ્રકારનું સ્પષ્ટભાન થાય છે તે પ્રતિભજ્ઞાન કહેવાય છે. આ પ્રાતિજજ્ઞાન અનીન્દ્રિયનિબંધન હોવાથી અર્થાત્ મનોભાવનાથી ઉત્પન્ન થયેલું હોવાથી માનસપ્રત્યક્ષમાં અંતર્ભત થાય છે.
વળી આત્માની પ્રસન્નતા કે અપ્રસન્નતા આદિ લિંગથી પ્રિય-અપ્રિયઆદિ ફળની સાથે (પહેલા) ગ્રહણ કરેલા અન્યથા-અનુપપત્તિરૂપ અવિનાભાવથી ઉત્પન્ન થયેલું અસ્પષ્ટ પ્રાતિજજ્ઞાન અનુમાનરૂપ જ છે. જેમ કીડીઓના દરમાંથી બહાર આવવારૂપ લિંગથી વૃષ્ટિનું અસ્પષ્ટજ્ઞાન થાય છે, તે અનુમાનરૂપ જ છે. (કહેવાનો આશય એ છે કે જેમ પૂર્વે કીડીઓનું દરમાંથી બહાર આવવું અને વરસાદ પડવો - આ અવિનાભાવ ગ્રહણ કરેલો હોવાથી, જ્યારે કીડીઓ દરમાંથી બહાર આવે, ત્યારે પૂર્વે ગ્રહણ કરેલા અવિનાભાવથી) વૃષ્ટિનું અનુમાન કરાય છે. તેમ જ્યારે પૂર્વે મનની પ્રસન્નતા થયેલી, ત્યારે ઇષ્ટની પ્રાપ્તિ થઈ હતી અને મનની અપ્રસન્નતા થઈ હતી, ત્યારે અનિષ્ટની પ્રાપ્તિ થઈ હતી – આ અવિનાભાવને ગ્રહણ કરેલા વ્યક્તિને મનની પ્રસન્નતા કે અપ્રસન્નતાના કારણે ઇષ્ટ-અનિષ્ટનું અસ્પષ્ટપ્રાતિજજ્ઞાન થાય છે, તે અવિનાભાવના બલથી થયું હોવાના કારણે અનુમાનરૂપ છે.)
આમ સ્પષ્ટપ્રાતિજજ્ઞાનનો માનસપ્રત્યક્ષ પ્રમાણમાં અને અસ્પષ્ટપ્રાતિજજ્ઞાનનો અનુમાનમાં સમાવેશ થતો હોવાથી પ્રાતિજ્ઞાનને સ્વતંત્રપ્રમાણ માનવાની આવશ્યકતા નથી.
આ પ્રમાણે યુક્તિ અને અનુપલબ્ધિ પ્રમાણનો, આદિશબ્દથી વિશિષ્ટઉપલબ્ધિના જનક જ્ઞાનાત્મક કે અજ્ઞાનાત્મક (વિશેષના ત્યાગપૂર્વક) સામાન્યથી સર્વપદાર્થોને પ્રમાણ કહેવાય છે. તે પ્રમાણનો તથા લિખિત = સ્ટેમ્પ, સાલિ અને ભક્તિ = અનુભવ, આ ત્રણને જેઓ પ્રમાણ માને છે, તેઓના તે પ્રમાણનો તથા બીજા વાદિઓ દ્વારા પરિકલ્પિત અન્યપ્રમાણોનો યથાસંભવ પ્રત્યક્ષ અને પરોક્ષમાં અંતર્ભાવ કરવો જોઈએ અને (જે પ્રમાણભૂત ન હોય તેનું) નિરાકરણ કરવું જોઈએ. [આ રીતે યુક્તિ અને અનુપલબ્ધિ આ બે પ્રમાણોનો પણ ઉપરોક્ત બે પ્રમાણમાં સમાવેશ
Page #213
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
કરી દેવો. જો યુક્તિ અવિનાભાવ રાખતી હોય તો તેના સમાવેશ અનુમાનમાં ક૨વો અને અવિનાભાવ રાખતી ન હોય તો તે પ્રમાણરૂપ જ નથી.
५८६
અનુપલબ્ધિ તો અભાવપ્રમાણરૂપ છે. તેથી તેનો યથાસંભવ પ્રત્યક્ષાદિમાં અંતર્ભાવ થઈ જશે. આદિ શબ્દથી ( પ્રતિવાદિઓદ્વારા મનાયેલા) અન્યપ્રમાણોનો પણ પ્રત્યક્ષ અને પરોક્ષમાં જ અંતર્ભાવ કરી લેવો. જેમકે વૃદ્ધનૈયાયિક વિશિષ્ટઉપલબ્ધિના જનક જ્ઞાનાત્મક કે અજ્ઞાનાત્મક સર્વે પદાર્થોને સાધારણરૂપથી પ્રમાણ માને છે. તેઓએ કહ્યું છે કે ‘લિખિત સ્ટેમ્પ, સાક્ષિ તથા ભુક્તિ=અનુભવ ત્રણે પ્રમાણે છે.' તથા અન્યવાદિ દ્વારા મનાયેલા બીજા પ્રમાણોનો યથાસંભવ પ્રત્યક્ષ અને પરોક્ષમાં સમાવેશ કરવો અને અપ્રમાણભૂત હોય तो खंडन वुं . ]
તેથી આ પ્રમાણે પ્રમાણની પ્રત્યક્ષ અને પરોક્ષરૂપથી કહેવાયેલા (પ્રમાણની) બે સંખ્યાનો અતિક્રમ કરવા માટે ઇન્દ્ર પણ સમર્થ નથી.
अथ तयोर्लक्षणाद्यभिधीयते - स्वपरव्यवसायि ज्ञानं स्पष्टं प्रत्यक्षम् । तद्विप्रकारं सांव्यवहारिकं पारमार्थिकं च । तत्र सांव्यवहारिकं बाह्येन्द्रियादिसामग्रीसापेक्षत्वादपारमार्थिकमस्मदादिप्रत्यक्षम्, पारमार्थिकं त्वात्मसंनिधिमात्रापेक्षमवध्यादिप्रत्यक्षम् । सांव्यवहारिकं द्वेधा, चक्षुरादीन्द्रियनिमित्तं मनोनिमित्तं च । तद्विविधमपि चतुर्धा, अवग्रहेहावायधारणाभेदात् । तत्र विषयविषयिसन्निपातानन्तरसमुद्धृतसत्तामात्रगोचदर्शनाज्जातमाद्यमवान्तरसामान्याकारविशिष्टवस्तुग्रहणमवग्रहः । अस्यार्थः - विषयो द्रव्यपर्यायात्मकोऽर्थो, विषयी चक्षुरादिः, तयोः समीचीनो भ्रान्त्याद्यजनकत्वेनानुकूलो निपातो योग्यदेशाद्यवस्थानं, तस्मादनन्तरं समुद्धृतमुत्पन्नं यत्सत्तामात्रगोचरं दर्शनं निराकारो बोधस्तस्माज्जातमाद्यं सत्तासामान्याद्यवान्तरैर्मनुष्यत्वादिभिर्विशेषैर्विशिष्टस्य वस्तुनो यद्ग्रहणं ज्ञानं तदवग्रहः । पुनरवगृहीतविषयसंशयानन्तरं तद्विशेषाकाङ्क्षणमीहा । तदनन्तरं तदीहितविशेषनिर्णयोऽवायः । अवेतविषयस्मृतिहेतुस्तदनन्तरं धारणा । अत्र च पूर्वपूर्वस्य प्रमाणतोत्तरोत्तरस्य च फलतेत्येकस्यापि मतिज्ञानस्य चातुर्विध्यं कथञ्चित् प्रमाणफलभेदश्चोपपन्नः । तथा यद्यपि क्रमभाविनामवग्रहादिनां हेतुफलतया व्यवस्थितानां पर्यायार्थाद्भेदः तथाप्येकजीवतादात्म्येन द्रव्यार्थादेशादमीषामैक्यं कथञ्चिदविरुद्धं, अन्यथा हेतुफलभावाभावप्रसक्तिर्भवेदिति प्रत्येयम् ।
.
Page #214
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुदय भाग-२, श्लोक-५५, जैनदर्शन
ટીકાનો ભાવાનુવાદ: હવે પ્રત્યક્ષ અને પરોક્ષપ્રમાણનું લક્ષણ કહેવાય છે. સ્વ અને પરનો નિશ્ચય કરનારું સ્પષ્ટ = પરનિરપેક્ષજ્ઞાનને પ્રત્યક્ષ કહેવાય છે. તે બે પ્રકારનું છે. (૧) સાંવ્યવહારિક, (૨) પારમાર્થિક. બાહ્યચક્ષુઆદિ ઇન્દ્રિયો, પ્રકાશ આદિ સામગ્રીથી ઉત્પન્નથવાવાળું આપણા જેવાઓનું જ્ઞાન સાંવ્યવહારિકપ્રત્યક્ષ કહેવાય છે. તે સાંવ્યવહારિકપ્રત્યક્ષ બાહ્ય ઇન્દ્રિયાદિને સાપેક્ષ હોવાથી અપારમાર્થિક છે. (છતાં પણ લોકવ્યવહારમાં તેની પ્રત્યક્ષરૂપે પ્રસિદ્ધિ હોવાથી સાંવ્યવહારિકપ્રત્યક્ષ કહેવાય છે.)
પારમાર્થિકપ્રત્યક્ષ તો માત્ર આત્માથી ઉત્પન્ન થાય છે. અર્થાત્ માત્ર આત્માથી ઉત્પન્ન થતું અવધિજ્ઞાનઆદિ પારમાર્થિકપ્રત્યક્ષ કહેવાય છે.
સાંવ્યવહારિક પ્રત્યક્ષ બે પ્રકારનું છે. (૧) ચઆદિઇન્દ્રિયનિમિત્તક, (૨) મનોનિમિત્તક. ઇન્દ્રિયોના નિમિત્તથી થતું જ્ઞાન ઇન્દ્રિય પ્રત્યક્ષ કહેવાય છે. મનના નિમિત્તે થતું જ્ઞાન માનસ પ્રત્યક્ષ કહેવાય છે.
આ બંને પ્રકારના સાંવ્યવહારિક પ્રત્યક્ષના (૧) અવગ્રહ, (૨) ઇહા, (૩) અપાય, (૪) ધારણા, - આ ચાર ભેદથી ચાર પ્રકાર છે.
તેમાં વિષય = પદાર્થ અને વિષય = ઇન્દ્રિયોનો સન્નિપાત થતાં, તેની અનંતર “આ કંઈક છે” આવી સત્તામાત્રને વિષય કરનારું દર્શન થાય છે. તેનાથી ઉત્પન્ન થયેલ સામાન્યાકારની અવાંતર વિશિષ્ટવસ્તુને ગ્રહણ કરનારા પ્રથમજ્ઞાનને અવગ્રહ કહેવાય છે. કહેવાનો આશય એ છે કે દ્રવ્ય-પર્યાયાત્મક પદાર્થરૂપ વિષય અને ચક્ષુ આદિ ઇન્દ્રિયોરૂપ વિષયિનો ભ્રાન્તિ આદિને નહિ ઉત્પન્ન કરવામાં અનુકૂલ યોગ્યદેશ-સ્થિતિરૂપ સંબંધથી અનંતર “આ કંઈક છે” આવું વસ્તુની સત્તામાત્રને વિષય કરનારો દર્શન = નિરાકારબોધ ઉત્પન્ન થાય છે. તે નિરાકાર બોધથી સત્તા-સામાન્યાદિની અવાંતર મનુષ્યત્વ, ઘટત્વ આદિ વિશેષોથી વિશિષ્ટવસ્તુનું ગ્રહણ કરનારૂં પ્રથમજ્ઞાન ઉત્પન્ન થાય છે, તે અવગ્રહ કહેવાય છે. અર્થાત્ તે “આ મનુષ્ય છે”, “આ ઘટ છે” ઇત્યાદિ વિશેષોથી વિશિષ્ટવસ્તુનું ગ્રહણ થાય છે. તે અવગ્રહ કહેવાય છે.
અવગ્રહથી ગ્રહણ કરેલા વિષયમાં = પદાર્થમાં સંશય થયા બાદ તે વસ્તુના વિશેષનિર્ણય માટે “આ આવું હોવું જોઈએ-આવા પ્રકારની વિચારણાને ઇહ કહેવાય છે. (જેમકે સામાન્યરૂપથી ઘટને જાણી લીધા બાદ “આ ઘટ અમદાવાદી છે કે વાપીનો છે.”—આવો સંશય થાય છે, તે સંશયની ઉત્તરમાં “આ ઘટ અમદાવાદી હોવો જોઈએ” આવી સંભાવનાવિષયક જ્ઞાનને ઇહા કહેવાય છે.)
ઇહાની અનંતર ઇહાદ્વારા સંભાવિત વિશેષપદાર્થનો નિર્ણય કરવો તે અવાય (અપાય) કહેવાય છે.
Page #215
--------------------------------------------------------------------------
________________
५८८
षड्दर्शन समुझय भाग - २, श्लोक -५५, जैनदर्शन
નિર્ણિત થયેલા વિષયની = પદાર્થની (કાલાંતરે) થનારી સ્મૃતિમાં જે હેતુ=કારણ બને તે (અપાયની પછી થનાર) ધારણા કહેવાય છે.
અહીં પૂર્વ-પૂર્વની પ્રમાણતા અને ઉત્તર-ઉત્તરની ફળતા છે. અર્થાત્ અવગ્રહ પ્રમાણ છે, તેનું ઇહા ફળ છે. ઇહા પ્રમાણ છે, તેનું અવાય (અપાય) ફળ છે. અપાય પ્રમાણ છે, તેનું ધારણા ફળ છે. તેથી એક જ મતિજ્ઞાનના પ્રકારની ચારસંખ્યા તથા કથંચિત્ પ્રમાણ-ફળનો ભેદ સંગત थाय छे.
તે પ્રમાણે જોકે ક્રમથી ઉત્પન્ન થવાવાળા અવગ્રહાદિ ચારેજ્ઞાનોમાં ક્રમશઃ કારણ-કાર્યભાવ છે. તેથી = પર્યાયાર્થિક = અવસ્થાઓના ભેદથી ભેદ છે, તો પણ આ ચારેજ્ઞાન એક આત્માથી તાદામ્ય = અભેદ રાખે છે. અર્થાત્ આ ચારે જ્ઞાનનો આત્મામાં અભેદ હોવાથી (આત્મ) દ્રવ્યની અપેક્ષાથી આ ચારે જ્ઞાનોને કથંચિતુએક(અભિન્ન) માનવામાં વિરોધ નથી. અન્યથા (અર્થાત્ આત્મદ્રવ્યની અપેક્ષાથી ચારેજ્ઞાનોમાં કથંચિતુએકતા અને પર્યાય = અવસ્થાભેદથી અનેકતા ન માનવામાં આવે તો) તે ચારે જ્ઞાનોમાં પરસ્પર હેતુ-ફળભાવનો અભાવ થઈ જશે. અર્થાતુ પરસ્પર ઉપાદાન-ઉપાદેયભાવ કે કારણકાર્યભાવ બની શકશે નહિ. ___ धारणास्वरूपा च मतिरविसंवादस्वरूपस्मृतिफलस्य हेतुत्वात्प्रमाणं, स्मृतिरपि तथाभूतप्रत्यवमर्शस्वभावसंज्ञाफलजनकत्वात्, संज्ञापि तथाभूततर्कस्वभावचिन्ताफलजनकत्वात् । चिन्ताप्यनुमानलक्षणाऽऽभिनिबोधफलजनकत्वात्, सोऽपि हानादिबुद्धि-जनकत्वात्, तदुक्तम्-‘मतिः स्मृतिः संज्ञा चिन्ताभिनिबोध इत्यनर्थान्तरम्' [त० सू० १/१३] अनर्थान्तरमिति-कथञ्चिदेकविषयं प्राक्शब्दयोजनान्मतिज्ञानमेतत् । शेषमनेकप्रभेदं शब्दयोजनादुपजायमानमविशदं ज्ञानं श्रुतमिति केचित् । सैद्धान्तिकास्त्ववग्रहेहावायधारणाप्रभेदरूपाया मतेर्वाचकाः पर्यायशब्दा मतिः स्मृतिः संज्ञा चिन्ताभिनिबोध इत्येते शब्दा इति प्रतिपन्नाः । स्मृतिसंज्ञाचिन्तादीनां च कथञ्चिद्गृहीतग्राहित्वेऽप्यविसंवादकत्वादनुमानवत्प्रमाणताभ्युपेया, अन्यथा व्याप्तिग्राहकप्रमाणेन गृहीतविषत्वेनानुमानस्याप्रमाणताप्रसक्तेः, अत्र च यच्छब्दसंयोजनात्प्राक् स्मृत्यादिकमविसंवादि व्यवहारनिर्वर्तनक्षमं वर्तते तन्मतिः शब्दसंयोजनात्प्रादुर्भूतं तु सर्वं श्रुतमिति विभागः । स्मृतिसंज्ञादीनां च स्मरणतर्कानुमानरूपाणा परोक्षभेदानामपि यदिह प्रत्यक्षाधिकारे भणनं तन्मतिश्रुतविभागज्ञानाय प्रसङ्गेनेति विज्ञेयम् ।।
Page #216
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
ટીકાનો ભાવાનુવાદ :
ધારણાસ્વરૂપ મતિજ્ઞાન અવિસંવાદસ્વરૂપ સ્મૃતિરૂપ ફળનું કારણ હોવાથી પ્રમાણ છે. અર્થાત્ ધારણા પ્રમાણ છે. સ્મૃતિ ફળ છે. સ્મૃતિ પણ “આ તે જ છે” ઇત્યાકારક પ્રત્યવમર્શ સ્વભાવક = સંકલનરૂપ સંજ્ઞાના ફળનું જનક છે. અર્થાત સંજ્ઞા = પ્રત્યભિજ્ઞાન ફળ છે અને સ્મૃતિ પ્રમાણ છે. પ્રત્યભિજ્ઞારૂપ સંજ્ઞા પણ તથાભૂત તર્કસ્વભાવક ચિંતાને ઉત્પન્ન કરે છે. અર્થાત્ પ્રત્યભિજ્ઞારૂપ સંજ્ઞાથી તર્કરૂપ ચિંતા ફળ ઉત્પન્ન થાય છે. તેથી સંજ્ઞા પ્રમાણ છે. તર્ક ફળ છે. ચિંતારૂપ તર્ક પણ અનુમાનસ્વરૂપ આભિનિબોધફળનો જનક છે. અર્થાત્ તર્ક અવિનાભાવનું જ્ઞાન કરાવીને આભિનિબોધ = અનુમાનને ઉત્પન્ન કરે છે. તેથી તર્ક પ્રમાણ છે, આભિનિબોધ = અનુમાન ફળ છે. આભિનિબોધથી પણ હેયોપાદેયબુદ્ધિરૂપ ફળ ઉત્પન્ન થાય છે. તેથી આભિનિબોધ=અનુમાન પ્રમાણ છે, હેયોપાદેયબુદ્ધિ ફલ છે. તેથી તત્ત્વાર્થસૂત્ર માં કહ્યું છે કે... મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા, આભિનિબોધ - આ અનર્થાન્તર છે - કથંચિત્ અભિન્ન છે કથંચિત્કવિષયક છે. (અકલંકદેવ આ સૂત્રનો તાત્પર્યાર્થ આ રીતે બતાવે છે-) જ્યાં સુધી આ જ્ઞાનોનો શબ્દરૂપથી ઉલ્લેખ ન કરાય અર્થાત્ તેમાં શબ્દયોજના ન હોય ત્યાં સુધી તે સર્વે મતિજ્ઞાન છે.
=
५८९
શબ્દયોજનાથી ઉત્પન્ન થવાવાળું અવિશદજ્ઞાન શ્રુત છે. તાત્પર્ય એ છે કે જ્યાં સુધી મતિ, સ્મૃતિઆદિમાં શબ્દયોજના નથી હોતી, ત્યાં સુધી તે મતિજ્ઞાનરૂપ છે તથા શબ્દયોજનાથી થવાવાળું તથા અન્ય પણ શબ્દયોજનાથી ઉત્પન્ન થવાવાળું જ્ઞાન શ્રુતજ્ઞાન છે. પરંતુ સૈદ્ધાન્તિકો તો આ મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા અને આભિનિબોધને, અવગ્રહ-ઇહા-અપાય-ધારણાના રૂપથી ચાર ભેદવાળા મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો જ માને છે. (આ જ વાત તત્ત્વાર્થાધિગમસૂત્રના ભાષ્ય-૧/૧૩માં કરી છે. મિનિવોધિજ્ઞાનથૈવ ત્રિòાવિષયઐતે પર્યાયા નાર્થાન્તરેતિ મતિ: स्मृति: संज्ञा चिन्ताऽभिनिबोध इत्यस्यानर्थान्तरमेतदिति । )
સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા આદિ જોકે પૂર્વે પ્રત્યક્ષઆદિ પ્રમાણોથી ગ્રહણ કરેલા પદાર્થોને જ જાણે છે. તો પણ અવિસંવાદિ હોવાના કા૨ણે અનુમાનની જેમ પ્રમાણ જ છે. જેમ વ્યાપ્તિજ્ઞાન તર્ક દ્વારા જાણવામાં આવેલા સામાન્ય અગ્નિ અને ધૂમને જ કંઈક વિશેષરૂપથી જાણવાવાળું અનુમાન કથંચિત્ અગૃહીતગ્રાહિ માનીને પ્રમાણ મનાય છે. તેમ સ્મૃતિ આદિ જ્ઞાન પણ પ્રમાણ છે. અન્યથા વ્યાપ્તિ = તર્કરૂપ ગ્રાહકપ્રમાણદ્વારા ગૃહીત પદાર્થને વિષય બનાવનારું અનુમાન પણ અપ્રમાણ બની જશે.
અહીં શબ્દયોજનાની પૂર્વે અર્થાત્ શબ્દયોજના ન હોય ત્યારે અવિસંવાદિ અને વ્યવહાર ચલાવવામાં સમર્થ સ્મૃતિઆદિ મતિજ્ઞાન છે. અને શબ્દયોજનાથી ઉત્પન્ન થતું સર્વજ્ઞાન શ્રુતરૂપ
Page #217
--------------------------------------------------------------------------
________________
५९०
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
છે - આ રીતે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિભાગ કરવો. અહીં સ્મૃતિ, સંજ્ઞા, તર્કઆદિ પરોક્ષ પ્રમાણોના ભેદોને પ્રત્યક્ષપ્રમાણના વિવરણસમયે કહેવાનું કારણ એ છે કે મતિ અને શ્રુતના વિભાગનું જ્ઞાન પણ પ્રસંગથી સ્પષ્ટ થઈ જાય.
अथ परोक्षम्-अविशदमविसंवादि ज्ञानं परोक्षम् । स्मरणप्रत्यभिज्ञानतर्कानुमानागमभेदतस्तत्पञ्चधा । संस्कारप्रबोधसम्भूतमनुभूतार्थविषयं तदित्याकारं वेदनं स्मरणं, यथा तत्तीर्थकर बिम्बमिति १ अनुभवस्मरणकारणकं सङ्कलनं प्रत्यभिज्ञानं, तदेवेदं तत्सदृशं तद्विलक्षणं तत्प्रतियोगीत्यादि, यथा स एवायं देवदत्तः, गोसदृशो गवयः, गोविलक्षणो महिषः, इदमस्माद्दीधैं ह्स्वमणीयो महीयो दवीयो वा दूरादयं तीव्रो वह्नि सुरभीदं चन्दनमित्यादि । अत्रादिशब्दात्स एव वह्निरनुमीयते स एवानेनाप्यर्थः कथ्यत इत्यादि स्मरणसचिवानुमानागमादिजन्यं च सङ्कलनमुदाहार्यम् २ । उपलम्भानुपलम्भसम्भवं त्रिकालकलितसाध्यसाधनसम्बन्धाद्यालम्बनमिदमस्मिन् सत्येव भवतीत्याद्याकारं संवेदनं तर्कः, यथाग्नौ सत्येव धूमो भवति तदभावे न भवत्येवेति ३ । अनुमानं द्विधा, स्वार्थं परार्थं च । हेतुग्रहणसम्बन्धस्मरणहेतुकं साध्यविज्ञानं स्वार्थम् । निश्चितान्यथानुपपत्त्येकलक्षणो हेतुः । इष्टमबाधितमसिद्धं साध्यं, साध्यविशिष्टः प्रसिद्धो धर्मी पक्षः । पक्षहेतुवचनात्मकं परार्थमनुमानमुपचारात् । मन्दमतींस्तु व्युत्पादयितुं दृष्टान्तोपनयनिगमनान्यपि प्रयोज्यानि । ટીકાનો ભાવાનુવાદ
હવે પરોક્ષપ્રમાણને કહે છે. અવિશદ = અસ્પષ્ટઅવિસંવાદિજ્ઞાનને પરોક્ષ કહેવાય છે. તે ५२१ स्म२५ (स्मृति), प्रत्यत्मिशान, त, अनुमान, भने सागमन। मेथी पांया२नु छ. (૧) સ્મૃતિપ્રમાણ : (પૂર્વ જોયેલા પદાર્થના) સંસ્કારના પ્રબોધથી ઉત્પન્ન થવાવાળું, અનુભૂત अर्थन। विषयवाणु "ते तुं" इत्या३पे 'ते' शभानु वेहन थाय छ, ते स्म२५॥ (स्मृति) કહેવાય છે. જેમકે પૂર્વે જોયેલી મનોજ્ઞતીર્થકરની પ્રતિમાનું વર્તમાનમાં દર્શન થતી પ્રતિમામાં “તે જ તીર્થંકરની પ્રતિમા છે.” આવું વદન થાય છે, તેને સ્મરણ કહેવાય છે. (અહીં પૂર્વે જોયેલી પરમાત્માની મનોજ્ઞપ્રતિમાના આત્મામાં પડેલા સંસ્કારના પ્રબોધથી અનુભૂત અર્થવિષયક “તે જ તીર્થંકરની પ્રતિમા છે” ઇત્યાકારક સંવેદન થાય છે. તેને સ્મરણ કહેવાય છે.)
(૨) પ્રત્યભિજ્ઞાપ્રમાણ : અનુભવ અને સ્મરણથી ઉત્પન્ન થયેલા સંકલનાત્મકજ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. અર્થાત્ અનુભવ અને સ્મરણથી ઉત્પન્ન થવાવાળું સંકલનજ્ઞાન કે જે
Page #218
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक -५५, जैनदर्शन
५९१
પૂર્વ અને ઉત્તરને જોડવાનું કામ કરી એકત્સાશ્યજ્ઞાન કરાવે તે પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. અર્થાત્ સામે રહેલા પદાર્થમાં પૂર્વે જોયેલા પદાર્થનું અભેદઅવગાવિજ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. આ પ્રત્યભિજ્ઞાન અનેકપ્રકારનું છે. સાદગ્ય પ્રત્યભિજ્ઞાન - “તે તેની સમાન છે” ઇત્યાકારક છે. જેમકે તે જ આ દેવદત્ત છે” અને “ગાય સમાન ગવાય છે.” વૈલક્ષણ્યસાદૃશ્ય-તે તેનાથી વિલક્ષણ છે” - ઇત્યાકારક છે. જેમકે “ગાયથી વિલક્ષણ ભેંસ છે.' પ્રતિયોગપ્રત્યભિજ્ઞાન-“આ તેની અપેક્ષાએ દૂર, સમીપ, નાનો, મોટો છે' ઇત્યાદિ રૂપથી હોય છે. જેમકે આ આનાથી લાંબો છે, આ નાનો છે, ઓછા વજનનો છે, વધુ વજનનો છે, ખૂબ દૂર છે. અગ્નિ તેજ છે, ચંદન સુરભિ છે. તે જ અગ્નિનું અનુમાન કરાય છે કે જે પૂર્વે દેખી હતી” તથા “તે જ શબ્દ ધ્વારા પણ આ અર્થ કહેવાય છે.” ઇત્યાદિ સ્મરણસહકારથી અનુમાનજન્ય કે સ્મરણના સહકારથી આગમ જના જે કોઈ સંકલનાત્મકજ્ઞાનો છે, તેનો સમાવેશ પ્રત્યભિજ્ઞાનમાં કરી લેવો.
(૩) તર્કપ્રમાણઃ ઉપલંભ કે અનુપલંભથી ઉત્પન્ન થવાવાળું ત્રિકાલવિષયક (ત્રિલોકવર્તી) સર્વે સાધ્ય-સાધનના સંબંધનો આલંબન વિષય કરવાવાળું “આ, આ હોતે છતે જ હોય છે.” ઇત્યાકારક સંવેદન=જ્ઞાનને તર્ક કહેવાય છે. અર્થાત્ “સાધ્ય હોતે છતે જ સાધન હોય છે અને સાધ્યના અભાવમાં સાધન હોતું નથી' ઇત્યાકરકજ્ઞાન તર્ક કહેવાય છે. જેમકે. અગ્નિ હોતે છતે જ ધૂમ હોય છે. અગ્નિના અભાવમાં હોતો નથી જ.”
આ રીતે સાધારણરૂપથી ત્રિલોકવર્તી સમસ્ત અગ્નિ અને ધૂમોના અવિનાભાવસંબંધને તર્ક પ્રમાણ જાણી લે છે.
(૪) અનુમાન પ્રમાણ (સાધનથી થતા સાધ્યના જ્ઞાનને અનુમાન કહેવાય છે.) તે અનુમાન બે પ્રકારનું છે. (૧) સ્વાર્થનુમાન, (૨) પરાર્થાનુમાન. હેતુનું ગ્રહણ તથા સંબંધ (અવિનાભાવ) સ્મરણથી થવાવાળા સાધ્યના જ્ઞાનને સ્વાર્થનુમાન કહેવાય છે. નિશ્ચિત અન્યથા-અનુપપત્તિ રૂપ એકમાત્ર લક્ષણવાળા પદાર્થને હેતુ કહેવાય છે. અર્થાત્ જેની સાધ્યની સાથે) અન્યથા અનુપપત્તિ (અન્યથા સાધ્યના અભાવમાં અનુપપત્તિ નહિ થવી અર્થાત્ અવિનાભાવ) સુનિશ્ચિત હોય તેવા એકમાત્ર અવિનાભાવ લક્ષણવાળા પદાર્થને હેતુ કહેવાય છે.
ઇષ્ટ, અબાધિત, અસિદ્ધ લક્ષણવાળા પદાર્થને સાધ્ય કહેવાય છે. અર્થાત્ જેને સિદ્ધ કરવો વાદિને ઇષ્ટ છે, જે પ્રત્યક્ષાદિપ્રમાણોથી બાધિત નથી અને આજ સુધી જે પ્રતિવાદિને અસિદ્ધ છે અથવા જેની પક્ષમાં સિદ્ધિ સંદિગ્ધ છે, તે સાધ્ય કહેવાય છે. સાધ્યવિશિષ્ટ પ્રસિદ્ધધર્મીને પક્ષ કહેવાય છે. અર્થાત્ સાધ્યયુક્ત ધર્મી પણ કહેવાય છે. ધર્મી પ્રસિદ્ધ હોય છે.
પક્ષ અને હેતુનું (બીજાના જ્ઞાન માટે) કથન કરવું તે અર્થાતુ પક્ષ-હેતુવચનાત્મક (સાધ્યના જ્ઞાનને) ઉપચારથી પરાર્થાનુમાન કહેવાય છે. કહેવાનો આશય એ છે કે પક્ષ અને હેતુના
Page #219
--------------------------------------------------------------------------
________________
५९२
षड्दर्शन समुझय भाग - २, श्लोक -५५, जैनदर्शन
વચન=કથનને સાંભળીને શ્રોતાને થતા સાધ્યના જ્ઞાનને પરાર્થાનુમાન કહેવાય છે. જોકે મુખ્યરૂપે તો પરાર્થાનુમાન જ્ઞાનાત્મક જ હોય છે, છતાં પણ જે વચનોથી તે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે વચનોને પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને અર્થાત્ કાર્યભૂત જ્ઞાનના કારણભૂત વચનોમાં ઉપચાર કરી પરાર્થનુમાન કહેવાય છે. ટુંકમાં પક્ષ અને હેતુના કથનને ઉપચારથી પરાર્થનુમાન 53वाय छे.
(જોકે અનુમાનના પ્રતિજ્ઞા અને હેતુ બે જ અવયવ હોય છે.) પરંતુ મંદ મતિવાળા શિષ્યોને સમજાવવા દૃષ્ટાન્ત, ઉપનય અને નિગમન - આ ત્રણ અવયવોનો પ્રયોગ કરી શકાય છે. ___ दृष्टान्तो द्विधा, अन्वयव्यतिरेकभेदात् । साधनसत्तायां यत्रावश्यं साध्यसत्ता प्रदर्श्यते सोऽन्वयदृष्टान्तः । साध्याभावेन साधनाभावो यत्र कथ्यते स व्यतिरेकदृष्टान्तः । हेतोरुपसंहार उपनयः । प्रतिज्ञायास्तूपसंहारो निगमनम् । एते पक्षादयः पञ्चावयवाः कीर्त्यन्त इत्यादि । अत्रोदाहरणम्-परिणामी शब्दः कृतकत्वात्, यः कृतकः स परिणामी दृष्टो यथा घटः, कृतकश्चायम् तस्मात्परिणामी । यस्तु न परिणामी स न कृतको दृष्टः, यथा वन्ध्यास्तनन्धयः । कृतकश्चायम् तस्मात्परिणामी शब्द इत्यादि । नन्वत्र निश्चितान्यथानुपपत्तिरेवैकं हेतोर्लक्षणमभ्यधायि किं न पक्षधर्मत्वादित्रैरूप्यमिति चेत् ? उच्यते, पक्षधर्मत्वादौ त्रैरूप्ये सत्यपि तत्पुत्रत्वादेर्हेतोर्गमकत्वादर्शनात्, असत्यपि च त्रैरूप्ये हेतोर्गमकत्वदर्शनात्, तथाहि-जलचन्द्रान्नभश्चन्दः, कृतिकोदयाच्छकटोदयः, पुष्पितैकचूततः पुष्पिताः शेषचूताः, शशाङ्कोदयात्समुद्र वृद्धिः, सूर्योदयात्पद्माकरबोधः, वृक्षाच्छाया चैते पक्षधर्मताविरहेऽपि सर्वजनैरनुमीयन्ते । कालादिकस्तत्र धर्मी समस्त्येवेति चेत् ? न, अतिप्रसङ्गात् । एवं हि शब्दस्यानित्यत्वे साध्ये काककार्पोदेरपि गमकत्वप्रसक्तेः, लोकादेर्धर्मिणस्तत्र कल्पयितुं शक्यत्वात् । अनित्य शब्दः श्रावणात्, मद्भ्राताऽयमेवंविधस्वरान्यथानुपपत्तेः सर्वं नित्यमनित्यं वा सत्त्वादित्यादिषु सपक्षे सत्त्वस्याभावेऽपि गमकत्वदर्शनाचेति ४ । . ટીકાનો ભાવાનુવાદઃ દૃષ્ટાંત અન્વય અને વ્યતિરેકના ભેદથી બે પ્રકારનું છે. જેમાં સાધનની સત્તા હોતે છતે સાધ્યની સત્તા અવશ્ય બતાવાય તે અન્વયદૃષ્ટાંત કહેવાય છે. જેમાં સાધ્યના અભાવથી સાધનનો અભાવ કહેવાય છે તે વ્યતિરેકદૃષ્ટાંત. (દષ્ટાંતનું કથનકરીને) હેતુનો પક્ષમાં પુન: ઉપસંહાર કરવો અર્થાત્ હેતુની પક્ષમાં સત્તા પુન:
Page #220
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
કહેવી તે ઉપનય કહેવાય છે. (અહીં પુનઃ લખવાનું કારણ એ છે કે હેતવાક્યના કથનમાં પક્ષધર્મતા = પક્ષમાં હેતુની સત્તાનો નિર્દેશ થાય છે, ત્યારે (સાધ્ય અને સાધનના સંબંધના = અવિનાભાવના) સ્મરણવિના માત્ર પક્ષમાં હેતુને જોવા માત્રથી હેતુ વાક્યનું કથન કરાય છે, જ્યારે ઉપનયવાક્યમાં અવિનાભાવના સ્મરણપૂર્વક પક્ષમાં હેતુની સત્તા અર્થાત્ પક્ષધર્મતાનું કથન કરાતું હોય છે. એટલે કે અવિનાભાવના સ્મરણ બાદ પુન: પક્ષમાં હેતુનો નિર્દેશ થાય છે, કે જે નિગમનવાક્યના કથનની અભિમુખ લઈ જાય છે.)
(પક્ષમાં હેતુની સત્તાનું પુનઃ કથન કરીને) પ્રતિજ્ઞાનો ઉપસંહાર કરવો તે નિગમન કહેવાય છે. અર્થાતુ પક્ષમાં સાધ્યનો પુન: નિર્દેશ કરવો તે નિગમન કહેવાય છે. (પ્રશ્નઃ પ્રથમ પ્રતિજ્ઞા વાક્ય અને અંતિમ નિગમનવાક્યમાં શું ફેર છે તે સમજાતું નથી. કારણ કે બંનેના આકાર એક સમાન જ છે. અર્થાત્ પ્રતિજ્ઞાવાક્ય અને નિગમનવાક્યનો “પક્ષ સાધ્યમન' ઇત્યાકારક સમાન આકાર છે, તો બંનેમાં ફરક શું છે ?
ઉત્તર : બંનેનો આકાર એક હોવા છતાં પણ પ્રતિજ્ઞાવાક્યમાં પક્ષમાં સાધ્યની સિદ્ધિ થઈ નથી, જ્યારે નિગમનવાજ્યમાં પક્ષમાં સાધ્યની સિદ્ધિ થયા બાદનો નિર્દેશ હોય છે. આટલો બને વચ્ચે ફરક છે. તે જ પુન: પદ લખવાનું પ્રયોજન છે.)
આ પક્ષાદિ (પ્રતિજ્ઞાદિપાંચ)ને પંચાવયવ કહેવાય છે. અહીં આ પક્ષાદિ પચાવયવને સમજાવવા ઉદાહરણ આપે છે...
[(૧) પ્રતિજ્ઞા(પક્ષ)વાક્ય : શબ્દઃ પરિણામી ! (૨) હેતુ વાક્ય : શબ્દ કૃતજવાન્ | (૩) ઉદાહરણવાક્ય (i) અન્વયદષ્ટાંત ૫: ઋતવ; પરિણાની :, યથા ઘટ: (ii) વ્યતિરેકદષ્ટાંત થતુ ન પરિણાની સ ન તો ફુદ:, યથા વધ્યાસ્તનન્વય | (૪) ઉપનયવાક્ય : શ્રત લયમ્ (શ૮:) અથવા શ૮: પરિણાની વ્યાખ્યતવાન (૫) નિગમનવાક્ય : શબ્દ રિપની I (અહીં યાદ રાખવું કે સામાન્યથી પક્ષ: સધ્ધવાન્ દેતો: આવો અનુમાનપ્રયોગ હોવો જોઈએ. અર્થાત્ અહીં પ્રસ્તુતમાં શ૮: પરિપમી, કૃતવરુત્વા પ્રયોગ હોવો જોઈએ. પરંતુ જૈનદાર્શનિકગ્રંથોમાં મોટા ભાગે સધ્ધવાન્ પક્ષ:, દેતો. અર્થાત્ પરિણામ શુદ્ધ: તત્વ આવો પ્રયોગ થયેલો જોવા મળે છે.)] (હવે પંચાવયવના ઉદાહરણના વિષયમાં પંક્તિ ખોલાય છે) ત્રોફાદાર” -
“શબ્દ પરિણામી છે. કારણકે કૃતક છે. જે કૃતક હોય છે, તે પરિણામી=પરિવર્તનશીલ દેખાય છે. જેમકે ઘટ. (તેથી) શબ્દ કૃતક છે, તો તેથી તે પરિણામી પણ હોવો જોઈએ. જે પરિણામી હોતો નથી, તે કૃતક(જન્ય) પણ દેખાતો નથી. જેમકે વંધ્યાનો પુત્ર. તેથી શબ્દ કૃતક છે. આથી તે પરિણામી જ હશે.
Page #221
--------------------------------------------------------------------------
________________
५९४
षड्दर्शन समुचय भाग - २, श्लोक -५५, जैनदर्शन
શંકા : અહીં તમે નિશ્ચિત અન્યથા અનુપપત્તિ = અવિનાભાવરૂપ હેતુનું એક જ સ્વરૂપ કહ્યું છે. (હેતુના લક્ષણમાં તો પક્ષધર્મતા, સપક્ષસત્ત્વ, વિપક્ષાસત્ત્વ આ ત્રણરૂપોનો સમાવેશ થાય છે.) તે પક્ષધર્મતા આદિ ત્રણરૂપો શું હેતુના લક્ષણમાં આવતા નથી. ?
સમાધાનઃ (પક્ષધર્મતા આદિત્રણરૂપ હેતુના અવ્યભિચાર લક્ષણો નથી.અર્થાત્ ઐરૂપ્ય હેતુનું અવ્યભિચારી લક્ષણ નથી.) કારણકે પક્ષધર્મતાઆદિ ત્રણરૂપો હોવા છતાં તપુત્રત્યાદિ હેતુ સાધ્યનો ગમક બનતો દેખાતો નથી. અને પક્ષધર્મતાદિ ત્રણરૂપો ન હોવા છતાં પણ હેતુ સાધ્યનો ગમક બનતો જોવાય છે. અર્થાત્ “ગર્ભમાં રહેવાવાળો મૈત્રનો બાળક શ્યામ છે. કારણ કે તે મૈત્રનો પુત્ર છે. જેમકે તેના પાંચ શ્યામબાળકો. આ અનુમાનપ્રયોગના હેતમાં પક્ષધર્મતા, સપક્ષસત્ત્વ, વિપક્ષાસત્ત્વ - આ ત્રણરૂપો હોવા છતાં તત્ત્વત્રત્વ' હેતુ સાધ્યનો ગમક બનતો નથી. કારણકે “તપુત્રત્વ= મૈત્રતનયત્વ રૂપ હેતુનો શ્યામત્વસાધ્યસાથે કોઈ અવિનાભાવ નથી.
હવે ત્રરૂપ્ય હોવા છતાં હેતુનો સાધ્ય સાથેનો અવિનાભાવ ન હોવાથી હેતુ સાધ્યનો ગમક બનતો નથી અને ત્રરૂપ્ય ન હોવા છતાં પણ હેતુના સાધ્ય સાથેના અવિનાભાવના યોગે હેતુ સાધ્યનો ગમક બને છે. તેના ઉદાહરણો આ પ્રમાણે છે.
(૧) “નરન્નમશ્ચન્દ્રઃ - “આકાશમાં ચંદ્રનો ઉદય થયો (આકાશ ચંદ્રવાળું છે), કારણકે પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાય છે.” આ અનુમાનમાં પાણીમાં પડતા ચંદ્રના પ્રતિબિંબરૂપ હેતુ પોતાના પક્ષમાં રહેતો નથી. અર્થાત્ પક્ષધર્મતારૂપ ન હોવા છતાં પણ અવિનાભાવના કારણે સર્વલોકો દ્વારા તાદશઅનુમાન કરાય છે અને હેતુ સત્ય બને છે. - (૨) તિરોવિયાત્ શોઃય: - રોહીણી નક્ષત્રનો એકમુહૂર્ત બાદ ઉદય થશે, કારણકે અત્યારે કૃતિકાનક્ષત્રનો ઉદય છે.” - આ અનુમાનમાં તિજોવા' હેતુ પક્ષમાં રહેતો નથી. અર્થાત્ “પક્ષધર્મતા” રૂપ ન હોવા છતાં પણ અવિનાભાવના કારણે તાદશઅનુમાન કરાતું હોય છે અને હેતુ સત્ય બને છે.
(૩) પુષ્કિર્તવવૃતતઃ પુષ્મિતાઃ શેષબૂતા: - “સર્વ આંબાના વૃક્ષોમાં પુષ્પો આવી ગયા છે, કારણ કે તે આંબો છે. જેમકે આ પુષ્પોવાળો આંબો.” - આ અનુમાનમાં પુષ્પિતકાગ્રત્વ હતુ. પક્ષમાં ન રહેવા છતાં - પક્ષધર્મતારૂપના અભાવમાં પણ તાદશઅનુમાન લોકો દ્વારા કરાય છે અને હેતુ સત્ય બને છે.
(૪) શTોદયાત્ સમુદ્રવૃદ્ધિઃ - “સમુદ્રમાં પાણીની વૃદ્ધિ થઈ રહી છે. કારણ કે ચંદ્રનો ઉદય થયો છે.” - આ અનુમાનમાં વન્યોન્ડય’ હેતુ પક્ષમાં ન રહેવા છતાં = પક્ષધર્મતા રૂપના અભાવમાં પણ તાદશઅનુમાન લોકો દ્વારા કરાતું હોય છે અને હેતુ સત્ય બને છે.
Page #222
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग- २, श्लोक -५५, जैनदर्शन
(૫) સૂવરામવિરોધ: - “કમળ વિકસિત થઈ ગયા છે. કારણ કે સૂર્યોદય થયો છે.” - આ અનુમાનમાં ‘સૂર્યોદય’ હેતુ પક્ષમાં ન રહેવા છતાં = પક્ષધર્મતારૂપના અભાવમાં પણ તાદશઅનુમાન કરાતું હોય છે અને હેતુ સત્ય બને છે.
(૬) વૃક્ષાચ્છાયા: - “છાયા પડી રહી છે, કારણ કે તડકો પણ છે અને વૃક્ષ પણ છે” – આ અનુમાનમાં વૃક્ષત્વહેતુ પક્ષમાં ન રહેવા છતાં તાદશઅનુમાન થાય છે અને હેતુ સત્ય બને છે.
આ ઉપરોક્ત અને કહેતુઓમાં પક્ષધર્મતાનો વિરહ હોવા છતાં સર્વલોકો વડે અનુમાન કરાય છે. તેથી પક્ષધર્મતાઆદિ ત્રણ રૂપો હેતુના અવ્યભિચારી લક્ષણો નથી.
શંકા : કૃતિકોદય હેતુમાં કાલ કે આકાશને ધર્મી બનાવીને પક્ષધર્મતા ઘટાવી શકાય છે. જેમકે આકાશ કે કાલ એકમુહૂર્તમાં રોહિણીના ઉદયથી યુક્ત હશે. કારણકે અત્યારે તેમાં કૃતિકાનો ઉદય થઈ રહ્યો છે.
સમાધાનઃ તમારી વાત ઉચિત નથી. કારણ કે તેમ માનવામાં અતિપ્રસંગ=અવ્યવસ્થા થાય છે. કહેવાનો આશય એ છે કે આકાશ કે કાલ જેવા વ્યાપકપદાર્થોને પક્ષ બનાવવાનું ચાલું થશે તો કોઈપણ હેતુ અસત્ય બનશે જ નહિ, સર્વે હેતુઓ સત્ય બની જશે અને સાધ્યના ગમક બની જશે. જેમકે “શબ્દ અનિત્ય છે, કારણકે કાગડો કાળો છે.” આ પક્ષધર્મથી રહિત હેતુ પણ લોકને ધર્મી કલ્પીને પક્ષધર્મતાથી સહિત છે, તેમ કહેવા માટે શક્ય છે. અર્થાત્ લોક અનિત્ય શબ્દવાળો છે, કારણકે તેમાં કાળો કાગડો જોવા મળે છે. આથી આકાશ કે કાલઆદિ વ્યાપક પદાર્થોને પક્ષ બનાવી કોઈમાં પણ પક્ષધર્મતાની સિદ્ધિ કરવી ઉચિત નથી.
તે જ રીતે “શબ્દ અનિત્ય છે. કારણકે સાંભળવામાં આવે છે', “આ મારો ભાઈ છે. કારણ કે આવા પ્રકારનો અવાજ બીજીરીતે સંગત થતો નથી', (ભાઈના બોલ્યાવિના આવી શકતો નથી), “સર્વપદાર્થો નિત્ય કે અનિત્ય છે. કારણ કે તે સત્ છે' ઇત્યાદિ અનુમાનોના શ્રાવણત્વ આદિ હેતુઓ સપક્ષમાં રહેતા ન હોવા છતાં પણ (અવિનાભાવના બળથી સત્ય હોવાના કારણે) સાધ્યના ગમક થતા જોવા મળે છે.
आप्तवचनाज्जातमर्थज्ञानमाममः, उपचारादाप्तवचनं च यथाऽस्त्यत्र निधिः सन्ति मेर्वादयः । अभिधेयं वस्तु यथावस्थितं यो जानीते यथाज्ञानं चाभिधत्ते, स आप्तो जनकतीर्थकरादिः ५ इत्युक्तं परोक्षम्, तेन “मुख्यसंव्यवहारेण, संवादिविशदं मतम् । ज्ञानमध्यक्षमन्यद्धि, परोक्षमिति सङग्रहः ।।१।। इति । यद्यथैवाविसंवादि प्रमाणं तत्तथा मतम् । विसंवाद्यप्रमाणं च तदध्यक्षपरोक्षयोः ।।२।।" [सम्मतितर्कटीका, पृ-५९] तत .
Page #223
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
एकस्यैव ज्ञानस्य यत्राविसंवादस्तत्र प्रमाणता, इतरत्र च तदाभासता, यथा तिमिराद्युपप्लुतं ज्ञानं चन्द्रादावविसंवादकत्वात्प्रमाणं, तत्सङ्ख्यादौ च तदेव विसंवादकत्वादप्रमाणम् । प्रमाणेतरव्यवस्थायाः विसंवादा ऽविसंवादलक्षणत्वादिति स्थितमेतत् “प्रत्यक्षं परोक्षं च द्वे एव प्रमाणे” । अत्र च मतिश्रुतावधिमनः पर्याय- केवलज्ञानानां मध्ये मतिश्रुते परमार्थतः परोक्षं प्रमाणं, अवधिमनः पर्याय- केवलानि तु प्रत्यक्षं प्रमाणिमिति ।।
५९६
ટીકાનો ભાવાનુવાદ :
(૫) આગમ પ્રમાણ : આપ્તના વચનોથી ઉત્પન્ન થયેલા પદાર્થના જ્ઞાનને આગમ કહેવાય છે. ઉપચારથી આપ્તના વચનોને પણ આગમ કહેવાય છે. (કારણ કે તે વચનોદ્વારા જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને આપ્તના વચનોને પણ આગમ કહ્યા.)
જે અભિધેયવસ્તુને યથાવસ્થિત જાણે છે અને જે પ્રકારે તેનું જ્ઞાન થયું છે, તે પ્રકારે જ કથન કરે છે તે આપ્ત કહેવાય છે. જેમકે માતા, પિતા, તીર્થંકરાદિ.
‘અહીં ધનનો ભંડાર છે’–આ પિતાનું કથન તથા ‘મેરૂપર્વત છે’—આ તીર્થંક૨ ૫૨માત્માનું કથન, તે વસ્તુને યથાવસ્થિત જાણીને કરાયું હોવાથી, તેઓ કહેલા વચનોના આપ્ત છે.
આ રીતે પરોક્ષપ્રમાણ કહેવાયું. તેથી “સંવાદિ અને વિશદ(સ્પષ્ટ)જ્ઞાન પ્રત્યક્ષ છે. તે મુખ્ય (પારમાર્થિક) અને સંવ્યવહાર એમ બે પ્રકારનું છે. પ્રત્યક્ષથી અન્ય સમસ્તજ્ઞાન પરોક્ષ છે. આ પ્રમાણે (સામાન્યરૂપે) પ્રમાણોનો સંગ્રહ છે.”
તથા “જે જે અંશમાં અવિસંવાદિ છે, તે તે અંશમાં પ્રમાણ છે અને જે જે અંશમાં વિસંવાદિ છે, તે તે અંશમાં અપ્રમાણ છે. આ પ્રત્યક્ષ અને પરોક્ષ બંને જ્ઞાનમાં જાણવું.”
તેથી એક જ જ્ઞાન જે અંશમાં અવિસંવાદિ હોય તે અંશમાં જ્ઞાનની પ્રમાણતા છે. તે સિવાયના સ્થાનમાં અર્થાત્ જે અંશમાં વિસંવાદિ હોય તે જ્ઞાનની પ્રમાણાભાસતા છે. જેમકે તિમિ૨૨ોગીને એક ચંદ્ર બે દેખાય છે. તેનું આ દ્વિચંદ્રનું જ્ઞાન ચંદ્રઅંશમાં અવિસંવાદિ = યથાર્થ છે, તેથી પ્રમાણ છે અને તે જ્ઞાન ચંદ્રની સંખ્યામાં વિસંવાદિ=અયથાર્થ હોવાથી અપ્રમાણ છે.
પ્રમાણની વ્યવસ્થા અવિસંવાદથી તથા અપ્રમાણની વ્યવસ્થા વિસંવાદથી થાય છે. આ પ્રમાણેના વિવેચનથી નિર્ણય થાય છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ બે જ પ્રમાણો છે. અહીં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન આ પાંચજ્ઞાનમાં મતિ અને શ્રુતજ્ઞાન પરમાર્થથી પરોક્ષપ્રમાણ છે અને અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાન પરમાર્થથી પ્રત્યક્ષપ્રમાણ છે.
Page #224
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक ५५, जैनदर्शन
-
५९७
अथोत्तरार्धं व्याख्यायते । " अनन्तधर्मकं वस्तु” इत्यादि । इह प्रमाणाधिकारे प्रमाणस्य प्रत्यक्षस्य परोक्षस्य च विषयस्तु ग्राह्यं पुनरनन्तधर्मकं वस्तु, अनन्तास्त्रिकालविषयत्वादपरिमिता धर्माः-स्वभावाः सहभाविनः क्रमभाविनश्च स्वपरपर्याया यस्मिंस्तदनन्तधर्ममेव स्वार्थे कप्रत्ययेऽनन्तधर्मकमनेकान्तात्मकमित्यर्थः । अनेकेऽन्ता अंशा धर्मा वात्मा स्वरूपं यस्य तदनेकान्तात्मकमिति व्युत्पत्तेः, वस्तु सचेतनाचेतनं सर्वं द्रव्यम्, अत्र अनन्तधर्मकं वस्त्विति पक्षः, प्रमाणविषय इत्यनेन प्रमेयत्वादिति केवलव्यतिरेकी हेतुः सूचितः, अन्यथानुपपत्त्येकलक्षणत्वाद्धेतोरन्तर्व्याप्त्यैव साध्यस्य सिद्धत्वात् दृष्टान्तादिभिर्न प्रयोजनम्, यदनन्तधर्मात्मकं न भवति तत्प्रमेयमपि न भवति, यथा व्योमकुसुममिति केवलो व्यतिरेकः, साधर्म्यदृष्टान्तानां पक्षकुक्षिनिक्षिप्तत्वेनान्वयायोगादिति । अस्य च हेतोरसिद्धविरुद्धानैकान्तिकादिदोषाणां सर्वथानवकाश एव प्रत्यक्षादिना प्रमाणेनानन्तधर्मात्मकस्यैव सकलस्य प्रतीतेः । ननु कथमेकस्मिन् वस्तुन्यनन्तधर्माः प्रतीयन्त इति चेत् ? उच्यते, प्रमाणप्रमेयरूपस्य सकलस्य क्रमाक्रमभाव्यनन्तधर्माक्रान्तस्यैकरूपस्य वस्तुनो यथैव स्वपरद्रव्याद्यपेक्षया सर्वत्र सर्वदा सर्वप्रमातृणां प्रतीतिर्जायमानास्ति तथैव वयमेते सौवर्णघटदृष्टान्तेन सविस्तरं दर्शयामः ।
ટીકાનો ભાવાનુવાદ :
श्लोडना उत्तरार्धमा रहेला "अनन्तधर्मकं वस्तु” हत्याहि पहनी व्याख्या उराय छे. अहीं પ્રમાણના અધિકારમાં પ્રત્યક્ષ અને પરોક્ષપ્રમાણનો વિષય અનંતધર્માત્મકવસ્તુ છે. અર્થાત્ તે બે પ્રમાણથી ગ્રાહ્યવસ્તુ અનંતધર્માત્મક છે. અનંત = ત્રિકાલવિષયક અપરિમિત સહભાવિ અને ક્રમભાવિ સ્વ-૫૨૫ર્યાયો જેમાં હોય છે, તે અનંતધર્માત્મક કહેવાય છે. જગતના સઘળાયે પદાર્થો તાદશઅનંતધર્માત્મક હોય છે. અહીં અનંતધર્મ શબ્દને સ્વાર્થમાં 'क' प्रत्यय लागतां ‘अनंतधर्मकम्' शब्द जनेस छे. तेनुं जीभुंनाम 'अनेअन्तात्म' छे. “અનેક અંશો=કે ધર્મો જ સ્વરૂપ જેનું હોય છે, તેને અનેકાન્તાત્મક કહેવાય છે.' આ व्युत्पत्तिथी 'अनेअन्तात्म' शब्द जनेस छे.
‘અનેકાન્તાત્મક’“ વિશેષણનું વિશેષ્ય જે વસ્તુ છે, તેમાં સચેતન-અચેતન સર્વદ્રવ્યોનો सभावेश थाय छे.. आधी 'अनेान्तात्म सचेतन अयेतनवस्तुख पक्ष छे. 'प्रभाविषय' या शब्दद्वारा 'प्रमेयत्वात्' देवसव्यतिरेडी हेतु सूचित थाय छे. अन्यथा - અનુપપત્તિ=અવિનાભાવરૂપ એક જ હેતુનું લક્ષણ છે તથા પક્ષમાં જ સાધ્ય અને સાધનના
Page #225
--------------------------------------------------------------------------
________________
५९८
षड्दर्शन समुश्चय भाग- २, श्लोक -५५, जैनदर्शन
અવિનાભાવને ગ્રહણ કરનારી અંતર્બાપ્તિના બલથી જ હેતુ સાધ્યને સિદ્ધ કરે છે. તેથી ઉક્તઅનુમાનમાં દૃષ્ટાંત આદિનું કોઈ પ્રયોજન નથી.
વળી “જે અનંતધર્માત્મક નથી, તે પ્રમેય પણ નથી, જેમકે આકાશકુસુમ-આ વ્યતિરેક વ્યાપ્તિ જ પ્રાપ્ત થાય છે. તેથી હેતુ કેવલવ્યતિરેકી જ છે.
સાધર્મદષ્ટાંતો-અન્વયદષ્ટાંતોનો પક્ષની કક્ષામાં જ સમાવેશ થતો હોવાથી અન્વયવ્યાપ્તિનો અયોગ છે. (કહેવાનો આશય એ છે કે જગતના સચેતન-અચેતન સર્વપદાર્થોને ઉક્તઅનુમાનમાં પક્ષ બનાવ્યો છે અને ક્યારેપણ પક્ષને દૃષ્ટાંત તરીકે આપી શકાતો નથી. તેથી અહીં અન્વયદૃષ્ટાંતનો અભાવ છે. તેથી માત્ર વ્યતિરેકીદષ્ટાંત આપ્યું છે. અર્થાત્ અન્વયવ્યાપ્તિમાં જરૂરી અન્વયદષ્ટાંત મળતું ન હોવાથી તથા-ઉપપત્તિ'રૂ૫ અન્વયહેતુનો ત્યાગ કરીને માત્ર “અન્યથા-અનુપપત્તિ' રૂપ વ્યતિરેકીહેતુ દ્વારા સાધ્યની સિદ્ધિ કરી છે.)
પ્રમેયત્વ' હેતુમાં અસિદ્ધિ, વિરુદ્ધ, અનૈકાન્તિક (વ્યભિચાર) આદિ કોઈ દોષોનો અવકાશ નથી, કારણ કે પ્રત્યક્ષાદિપ્રમાણો દ્વારા સઘળીયે સચેતન-અચેતનવસ્તુઓ અનંતધર્માત્મક પ્રતીત થાય જ છે. અર્થાતુ પ્રત્યક્ષાદિ સર્વે પ્રમાણોનો વિષય અનંતધર્માત્મક વસ્તુ જ બને છે.
આથી વસ્તુની અનેકાંતતાને સિદ્ધ કરવા માટે પ્રયોજેલો હેતુ સર્વથાયોગ્ય જ છે. શંકા : એક જ વસ્તુમાં અનંતધર્મો કેવીરીતે પ્રતીત થાય છે, તે અમને સમજાતું નથી. સમાધાન : પ્રમાણ કે પ્રમેયરૂપ સમસ્તવસ્તુમાં સ્વ-પરદ્રવ્યની અપેક્ષાએ ક્રમ કે યુગપતું રૂપે રહેનારા અનંતધર્મોની સર્વત્ર સર્વદા જે પ્રમાણે સર્વપ્રમાતૃઓને પ્રતીતિ થાય છે, તે પ્રમાણે જ અમે અનેકાન્તાત્મકતાને સુવર્ણના ઘટના ઉદાહરણથી સવિસ્તાર બતાવીએ છીએ. _ विवक्षितो हि घटः स्वद्रव्यक्षेत्रकालभावैर्विद्यते, परद्रव्यक्षेत्रकालभावैश्च न विद्यते, तथाहि-स घटो यदा सत्त्वज्ञेयत्वप्रमेयत्वादिधर्मंश्चिन्त्यते तदा तस्य सत्त्वादयः स्वपर्याया एव सन्ति, न तु केचन परपर्यायाः, सर्वस्य वस्तुनः सत्त्वादीन्धर्मानधिकृत्य सजातीयत्वाद्विजातीयस्यैवाभावान्न कुतोऽपि व्यावृत्तिः । द्रव्यतस्तु यदा पौद्गलिको घटो विवक्ष्यते, तदा स पौद्गलिकद्रव्यत्वेनाऽस्ति, धर्माधर्माकाशादिद्रव्यत्वैस्तु नास्ति । अत्र पौगलिकत्वं स्वपर्यायः, धर्मादिभ्योऽनन्तेभ्यो व्यावृत्तत्वेन परपर्याया अनन्ताः, जीवद्रव्याणामनन्तत्वात् । पौद्गलिकोऽपि स घटः पार्थिवत्वेनाऽस्ति न पुनराप्यादित्वैः,
Page #226
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग- २, श्लोक - ५५, जैनदर्शन
५९९
अत्र पार्थिवत्वं स्वपर्यायः, आप्यादिद्रव्येभ्यस्तु बहुभ्यो व्यावृत्तिः ततः परपर्याया अनन्ताः । एवमग्रेऽपि स्वपरपर्यायव्यक्तिर्वेदितव्या । पार्थिवोऽपि स धातुरूपतयास्ति न पुनर्मृत्त्वादिभिः । धातुरूपोऽपि स सौवर्णत्वेनाऽस्ति न पुना राजतत्वादिभिः । सौवर्णोऽपि स घटितसुवर्णात्मकत्वेनाऽस्ति नत्वघटितसुवर्णात्मकत्वादिना । घटितसुवर्णात्मापि देवदत्तघटितत्त्वेनाऽस्ति नतु यज्ञदत्तादिघटितत्वादिना । घटितोऽपि पृथुबुघ्नाद्याकारणाऽस्ति न पुनर्मुकुटादित्वेन । पृथुबुनोदराद्याकारोपि वृत्ताकारेणास्ति नावृत्ताकारेण । वृत्ताकारोपि स्वाकारेणास्ति न पुनरन्यघटाद्याकारेण । स्वाकारोऽपि स्वदलिकैरस्ति न तु परदलिकैः । एवमनया दिशा परेणापि स येन येन पर्यायेण विवक्ष्यते स तस्य स्वपर्यायः, तदन्ये तु परपर्यायाः । तदेवं द्रव्यतः स्तोकाः स्वपर्यायाः, परपर्यायास्तु व्यावृत्तिरूपा अनन्ता, अनन्तेभ्यो द्रव्येभ्यो व्यावृत्तित्वात् ।। ટીકાનો ભાવાનુવાદ: વિવક્ષિતઘટ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વ-ભાવથી વિદ્યમાન છે. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ અને પર-ભાવથી અવિદ્યમાન છે.” - તે આ પ્રમાણે છે - તે ઘટનો જ્યારે સત્ત્વ, યત્વ, પ્રમેયવાદિ સામાન્યધર્મો દ્વારા વિચાર કરાય છે, ત્યારે તે ઘટના સત્ત્વાદિ સ્વ-પર્યાયો તરીકે જ વિદ્યમાન છે. અર્થાત્ સત્ત્વાદિ સર્વે ઘટના સ્વ-પર્યાયો જ બની જાય છે. તે સમયે બીજા કોઈ પરપર્યાયો રહેતા નથી. કારણ કે સર્વવસ્તુઓ સત્ત્વાદિ ધર્મોને આશ્રયીને સજાતીય જ બની જાય છે. કોઈ વિજાતીય બનતી જ નથી. તેથી વિજાતીય=પરપર્યાયોનો અભાવ હોવાથી તેની વ્યાવૃત્તિ કરવાની રહેતી નથી. (કહેવાનો આશય એ છે કે સત્ત્વધર્મને આગળ કરીને જ્યારે વિચાર કરાય, ત્યારે સર્વ સત્ સચેતન અને અચેતનપદાર્થોમાં કોઈ ભેદ રહેતો નથી, કારણકે સત્ત્વન સર્વપદાર્થોમાં અભેદ છે. તે જ રીતે પ્રમેયત્વેન, અભિધેયત્વેન પણ સર્વપદાર્થો સજાતીય છે. તેથી સત્ત્વને સર્વપદાર્થોમાં અભેદ છે. તે જ રીતે પ્રમેયત્વેન, અભિધેયત્વેન પણ સર્વપદાર્થો સજાતીય છે. તેથી સર્વેન, પ્રમેયત્વેન, અભિધેયત્વેન કોઈ પણ પદાર્થો વિજાતીય બનતા જ નથી. તેના કારણે સત્ત્વાદિ સામાન્યધર્મોને આગળ કરીને ઘટનો વિચાર કરાય, ત્યારે તે સ્વપર્યાયો જ બની જાય છે, બીજા કોઈપણ પર-પર્યાયો રહેતા નથી.)
(હવે વિશેષધર્મોને આગળ કરીને ઘટનો વિચાર કરાય છે.) દ્રવ્યત: જ્યારે પૌદ્ગલિકઘટની વિવક્ષા કરાય છે, ત્યારે તે ઘટ પૌગલિકદ્રવ્યત્વેને વિદ્યમાન છે, પરંતુ ધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અધર્માસ્તિકાયદ્રવ્યત્વેન વિદ્યમાન નથી. (કહેવાનો આશય એ છે કે જ્યારે
Page #227
--------------------------------------------------------------------------
________________
૬૦૦
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
દ્રવ્યત: ઘટનો વિચાર કરવામાં આવે છે, ત્યારે પુગલદ્રવ્યની અપેક્ષાથી ઘટ વિદ્યમાન (સતુ) છે અને ધર્માસ્તિકાયાદિ અન્યદ્રવ્યોની અપેક્ષાએ અવિદ્યમાન (અસતુ) છે. તેથી) અહીં ઘટનો પૌદ્ગલિકત્વધર્મ સ્વ-પર્યાયરૂપ છે અને ધર્માદિ અનંતદ્રવ્યોની વ્યાવૃત્તિ થવાના કારણે ધર્માસ્તિકાયાદિ અનંતપર્યાયો ઘટના પર-પર્યાયો બની જાય છે. અર્થાત્ દ્રવ્યત: ઘટનો સ્વપર્યાય પૌદ્ગલિકત્વ છે અને ધર્માસ્તિકાયાદિ પર-પર્યાયો અનંતા છે. કારણ કે પુગલ સિવાયના પાંચ દ્રવ્યો પૈકી) જીવદ્રવ્યો અનંત છે. અર્થાતુ જીવો અનંતા હોવાના કારણે ઘટ માટે તે અનંતા પર્યાયો પર-પર્યાય બની જાય છે. (આ રીતે એક પૌગલિકત્વ વિશેષધર્મની અપેક્ષાએ ઘટના અનંતપર્યાયોની સિદ્ધિ થાય છે. અર્થાત્ ઘટ અનંતધર્માત્મક સિદ્ધ થાય છે.)
(હવે તે દિશામાં આગળ વિચારતાં બીજા એક અવાંતર વિશેષ ધર્મની અપેક્ષાએ ઘટ અનંતધર્માત્મક સિદ્ધ કરાય છે.)
(પૃથ્વી, પાણી આદિ અનંતા પુદ્ગલો હોવા છતાં પણ) તે સુવર્ણનો ઘટ પાર્થિવત્વેન વિદ્યમાન છે, પરંતુ જલવાદિ ધર્મોની અપેક્ષાએ વિદ્યમાન નથી. આથી ઘટ માટે પાર્થિવત્વ સ્વ-પર્યાય છે, પરંતુ જલત્વાદિ ઘણાદ્રવ્યોની વ્યાવૃત્તિ થાય છે. અર્થાત્ જલવાદિ ધર્મો પર-પર્યાય બની જાય છે. તેથી જલત્વાદિ ધર્મોની અપેક્ષાએ ઘટના પર-પર્યાયો અનંતા છે. (આ રીતે પણ ઘટ સ્વ-પર પર્યાયોની અપેક્ષાએ અનંતધર્માત્મક સિદ્ધ થાય છે.)
આ રીતે આગળ પણ ઘટના સ્વ-પર પર્યાયોને જાણવા. (હવે બીજા એક અવાંતર વિશેષધર્મની અપેક્ષાએ સુવર્ણના ઘટની અનંતધર્માત્મકતાનો વિચાર કરાય છે.)
પાર્થિવ તે ઘટ પણ ધાતુરૂપે વિદ્યમાન છે, પરંતુ મૃત્ત્વાદિ ધર્મોની અપેક્ષાએ અવિદ્યમાન છે. અર્થાત્ ધાતુરૂપે સત્ છે, માટી આદિ પર્યાયોની અપેક્ષાએ અસત્ છે. (અહીં પાર્થિવ ઘટનો ધાતુરૂપ પર્યાય સ્વ છે અને માટીરૂપ અનંતા પર્યાયો પર છે. આથી પાર્થિવઘટ પણ અનંતધર્માત્મક સિદ્ધ થાય છે.) (હવે અવાંતર-અવાંતર વિશેષ ધર્મોની અપેક્ષાએ ઘટની અનંતધર્માત્મકતા સિદ્ધ કરાય છે.)
ધાતુરૂપ પણ તે ઘટ સૌવર્ણત્વેન (સુવર્ણપણાથી) વિદ્યમાન (સ) છે, પરંતુ રાજતત્વાદિ (રજતાદિપણા)થી અવિદ્યમાન (અસતુ) છે.
તે સુવર્ણઘટ પણ ઘટિત (ઘડાયેલા) સુવર્ણાત્મકત્વેન સતુ છે. અર્થાત્ સુવર્ણનો તે ઘટ ઘડાયેલા સુવર્ણરૂપે સત્ છે. પરંતુ નહિ ઘડાયેલા સુવર્ણ આદિરૂપે અસતુ છે.
ઘડાયેલો સુવર્ણરૂપઘટ પણ દેવદત્તદ્વારા ઘડાયેલારૂપે સત્ છે. યજ્ઞદત્ત આદિ સોનીઓ દ્વારા
Page #228
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक ५५, जैनदर्शन
-
६०१
ઘડાયેલારૂપે અસત્ છે.
ઘડાયેલો ઘટ પણ પૃથુબુધ્નાદિ આકારથી સત્ છે. મુકુટાદિ આકારથી અસત્ છે. પૃથુબુધ્નાદિ આકારવાળો ઘટ પણ વૃત્તાકારે(ગોળાકારે) સત્ છે, પરંતુ અવૃત્તાકારે અસત્ છે. વૃત્તાકારઘટ પણ સ્વાકારથી સત્ છે, પરંતુ અન્યઘટાદિ કારે અસત્ છે.
સ્વ આકારવાળો ઘટ પણ સ્વ-દલિકોથી સત્ છે, પરંતુ પરલિકોથી અસત્ છે.
આ રીતે, આ દિશા પ્રમાણે બીજા પણ જે જે પર્યાયોવડે ઘટની વિવક્ષા કરાય, તે તે પર્યાયો તેના સ્વ-પર્યાય છે. પરંતુ તેનાથી અન્ય પ૨૫ર્યાયો છે.
तेथी खा प्रभाशे द्रव्यत: घटना स्व-पर्यायो स्तोर्ड (अस्य) छे. परंतु व्यावृत्ति३५ पर-पर्यायो अनंता छे.
આમ દ્રવ્યતઃ ઘટ અનંતધર્માત્મક સિદ્ધ કરાયો. હવે ક્ષેત્રતઃ ઘટની વિવક્ષા કરવા દ્વારા ઘટની અનંતધર્માત્મકતા સિદ્ધ કરાય છે.
क्षेत्रतश्च स त्रिलोकीवर्तित्वेन विवक्षितो न कुतोऽपि व्यावर्तते । ततः स्वपर्यायोऽस्ति न परपर्यायः । त्रिलोकीवर्त्यपि स तिर्यग्लोकवर्तित्वेनाऽस्ति न पुनरूर्ध्वाधोलोकवर्तित्वेन । तिर्यग्लोकवर्त्यपि स जम्बूद्वीपवर्तित्वेनाऽस्ति न पुनरपरद्वीपादिवर्तितया । सोऽपि भरतवर्तित्वेनाऽस्ति न पुनर्विदेहवर्तित्वादिना । भरतेऽपि स पाटलिपुत्रवर्तित्वेनाऽस्ति न पुनरन्यस्थानीयत्वेन । पाटलिपुत्रेऽपि देवदत्तगृहवर्तित्वेनाऽस्ति न पुनरपरथा । गृहेऽपि गृहैकदेशस्थतयाऽस्ति न पुनरन्यदेशादितया । गृहैकदेशेऽपि स येष्वाकाशप्रदेशेष्वस्ति तत्स्थिततयाऽस्ति न पुनरन्यप्रदेशस्थतया । एवं यथासम्भवमपरप्रकारेणापि वाच्यम् । तदेवं क्षेत्रतः स्वपर्यायाः स्तोकाः परपर्यायास्त्वसंख्येयाः, लोकस्यासङ्ख्येयप्रदेशत्वेन । अथवा मनुष्यलोकस्थितस्य घटस्य तदपरस्थानस्थितद्रव्येभ्योऽनन्तेभ्यो व्यावृत्तत्वेनान्ताः परपर्यायाः । एवं देवदत्तगृहादिवर्तिनोऽपि । ततः परपर्याया अनन्ताः ।।
ટીકાનો ભાવાનુવાદ :
ક્ષેત્રત: વિવક્ષિત તે સુવર્ણઘટ ત્રિલોકવર્તિ હોવાના કારણે તે કોઈનાથી પણ વ્યાવૃત્ત થતો નથી. કહેવાનો આશય એ છે કે ક્ષેત્રની દૃષ્ટિએ જ્યારે ઘટ ત્રિલોકવર્તિ=વ્યાપકરૂપથી વિવક્ષિત થાય છે, ત્યારે તે કોઈનાથી વ્યાવૃત્ત થતો નથી. તેથી ક્ષેત્રની દૃષ્ટિએ ઘટનો સ્વપર્યાય જ બનશે.
Page #229
--------------------------------------------------------------------------
________________
६०२
षड्दर्शन समुचय भाग - २, श्लोक -५५, जैनदर्शन
પરંતુ ઘટનો પરપર્યાય કોઈ બની શકશે નહિ. (જોકે અલોકાકાશમાં ઘટ રહેતો નથી. આથી અલોકાકાશને ઘટનો પરપર્યાય કહી શકાય છે. પરંતુ ઘટ કોઈપણ સંયોગમાં ઇચ્છે તો પણ અલોકાકાશમાં રહી શકતો નથી, તે સર્વદા લોકમાં જ રહી શકે છે. આથી તે સ્વરૂપે પરપર્યાયની વિવક્ષા કરાઈ નથી. છતાં પણ “ઘટ આકાશમાં રહે છે. –આવી વિવિક્ષામાં જ્યારે આકાશ સ્વપર્યાય હશે, ત્યારે પરપર્યાય કોઈ હશે જ નહિ.). | ત્રિલોકવર્તિ પણ ઘટ તિચ્છલોકવર્તિત્વને વિદ્યમાન છે. પરંતુ ઉર્ધ્વ-અધોલોકવર્તિત્વન અવિદ્યમાન છે. અર્થાત્ ત્રિલોકવર્તિ પણ ઘટ તિસ્કૃલોકમાં રહે છે, તેથી તિøલોકની દૃષ્ટિએ સતું છે અને ઉર્ધ્વ કે અધોલોકમાં રહેતો નથી, તેથી તેની અપેક્ષાએ અસત્ છે. તિચ્છલોકવર્તિ પણ ઘટ જંબુદ્વીપવર્તિત્વેન વિદ્યમાન છે, પરંતુ અપરદ્વીપાદિવર્તિતયા અવિદ્યમાન છે. અર્થાતુ તિજીંલોકવર્તિ પણ ઘટ જંબુદ્વીપમાં રહેતો હોવાથી જંબુદ્વીપની અપેક્ષાએ સત્ છે. અપરદ્વીપોમાં રહેતો ન હોવાથી અપરદ્વીપોની અપેક્ષાએ અસતુ છે.
જંબુદ્વીપવર્તિ પણ ઘટ ભરતક્ષેત્રવર્તિત્વેન વિદ્યમાન છે. પરંતુ વિદેહાદિક્ષેત્રવર્તિત્વન અવિદ્યમાન છે. અર્થાત્ જંબુદ્વીપવર્તિ પણ ઘટ ભરતક્ષેત્રમાં રહેતો હોવાથી, ભરતક્ષેત્રની અપેક્ષાએ સતું છે અને વિદેહાદિક્ષેત્રમાં રહેતો ન હોવાથી, તેની અપેક્ષાએ અસત્ છે.
ભરતક્ષેત્રવર્તિ પણ ઘટ પાટલિપુત્રવર્તિત્વને વિદ્યમાન છે, પરંતુ અન્ય સ્થાનીયત્વેન= અન્યસ્થાનવર્તિત્વન અવિદ્યમાન છે. અર્થાત્ ભરતક્ષેત્રવર્તિ પણ ઘટ પાટલિપુત્રમાં રહેતો હોવાથી, તેની દૃષ્ટિએ સતુ છે અને અન્ય સ્થાનોમાં રહેતો ન હોવાથી, અન્યસ્થાનોની અપેક્ષાએ અસતું છે.
પાટલિપુત્રવર્તિ પણ ઘટ દેવદત્તગૃહવર્તિત્વન સત્ છે. અપરગૃહવર્તિત્વન અસત્ છે. દેવદત્તગૃહવર્તિ પણ ઘટ, તે ગૃહના એક દેશમાં રહેતો હોવાથી ગૃહકદેવર્તિત્વન સત્ છે. પરંતુ ગૃહના અન્ય દેશોમાં રહેતો ન હોવાથી અન્યદેશવર્તિત્વન અસત્ છે.
ગૃહકદેશવર્તિ પણ ઘટ જે આકાશ પ્રદેશોમાં રહે છે, તે આકાશપ્રદેશવર્તિત્વન સત્ છે. પંરતુ અન્યઆકાશપ્રદેશોમાં રહેતો ન હોવાથી તદન્યાકાશવર્તિત્વન અસત્ છે.
આ રીતે યથાસંભવ બીજા પ્રકારો દ્વારા પણ વિચારવું જોઈએ. તેથી આ પ્રમાણે ક્ષેત્રત: સ્વપર્યાયો અલ્પ છે. પર-પર્યાયો અસંખ્ય છે. અહીં લોકના અસંખ્યપ્રદેશો હોવાના કારણે પરપર્યાયો અસંખ્ય ગ્રહણ કર્યા છે. અથવા મનુષ્યલોકમાં રહેલો ઘટ, તેનાથી અન્યસ્થાનમાં રહેલા અનંતાદ્રવ્યોથી વ્યાવૃત્ત થતો હોવાના કારણે (ઘટના ક્ષેત્રત:) અનંતા પર-પર્યાયો થઈ શકે છે.
Page #230
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक -५५, जैनदर्शन
६०३
આ જ રીતે દેવદત્તગૃહારિવર્તિ ઘટ પણ, તેનાથી અન્ય સ્થાનવર્તિ અનંતાદ્રવ્યોથી વ્યાવૃત્ત થતો હોવાના કારણે પર-પર્યાયો અનંતા થઈ શકે છે.
તેથી ક્ષેત્રતઃ ઘટના સ્વપર્યાયો સ્ટોક છે અને પરપર્યાયો અસંખ્ય કે અનંતા છે. હવે કાલત: ઘટની વિવક્ષા કરવા દ્વારા ઘટની અનંતધર્માત્મકતા સિદ્ધ કરાય છે.
कालतस्तु नित्यतया स स्वद्रव्येणावर्तत वर्तते वर्तिष्यते च ततो न कुतोऽपि व्यावर्त्तते । स चैदंयुगीनत्वेन विवक्ष्यमाणस्तद्रूपत्वेनाऽस्ति नत्वतीतानागतादियुगवर्तित्वेन । अस्मिन् युगेऽपि स ऐषमस्त्यवर्षतयास्ति न पुनरतीतादिवर्षत्वादिना । ऐषमस्त्योऽपि स वासन्तिकतयाऽस्ति न पुनरन्यर्तुनिष्पन्नतया । तत्रापि नवत्वेन विद्यते न पुनः पुराणत्वेन । तत्राप्यद्यतनत्वेनाऽस्ति न पुनरनद्यतनत्वेन । तत्रापि वर्तमानक्षणतयास्ति न पुनरन्यक्षणतया । एवं कालतोऽसङ्ख्येयाः स्वपर्याया, एकस्य द्रव्यस्याऽसङ्ख्यकालस्थितिकत्वात् । अनन्तकालवर्तित्वविवक्षायां तु तेऽनन्ता अपि वाच्याः । परपर्यायास्तु विवक्षितकालादन्यकालवर्तिद्रव्येभ्यो अनन्तेभ्यो व्यावृत्तत्वेनानन्ता एव । भावतः पुनः स पीतवर्णेनाऽस्ति न पुनर्नीलादिवर्णैः । पीतोऽपि सोऽपरपीतद्रव्यापेक्षयैकगुणपीतः, स एव च तदपरापेक्षया द्विगुणपीतः, स एव च तदन्यापेक्षया त्रिगुणपीतः, एवं तावद्वक्तव्यं यावत्कस्यापि पीतद्रव्यस्यापेक्षयानन्तगुणपीतः । तथा स एवापरापेक्षयैकगुणहीनः, तदन्यापेक्षया द्विगुणहीन इत्यादि तावद्वक्तव्यं यावत्कस्याप्यपेक्षयानन्तगुणहीनपीतत्वेऽपि स भवति । तदेवं पीतत्वेनानन्ताः स्वपर्याया लब्धाः । पीतवर्णवत्तरतमयोगेनानन्तभेदेभ्यो नीलादिवर्णेभ्यो व्यावृत्तिरूपाः परपर्याया अप्यनन्ताः । एवं रसतोऽपि स्वमधुरादिरसापेक्षया पीतत्ववत्स्वपर्याया अनन्ता ज्ञातव्याः, नीलादित्ववत् क्षारादिपररसापेक्षया परपर्याया अप्यनन्ता अवसातव्याः । एवं सुरभिगन्धेनापि स्वपरपर्याया अनन्ता अवसातव्याः । एवं गुरुलघुमृदुखरशीतोष्णस्निग्धरूक्षस्पर्शाष्टकापेक्षयापि तरतमयोगेन प्रत्येकमनन्ताः स्वपरपर्याया अवगन्तव्याः, यत एकस्मिन्नप्यनन्तप्रदेशके स्कन्धेऽष्टावपि स्पर्शाः प्राप्यन्त इति सिद्धान्ते प्रोचानम् । तेनात्रापि कलशेऽष्टानामभिधानम् । अथवा सुवर्णद्रव्येऽप्यनन्तकालेन पञ्चापि वर्णा द्वावपि गन्धौ षडपि रसा अष्टावपि स्पर्शाश्च सर्वेऽपि तरतमयोगेनानन्तशो भवन्ति । तत्तदपरापरवर्णादिभ्यो व्यावृत्तिश्च भवति । तदपेक्षयापि स्वपरधर्मा अनन्ता अवबोधव्याः ।
Page #231
--------------------------------------------------------------------------
________________
६०४
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
ટીકાનો ભાવાનુવાદ :
કાલત: જ્યારે ઘડાને સ્વ-દ્રવ્યની અપેક્ષાએ નિત્ય માનવામાં આવે છે, ત્યારે તે વર્તમાનમાં રહે છે, અતીતમાં હતો અને ભવિષ્યમાં પણ હશે. તેથી કાલતઃ તે ત્રિકાલવર્તી થવાના કારણે તેની કોઈનાથી પણ વ્યાવૃત્તિ થતી નથી. અર્થાત્ આ રીતે દ્રવ્યની અપેક્ષાએ ત્રિકાલવર્તી હોવાના કારણે એવો કોઈ કાલ નથી કે જેમાં તે રહેતો ન હોય. તેથી ત્રિકાલ તેનો સ્વ પર્યાય બનશે અને પર-પર્યાય કોઈ બનશે નહિ.
તે ઘટની જ્યારે ઐયુગીનત્વેન=વર્તમાનકાલીનત્યેન વિવક્ષા કરાતાં, તે ઘટ વર્તમાનકાલીનત્વન વિદ્યમાન છે અને અતીત-અનાગતકાલીનત્યેન અવિદ્યમાન છે. અર્થાત્ વર્તમાનકાલીનસ્વેન સત્ છે, અતીત-અનાગતકાલીનત્વન અસત્ છે.
વર્તમાનકાલીનઘટ પણ આ વર્ષની અપેક્ષાએ જ સત્ છે, અતીતાદિવર્ષોની અપેક્ષાએ અસત્ છે.
આ વર્ષનો ઘટ પણ વસંતઋતુમાં ઉત્પન્ન થવાના કારણે સત્ છે. પરંતુ તે સિવાયની અન્ય ઋતુઓમાં ઉત્પન્ન થયો ન હોવાથી તે ઋતુઓમાં અસત્ છે.
વસંતઋતુસંબંધી ઘટ પણ નવત્વેન (નવો હોવાના કારણે) વિદ્યમાન છે. પરંતુ પુરાણત્યેન (જુનો હોવાના કારણે) અવિદ્યમાન (અસત્) છે.
તે નૂતનઘટ પણ અદ્યતનત્યેન (આજનો હોવાના કારણે) સત્ છે. પરંતુ અનદ્યતનત્વેન (ગઈકાલની અપેક્ષાએ) અસત્ છે.
તે અદ્યતનકાલ સંબંધી ઘટ પણ વર્તમાનક્ષણતયા (વર્તમાનક્ષણની અપેક્ષાએ) સત્ છે. પરંતુ (વર્તમાન સિવાયની) અન્યક્ષણોની અપેક્ષાએ અસત્ છે.
આ પ્રમાણે કાલત: ઘટના અસંખ્ય સ્વ-પર્યાયો છે. કારણ કે એકદ્રવ્ય અસંખ્યકાલ સુધી પોતાની સ્થિતિમાં રહે છે.
અનંતકાલની વિવક્ષાથી તો દ્રવ્ય અનંતકાલ સુધી રહેતું હોવાથી અનંતા પણ સ્વપર્યાયો હોઈ શકે છે.
વિવક્ષિત કાલથી, ભિન્નકાલ અન્ય અનંતકાલોથી તથા તેમાં રહેનારા અનંતદ્રવ્યોથી ઘટની વ્યાવૃત્તિ થાય છે. આથી ઘટના પ૨પર્યાયો પણ અનંત છે.
હવે ભાવત: ઘટની વિવક્ષા કરવા દ્વારા અનંતધર્માત્મકતા સિદ્ધ કરાય છે.
Page #232
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुशय भाग - २, श्लोक -५५, जैनदर्शन
६०५
ભાવથી તે સુવર્ણઘટ પીતવર્ણથી વિદ્યમાન છે. પરંતુ નીલાદિવર્ષોથી અવિદ્યમાન છે.
તે પીટઘટ પણ અપર પતદ્રવ્યની અપેક્ષા એકગુણ પીત છે. તે જ પતઘટ બીજા કોઈ પીતદ્રવ્યની અપેક્ષાએ દ્વિગુણપીત છે. તે જ પીતઘટ ત્રીજા કોઈ પીતદ્રવ્યથી ત્રિગુણપીત છે. આ પ્રમાણે ત્યાં સુધી પણ કહી શકાય છે કે યાવત્ કોઈક (એકદમ આછા પીતવર્ણવાળા) પીત દ્રવ્યની અપેક્ષાથી પીતઘટ અનંતગુણપીત પણ છે.
તે પ્રમાણે તે જ પીતઘટ અન્ય પતદ્રવ્યની અપેક્ષાએ એકગુણહીનપીત છે. બીજા કોઈ પીત દ્રવ્યની અપેક્ષાએ દ્વિગુણહીનપીત છે-ઇત્યાદિ ત્યાં સુધી પણ કહી શકાય કે યાવતુ કોઈ પીતદ્રવ્યની અપેક્ષાએ અનંતગુણહીનપીત પણ પતઘટ છે. તેથી આ પ્રમાણે પીતત્વન ઘટના અનંતા સ્વ-પર્યાયો પ્રાપ્ત થાય છે.
પીતવર્ણની જેમ તરતમરૂપે લાલ, નીલ આદિ વર્ણો અનંત પ્રકારના થતા હોવાથી પતઘટની નીલાદિ અનંતાવર્ણોથી વ્યાવૃત્તિ થવાના કારણે પીતઘટના વ્યાવૃત્તિરૂપ પરપર્યાયો પણ અનંતા છે.
આ પ્રમાણે રસત: પણ પીતઘટના સ્વ-મધુરાદિરસની અપેક્ષાએ પીતવર્ણની જેમ સ્વપર્યાયો અનંતા જાણવા અને જેમ પીતઘટના નીલાદિવર્ણની અપેક્ષાએ અનંત પરપર્યાયો પૂર્વે બતાવ્યા હતા, તેમ (મધુરાદિ રસથી ભિન્ન) ક્ષારાદિ અપરરસોની અપેક્ષાએ પરપર્યાયો પણ અનંતા જાણવા.
આ રીતે (ગન્ધત: પીતઘટના પર્યાયોની વિચારણા કરીએ તો) સુરભિગંધની અપેક્ષાએ પણ પીતઘટના (પૂર્વેની જેમ) અનંતા સ્વ-પરપર્યાયો થાય છે તે જાણવું.
આ પ્રમાણે ઘટના ગુરુલઘુ, મૃદુ-કર્કશ, શીત-ઉષ્ણ, સ્નિગ્ધ-રૂક્ષ-આ આઠ સ્પર્શીની અપેક્ષાએ પણ તરતમતાના યોગે પ્રત્યેકના (પૂર્વે રસાદિમાં કહ્યા પ્રમાણે) અનંતા સ્વ-પર્યાયો થાય છે તે જાણવું. કારણકે. સિદ્ધાંતમાં કહ્યું છે કે એક અનંતપ્રદેશવાળા સ્કન્દમાં પણ આઠ સ્પર્શી (એકસાથે) પ્રાપ્ત થાય છે. તેથી અહીં ઘટમાં પણ આઠસ્પર્શોનું કથન કર્યું છે. (અને તરતમતાથી સ્વપર્યાયોની ગણત્રી અનંતા બતાવી છે.)
અથવા સુવર્ણદ્રવ્યમાં પણ અનંતકાલની અપેક્ષાએ પાંચે પણ વર્ણો, બંને પણ ગંધ, છએ પણ રસો અને આઠે પણ સ્પર્શી - એમ સર્વે પણ તરતમતાથી અનંતા સ્વપર્યાયો હોય છે અને તે તે અપર-અપરવર્ણાદિથી તે સુવર્ણદ્રવ્યની વ્યાવૃત્તિ પણ થાય છે. તેથી સુવર્ણદ્રવ્યના પર પર્યાયો પણ અનંતા જ છે.
Page #233
--------------------------------------------------------------------------
________________
६०६
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
शब्दतश्च घटस्य नानादेशापेक्षया घटाद्यनेकशब्दवाच्यत्वेनानेके स्वधर्मा घटादितत्तच्छब्दानभिधेयेभ्योऽपरद्रव्येभ्यो व्यावृत्तत्वेनान्ताः परधर्माः । अथवा तस्य घटस्य ये ये स्वपरधर्मा उक्ता वक्ष्यन्ते च तेषां सर्वेषां वाचका यावन्तो ध्वनयस्तावन्तो घटस्य स्वधर्माः, तदन्यवाचकाश्च परधर्माः । सङ्ख्यातश्च घटस्य तत्तदपरापरद्रव्यापेक्षया प्रथमत्वं द्वितीयत्वं तृतीयत्वं यावदनन्ततमत्वं स्यादित्यनन्ताः स्वधर्माः, तत्तत्सङ्ख्यानभिधेयेभ्यो व्यावृत्तत्वेनानन्ताः परधर्माः । अथवा परमाणुसङ्ख्या पलादिसङ्ख्या वा यावती तत्र घटे वर्तते सा स्वधर्मः, तत्संख्यारहितेभ्यो व्यावृतत्त्वेनानन्ताः परपर्यायाः । अनन्तकालेन तस्य घटस्य सर्वद्रव्यैः समं संयोगवियोगभावेनानन्ताः स्वधर्माः, संयोगवियोगाविषयीकृतेभ्यो व्यावृत्तस्यानन्ताः परधर्माश्च । परिमाणतश्च तत्तद्रव्यापेक्षया तस्याणुत्वं महत्त्वं ह्रस्वत्वं दीर्घत्वं चानन्तभेदं स्यादित्यनन्ताः स्वधर्माः । ये सर्वद्रव्येभ्यो व्यावृत्त्या तस्य परपर्यायाः सम्भवन्ति ते सर्वे पृथक्त्वतो ज्ञातव्याः । दिग्देशतः परत्वापरत्वाभ्यां तस्य घटस्यान्यान्यानन्तद्रव्यापेक्षयासन्नतासन्नतरतासन्नतमता दूरता दूरतरता दूरतमता एकद्व्याद्यसङ्ख्यपर्यन्तयोजनैरासन्नता दूरता च भवतीति स्वपर्याया अनन्ताः । अथवाऽपरवस्त्वपेक्षया स पूर्वस्यां तदन्यापेक्षया पश्चिमायां स इत्येवं दिशो विदिशश्चाश्रित्य दूरासन्नादितयाऽसङ्ख्याः स्वपर्यायाः । कालतश्च परत्वापरत्वाभ्यां सर्वद्रव्येभ्यः क्षणलवघटी- दिनमासवर्षयुगादिभिर्घटस्य पूर्वत्वेन परत्वेन चानन्तभेदेनान्ताः स्वधर्माः ।।
ટીકાનો ભાવાનુવાદ: (શબ્દતઃ ઘટની વિચારણા કરતાં) શબ્દતઃ ઘટના નાનાદેશની અપેક્ષાએ ઘટ, કલશ આદિ અનેકશબ્દો વાચ્ય હોવાના કારણે (ઘટના) અનેક સ્વધર્મો છે. તથા ઘટાદિ તે તે શબ્દના અનભિધેય અપર દ્રવ્યો (ઘટથી) વ્યાવૃત્ત થવાના કારણે ઘટના અનંતાપરધર્મો થશે. અર્થાત્ ઘટનો ઘટ, કલશ આદિ અનેક શબ્દોથી પ્રયોગ થતો હોવાથી શબ્દતઃ ઘટના સ્વધર્મો અનેક છે અને જે દ્રવ્યોનો ઘટશબ્દથી પ્રયોગ થતો નથી, તેવા દ્રવ્યો અનંતા છે. તેથી ઘટના પરધર્મો અનંતા છે.
અથવા તે ઘટના જે જે સ્વ-પરધર્મો કહેવાયા અને આગળ કહેવાશે, (તેમાં) તે સર્વે ધર્મના જેટલા વાચક શબ્દો છે, તેટલા ઘટના સ્વધર્મો થશે તથા અન્ય પદાર્થોના જેટલા વાચક શબ્દો छ, ते घटन। ५२या थशे.
Page #234
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक-५५, जैनदर्शन
ઉ૦૭
આ જ રીતે સંખ્યાત: પણ સ્વ-પરધર્મોની વિચારણા કરવી. સંખ્યાત: ઘટનો તે તે અપર-અપરદ્રવ્યોની અપેક્ષા પહેલો, બીજો, ત્રીજો, ચોથો, યાવતું અનંતમો આવો વ્યવહાર થાય છે. અર્થાત્ આ દ્રવ્યની અપેક્ષાએ ઘટ પહેલો, તે દ્રવ્યની અપેક્ષાએ બીજો, એમ યાવતું તે તે દ્રવ્યોની અપેક્ષાએ અનંતમો એવો પણ વ્યવહાર થાય છે. તેથી સંખ્યાત: ઘટના અનંતાસ્વ-ધર્મો છે.
તે તે સંખ્યાથી અનભિધેય અનંતાદ્રવ્યોથી ઘટની વ્યાવૃત્તિ થવાના કારણે ઘટના પર-પર્યાયો પણ અનંતા છે. અર્થાત્ ઘટમાં જે પ્રથમ, દ્વિતીય, યાવતુ અનંતતમત્વનો વ્યપદેશ થાય છે, તે વ્યપદેશ ઘટથી અન્યદ્રવ્યોમાં થતો નથી, ત્યારે ઘટની તે દ્રવ્યોથી વ્યાવૃત્તિ થઈ જાય છે. તે દ્રવ્યો અનંતા હોવાથી ઘટના અનંતાપર-પર્યાયો છે.
વળી અનંતકાલની અપેક્ષાએ ઘટનો સર્વદ્રવ્યોની સાથે સંયોગ-વિયોગ થયો હોવાના કારણે તે સંયોગ-વિભાગની દૃષ્ટિએ ઘટના અનંતા સ્વ-ધર્મો થાય છે. અર્થાત્ સર્વદ્રવ્યો સાથેનો સંયોગવિભાગ ઘટનો સ્વધર્મ બનશે અને તેવા સંયોગ-વિભાગ અનંતા હોવાથી અનંતા સ્વધર્મો બનશે. તથા જે સંયોગ-વિભાગના વિષય કરાયા નથી અર્થાત્ જેમાં સંયોગ-વિભાગ જોવા મળતો નથી, તે અનંતપદાર્થોથી ઘટની વ્યાવૃત્તિ થવાના કારણે તે પરધર્મ થશે. તેવા પદાર્થો પણ અનંતા હોવાથી ઘટના પરધર્મો પણ અનંતા થશે.
પરિમાણત: તે તે દ્રવ્યની અપેક્ષાએ ઘટમાં અણુત્વ, હૃસ્વત્ત્વ, મહત્ત્વ, દીર્ઘત્વ - આવા અનંતભેદ પડશે. અર્થાત્ અણુત્વાદિ પરિમાણની અપેક્ષાએ ઘટના અનંતાભેદો છે. તેથી ઘટના અનંતાસ્વધર્મો છે. કહેવાનો આશય એ છે કે ઘટ મકાનની અપેક્ષાએ નાનો છે. નાની ઘડીની અપેક્ષાએ મોટો છે. ઇત્યાદિ પરિમાણની અપેક્ષાએ ઘટના અનંતા ભેદો પડશે. - તે સર્વે તેના સ્વ-ધર્મો છે. તે તે પરિમાણવાળા ઘટની તે તે (ઘટના પરિમાણથી) ભિન્ન પરિમાણવાળા દ્રવ્યોથી પરિમાણત: વ્યાવૃત્તિ થવાના કારણે પરિમાણતઃ ઘટના પર-પર્યાયો પણ અનંતા થશે.
સર્વદ્રવ્યોથી ઘટની વ્યાવૃત્તિ થતી હોવાથી પૃથકૃત્વત: તે સર્વે પદાર્થો ઘટના પરપર્યાયો થાય. (જે દ્રવ્યોથી ઘટની વ્યાવૃત્તિ થતી નથી તે સ્વધર્મો જાણવા.)
દિગુ-દેશતઃ અર્થાત્ દિશાની દૃષ્ટિએ પરત્વ - અપરત્વ દ્વારા તે ઘટમાં અન્ય-અન્ય અનંત દ્રવ્યોની અપેક્ષાએ આસન્નતા, આસન્નતરતા, આસન્નતમતા, દૂરતા, દૂરતરતા, દૂરતમતા થાય છે. તથા દેશની દૃષ્ટિએ ઘટમાં એક, બે, ત્રણ-ચાવતું અનંતયોજનો દ્વારા અનંતદ્રવ્યોની અપેક્ષાએ આસન્નતા - દૂરતા હોય છે. તેથી દિગુ-દેશત: ઘટના અનંતાસ્વ-પર્યાયો છે. કહેવાનો આશય એ છે કે આ ઘટમાં અનંતદ્રવ્યોની અપેક્ષાએ નિકટતા, અતિનિકટતા, અતિ-અતિ નિકટતા કે દૂરપણું, અતિદૂરપણું, અતિ-અતિ દૂરપણું હોય છે. આથી દિશાની દૃષ્ટિએ નિકટતા
Page #235
--------------------------------------------------------------------------
________________
६०८
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक -५५, जैनदर्शन
દૂરતા આદિ અનંતાસ્વ-પર્યાયો ઘટમાં થાય છે. દેશત: ઘટનો વિચાર કરીએ તો ઘટ અનંત દ્રવ્યોની અપેક્ષાએ દૂરના દેશમાં રહ્યો છે... યાવતું અસંખ્યયોજન દૂરના દેશમાં રહ્યો છે, એકબે-ચાવતુ અસંખ્યયોજન નજીકના દેશમાં રહ્યો છે. આથી દેશતઃ ઘટમાં પણ નિકટતા-દૂરતા આદિ અનંતા સ્વ-પર્યાયો હોય છે.
અથવા તે ઘટ બીજી વસ્તુની અપેક્ષાએ પૂર્વ દિશામાં છે. (તેનાથી) અન્ય વસ્તુની અપેક્ષાએ पश्यिम हिम छे... छत्याहिरीत विशारत हिश मने विहिशाने माश्रयीन (घटमां) ह्रताઆસન્નતાની અપેક્ષાએ અસંખ્યસ્વપર્યાયો છે. (ટુંકમાં દિફકૃત પરત્વ-અપરત્વની અપેક્ષાએ ઘટમાં અનંતાસ્વ-પર્યાયો હોય છે. કાલકૃત પરત્વ-અપરત્વની અપેક્ષાએ પણ ઘટમાં અનંતા स्वधर्भा होय छे. ते वे मतावे छे.) खत: ५२त्व-५२त्व द्वारा सर्वद्रव्यथा १९-44-431દિન-માસ-વર્ષ-યુગાદિ વગેરે વર્ષોની અપેક્ષાએ ઘટમાં પૂર્વત્વ અને પરત્વ હોવાના કારણે અનંતભેદો થાય છે. તેથી ઘટના કાલકૃત પરત્વ-અપરત્વ અનંતાસ્વ-ધર્મો છે. કહેવાનો આશય એ છે કે આ ઘટ એક વસ્તુથી એક ક્ષણ પૂર્વનો કે પછીનો છે, તે જ ઘટ બીજીવસ્તુથી બે ક્ષણ પૂર્વનો કે પછીનો છે, તે જ ઘટ અન્ય વસ્તુથી એકદિવસ પૂર્વનો કે પછીનો છે. આ રીતે ક્ષણાદિ કાલો દ્વારા અનંતદ્રવ્યોથી ઘટમાં પરત્વ-અપરત્વનો વ્યવહાર થાય છે. તેથી ઘટના 5 . ५२.१-५५२त्वत: मनतस्व-धौ छ.
ज्ञानतोऽपि घटस्य ग्राहकैः सर्वजीवानामनन्तैर्मत्यादिज्ञानैर्विभङ्गाद्यज्ञानश्च स्पष्टास्पष्टस्वभावभेदेन ग्रहणाद्ग्राह्यस्याप्यवश्यं स्वभावभेदः सम्भवी, अन्यथा तद्ग्राहकाणामपि स्वभावभेदो न स्यात्तथा च तेषामैक्यं भवेत् । ग्राह्यस्य स्वभावभेदे च ये स्वभावाः ते स्वधर्माः । सर्वजीवानामपेक्षयाल्पबहुबहुतराद्यनन्तभेदभित्रसुखदुःखहानोपादानोपेक्षागोचरेच्छापुण्यापुण्यकर्मबन्धचित्तादिसंस्कारक्रोधाभिमानमायालोभरागद्वेषमोहाद्युपाधिद्रव्यत्वलुठनपतनादिवेगादीनां कारणत्वेन सुखादीनामकारणत्वेन वा घटस्यानन्तधर्मत्वम् । स्नेहगुरुत्वे तु पुरापि स्पर्शभेदत्वेन प्रोचाने । कर्मतश्चोत्क्षेपणावक्षेपणाकुञ्चनप्रसारणभ्रमणस्यन्दनरेचनपूरणचलनकम्पनान्यस्थानप्रापणजलाहरणजलादिधारणादिक्रियाणां तत्तत्कालभेदेन तरतमयोगेन वानन्तानां हेतुत्वेन घटस्यानन्ताः क्रियारूपाः स्वधर्माः, तासां क्रियाणामहेतुभ्योऽन्येभ्यो व्यावृत्तत्वेनानन्ताः परधर्माश्च । सामान्यतः पुनः प्रागुक्तनीत्यातीतादिकालेषु ये ये विश्ववस्तूनामनन्ताः स्वपरपर्याया भवन्ति तेष्वेकद्विव्याद्यनन्तपर्यन्तधर्मः सदृशस्य
Page #236
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
६०९
घटस्यानन्तभेदसादृश्यभावेनानन्ताः स्वधर्माः । विशेषतश्च घटोऽनन्तद्रव्येष्वपरापरापेक्षयैकेन द्वाभ्यां त्रिभिर्वा यावदनन्तैर्वा धर्मविलक्षण इत्यनन्तप्रकारवैलक्षण्यहेतुका अनन्ताः स्वधर्माः, अनन्तद्रव्यापेक्षया च घटस्य स्थूलताकृशतासमताविषमतासूक्ष्मताबादरतातीव्रताचाकचिक्यतासौम्यतापृथुतासङ्कीर्णतानीचतोचताविशालमुखतादयः प्रत्येकमनन्तविधाः स्युः । ततः स्थूलतादिद्वारेणाप्यनन्ता धर्माः ।। ટીકાનો ભાવાનુવાદઃ (હવે જ્ઞાનતઃ ઘટની વિવક્ષા કરાય છે.) જ્ઞાનની દૃષ્ટિએ પણ અનંતજીવોના અનંત પ્રકારના મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન આદિ તથા વિર્ભાગજ્ઞાનાદિ – ગ્રાહકજ્ઞાનો દ્વારા સ્પષ્ટ કે અસ્પષ્ટ સ્વભાવના ભેદથી ઘટનું ગ્રહણ થાય છે. તેથી ગ્રાહ્ય એવા ઘટના પણ સ્વભાવભેદ અવશ્ય સંભવે છે. કહેવાનો આશય એ છે કે સર્વજીવોના ક્ષયોપશમની તરતમતાના કારણે મતિજ્ઞાનાદિ જ્ઞાનોની તથા વિભંગ આદિ અજ્ઞાનોની પણ તરતમતા હોય છે. તેથી તે જ્ઞાન-અજ્ઞાનના અનંતા ભેદો છે. તે સર્વે અનંતા શાનો (ગ્રાહકો)નો વિષય ઘટ બને છે. આથી ગ્રાહકજ્ઞાનોમાં સ્વભાવ ભેદ હોવાના કારણે ગ્રાહ્ય ઘટમાં પણ સ્વભાવભેદ સ્વીકારવો જ પડશે. અન્યથા (ગ્રાહ્યમાં ભેદ નહિ માનો તો) ગ્રાહકજ્ઞાનોમાં પણ સ્વભાવભેદ રહેશે નહિ. અર્થાત્ વિષયમાં ભેદ સ્વીકારવામાં નહિ આવે તો જ્ઞાનોમાં પણ ભેદ પડશે નહિ. આથી સિદ્ધ થાય છે કે સર્વ જીવોના અનંતજ્ઞાનોમાં સ્વભાવભેદ હોવાના કારણે ગ્રાહ્ય એવા ઘટનો પણ સ્વભાવભેદ છે જ. ગ્રાહ્ય ઘટના સ્વભાવભેદમાં જે સ્વભાવ છે, તે સર્વઘટના સ્વ-ધર્મો છે. અર્થાતુ ગ્રાહક અનંતજ્ઞાનોની અપેક્ષાએ ગ્રાહ્યઘટમાં અનંતસ્વભાવો છે અને તે સર્વે તેના સ્વ-ધર્મો છે.
સર્વ જીવોની અપેક્ષાએ ઘટ અલ્પ, બહુ, બહતરાદિ અનંતભેદથી ભિન્ન-ભિન્ન સુખ-દુઃખનું કારણ બનતો હોવાથી, હાન-ઉપાદાન અને ઉપેક્ષાનો વિષય બનતો હોવાથી, ઇચ્છાનો વિષય બનતો હોવાથી, પુણ્ય-પાપ કર્મબંધનું કારણ બનતો હોવાથી, ચિત્તાદિ સંસ્કારોનો ઉદ્બોધક હોવાથી, ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ-મોહાદિ વિકારો (ઉપાધિઓ) ઉત્પન્ન કરવામાં મૂલભૂતદ્રવ્ય બનતો હોવાથી, આલોટન, પતન, ભ્રમણ આદિ તથા પતનાદિનું કારણ બનતો હોવાથી અથવા સુખાદિનો કારણ બનતો ન હોવાથી ઘટના અનંતધર્મો થાય છે. અર્થાત્ ઘટ અનંતધર્માત્મક છે. કહેવાનો આશય એ છે કે સર્વજીવોની અપેક્ષાએ કોઈકને ઘટ અલ્પસુખનું કારણ છે, તો કોઈકને ઘણાસુખનું કારણ બને છે. કોઈને અતિ-અતિસુખનું કારણ બને છે, કોઈકને દુઃખનું કારણ બને છે. કોઈકને છોડવાનો વિષય બને છે, કોઈકને ગ્રહણ કરવામાં તો કોઈકની ઉપેક્ષાનો વિષય બને છે, કોઈકની ઇચ્છાનો આલંબન બને છે, તો કોઈકના પુણ્ય
Page #237
--------------------------------------------------------------------------
________________
દ૨૦
,
षड्दर्शन समुझय भाग-२, श्लोक-५५, जैनदर्शन
પાપકર્મબંધમાં નિમિત્ત બને છે. કોઈકના ચિત્તમાં સંસ્કારો પેદા કરે છે, તો કોઈકના ચિત્તમાં અસતુસંસ્કારો પેદા કરે છે. કોઈકને ક્રોધ, કોઈકને માન, કોઈકને માયા, કોઈકને લોભ કોઈકને રાગ-દ્વેષ-મોહ પેદા કરાવે છે, કોઈકને નીચે પાડે છે. ઇત્યાદિનું કારણ બનતો હોવાથી ઘટના અનંતધર્મો છે.
સ્નેહ અને ગુરુત્વ પૂર્વે જણાવેલા સ્પર્શના જ ભેદ હોવાથી તેની અપેક્ષાએ સ્વ-પર ધર્મો કહેવાઈ જ ગયેલા છે.
કર્મ(ક્રિયા)ની અપેક્ષાએ ઘટના અનંતક્રિયારૂપ સ્વ-ધર્મો છે. ઉલ્લેપણ, અવક્ષેપણ, આકુંચન, પ્રસારણ, ભ્રમણ, ચંદન, રેચન, પૂરણ, ચલન, કંપન, અન્ય સ્થાન પ્રાપણ, જલાહરણ, જલાભિધારણઆદિ અનંતક્રિયાઓનો ઘટ તે તે કાલના ભેદથી અથવા તરતમતાના યોગથી કારણ હોવાના કારણે ઘટના અનંતાક્રિયારૂપ સ્વ-ધર્મો છે. કહેવાનો આશય એ છે કે.. સુવર્ણનો ઘટ ઉંચે ફેંકી શકાય છે, નીચે ફેંકી શકાય છે; ઘટને આકાર આપી શકાય છે. અહીં-તહીં લઈ જઈ શકાય છે. ઇત્યાદિ અસંખ્ય ક્રિયાઓ ઘટમાં હોય છે. તેથી અસંખ્યક્રિયાઓનો ઘટ કારણ હોવાથી તે તેના સ્વ-ધર્મો છે. અર્થાત્ અનેક સ્વભાવવાળો છે. ક્રિયાના ત્રણેકાળની અપેક્ષાએ તથા ધીરેથી, જોરથી, મધ્યમરૂપે એમ તરતમતાની અપેક્ષાએ અનંતભેદ થઈ શકે છે. તેથી ઘટ તે ક્રિયાઓનો હેતુ હોવાથી તેના અનંતા પણ સ્વ-ધર્મો છે.
તે ક્રિયાઓમાં અહેતુભૂત અન્ય અનંતા દ્રવ્યોથી ઘટની વ્યાવૃત્તિ થતી હોવાથી ઘટના પરધર્મો પણ અનંતા છે.
વળી સામાન્ય (સાદશ્ય)ની અપેક્ષાએ પૂર્વે કહેલી નીતિ અનુસાર અતીતાદિ કાલોમાં જે જે જગતના પદાર્થોના અનંતાસ્વ-પર પર્યાયો થાય છે. તેમાં અન્ય પદાર્થોથી પણ ઘટની એક, બે આદિ અનેકધર્મો દ્વારા સમાનતા મળી શકે છે. તેથી સાદૃશ્યરૂપ સામાન્યની અપેક્ષાએ ઘટના અનંત સદશપરિણમનરૂપ સ્વભાવ થઈ શકે છે. આ રીતે સામાન્યની અપેક્ષાએ ઘટમાં સ્વપર્યાયો વિચારવા જોઈએ.
વિશેષતઃ ઘટનો વિચાર કરીએ તો ઘટ અનંત દ્રવ્યોમાં રહેલા અપર-અપર ધર્મની અપેક્ષાએ એક, બે, ત્રણ.. યાવતું અનંતા ધર્મોથી વિલક્ષણ છે. તેથી ઘટમાં અનંત પદાર્થોથી વિલક્ષણતા સિદ્ધ કરવામાં કારણભૂત અનંતાધર્મો વિદ્યમાન છે. તે સર્વે ઘટના સ્વ-ધર્મો છે.
અનંત દ્રવ્યોની અપેક્ષાએ ઘટમાં સ્થૂલતા, કૃશતા, સમાનતા, વિષમતા, સૂક્ષ્મતા, બાદરતા, તીવ્રતા, ચાકચિક્યતા (ચમકવાપણું), સૌમ્યતા, પૃથુતા, સંકીર્ણતા, નીચતા, ઉચ્ચતા, વિશાલમુખતા વગેરે પ્રત્યેકધર્મોની અપેક્ષાએ અનંતાધર્મો હોય છે. કહેવાનો આશય એ ઘટમાં
Page #238
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
६११
કોઈ દ્રવ્યની અપેક્ષા પૂલતા, કોઈક દ્રવ્યની અપેક્ષાએ કૃશતા, કોઈકની અપેક્ષાએ સમાનતા, કોઈકની અપેક્ષાએ વિષમતા, ..એમ ઉપર બતાવેલા અનેક ધર્મો રહેલા છે. તેથી ઘટના અનંતા સ્વધર્મો છે. ટુંકમાં સ્થૂલતા આદિના દ્વારથી (સ્થૂલતા આદિ ધર્મોના દ્વારથી) વિચારતાં પણ ઘટના અનંતાધર્મો છે.
सम्बन्धतस्त्वनन्तकालेनानन्तैः परैर्वस्तुभिः समं प्रस्तुतघटस्याधाराधेयभावोऽनन्तविधो भवति, ततस्तदपेक्षयाप्यन्ताः स्वधर्माः । एवं स्वस्वामित्वजन्यजनकत्वनिमित्तनैमित्तिकत्वषोढाकारकत्वप्रकाश्यप्रकाशकत्वभोज्यभोजकत्ववाह्यवाहकत्वाश्रयाश्रयिभाववध्यवधकत्वविरोध्यविरोधकत्वज्ञेयज्ञापकत्वादिसङ्ख्यातीतसम्बन्धैरपि प्रत्येकमनन्ता धर्मा ज्ञातव्याः । तथा ये येऽत्र घटस्य स्वपरपर्याया अनन्तानन्ता उचिरे, तेषामुत्पादा विनाशाः स्थितयश्च पुनः पुनर्भवनेनानन्तकालेनानन्ता अभूवन भवन्ति भविष्यन्ति च, तदपेक्षयाप्यनन्ता धर्माः । एवं पीतवर्णादारभ्य भावतोऽनन्ता धर्माः । ટીકાનો ભાવાનુવાદ
સંબંધતઃ ઘટની વિવક્ષા કરતાં અનંતકાલની અપેક્ષાએ અનંતા પર-પદાર્થોની સાથે પ્રસ્તુત ઘટનો આધાર-આધેયભાવ અનંતપ્રકારનો હોય છે. અર્થાત્ અનંતકાલની અપેક્ષાએ વિચારીએ તો ઘટ અનંતીવાર આધાર કે આધેય બન્યો હશે. તેથી ઘટના આધાર-આધેયભાવ અનંત પ્રકારના થાય છે. તેથી અનંતકાલની અપેક્ષાએ આધાર-આધેયભાવની દૃષ્ટિએ પણ ઘટના અનંતા સ્વધર્મો છે.
આ પ્રમાણે સ્વ-સ્વામિત્વ, જન્ય-જનકત્વ, નિમિત્ત-નૈમિત્તિકત્વ, પાણી લાવવા આદિ પદાર્થોથી કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન આદિ છએ કારકરૂપ સંબંધ, પ્રકાશ્ય-પ્રકાશકત્વ, ભોજ્યભોજકત્વ, વાહ્ય-વાહકત્વ, આશ્રય-આશ્રણયભાવ, વધ્ય-વધકત્વ વિરોધ્ય-વિરોધકત્વ, શેયજ્ઞાપકત્વ વગેરે સંખ્યાતીત સંબંધો દ્વારા પણ પ્રત્યેકના અનંતાધર્મો જાણવા. કહેવાનો આશય એ છે કે... સુવર્ણના ઘટનો પોતાના સ્વામિ સાથે સ્વસ્વામિભાવ સંબંધઘટ ઉત્પન્ન કરનાર સુવર્ણકાર(સોની)ની સાથે જન્ય-જનકભાવ સંબંધ, તે ઘટના સ્વામિમાં “આ ધનવાન છે” આવા વ્યવહારમાં નિમિત્ત હોવાથી અથવા કુવામાંથી પાણી ખેંચવામાં નિમિત્ત હોવાથી, તેની સાથે નિમિત્ત-નૈમિત્તિકભાવ સંબંધ, કોઈ પાણી આદિ લાવવાના પદાર્થોથી કર્તા, કર્મ, કરણ આદિ છ કારકરૂપ સંબંધ, દીપક આદિથી પ્રકાશ્ય-પ્રકાશકભાવ સંબંધ, જેના ઉપભોગમાં આવે છે, તે ભોક્તાથી ભોજ્ય-ભોજકભાવ સંબંધ, તે પાણી, દૂધ આદિ પદાર્થોને લાવવામાં મદદરૂપ
Page #239
--------------------------------------------------------------------------
________________
६१२
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक -५५, जैनदर्शन
હોવાથી, તેની સાથે વાહ્ય-વાહકભાવ સંબંધ, જેને સ્થાન ઉપર રાખવામાં આવે છે કે તેમાં જે ચીજ રાખવામાં આવે છે, તેનાથી આશ્રય-આશ્રયિ(આધાર-આધેય)ભાવ સંબંધ, જે ઘડાને તોડે છે કે તે ઘટ કોઈના મસ્તકે લાગતાં વાગે છે, તેનાથી વધ્યવધકભાવ સંબંધ, તે ઘટના કારણે જેનાથી વિરોધ હોય છે કે તે ઘટમાં રાખેલી વસ્તુ ખરાબ થાય છે, તેના યોગે વિરોધ્યવિરોધકભાવ સંબંધ, તે ઘટ જ્ઞાનનો વિષય બનતો હોવાથી જ્ઞાનની સાથે શેયજ્ઞાપકભાવ સંબંધ ઇત્યાદિ સંખ્યાતીતસંબંધો છે. તે સંબંધોની અપેક્ષાએ (પ્રત્યેક=) એક ઘટમાં અનંતસ્વભાવો હોય છે.
તે પ્રમાણે ઘટના જે જે અનંતાનંત સ્વ-પર પર્યાયો કહ્યા, તે સર્વેનો ઉત્પાદ, વિનાશ અને સ્થિતિ વારંવાર થતી હોવાથી અનંતકાલની અપેક્ષાએ તે (સર્વ પર્યાયો) થયા હતા, થાય છે અને થશે. તેથી ત્રણ કાળની અપેક્ષાએ (ઉત્પાદ, વિનાશ, સ્થિતિરૂપ ત્રિપદીથી પણ) ઘટમાં અનંતા ધર્મો છે. કહેવાનો આશય એ છે કે પૂર્વે કહેલા ઘટના અનંતા સ્વ-પરપર્યાયો અનંતકાલની અપેક્ષાએ ઉત્પન્ન થતા હતા, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. તેથી ઉત્પાદ-વિનાશ-પ્રૂવરૂપ ત્રિપદીથી પણ અનંતાધર્મો ઘટમાં છે.
આ પ્રમાણે (ઘટની ભાવત: વિવક્ષા કરતાં) પીતવર્ણથી આરંભીને ભાવત: ઘટના અનંતા ધર્મો થાય છે. અર્થાત્ ભાવત: ઘટની અનંતધર્માત્મકતા સિદ્ધ થાય છે. આ રીતે એક જ ઘટમાં સ્વધર્મોની અપેક્ષાએ અસ્તિત્વ અને પરધર્મોની અપેક્ષાએ નાસ્તિત્વ છે.
तथा द्रव्यक्षेत्रादिप्रकारैर्ये ये स्वधर्माः परधर्माश्चाचचक्षिरे तैरुभयैरपि युगपदादिष्टो घटोऽवक्तव्यः स्यात्, यतः कोऽपि स शब्दो न विद्यते येन घटस्य स्वधर्माः परधर्माश्चोच्यमाना द्वयेऽपि युगपदुक्ता भवन्ति, शब्देनाभिधीयमानानां क्रमेणैव प्रतीतेः, सङ्केतितोऽपि शब्दः क्रमेणैव स्वपरधर्मान् प्रत्याययति, न तु युगपत्, "शतृशानचौसत्” इति शतृशानचोः सङ्केतितसच्छब्दवत्, ततः प्रतिद्रव्यक्षेत्रादिप्रकारं घटस्यावक्तव्यतापि स्वधर्मः स्यात्, तस्य चानन्तेभ्यो वक्तव्येभ्यो धर्मेभ्योऽन्यद्रव्येभ्यश्च व्यावृत्तत्वेनानन्ता अवक्तव्याः परधर्मा अपि भवन्ति । तदेवमनन्तधर्मात्मकत्वं यथा घटे दर्शितं, तथा सर्वस्मिन्नप्यात्मादिके वस्तुनि भावनीयम् । तत्राप्यात्मनि तावचैतन्यं कर्तृत्वं भोक्तृत्वं प्रमातृत्वं प्रमेयत्वममूर्तत्वमसङ्ख्यातप्रदेशत्वं निश्चलाष्टप्रदेशत्वं लोकप्रमाणप्रदेशत्वं जीवत्वमभव्यत्वं भव्यत्वं परिणामित्वं स्वशरीस्व्यापित्वमित्यादयः सहभाविनो धर्माः, हर्षविषादौ सुखदुःखै मत्यादिज्ञान
Page #240
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक ५५, जैनदर्शन
-
६१३
चक्षुर्दर्शनादिदर्शनोपयोगौ देवनारकतिर्यग्ग्ररत्वानि शरीरादितया परिणमितसर्वपुद्गलत्वमनाद्यनन्तत्वं सर्वजीवैः सह सर्वसम्बन्धवत्त्वं संसारित्वं क्रोधाद्यसङ्ख्याध्यवसायवत्त्वं हास्यादिषट्कं स्त्रीपुंनपुंसकत्वमूर्खत्वान्यत्वादीनीत्यादयः क्रमभाविनो धर्माः । मुक्तात्मनि तु सिद्धत्वं साद्यनन्तत्वं ज्ञानदर्शनसम्यक्त्वसुखवीर्याण्यनन्तद्रव्यक्षेत्रकालसर्वपर्यायज्ञातृत्वदर्शित्वानि अशरीरत्वमजरामरत्वमरूपरसगन्धस्पर्शशब्दत्वानि निश्चलत्वं नीरुक्त्वमक्षयत्वमव्याबाधत्वं प्राक्संसारावस्थानुभूतस्वस्वजीवधर्माश्चे
ત્યાત્મઃ ।
ટીકાનો ભાવાનુવાદ :
દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ ઇત્યાદિ પ્રકારો દ્વારા ઘટના જે જે સ્વ-ધર્મો અને પરધર્મો કહેવાયા, તે ઉભયધર્મો દ્વારા ઘટને એક સાથે બોલવા માટે શક્ય નથી. અર્થાત્ ઉભય ધર્મોની અપેક્ષાએ શબ્દથી ઘટ અવક્તવ્ય છે. કારણ કે કોઈપણ એવો શબ્દ વિદ્યમાન નથી કે જેનાથી ઘટના કહેવાતા સ્વ-પર બંને ધર્મો પણ એક સાથે કહેલા થાય છે. અર્થાત્ કોઈપણ એવો શબ્દ નથી કે ઘટના સર્વ સ્વ-૫૨ધર્મોનું કથન એક સાથે કરી શકે. કેમકે શબ્દ વડે કહેવાતા ધર્મો ક્રમસ૨ જ પ્રતીત થાય છે.
(શબ્દની પ્રવૃતિ સંકેતાનુસાર થાય છે. છતાં પણ) સંકેતિતશબ્દ પણ ક્રમથી જ સ્વ-૫૨ ધર્મોને જણાવે છે. યુગપત્ નહિ. જેમકે... શરૃ અને શાનમ્ નો સંકેતિત સત્ શબ્દ. (કહેવાનો આશય એ છે કે શબ્દની પ્રવૃત્તિ સંકેતના અનુસારે થાય છે. આથી કહી શકાય છે કે “જેમ... તૃ અને જ્ઞાનદ્ બંને પ્રત્યયોની સત્ સંજ્ઞા બંને પણ પ્રત્યયોનું કથન કરે છે. તે જ રીતે બંને ધર્મોમાં જે શબ્દનો સંકેત કરાયો હોય છે, તેના દ્વારા બંનેધર્મોનું યુગપકથન થઈ જશે” - પરંતુ આ વાત ઉચિત નથી. કારણ કે શત્રુ અને જ્ઞાનવ્ ની સત્ સંજ્ઞા બંને પ્રત્યયોનું ક્રમથી જ જ્ઞાન કરાવે છે, યુગપત્ નહિ.) આથી સંકેત ક૨વા છતાં પણ શબ્દ દ્વારા બંનેધર્મોનું પ્રધાનપણે કથન થઈ શકતું નથી.
તેથી (પ્રતિ દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિની અપેક્ષાએ ઘટમાં રહેલા સ્વ-૫૨ ધર્મોને એક સાથે કહેવાની ઇચ્છા હોવા છતાં યુગપત્ કથન કરનારો શબ્દ ન હોવાથી) ઘટમાં પ્રતિદ્રવ્ય-ક્ષેત્રાદિની અપેક્ષાએ રહેલા તમામ સ્વ-૫૨ધર્મોના પ્રકારોની અવક્તવ્યતા છે. અર્થાત્ ઘટમાં રહેલા સ્વ-પરધર્મો અવક્તવ્ય હોવાના કારણે ઘટમાં રહેલી અવક્તવ્યતા પણ (ઘટનો) સ્વધર્મ થાય છે. તે અવક્તવ્ય ઘટની અનંતા વક્તવ્યધર્મોથી તથા અનંતાદ્રવ્યોથી વ્યાવૃત્તિ થતી હોવાના કારણે (ઘટના) અનંતા આ રીતે પરધર્મો પણ થાય છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
६१४
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
ઘટમાં જે પ્રમાણે અનંતધર્માત્મક્તા બતાવાઈ, તે પ્રમાણે સર્વે પણ આત્માદિપદાર્થોમાં અનંત ધર્માત્મકતા વિચારવી.
આત્મામાં પણ ચૈતન્ય, (કર્મોનું)કર્તૃત્વ, (કર્મોનું) ભોક્નત્વ, (જગતના પદાર્થોનું જ્ઞાન મેળવવા સ્વરૂપ) પ્રમાતૃત્વ, (પ્રમાનો (જ્ઞાનનો) વિષય હોવાના કારણે) પ્રમેયત્વ, (રૂપાદિનો અભાવ હોવાથી) અમૂર્તત્વ, (અસંખ્યાતઆત્મપ્રદેશો હોવાથી) અસંખ્યાતપ્રદેશત્વ, (તે અસંખ્યાત આત્મપ્રદેશો પૈકી આઠ આત્મપ્રદેશો એવા છે કે જેના ઉપર કર્મબંધ થતો નથી. કર્મબંધમાં કારણભૂત ચંચલતાનો અભાવ તે આઠ આત્મપ્રદેશોમાં હોવાથી) નિશ્ચલઅષ્ટપ્રદેશત્વ, (ત્રણભવોપગ્રાહિ કર્મોની સ્થિતિ આયુષ્યકર્મની સ્થિતિની સમાન કરવા માટે કરાતા કેવલી સમુદ્ધાતમાં આત્માના અસંખ્યાત પ્રદેશો લોકમાં વ્યાપિ જાય છે. તેથી લોકાકાશ જેટલા પ્રદેશો છે, તેટલા જ તેના પ્રદેશો હોવાથી) લોકપ્રમાણપ્રદેશત્વ, જીવત્વ, (મોક્ષ.ગમનની અયોગ્યતારૂ૫) અભવ્યત્વ, (મોક્ષગમનની યોગ્યતારૂપ) ભવ્યત્વ, (પરિવર્તનશીલતારૂપ) પરિણામીત્વ, (જે જે શરીર મળ્યું હોય તે શરીરમાં વ્યાપિને રહેવા સ્વરૂપ) સ્વશરીર વ્યાપિત. ઇત્યાદિ સહભાવિધર્મો હોય છે.
આત્મામાં હર્ષ-શોક, સુખ-દુ:ખ, મત્યાદિ જ્ઞાન-ઉપયોગ, ચક્ષુ: દર્શનાદિ દર્શન-ઉપયોગ, દેવ-નારક-તિર્યચ-મનુષ્યપણું, શરીરઆદિ રૂપથી પરિણત (સર્વ પુદ્ગલની સાથે સંબંધ રાખવા સ્વરૂપ) સર્વ પુદ્ગલત્વ, અનાદિ-અનંતત્વ, (સર્વ જીવોની સાથે સર્વસંબંધો કર્યા હોવાથી) સર્વજીવોની સાથે સર્વસંબંધવત્ત્વ, (ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરવા સ્વરૂપ) સંસારિત્વ, (ક્રોધાદિ અસંખ્ય અધ્યવસાયોથી વિકૃત થતો હોવાથી) ક્રોધાદિ-અસંખ્યાતાધ્યવસાયત્વ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક જુગુપ્સાઆદિ ભાવોનો સદ્ભાવ, સ્ત્રીપણું, પુરુષપણું, નપુંસકપણું, મૂર્ખતા, અંધતા, બધિરતા ઇત્યાદિ ક્રમભાવિધર્મો હોય છે.
મુક્તાત્મામાં સિદ્ધત્વ, સાદિ-અનંતત્વ, જ્ઞાન, દર્શન, ક્ષાયિક સમ્યકત્વ, સુખ, વીર્ય, અનંત દ્રવ્ય, ક્ષેત્ર અને કાલમાં રહેનારા સમસ્ત પર્યાયોનું જ્ઞાતૃત્વ, દર્શિત્વ, અશરીરત્વ, અજરામરત્વ, અરૂપત્ય, અસત્વ, અગંધત્વ, અસ્પર્શત્વ, અશબ્દવ (અર્થાત્ રૂપાદિથી શૂન્ય), નિશ્ચલત્વ, નિરુકત્વ (રોગરહિતપણું), અક્ષયત્વ, અવ્યાબાધત્વ, સંસારી અવસ્થામાં રહેવાવાળા જીવદ્રવ્યના પોત-પોતાના જીવ–આદિ સામાન્યધર્મોની પ્રાપ્તિ કરવી.. ઇત્યાદિ અનેકધર્મો હોય છે.
धर्माधर्माकाशकालेष्वसङ्ख्यासङ्ख्यानन्तप्रदेशाप्रदेशत्वं सर्वजीवपुद्गलानां गतिस्थित्यवगाहवर्तनोपग्राहकत्वं तत्तदवच्छेदकावच्छेद्यत्वमवस्थितत्वमनाद्यनन्तत्वमरूपित्वमगुरुलघुतैकस्कन्धत्वं मत्यादिज्ञानविषयत्वं सत्त्वं द्रव्यत्वमित्यादयः, पौद्गलिकद्रव्येषु
Page #242
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५५, जैनदर्शन।
घटदृष्टान्तोक्तरीत्या स्वपरपर्यायाः शब्देषु चोदात्तानुदात्तस्वरि-तविवृतसंवृतघोषवदघोषताल्पप्राणमहाप्राणताभिलाप्यानभिलाप्यार्थवाचकावाचकताक्षेत्रकालादिभेदहेतुकतत्तदनन्तार्थप्रत्यायनशक्त्यादयः, आत्मादिषु च सर्वेषु नित्यानित्यसामान्यविशेषसदसदभिलाप्यानभिलाप्यत्वात्मकता परेभ्यश्च वस्तुभ्यो व्यावृत्तिधर्माश्चावसेयाः । आह-ये स्वपर्यायास्ते तस्य सम्बन्धिनो भवन्तु, ये तु परपर्यायास्ते विभिन्नवस्त्वाश्रयत्वात्कथं तस्य सम्बन्धिनो व्यपदिश्यन्ते ? उच्यते, इह द्विधा सम्बन्धोऽस्तित्वेन नास्तित्वेन च । तत्र स्वपर्यायैरस्तित्वेन सम्बन्धः यथा घटस्य रूपादिभिः । परपर्यायैस्तु नास्तित्वेन सम्बन्धस्तेषां तत्रासम्भवात्, यथा घटावस्थायां मृद्रूपतापर्यायेण, यत एव च ते तस्य न सन्तीति नास्तित्वसंबन्धेन सम्बद्धाः, अत एव च ते परपर्याया इति व्यपदिश्यन्ते । ननु ये यत्र न विद्यन्ते ते कथं तस्येति व्यपदिश्यन्ते, न खलु धनं दरिद्रस्य न विद्यत इति तत्तस्य सम्बन्धि व्यपदेष्टुं शक्यम्, मा प्रापल्लोकव्यवहारातिक्रमः, तदेतन्महामोहमूढमनस्कतासूचकं, यतो यदि नाम ते नास्तित्वसम्बन्धमधिकृत्य तस्येति न व्यपदिश्यन्ते, तर्हि सामान्यतस्ते परवस्तुष्वपि न सन्तीति प्राप्तम्, तथा च ते स्वरूपेणापि न भवेयुर्न चैतदृष्टमिष्टं वा, तस्मादवश्यं ते नास्तित्वसम्बन्धमधिकृत्य तस्येति व्यपदेश्याः, धनमपि च नास्तित्वसम्बन्धमधिकृत्य दरिद्रस्येति व्यपदिश्यत एव, तथा च लोके वक्तारो भवन्ति “धनमस्य दरिद्रस्य न विद्यते" इति । यदपि चोक्तं “तत्तस्येति व्यपदेष्टुं न शक्यं" इति, तत्रापि तदस्तित्वेन तस्येति व्यपदेष्टुं न शक्यं, न पुनर्नास्तित्वेनापि, ततो न कश्चिल्लोकव्यवहारातिक्रमः । ટીકાનો ભાવાનુવાદઃ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અને કાલમાં ક્રમશ: અસંખ્યાતપ્રદેશત્વ, અસંખ્યાતપ્રદેશત્વ, અનંતપ્રદેશત્વ, અપ્રદેશત્વ, તથા સર્વ જીવો અને પુગલોનું ગયુપગ્રાહકત્વ, સ્થિત્યુપગ્રાહકત્વ, અવગાહોપગ્રાહકત્વ, વર્તનાપરિણમન છે. તથા અવચ્છેદકાવચ્છેદ્યકત્વ (અર્થાત્ ભિન્ન-ભિન્નપદાર્થોની અપેક્ષાએ ઘટાકાશ - મઠાકાશ, ઘટકાલ-પ્રાત:કાલ ઇત્યાદિ व्यवहारानु पात्र बन), अवस्थितत्व. (अवस्थित २३j), अनादि-अनंतत्व, १३पित्व, અગુરુલઘુતા, એક સ્કંધત્વ, મત્યાદિજ્ઞાનવિષયત્વ, સત્ત્વ (સત્તા), દ્રવ્યત્વ ઇત્યાદિ અનેકધર્મો डोय छे.
Page #243
--------------------------------------------------------------------------
________________
६१६
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
પુદ્ગલ દ્રવ્યમાં ઘટના દષ્ટાંતમાં કહ્યા પ્રમાણેના અનંતા સ્વ-પરધર્મો હોય છે. શબ્દોમાં ઉદાત્તત્વ, અનુદાત્તત્વ, સ્વરિતત્વ, વિવૃતત્વ, સંવૃતત્વ, ઘોષતા, અઘોષતા, અલ્પપ્રાણતા, મહાપ્રાણતા, અભિલાપ્યત્વ, અનભિલાપ્યત્વ, અર્થવાચકતા, અર્થાવાચકતા, ભિન્ન-ભિન્ન ક્ષેત્રોમાં અને ભિન્ન-ભિન્નસમયોમાં ભિન્ન-ભિન્નભાષાઓના અનુસારે અનંતપદાર્થોનું કથન કરવાની શક્તિ રાખવી ઇત્યાદિ અનેકધર્મો છે.
આત્માદિ સર્વદ્રવ્યોમાં નિત્યત્વ, અનિત્યત્વ, સામાન્ય, વિશેષ, સત્ત્વ, અસત્ત્વ, અવક્તવ્યત્વ, વક્તવ્યત્વ તથા અનંતપદાર્થોથી વ્યાવૃત્ત થવાનો સ્વભાવ અર્થાત્ અનંતા વ્યાવૃત્તિધર્મોનો સદ્ભાવ જાણવો.
શંકાઃ (વસ્તુના) જે સ્વપર્યાયો છે, તે સર્વે તેના સંબંધી ભલે હોય. પરંતુ જે પર-પર્યાયો છે કે જે વિભિન્ન વસ્તુઓમાં રહેલા હોવાથી કેવી રીતે તેનો સંબંધી તરીકેનો વ્યપદેશ કરી શકાય ! અર્થાત્ ઘટના પોતાના સ્વરૂપઆદિની અપેક્ષાએ “અસ્તિત્વ' તો તેનો ધર્મ થઈ શકે છે. પરંતુ પટ આદિ પરપદાર્થોનો નાસ્તિત્વ તો પટ આદિ પરપદાર્થોને આધીન છે. આથી તેને ઘટના ધર્મ કેવી રીતે કહી શકાય ?
સમાધાનઃ વસ્તુમાં પર્યાયોનો સંબંધ બે પ્રકારે છે. એક અસ્તિત્વ રૂપથી અને બીજો નાસ્તિત્વ રૂપે. તેમાં વસ્તુનો સ્વ-પર્યાયોની સાથે અસ્તિત્વ સંબંધ છે. જેમકે ઘટનો રૂપાદિ પર્યાયો સાથેનો સંબંધ. તથા ઘટનો પર-પર્યાયોની સાથે નાસ્તિત્વ સંબંધ છે. કારણ કે વિવક્ષિત વસ્તુમાં તે પરપર્યાયોનો સંભવ નથી. (તેથી નાસ્તિત્વરૂપે સંબંધ છે.) જેમકે ઘટાકાર અવસ્થામાં મૃદુરૂપતા. પર્યાયની સાથે સંબંધ નથી. કારણ કે તે પર્યાયો (વર્તમાનમાં) તેના નથી. આથી તે પર્યાયો નાસ્તિત્વસંબંધથી વસ્તુ સાથે જોડાયેલા છે. અને આથી તે પર્યાયોનો પર-પર્યાયો તરીકે વ્યપદેશ કરાય છે. (ટુંકમાં જે કારણથી તે પર-પર્યાયો તે પદાર્થમાં રહેતા નથી – અસત્ છે, તે જ કારણે તે પર-પર્યાયો કહેવાય છે. જો તે પર્યાયો વસ્તુમાં અસ્તિત્વ રાખતા હોત તો વસ્તુના સ્વ-પર્યાય જ કહેવાત તથા પરની અપેક્ષાએ નાસ્તિત્વ નામનો ધર્મ તો ઘટ આદિ વસ્તુઓમાં જ જોવા મળશે અને જો ઘટ પટરૂપે અસતું ન હોય તો તે પટરૂપ જ બની જશે, કે જે તમને પણ ઇષ્ટ નથી. આથી પર-પર્યાયોથી વસ્તુનો નાસ્તિત્વરૂપ સંબંધ માનવો જ જોઈએ.)
શંકા જે પર્યાયો જે વસ્તુમાં વિદ્યમાન જ નથી, તો કેવી રીતે તે પર્યાયો તે વસ્તુના પર્યાયો છે એ પ્રમાણે વ્યપદેશ કરી શકાય ! જેમકે દરિદ્રને ધન હોતું નથી, તેથી ધનને દરિદ્રના સંબંધી તરીકે વ્યપદેશ કરવા માટે શક્ય નથી. અર્થાત્ દરિદ્ર પાસે ધન ન હોવાથી દરિદ્રનું ધન' આવો વ્યવહાર થતો નથી. (તથા જે વસ્તુ જેમાં જોવા મળતી નથી, તે વિરુદ્ધ છે.) તેથી વસ્તુમાં પરપર્યાયોના વ્યપદેશ કરવા દ્વારા લોક વ્યવહારનો અતિક્રમ ન થાઓ !
Page #244
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
६१७
સમાધાન : તમારી આ શંકા મહામુર્ખતા અને ગાંડપણની સૂચક છે. કારણ કે જો તે પરપર્યાયો નાસ્તિત્વ સંબંધને આશ્રયીને તે ઘટના છે, એ પ્રમાણે વ્યપદેશ કરવામાં નહિ આવે તો, સામાન્યત: તે પર-પર્યાયો પરવસ્તુઓમાં પણ પ્રાપ્ત કરી શકાશે નહિ = રહી શકશે નહિ. કારણ કે પર વસ્તુમાં તો તે સ્વ-પર્યાયરૂપે જ રહે છે, સામાન્યપર્યાય બનીને નહિ. (આથી જ્યારે ઘટમાં તથા અન્ય પરવસ્તુઓમાં તેનો સંબંધ ન રહે તો તેને પર્યાય જ કેવી રીતે કહી શકાય ?) પરંતુ તેનો પર્યાય તરીકે અસ્વીકાર તો ઇષ્ટ નથી અને અનુભવનો વિષય પણ નથી. તેથી તે પર-પર્યાયો નાસ્તિત્વસંબંધને આશ્રયિને ધનના છે - એ પ્રમાણે વ્યપદેશ કરવો જોઈએ. તથા ધન પણ નાસ્તિત્વસંબંધને આશ્રયિને દરિદ્રનું છે. એ પ્રમાણે વ્યપદેશ કરી શકાય છે. તેથી જ જગતમાં કહેવાય છે કે.. આ દરિદ્રને ધન વિદ્યમાન નથી.” વળી “તે તેનો સંબંધી છે એ પ્રમાણે વ્યપદેશ કરવા માટે શક્ય નથી” - આ પ્રમાણે જે તમે કહ્યું હતું, તેમાં પણ જાણી લેવું કે અસ્તિત્વરૂપે ધન દરિદ્રનો સંબંધિ છે, એવો વ્યપદેશ કરવો શક્ય નથી. પરંતુ નાસ્તિત્વરૂપે તો ધન દરિદ્રનો સંબંધિ હોવાથી નાસ્તિત્વરૂપે ધનને દરિદ્રના સંબંધિ તરીકેના વ્યપદેશનો નિષેધ કરવો ઉચિત નથી. તેથી એક જ વસ્તુમાં અસ્તિત્વરૂપે સ્વપર્યાયનો અને નાસ્તિત્વરૂપે પર-પર્યાયોનો વ્યપદેશ કરવામાં લેશમાત્ર લોકવ્યવહારનો અતિક્રમ થતો નથી.
ननु नास्तित्वमभावोऽभावश्च तुच्छरूपस्तुच्छेन च सह कथं सम्बन्धः, तुच्छस्य सकलशक्तिविकलतया सम्बन्धशक्तेरप्यभावात् । अन्यञ्च, यदि परपर्यायाणां तत्र नास्तित्वं, तर्हि नास्तित्वेन सह सम्बन्धो भवतु, परपर्यायैस्तु सह कथं सम्बन्धः, न खलु घटः पटाभावेन सम्बद्धः पटेनापि सह सम्बन्धो भवितुमर्हति, तथाप्रतीतेरभावात्, तदेतदसमीचीनं, सम्यग्वस्तुतत्त्वापरिज्ञानात्, तथाहि-नास्तित्वं नाम तेन तेन रूपेणाभवनमिष्यते तेन तेन रूपेणाभवनं च वस्तुनो धर्मः, ततो नैकान्तेन तत्तुच्छरुपमिति न तेन सह सम्बन्धाभावः । तेन तेन रुपेणाभवनं च तं तं पर्यायमपेक्ष्यैव भवति नान्यथा, तथाहि-यो यः पटादिगतः पर्यायः तेन तेन रूपेण मया न भवितव्यमिति सामर्थ्याद् घटस्तं तं पर्यायमपेक्ष्यते इति सुप्रतीतमेतत्, ततस्तेन तेन पर्यायेणाभवनस्य तं तं पर्यायमपेक्ष्य सम्भवात्तेऽपि परपर्यायास्तस्योपयोगिन इति तस्येति व्यपदिश्यन्ते । एवंरूपायां च विवक्षायां पटोऽपि घटस्य सम्बन्धी भवत्येव, पटमपेक्ष्य घटे पटरूपेणाभवनस्य भावात्, तथा च लौकिका अपि घटपटादीन्
Page #245
--------------------------------------------------------------------------
________________
६१८
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
परस्परमितरेतराभावमधिकृत्य सम्बद्धान् व्यवहरन्तीत्यविगीतमेतत्, इतश्च ते पर्यायास्तस्येति व्यपदिश्यन्ते, स्वपर्यायविशेषणत्वेन तेषामुपयोगात् । इह ये यस्य स्वपर्यायविशेषकत्वेनोपयुज्यन्ते ते तस्य पर्यायाः, यथा घटस्य रूपादयः पर्यायाः परस्परविशेषकाः । उपयुज्यन्ते च घटस्य पर्यायाणां विशेषकतया पटादिपर्यायाः, तानन्तरेण तेषां स्वपर्यायव्यपदेशाभावात्, तथाहि - यदि ते परपर्याया न भवेयुः तर्हि घटस्य स्वपर्यायाः स्वपर्याया इत्येवं न व्यपदिश्येरन्, परापेक्षया स्वव्यपदेशस्य सद्भावात्, ततः स्वपर्यायव्यपदेशकारणतया तेऽपि परपर्यायास्तस्योपयोगिन इति तस्येति, व्यपदिश्यन्ते । ટીકાનો ભાવાનુવાદ:
શંકા નાસ્તિત્વ અભાવસ્વરૂપ છે. અભાવ તુચ્છરૂપ છે અને તુચ્છની સાથે સંબંધ કેવી રીતે હોય ! કારણ કે તુચ્છ વસ્તુ સકલ શક્તિઓથી વિકલ હોવાના કારણે તેમાં સંબંધ શક્તિનો પણ અભાવ જ છે. બીજું, જો વિવલિત વસ્તુમાં પર-પર્યાયોનું નાસ્તિત્વ છે, તો વિવક્ષિત વસ્તુનો નાસ્તિત્વ” સાથે સંબંધ ભલે હોય, પરંતુ પર-પર્યાયો સાથે સંબંધ કેવી રીતે હોય ? પટાભાવ સાથે સંબદ્ધ ઘટ, પટ સાથે સંબંધ કરવા માટે યોગ્ય બની શકતો નથી. કહેવાનો આશય એ છે કે. જો ઘડામાં પરપર્યાયોનો નાસ્તિત્વ છે, તો નાસ્તિત્વ નામના ધર્મથી ઘટનો સંબંધ માની શકાય, પરંતુ પરપર્યાયોની સાથે સંબંધ ન માની શકાય. જો પટનો અભાવ ઘટમાં રહે છે, તો પટનો નાસ્તિત્વથી ઘટનો સંબંધ છે, પરંતુ તેનાથી પટથી પણ ઘટનો સંબંધ કેવી રીતે કહી શકાય ! અને તેવા પ્રકારની પ્રતીતિ થતી ક્યાંય જોવા મળતી નથી. અર્થાત્ જે પદાર્થનો અભાવ જેમાં જોવા મળે, તે પદાર્થ પણ તેમાં જોવા મળતો હોય તેવી પ્રતીતિ થતી નથી. તેથી વિવલિત વસ્તુમાં પરપર્યાયોનો સંબંધ હોઈ શકે નહિ.
સમાધાનઃ તમારી શંકા તદ્દન અસમીચીન–મિથ્યા છે. કારણ કે સમ્યગુ વસ્તુ તત્ત્વનું તમને જ્ઞાન જ નથી. અમારી વાત ઉચિત છે અને તમારી શંકા મિથ્યા છે તે) આ પ્રમાણે છે - નાસ્તિત્વ એટલે તે તે રૂપે પરિણમન ન થવું. અને તે તે અપરિણમન એ વસ્તુનો ધર્મ છે. તેથી નાસ્તિત્વ રૂપ અભાવ એકાંતે તુચ્છરૂપ નથી. આથી તેની સાથે સંબંધ થાય તેમાં કોઈ દોષ પણ નથી. અને તેથી તાદશ વાસ્તવિક ધર્મરૂપ નાસ્તિત્વનો વસ્તુ સાથેનો સંબંધ પણ ઘટે છે. વળી વસ્તુનું તે તે રૂપે થતું પરિણમન, વસ્તુના તે તે પર્યાયને આશ્રયને જ થાય છે, તે તે પર્યાયની નિરપેક્ષપણે નહિ. તે આ રીતે છે - “જે જે પટાદિ ગત પર્યાયો છે તે, તે રૂપે મારું પરિણમન ન થવું' - આવા
Page #246
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
६१९
પ્રકારના સામર્થ્યથી ઘટ તે તે પર્યાયોની અપેક્ષા કરે છે. આવું સુપ્રતીત જ છે. અર્થાત્ તે તે પટાદિગત પર્યાયોને આશ્રયીને જ કહેવાય છે. તેથી સ્વની વિવક્ષામાં પર-પર્યાયોની અપેક્ષા રહેતી જ હોય છે. તેથી તે તે પર-પર્યાય વડે અપરિણમન તે પર-પર્યાયને આશ્રયિને જ સંભવિત છે. તેથી તે પર-પર્યાયો પણ વિચલિતવસ્તુને ઉપયોગી છે. આથી જ તેનો ઘટના પર્યાયો તરીકે વ્યપદેશ કરાયો છે.
તથા આવા પ્રકારની નિષેધની વિવક્ષામાં પટ પણ ઘટનો સંબંધી થાય જ છે. કારણકે પટને આશ્રયિને જ ઘટમાં પટરૂપે અપરિણમનનો સદૂભાવ છે. અર્થાત્ ઘટ પટરૂપે પરિણમતો નથી, તેમાં પટનો સ્વ-પર્યાય જ કારણભૂત બનતો હોવાથી ઘટમાં પટરૂપે અપરિણમન પટને આશ્રયિને જ છે. અર્થાત્ “ઘટ પટ નથી” આવી વિવફા પટને આશ્રયિને જ થાય છે-તેમાં પટની અપેક્ષા છે જ.
વળી લોકમાં પણ ઘટ-પટાદિના પરસ્પરના ઇતરેતરાભાવને આશ્રયિને એક-બીજાના સંબંધી તરીકે વ્યવહાર થાય છે. અર્થાત્ “ઘટ પટરૂપ નથી' કે “પટ ઘટરૂપ નથી' આ રીતે ઘટપટનો પરસ્પર અભાવ, ઇતરેતરાભાવને નિમિત્ત બનાવીને લોકમાં પણ ઘટ અને પટમાં નાસ્તિત્વરૂપ સંબંધનો વ્યવહાર થાય છે. આથી આ વાત અવિગીત–નિર્વિવાદ છે.
તે પર-પર્યાયો તેના છે” –આ પ્રમાણે જે વ્યપદેશ કરાય છે, તેમાં સ્વપર્યાયોના ભેદક તરીકે તે પર-પર્યાયોનો ઉપયોગ થાય છે. કહેવાનો આશય એ છે કે ઘટને બીજા પદાર્થોથી ભિન્ન કરવા માટે પ્રથમ આ ઘટના પર્યાયો છે અને આ બીજી વસ્તુઓના પર્યાયો છે કે જે ઘટના પર્યાયોથી ભિન્ન છે. આવી વિવક્ષા થાય ત્યારે જ ઘટ બીજા પદાર્થોથી ભિન્ન સિદ્ધ થાય છે. તેમાં ઘટના
સ્વપર્યાયોના ભેદક પર-પર્યાયો જ બને છે આથી ઘટના સ્વ-પર્યાયોના ભેદક તરીકે પરપર્યાયોનો ઉપયોગ થાય જ છે.
અહીં જે જેના સ્વ-પર્યાયના ભેદક તરીકે ઉપયોગી હોય છે, તે તેના પર્યાયો જ હોય છે. જેમકે ઘટના પરસ્પરભેદ કરનારા રૂપાદિપર્યાયો. વળી ઘટના સ્વપર્યાયોના ભેદક તરીકે પટાદિપર્યાયો પણ ઉપયોગી થાય છે. કારણ કે તે પટાદિપર્યાયો વિના ઘટના સ્વપર્યાયો સ્વપર્યાય તરીકે વ્યપદેશને પામી શકતા નથી. તે આ રીતે છે – જો તે પરપર્યાયો ઘટના ન હોય તો ઘટના સ્વપર્યાયો સ્વપર્યાય તરીકે વ્યપદેશને પામી શકશે નહિ. કારણ કે પરની અપેક્ષાએ જ સ્વના વ્યપદેશનો સદ્ભાવ હોય છે. તેથી (વિવક્ષત ઘટ-વસ્તુના) સ્વપર્યાયના વ્યપદેશના કારણ હોવાથી તે (પટાદિ ગત) પરપર્યાયો પણ તેના ઉપયોગી બને છે. તેથી તે પરપર્યાયોનો પણ ઘટના પર્યાયો તરીકે વ્યપદેશ કરાય છે.
Page #247
--------------------------------------------------------------------------
________________
६२०
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
__ अपि च, सर्वं वस्तु प्रतिनियतस्वभावं, सा च प्रतिनियतस्वभावता प्रतियोग्यभावात्मकतोपनिबन्धना । ततो यावन्न प्रतियोगिविज्ञानं भवति तावन्नाधिकृतं वस्तु तदभावात्मकं तत्त्वतो ज्ञातुं शक्यते, तथा च सति पटादिपर्यायाणामपि घटप्रतियोगित्वात्तदपरिज्ञाने घटो न याथात्म्येनऽवगन्तुं शक्यत इति पटादिपर्याया अपि घटस्य पर्यायाः । तथा चात्र प्रयोगः-यदनुपलब्धौ यस्यानुपलब्धिः स तस्य सम्बन्धी, यथा घटस्य रूपादयः, पटादिपर्यायानुपलब्धौ च घटस्य न याथात्म्येनोपलब्धिरिति ते तस्य सम्बन्धिनः । न चायमसिद्धो हेतुः, पटादिपर्यायरूपप्रतियोग्यपरिज्ञाने तदभावात्मकस्य घटस्य तत्त्वतो ज्ञातत्वायोगादिति, आह च भाष्यकृत्-"जेसु अनाएसु तओ, न नज्जाएय नज्जाए य नाएसु । किह तस्स ते न धम्मा, घडस्स रूवाइधम्मव्व ।।१।।" तस्मात्पटादिपर्याया अपि घटस्य सम्बन्धिन इति । परपर्यायाश्च स्वपर्यायेभ्योऽनन्तगुणाः उभये तु स्वपरपर्यायाः सर्वद्रव्यपर्यायपरिमाणाः । न चैतदनाएं यत उक्तमाचाराङ्गे-“जे एगं जाणइ, से सव्वं जाणइ । जे सव्वं जाणइ, से एगं जाणइ ।” अस्यायमर्थः-य एकं वस्तूपलभते सर्वपर्यायैः स नियमात्सर्वमुपलभते, सर्वोपलब्धिमन्तरेण विवक्षितस्यैकस्य स्वपरपर्यायभेदभिन्नतया सर्वात्मनावगन्तुमशक्यत्वात्, यश्च सर्वं सर्वात्मना साक्षादुपलभते, स एकं स्वपरपर्यायभेदभिन्नं जानाति, अन्यत्राप्युक्त(A)म्-"एको भावः सर्वथा येन दृष्टः, सर्वे भावाः सर्वथा तेन दृष्टाः । सर्वे भावाः सर्वथा येन दृष्टाः, एको भावः सर्वथा तेन दृष्टः ।।१।।" ततः सिद्धं प्रमेयत्वादनन्तधर्मात्मकत्वं सकलस्य वस्तुन इति ।।५५।। ટીકાનો ભાવાનુવાદ: વળી સર્વવસ્તુઓ પ્રતિનિયત સ્વભાવવાળી હોય છે. સર્વવસ્તુઓમાં રહેલી પ્રતિનિયત સ્વભાવતા પ્રતિયોગિ અભાવાત્મકતાના કારણે હોય છે. કહેવાનો આશય એ છે કે દરેક વસ્તુ પ્રતિનિયત સ્વભાવવાળી હોય છે. તે પ્રતિનિયત સ્વભાવતા બીજી વસ્તુથી ભિન્ન હોવાના કારણે છે. અર્થાત્ જગતની સમસ્ત વસ્તુઓ પોત-પોતાના પ્રતિનિયતસ્વરૂપમાં સ્થિત છે, કોઈ પણ વસ્તુનું સ્વરૂપ બીજી વસ્તુઓથી મળતું આવતું નથી. તેથી તે તે વસ્તુનું સ્વરૂપ પોત-પોતાને સ્વાધીન છે. વસ્તુઓનું આ અસાધારણ સ્વરૂપ જે વસ્તુઓથી તેનું સ્વરૂપ ભિન્ન રહે છે, તે (A) उद्धृतोऽयम् - तत्वोप० पृ - ९८ । न्यायवा० ता- टी. पृ-३७
Page #248
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
६२१
પ્રતિયોગિપદાર્થોના અભાવ વિના થઈ શકતું નથી. અર્થાતુ વસ્તુની પ્રતિનિયત સ્વભાવતા પ્રતિયોગિના અભાવના કારણે છે. તેથી જ્યાં સુધી પ્રતિયોગિનું જ્ઞાન થતું નથી, ત્યાં સુધી અધિકૃત વસ્તુ તે પ્રતિયોગિના અભાવસ્વરૂપ છે, એવું તત્ત્વતઃ જાણી શકાતું નથી. અને તે પ્રમાણે હોતે છતે (અર્થાત્ વસ્તુનું યથાવસ્થિત જ્ઞાન કરવા માટે પ્રતિયોગિનું જ્ઞાન જરૂર હોતે છતે) પટાદિપર્યાયો પણ ઘટના પ્રતિયોગિ હોવાથી, તેના જ્ઞાનવિના ઘટ યથાવસ્થિતપણે જાણવા માટે શક્ય બનતો નથી. આથી આ પ્રમાણે પટાદિ પર્યાયો પણ ઘટના પર્યાયો જ છે. અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે – “જેની અનુપલબ્ધિમાં જેની અનુપલબ્ધિ હોય, તે તેનો સંબંધી છે. જેમકે ઘટના રૂપાદિતથા પટાદિપર્યાયોની અનુપલબ્ધિમાં ઘટની યથાવસ્થિત ઉપલબ્ધિ થતી નથી. આથી પટાદિપર્યાયો ઘટના સંબંધી છે.” ઉપરોક્ત અનુમાન પ્રયોગમાં હેતુ અસિદ્ધ નથી. કારણ કે પટાદિપર્યાયરૂપ પ્રતિયોગના જ્ઞાનવિના પટાદિ-અભાવાત્મક ઘટના જ્ઞાતત્વનો પરમાર્થથી અયોગ છે. અર્થાત્ પટાદિપર્યાયરૂપ પ્રતિયોગિના જ્ઞાન વિના ઘટમાં પટાદિનો અભાવ છે, આવું પરમાર્થથી જ્ઞાન થઈ શકતું નથી.
આમ અધિકૃતવસ્તુના યથાવસ્થિત જ્ઞાન માટે પ્રતિયોગિનું જ્ઞાન આવશ્યક છે. તેથી જ ભાષ્યકાર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણપૂજ્યશ્રીએ કહ્યું છે કે “જેને જાણવાથી જેનું જ્ઞાન થાય છે અને જેને નહિ જાણવાથી જેનું જ્ઞાન થતું નથી, તે તેના ધર્મો કેમ ન કહી શકાય?(કહી જ શકાય). જેમકે ઘટના રૂપાદિધર્મો.”
તેથી પટાદિપર્યાયો પણ ઘટના સંબંધીઓ જ છે. તથા પર-પર્યાયો (અધિકૃત વસ્તુના) સ્વપર્યાયોથી અનંતગુણા છે.
અમારી આ વાત અનાર્ષીય પણ નથી. અર્થાત્ પૂર્વ ઋષિઓ દ્વારા કહેવાયેલી જ છે. કારણ કે શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે “જે એકને જાણે છે તે સર્વને જાણે છે અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે.” આ કથનનો તાત્પર્યાર્થ આ પ્રમાણે છે – જે એક વસ્તુને સ્વ-પર સર્વે પર્યાયો ધ્વારા જાણે છે, તે નિયમથી સર્વવસ્તુઓને જાણે છે. કારણ કે સર્વના જ્ઞાનવિના વિવક્ષિત એક વસ્તુનું સ્વ-પરપર્યાયના ભેદની ભિન્નતાએ સર્વપ્રકારે જ્ઞાન થઈ શકતું નથી. તથા જે સર્વને સર્વપ્રકારે સાક્ષાત્ જાણે છે, તે સ્વ-પ૨પર્યાયના ભેદથી ભિન્ન એક વસ્તુને જાણે છે. અન્યત્ર પણ કહ્યું છે કે “જેના વડે એક ભાવ સર્વથા જોવાયો છે, તેના દ્વારા સર્વપ્રકારે સર્વભાવો જોવાયા છે તથા જેના દ્વારા સર્વભાવ સર્વથા જોવાયા છે, તેના દ્વારા સર્વપ્રકારે એકભાવ જોવાયો છે.”
તેથી સકલવસ્તુઓ પ્રમેય હોવાથી અનંતધર્માત્મક સિદ્ધ થાય છે. અર્થાતુ આ વિવેચનથી સિદ્ધ થાય છે કે સર્વે વસ્તુઓ અનંતધર્માત્મક છે. કારણ કે પ્રમેય છે. પપII
Page #249
--------------------------------------------------------------------------
________________
६२२
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५६, जैनदर्शन
अथ सूत्रकार एव प्रत्यक्षपरोक्षयोर्लक्षणं लक्षयतिહવે સૂત્રકારશ્રી જ સ્વયં પ્રત્યક્ષ અને પરોક્ષનું લક્ષણ કહે છે.
अपरोक्षतयार्थस्य, ग्राहकं ज्ञानमीदृशम् ।
प्रत्यक्षमितरज्ज्ञेयं, परोक्षं ग्रहणेक्षया ।।५६।। શ્લોકાર્ધ પદાર્થને અપરોક્ષતયા = સ્પષ્ટરૂપથી ગ્રહણ કરવાવાળું જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે. પ્રત્યક્ષથી ભિન્નજ્ઞાન પરોક્ષ છે. જ્ઞાનમાં આવેલી પરોક્ષતા બાહ્યપદાર્થોને ગ્રહણ કરવાની અપેક્ષાએ જ છે. (કારણ કે સ્વરૂપત: સર્વજ્ઞાનો પ્રત્યક્ષ જ હોય છે.) (અર્થાત્ જે જ્ઞાન અપરોક્ષતયા = સાક્ષાત્ માત્ર આત્માની પ્રવૃત્તિથી વિષયનું ગ્રાહક બને તે પ્રત્યક્ષજ્ઞાન અને ઇન્દ્રિયાદિની સહાયતા પૂર્વક થતું જ્ઞાન પરોક્ષ છે તથા ગ્રહણ કરનાર સાધનો જ્ઞાનને પરોક્ષ” શબ્દના વ્યવહારયોગ્ય બનાવે છે.) પકો
व्याख्या-तत्र प्रत्यक्षमिति लक्ष्यनिर्देशः । अपरोक्षतयार्थस्य ग्राहकं ज्ञानमिति लक्षणनिर्देशः । परोक्षोऽक्षगोचरातीतः, ततोऽन्योऽपरोक्षस्तद्भावस्तत्ता तयाऽपरोक्षतया-साक्षात्कारितया न पुनरस्पष्टसन्दिग्धादितया, अर्थस्य-आन्तरस्यात्मस्वरूपस्य, बाह्यस्य च घटकटपटशकटलकुटादेर्वस्तुनो ग्राहकं व्यवसायात्मकतया साक्षात्परिच्छेदकं, ज्ञानम् ईदृशम् विशेषणस्य व्यवच्छेदकत्वादीदृशमेव प्रत्यक्षं नत्वन्यादृशम् । अपरोक्षतयेत्यनेन परोक्षलक्षणसङ्कीर्णतामध्यक्षस्य परिहरति । एतेन परपरिकल्पितानां कल्पनापोढत्वादीनां प्रत्यक्षलक्षणानां निरासः कृतो द्रष्टव्यः । ज्ञानवादिनोऽवादिषुः । अहो आर्हताः ! अर्थस्यात्मस्वरूपस्य यद्ग्राहकं तत्प्रत्यक्षमित्येव अत्र व्याख्यायताम्, अर्थशब्देन बाह्योऽप्यर्थः कुतो व्याख्यातो बाह्यार्थस्यासत्वादित्याशङ्कायां "अर्थस्य ग्राहकं" इत्यत्रापि "ग्रहणेक्षया" इति वक्ष्यमाणं पदं सम्बन्धनीयं, बहिरर्थनिराकरणपरान् योगाचारादीनधिकृत्यैव "ग्रहणेक्षया" इति वक्ष्यमाणपदस्य योजनात्, ततोऽयमर्थः-ग्रहणं ज्ञानात्पृथग् बाह्यार्थस्य यत्संवेदनं तस्येक्षयापेक्षयार्थस्य यद्ग्राहकं तत्प्रत्यक्षम् । न चार्थस्य ग्राहकमित्येतावतैव बाह्यार्थापेक्षया यद्ग्राहकं तत्प्रत्यक्षमित्येतत्सिद्धमिति वाच्यं, यत आत्मस्वरूपस्यार्थस्य ग्राहकमित्येतावताप्यर्थस्य ग्राहकं भवत्येव, ततो ग्रहणेक्षयेत्यनेन ये योगाचारादयो बहिरर्थकलाकलनविकलं सकलमपि ज्ञानं प्रलपन्ति तानिरस्यति । स्वांशग्रहणे
Page #250
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५६, जैनदर्शन
ह्यन्तःसंवेदनं यथा व्याप्रियते तथा बहिरर्थग्रहणेऽपि, इतरथा बहिरर्थग्रहणाभावे सर्वप्रमातृणामेकसदृशो नीलादिप्रतिभासो नियतदेशतया न स्यात् । अस्ति च स सर्वेषां नियतदेशतया, ततोऽर्थोऽस्तीत्यवसीयते ।
ટીકાનો ભાવાનુવાદઃ
“મપરોક્ષતયાર્થસ્થ પ્રતિજ્ઞાનમ્ રૂદશં પ્રત્યક્ષ” આ વ્યાખ્યામાં પ્રત્યક્ષ પદ લક્ષ્યનિર્દેશક છે. તથા “૩ાપરોક્ષતયાર્થસ્થ પ્રઢિ જ્ઞાનમ્” આ પદ લક્ષણનિર્દેશક છે. પરોક્ષ=ઇન્દ્રિયોના અવિષય, તેનાથી ભિન્ન અર્થાત્ ઇન્દ્રિયો દ્વારા જાણવામાં આવેલા પદાર્થની જેમ સાક્ષાતુરૂપથી, અસ્પષ્ટ કે સંદિગ્ધતયા નહિ, (પરંતુ સ્પષ્ટતયા) અર્થનું અર્થાતુ પોતાના આંતરિકસ્વરૂપનું તથા ઘટપટાદિ બાહ્યવસ્તુઓનું ગ્રાહક=સાક્ષાતુરૂપથી નિશ્ચય કરવાવાળા જ્ઞાનને જ પ્રત્યક્ષ કહેવાય છે.
વિશેષણ અન્યનો વ્યવચ્છેદ કરાવે છે. આથી આવા પ્રકારનું જ જ્ઞાન પ્રત્યક્ષ છે, અન્ય પ્રકારનું નહિ. (આ વાત તે વિશેષણથી સિદ્ધ થાય છે)
અપરોક્ષતયા' પદથી પ્રત્યક્ષના લક્ષણની પરોક્ષના લક્ષણ સાથેની સંકીર્ણતા દૂર થાય છે. અર્થાત્ પ્રત્યક્ષના લક્ષણને પરોક્ષના લક્ષણથી ભિન્ન સિદ્ધ કરે છે.
પ્રત્યક્ષ પ્રમાણનું તાદશ વિશદ લક્ષણ કરવાથી બૌદ્ધ આદિ દ્વારા પરિકલ્પિત પ્રત્યક્ષના કલ્પનાપોઢ=નિર્વિકલ્પક આદિ લક્ષણોનો વ્યવચ્છેદ થઈ જાય છે.
(અહીં ‘મહો... વાહ્યર્થસજ્વલિતિ' સુધી શંકાગ્રંથ છે અને “મર્થસ્થ પ્રદિ” ઇત્યાદિ પદો સમાધાન ગ્રંથના છે.)
જ્ઞાનાદ્વૈતવાદિ : (પૂર્વપક્ષ) : અરે, જૈનો ! તમે અર્થી = માત્મસ્વરૂપ ય-દિÉ તત્રત્યક્ષમ્” અર્થાત્ અર્થનું એટલે કે પોતાના આંતરિકસ્વરૂપનું ગ્રાહક જે જ્ઞાન છે તે પ્રત્યક્ષ કહેવાય છે. - આટલી જ પ્રત્યક્ષની વ્યાખ્યા કરો ને ! અર્થ શબ્દથી બાહ્યર્થ ઘટપટાદિની વિવફા શા માટે કરો છો ? કારણ કે બાહ્યર્થ ઘટપટાદિની સત્તા જ નથી. અર્થાત્ અર્થનું તાત્પર્ય જ્ઞાનના પોતાના સ્વરૂપ સુધી જ સીમિત બનાવી દેવું, તેને ઘટપટાદિ બાહ્યપદાર્થો સુધી લઈ જવું જોઈએ નહિ, કારણ કે જ્ઞાનથી અતિરિક્ત ઘટપટાદિ બાહ્યપદાર્થોની સત્તા જ નથી.
(અહીં જ્ઞાનાદ્વૈતવાદિની માન્યતા છે કે... જ્ઞાન જ એક પરમાર્થસત્ છે. તે જ અવિદ્યાવાસનાના વિચિત્ર વિપાકથી નીલ-પીત આદિ અનેક પદાર્થોના આકારમાં પ્રતિભાસ થવા લાગે છે. તેથી ‘અર્થપ્રદિ' પદનો અર્થ “જ્ઞાનનું માત્ર પોતાના સ્વરૂપનું ગ્રહણ કરવું' આટલો જ અર્થ કરવો.)
Page #251
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ५६, जैनदर्शन
સમાધાન (ઉત્તરપક્ષ) : ‘અર્થઘ્રાહ’ પદની સાથે આગળ કહેવાતા ‘પ્રદક્ષયા' પદનો સંબંધ કરી લેવો જોઈએ. ‘પ્રજ્ઞેક્ષા' પદ (ખાસ કરીને) બાહ્યાર્થનું નિરાકરણ કરનારા યોગાચારના મતનું ખંડન કરવા માટે છે. ‘પ્રહળેક્ષયા' પદનો અર્થ આ પ્રમાણે છે - ગ્રહણેક્ષયા જ્ઞાનથી ભિન્ન (સત્તા રાખનારા) બાહ્યાર્થ ઘટાદિપદાર્થોના સંવેદનને ગ્રહણ કહેવાય છે. તે બાહ્ય પદાર્થોના ગ્રહણની ઇક્ષા = અપેક્ષા કરીને અર્થને ગ્રહણકરવાવાળું જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે.
==
६२४
શંકા : ‘અર્થસ્ય પ્રાહમ્' આ પદથી જ ‘બાહ્યાર્થની અપેક્ષાથી અર્થનું ગ્રાહક જે જ્ઞાન છે તે પ્રત્યક્ષ છે' આવો અર્થ નીકળી જ જાય છે, ત્યારે ‘પ્રહક્ષયા' પદ નિરર્થક થઈ જાય છે.
:
સમાધાન ઃ આવું ન કહેવું, કારણકે અર્થગ્રાહક પદથી ‘પોતાના સ્વરૂપમાત્રનું ગ્રાહક' આટલો અર્થ પણ નીકળી જાય છે. તે વખતે વિજ્ઞાનવાદિઓએ પણ અર્થગ્રાહક પદનો તે જ અર્થ કાઢીને પ્રત્યક્ષજ્ઞાનને માત્ર સ્વરૂપગ્રાહક જ કહ્યું હતું, અર્થગ્રાહક કહ્યું નહોતું. આથી ‘ગ્રહણેક્ષયા’ પદથી (જે યોગાચારો સમસ્ત જ્ઞાનો બાહ્યાર્થના નિશ્ચયાત્મક બને છે તેનો નિષેધ કરીને) અર્થાત્ જ્ઞાન બાહ્યાર્થનું નિશ્ચાયાત્મક નથી. અર્થાત્ સમસ્તજ્ઞાન બાહ્યાર્થના નિશ્ચયથી વિકલ છે, આવું માનનારા યોગાચારોના મતનું નિરાકરણ થાય છે. તેથી યોગાચારમતના નિરાકરણ માટે વપરાયેલું ‘ગ્રહણેક્ષયા' પદ સાર્થક જ છે.
જે પ્રમાણે અંત:સંવેદન સ્વ-અંશના ગ્રહણમાં = પોતાના સ્વરૂપને જાણવામાં વ્યાપાર કરે છે. તે પ્રમાણે તે બાહ્ય ઘટપટાદિપદાર્થોને પણ જાણે છે. ઇતરથા (જો અત: સંવેદન=જ્ઞાન બાહ્યપદાર્થોને જણાવતું ન હોય અને માત્ર સ્વરૂપનું પ્રકાશક હોય તો) બાહ્યપદાર્થોના અગ્રહણમાં સર્વપ્રમાતૃઓને = લોકોને નીલાદિ પદાર્થોનો એકસમાન નિયતદેશતયા પ્રતિભાસ નહિ થાય અને સર્વે જીવોને નિયતદેશતયા નીલાદિપદાર્થોનો એકસમાન પ્રતિભાસ થાય છે અને “ઘટાદિ પદાર્થો છે” આ પ્રમાણે જણાય છે. તેથી જ્ઞાનબાહ્ય પદાર્થોનું પણ પ્રકાશક બને છે. તેથી બાહ્યાર્થઘટાદિ પણ વિદ્યમાન છે જ. (કહેવાનો આશય એ છે કે... જ્ઞાનવાદિઓના મતમાં પોતપોતાના જ્ઞાનનો જ નીલ-પીતાદિ આકારોમાં પ્રતિભાસ થાય છે, તે જ્ઞાનરૂપ નીલાદિ બહાર દેખાવું જોઈએ નહિ તથા સર્વે જીવોને સાધારણરૂપથી તેનું પ્રત્યક્ષ ન થવું જોઈએ. કારણ કે જ્ઞાનનો આકાર તો સ્વસંવેદ્ય હોય છે, સાધારણ જનસંવેદ્ય નથી. પરંતુ નીલાદિ પદાર્થ નિશ્ચિત બાહ્યપ્રદેશમાં સર્વેને સાધારણરૂપથી જ પ્રતિભાસિત થાય છે. આથી બાહ્યપદાર્થોની સત્તા અવશ્ય માનવી જ જોઈએ.)
अथ चिद्रूपस्यैव तथा तथा प्रतिभासनान्न बहिरर्थग्रहणमिति चेत् ? तर्हि बहिरर्थवत् स्वज्ञानसन्तानादन्यानि सन्तानान्तराण्यपि विशीर्येरन् । अथ सन्तानान्तरसाधकमनु
Page #252
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५६, जैनदर्शन
मानमस्ति, तथाहि - विवक्षितदेवदत्तादेरन्यत्र यज्ञदत्तादौ व्यापारव्याहारौ बुद्धिपूर्वको व्यापारव्याहारत्वात्, सम्प्रतिपन्नव्यापारव्याहारवदिति । सन्तानान्तरसाधकमनुमानं स्वस्मिन् व्यापारव्याहारयोर्ज्ञानकार्यत्वेन प्रतिबन्धनिश्चयादिति चेत् ? न, एतस्यानुमानस्यार्थस्येव स्वप्नदृष्टान्तेन भ्रान्ततापत्तेः, तथाहि सर्वे प्रत्यया निरालम्बनाः प्रत्ययत्वात्, स्वप्नप्रत्ययवदिति, तदभिप्रायेण यथा बहिरर्थग्रहणस्य निरालम्बनतया बाह्यार्थाभावस्तथा सन्तानान्तरसाधनस्यापि निरालम्बनतया सन्तानान्तराभावः स्यादिति ।
६२५
ટીકાનો ભાવાનુવાદ :
પૂર્વપક્ષ (વિજ્ઞાનવાદિ) : જ્ઞાન જ (અનાદિ વાસનાઓના વિચિત્ર વિપાકથી) તે તે પ્રકારે અર્થાત્ નીલાદિરૂપોમાં બાહ્યદેશમાં) પ્રતિભાસિત થાય છે. તેથી બાહ્યપદાર્થો છે જ નહિ, આથી બાહ્યપદાર્થોને ગ્રહણકરવાવાળું કોઈ જ્ઞાન જ નથી.
ઉત્તરપક્ષ : (જૈન) : તો પછી બાહ્યઘટાદિ પદાર્થોની જેમ સત્તા નથી, તેમ સ્વ-જ્ઞાનસંતાનથી અન્યસંતાનોની પણ સત્તા માની શકાશે નહિ. કહેવાનો આશય એ છે કે... જો ઘટાદિ બાહ્ય પદાર્થોની વાસ્તવિક સત્તા જ ન હોય, પરંતુ જ્ઞાન જ નીલાદિ આકારોમાં પ્રતિભાસિત થતું હોય તો સ્વ-જ્ઞાનસંતાનથી ભિન્ન અન્યસંતાનો કે જેને સંતાનાન્તર કે આત્માન્તર પણ કહેવાય છે, તેની પણ વાસ્તવિક સત્તા માની શકાશે નહિ અને તે એક સ્વ-જ્ઞાનસંતાન જ વિચિત્ર વાસનાના કારણે નીલાદિ બાહ્યપદાર્થરૂપ તથા સંતાનાન્તરરૂપે પ્રતિભાસ થતી રહેશે. (તમે માનેલી) અન્યજ્ઞાનસંતાન નિરર્થક બની જશે.
પૂર્વપક્ષ (વિજ્ઞાનવાદી) : અમારી પાસે જ્ઞાનની અનેક સંતાનાન્તર ને સિદ્ધ કરનારું અનુમાન વિદ્યમાન છે. તે આ રહ્યું - “વિવક્ષિત દેવદત્ત આદિની જ્ઞાનસંતાનથી ભિન્ન યજ્ઞદત્ત આદિ જ્ઞાનસંતાનોમાં થનારા વચનવ્યવહાર અને પ્રવૃત્તિઓ બુદ્ધિપૂર્વક છે, કારણ કે તે વચનવ્યવહાર તથા પ્રવૃત્તિઓ છે. જેમકે સ્વજ્ઞાન સંતાનમાં થના૨ા વચનવ્યવહારો અને પ્રવૃત્તિઓ બુદ્ધિપૂર્વક હોય છે. (કહેવાનો આશય એ છે કે) આ સંતાનાન્તરસાધક અનુમાનથી સિદ્ધ થાય છે કે... આપણને આપણી જ્ઞાનસંતાનમાં જ વચન અને અન્યપ્રવૃત્તિઓનો જ્ઞાનની સાથે કાર્યકારણભાવનો નિશ્ચય થાય છે અર્થાત્ મારામાં જ્ઞાન છે, તેથી સારી રીતે બોલું છું અને અન્ય પ્રવૃત્તિઓ કરું છું. આ રીતે જ્ઞાન અને વચનવ્યવહાર તથા પ્રવૃત્તિઓ વચ્ચે પ્રતિબંધ કાર્યકા૨ણભાવનો નિશ્ચય થાય છે. અર્થાત્ વ્યાપાર અને વ્યવહા૨નો જ્ઞાનકાર્યત્વેન પ્રતિબંધ નિશ્ચિત થાય છે. તેમ જ યજ્ઞદત્તઆદિ પણ વચનપ્રયોગ કરે છે અને ભોજન વગેરેની પ્રવૃત્તિ
-
Page #253
--------------------------------------------------------------------------
________________
६२६
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५६, जैनदर्शन
કરે છે. તેથી તેઓની તે પ્રવૃત્તિઓ પણ જ્ઞાનપૂર્વકની જ છે. આનાથી દેવદત્તના વચનવ્યવહાર અને પ્રવૃત્તિઓમાં કારણભૂત જ્ઞાનસંતાનથી યજ્ઞદત્તઆદિના વચનવ્યવહારમાં અને પ્રવૃત્તિઓમાં કારણભૂત જ્ઞાનસંતાનો સ્વતંત્ર સિદ્ધ થાય છે. આથી આ અનુમાન દરેકની સ્વતંત્ર જ્ઞાનસંતાન સિદ્ધ કરવામાં પર્યાપ્ત છે. તેથી જ્ઞાનસંતાનો અનેક છે જ.
ઉત્તરપક્ષ (જૈન) : તમારી વાત ઉચિત નથી. કારણ કે તમે લોકોએ પ્રત્યક્ષજ્ઞાનને સ્વપ્નના દ્રષ્ટાંતના નિર્દેશપૂર્વક અનુમાનથી ભ્રાન્ત સિદ્ધ કર્યું છે. તેમ ઉપરોક્ત જ્ઞાનસંતાનાન્તર સાધક અનુમાન પણ સ્વપ્નના દૃષ્ટાંતથી ભ્રાન્ત બની જવાની આપત્તિ આવે જ છે. (તમે લોકોએ પ્રત્યક્ષજ્ઞાનને ભ્રાન્ત સિદ્ધ કરવા જે અનુમાન આપ્યું છે તે આ પ્રમાણે છે-) “જગતના સમસ્ત પ્રત્યયો નિરાલંબન છે અર્થાત્ તેનો કોઈ બાહ્યપદાર્થ વિષય નથી. ( સ્વરૂપમાત્રને વિષય કરે છે.) કારણ કે તે પ્રત્યક્ષ છે. જેમકે સ્વપ્ન-પ્રત્યય.” ટૂંકમાં તમે આ અનુમાનથી સિદ્ધ કર્યું છે. કે જે જે પ્રત્યક્ષ છે તે નિર્વિષયક છે - નિરાલંબન છે, જેમકે સ્વપ્ન પ્રત્યય.
તેથી ઉપરોક્તઅભિપ્રાયથી જેમ પ્રત્યય બાહ્યાર્થગ્રહણના નિરાલંબનપૂર્વક હોવાથી અર્થાત્ પ્રત્યય બાહ્યર્થને વિષય બનાવતું ન હોવાથી, બાહ્યર્થનો અભાવ સિદ્ધ કર્યો હતો, તેમ સંતાનાન્તરસાધન પણ નિરાલંબન હોવાથી અર્થાત્ સંતાનાન્તરસાધકપ્રત્યય પણ નિર્વિષયક હોવાથી (ઉપરની જેમ) સંતાનાન્તરનો અભાવ સિદ્ધ થઈ જાય છે. પરંતુ તે કોઈ પણ રીતે ઉચિત નથી, કારણ કે વાદિપ્રતિવાદિની ચર્ચામાં અનેક જ્ઞાનસંતાનો પ્રત્યક્ષથી સ્વતંત્ર સત્તા રાખતી જોવા મળે છે.)
"इतरज्ज्ञेयं परोक्षं" प्रागुक्तात् प्रत्यक्षादितरत्-अस्पष्टतयार्थस्य स्वपरस्य ग्राहकंनिर्णायकं परोक्षं ज्ञेयम्-अवगन्तव्यम् । परोक्षमप्येतत्स्वसंवेदनापेक्षया प्रत्यक्षमेव बहिरर्थापेक्षया तु परोक्षव्यपदेशमश्नुत इति दर्शयन्नाह "ग्रहणेक्षया" इति । इह ग्रहणं प्रस्तावादपरोक्षे बाह्यार्थे ज्ञानस्य प्रवर्तनमुच्यते न तु स्वस्य ग्रहणं, स्वग्रहणापेक्षया हि स्पष्टत्वेन सर्वेषामेव ज्ञानानां प्रत्यक्षतया ब्वच्छेद्याभावाद्विशेषणवैयर्थ्यं स्यात्, ततो ग्रहणस्य बहिःप्रवर्तनस्य या ईक्षा-अपेक्षा तया, बहिःप्रवृत्तिपर्यालोचनयेति यावत् । तदयमत्रार्थ:-परोक्षं यद्यपि स्वसंवेदनापेक्षया प्रत्यक्ष, तथापि लिङ्गशब्दादिद्वारेण बहिर्विषयग्रहणेऽसाक्षात्कारितया व्याप्रियत इति परोक्षमित्युच्यते ।।५६।। ટીકાનો ભાવાનુવાદ પ્રત્યક્ષથી ઇતરજ્ઞાન પરોક્ષ છે.” અર્થાત્ પૂર્વે કહેલા પ્રત્યક્ષજ્ઞાનથી ઇતર - અસ્પષ્ટતયા
Page #254
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक-५७, जैनदर्शन
६२७
(અસ્પષ્ટરૂપે) સ્વપરનું નિર્ણાયકજ્ઞાન પરોક્ષ જાણવું. પરોક્ષજ્ઞાન પણ સ્વસંવેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ જ છે. પરંતુ બાહ્યર્થની અપેક્ષાએ પરોક્ષ તરીકે વ્યપદેશને પામે છે. આ જ વાત બતાવતાં પ્રહક્ષય' પદનું શ્લોકમાં ગ્રહણ કરેલ છે. (કહેવાનો આશય એ છે કે પરોક્ષ જ્ઞાન પણ સ્વસંવેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ જ હોય છે. કારણ કે સર્વે સ્વરૂપસંવેદી હોવાના કારણે સ્વરૂપમાં પ્રત્યક્ષ હોય છે. અર્થાત્ આત્મામાં પરોક્ષ જ્ઞાન થાય કે સંશયજ્ઞાન થાય, તેના સ્વરૂપનું પ્રત્યક્ષ તો થઈ જ જાય છે. તેવું કહી શકાતું નથી કે જ્ઞાન ઉત્પન્ન થઈ જાય, પરંતુ તેનું પ્રત્યક્ષ ન થાય! જ્ઞાન તો દીપકની જેમ પોતાના સ્વરૂપને પ્રકાશિત કરતું જ ઉત્પન્ન થાય છે. પ્રત્યક્ષ કે પરોક્ષની સંજ્ઞા તો બાહ્યપદાર્થને સ્પષ્ટ કે અસ્પષ્ટરૂપે જાણવાના કારણે પ્રાપ્ત થાય છે. આ વાતનું સૂચન કરવા પ્રોસયા પદ શ્લોકમાં આપ્યું છે. અર્થાત્ તે જ્ઞાન બાહ્યર્થની અપેક્ષાએ પરોક્ષ છે.)
શ્લોકમાં સૂચવેલા પ્રદક્ષિા પદના ગ્રહણ શબ્દનો અર્થ આ પ્રત્યક્ષના પ્રસ્તાવમાં આ જ્ઞાનનો બાહ્યર્થમાં પ્રવૃત્તિ કરવાનો છે, પરંતુ સ્વરૂપમાત્રને જાણવાનો નથી. કારણ કે સ્વરૂપગ્રહણની અપેક્ષાએ તો સર્વજ્ઞાનો સ્પષ્ટ અને પ્રત્યક્ષ હોવાથી કોઈપણ જ્ઞાનના વ્યવચ્છેદનો અભાવ થવાના કારણે કપરોક્ષતયા' વિશેષણ વ્યર્થ બની જશે. (અર્થાત્ સર્વજ્ઞાનો સ્વરૂપ ગ્રહણની અપેક્ષાએ સ્પષ્ટ અને પ્રત્યક્ષ હોવાના કારણે તેની અપેક્ષાએ કોઈપણ જ્ઞાન પરોક્ષ બની શકશે નહિ, તેના યોગે પ્રત્યક્ષના પ્રસ્તાવમાં પરોક્ષ જ્ઞાનના વ્યવચ્છેદ માટે આપેલું ‘પરીક્ષતિયા' વિશેષણ વ્યર્થ બની જશે. અને તે વિશેષણપદની સાર્થકતા ત્યારે જ થાય કે જ્યારે કોઈ જ્ઞાન પરોક્ષતયા અર્થગ્રાહક બનતું હોય, તેના વ્યવચ્છેદ માટે એનો પ્રયોગ કરેલો હોય. તેથી) ગ્રહણ બાહ્ય પદાર્થોમાં પ્રવૃત્તિની ઇક્ષા = અપેક્ષાથી પદાર્થોનું અસ્પષ્ટરૂપે નિશ્ચય કરવાવાળું જ્ઞાન પરોક્ષ છે. (ટુંકમાં) ગ્રહણેક્ષાનો અર્થ બાહ્યપદાર્થોમાં પ્રવૃત્તિનો વિચાર કે અપેક્ષા છે. - તેથી તાત્પર્યાર્થ આ પ્રમાણે થશે કે “જોકે પરોક્ષ સ્વસંવેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ છે, તો પણ બાહ્ય પદાર્થોરૂપ લિંગ (હેતુ) કે શબ્દઆદિ દ્વારા બહિર્વિષયના ગ્રહણમાં અસ્પષ્ટતયા પ્રવર્તે છે. અર્થાત્ બાહ્યાર્થરૂપ લિંગ કે શબ્દાદિદ્વારા બાહ્યર્થને અસ્પષ્ટરૂપે જાણે છે. આથી પરોક્ષ કહેવાય છે. ટૂંકમાં પરોક્ષજ્ઞાન બાહ્યર્થની અપેક્ષાથી જ થાય છે.” liપડા
अथ प्रागुक्तामेव वस्तुनोऽनन्तधर्मात्मकतां द्रढयन्नाह । હવે વસ્તુની પૂર્વેકહેલી અનંતધર્માત્મકતાને દઢ કરતાં કહે છે કે.
येनोत्पादव्ययध्रौव्ययुक्तं यत्तत्सदिष्यते । अनन्तधर्मकं वस्तु तेनोक्तं मानगोचरः ।।५७।।
Page #255
--------------------------------------------------------------------------
________________
६२८
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
શ્લોકાર્થ : જે કારણથી ઉત્પાદ, વ્યય અને ધ્રુવતાવાળી વસ્તુ જ સતું હોય છે, તે કારણથી (પૂર્વે) અનંતધર્માત્મક વસ્તુને પ્રમાણનો વિષય બતાવ્યો છે. (અર્થાત્ ઉત્પત્તિ-સ્થિતિ અને લય આ ત્રણ પરિણામવાળી વસ્તુ જ “સતું' છે. તેથી જ અનંતધર્માત્મકવસ્તુને પ્રમાણનો વિષય કહેવામાં આવી છે.)
व्याख्या - येनेति शब्दोऽग्रे व्याख्यास्यते, वाक्यस्य सावधारणत्वात् । यदेव वस्तूत्पादव्ययध्रौव्यैः समुदितैर्युक्तं तदेव सद्विद्यमानमिष्यते । उत्पत्तिविनाशस्थितियोग एव सतो वस्तुनो लक्षणमित्यर्थः । ननु पूर्वमसतो भावस्योत्पादव्ययघ्रौव्ययोगाद्यदि पश्चात्सत्त्वं ? तर्हि शशशृङ्गादेरपि तद्योगात्सत्त्वं स्यात्, पूर्वं सतश्चेत्, तदा स्वरूपसत्त्वमायातं किमुत्पादादिभिः कल्पितैः ? तथोत्पादव्ययध्रौव्याणामपि यद्यन्योत्पादादित्रययोगात्सत्त्वं, तदानवस्थाप्रसक्तिः । स्वतश्चेत्सत्त्वम्, तदा भावस्यापि स्वत एव तद्भविष्यतीति व्यर्थमुत्पादादिकल्पनमिति चेत् ? उच्यते न हि भिन्नोत्पादव्ययध्रौव्ययोगाद्भाव स्यसत्त्वमभ्युपगम्यते, किं तूत्पादव्ययध्रौव्ययोगात्मकमेव सदिति स्वीक्रियते । तथाहि-उर्वीपर्वततर्वादिकं सर्वं वस्तु द्रव्यात्मना नोत्पद्यते विपद्यते वा, परिस्फुटान्वयदर्शनात् । लूनपुनर्जातनखादिष्वन्वयदर्शनेन व्यभिचार इति न वाच्यं, प्रमाणेन बाध्यमानस्यान्वयस्यापरिस्फुटत्वात् । न च प्रस्तुतोऽन्वयः प्रमाणविरुद्धः, सत्यप्रत्यभिज्ञानत्वात् । “सर्वव्यक्तिषु नियतं क्षणे क्षणेऽन्यत्वमथ च न विशेषः, सत्योश्चित्यपचित्योराकृतिजातिव्यवस्थानात्(A) ।।" इति वचनात् । ततो द्रव्यात्मना सर्वस्य वस्तुनः स्थितिरेव, पर्यायात्मना तु सर्वं वस्तूत्पद्यते विपद्यते वा, अस्खलितपर्यायानुभवसद्भावात् । ટીકાનો ભાવાનુવાદ
Rashi Aष्ट 'येन' शनुं व्याप्यान भागण ४२शे. सर्व पायो निश्ययात्म होय छे. આથી જે વસ્તુ ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા આ ત્રણ પરિણામોથી યુક્ત હોય, તે સત્ - વિદ્યમાન કહી શકાય છે. ઉત્પતિ, સ્થિતિ અને વિનાશનો યોગ જ સતું વસ્તુનું લક્ષણ છે. અર્થાત્ જેમાં ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિ આ ત્રણનો યોગ થયો હોય તે જ વસ્તુ સત્ કહેવાય છે.'
શંકા : “જો પહેલા પદાર્થ અસતું હોય અને પછી ઉત્પાદ, વ્યય અને ધ્રુવતાના સંબંધથી સતું (A) उद्धृतोऽयम् - अनेकान्तवादप्र० पृ ५१ ।।
Page #256
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
થઈ જાય છે.” – આવું હોય તો સસલાના શીંગડાદિ અસદુપદાર્થોની પણ ઉત્પાદાદિ ત્રણના યોગથી સત્તા થઈ જશે. - અર્થાત્ તે સતું બની જશે.
પદાર્થો પહેલાથી જ સતુ હોય તો અર્થાતુ ઉત્પાદાદિ ત્રણના સંયોગની પૂર્વે જ સતું હોય તો તે પદાર્થો સ્વરૂપથી જ સતુ છે અને જે પદાર્થ સ્વરૂપથી જ સતુ છે, ત્યારે તેનામાં ઉત્પાદાદિના સંબંધની કલ્પના કરી સત્તા માનવી નિરર્થક છે. તથા જે પ્રકારે પદાર્થોમાં ઉત્પાદાદિથી સત્તા આવે છે, તે જ પ્રકારે જો ઉત્પાદ, વ્યય અને ધ્રુવતામાં અન્ય ઉત્પાદાદિથી સત્તા આવતી હોય, તો તેનામાં પણ અન્યથી આવશે. આ રીતે અનવસ્થા ચાલશે. અને અનવસ્થા દૂષણ આવશે.
જો ઉત્પાદ, વ્યય અને સ્થિતિ અન્ય ઉત્પાદાદિની અપેક્ષા વિના સ્વતઃ જ સત્ છે, તો સમસ્તપદાર્થો પણ સ્વત: જ સત્ બને છે. તે પદાર્થોમાં પણ ઉત્પાદાદિથી સત્ત્વની કલ્પના કરવી નિરર્થક છે.
સમાધાન : અમે લોકો (પદાર્થથી) ભિન્ન એવા ઉત્પાદ, લય અને સ્થિતિના યોગથી પદાર્થની સત્તા સ્વીકારતા નથી. પરંતુ ઉત્પાદાદિત્રયયોગાત્મક જ સત્તાનો સ્વીકાર કરીએ છીએ. (અર્થાત્ અમે લોકો પદાર્થ સ્વતંત્ર છે, અને ઉત્પાદાદિ ત્રણ (પદાર્થથી ભિન્ન=) સ્વતંત્ર છે. અને ઘટમાં પાણીના સંયોગની જેમ ઉત્પાદાદિથી પદાર્થમાં સત્તા આવી જાય છે, એવું અમે માનતા નથી. પરંતુ ઉત્પાદ, લય અને સ્થિતિ આ ત્રણે નો યોગન્નતાદાત્મ જ વસ્તુ છે અને તે સત્ છે. ઉત્પાદાદિ પૃથક અને વસ્તુ પૃથફ છે તેવું નથી.)
જેમકે પૃથ્વી, પર્વતાદિ સર્વ વસ્તુઓ દ્રવ્યની દ્રષ્ટિએ ઉત્પન્ન થતી નથી કે નાશ પામતી નથી. કારણકે તેમાં પુદ્ગલ દ્રવ્યનો પરિફુટઅન્વય (કાયમી હોવાપણારૂપ અન્વય) જોવા મળે છે. (અહીં એક સિદ્ધાંત યાદ રાખવો કે કોઈપણ અસતુદ્રવ્યની ઉત્પત્તિ થતી નથી અને કોઈપણ સતું પદાર્થનો અત્યંતનાશ થતો નથી, બલકે રૂપાંતર અવશ્ય થતા રહે છે. આથી કોઈપણ વસ્તુનો ઉત્પાદ કે અત્યંતલય તો થઈ શકતો જ નથી.)
શંકા કાપેલા અને પુનઃ ઉત્પન્ન થયેલા નખ, વાળઆદિમાં અન્વયના દર્શન દ્વારા વ્યભિચાર આવે છે. કહેવાનો આશય એ છે કે તમે ઉપર વસ્તુમાં થતા પરિસ્કુટઅન્વયને કારણે ઉત્પત્તિ અને વિનાશનો નિષેધ કર્યો છે તે યોગ્ય નથી. કારણકે કાપી નાખેલા નખ અને વાળમાં “આ તે જ નખ કે વાળ છે.” આવા અન્વયના દર્શન થતા હોવા છતાં પણ નખ અને વાળની ઉત્પત્તિ અને વિનાશ પણ થાય જ છે. તેથી અન્વયદર્શનથી ઉત્પત્તિવિનાશનો નિષેધ કર્યો તે લેશમાત્ર ઉચિત નથી.
Page #257
--------------------------------------------------------------------------
________________
ઉર૦
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
સમાધાન : આવું ન કહેવું જોઈએ. કારણકે પ્રમાણથી બાધ થતો અન્વયે પરિફુટ હોતો નથી. કહેવાનો આશય એ છે તમે અમારા હેતુને ધ્યાનથી નિહાળ્યો નથી. અમે “પરિસ્કુટઅન્વયને હેતુ બનાવ્યો છે. જે અન્વય કોઈપણ પ્રમાણથી બાધિત ન હોય તે અન્વયે પરિસ્કુટ કહેવાય છે અને જે અન્વયે પ્રમાણથી બાધિત હોય તે અપરિસ્ફટ કહેવાય છે. (તમે વ્યભિચાર આપતી વખતે નખ અને વાળરૂપ દ્રવ્યનું ઉદાહરણ આપ્યું હતું.) તેમાં તો સદશ નખ અને વાળના “આ તે જ છે” આવા એકત્વના ભાવથી અસત્યાન્વય જણાય છે. પરંતુ અમારો પ્રસ્તુત અન્વય પ્રમાણ વિરુદ્ધ નથી. તેથી પરિસ્કુટઅન્વય છે. પૃથ્વી આદિમાં દ્રવ્યરૂપથી જોવા મળતો અન્વય કોઈપણ પ્રમાણથી બાધિત નથી. બલકે સત્ય પ્રત્યભિજ્ઞાન દ્વારા “આ તે જ પુદ્ગલ છે” ઇત્યાદિઅન્વય નિબંધપણે અનુભવમાં આવે છે. તેથી કહ્યું પણ છે કે... “સર્વપદાર્થોમાં નિયતપણે ક્ષણે ક્ષણે અન્વયત્વ અનુભવાય છે, પરંતુ વિશેષ નહિ. કારણકે અપચય અને ઉપચય થવા છતાં પણ આકૃતિ, જાતિ અને દ્રવ્યની સત્તા સ્થિર રહે છે. (અર્થા સર્વ પદાર્થો પ્રતિક્ષણ પરિવર્તિત થઈ રહ્યા છે, તે જે પહેલાસમયે હતા તે બીજા સમયે રહેતા નથી. અને તે પ્રતિક્ષણ પરિવર્તિત હોવા છતાં પણ સર્વથા ભેદ કે વિનાશ થતો નથી. ઉપચય અને અપચય થવા છતાં પણ આકૃતિ, જાતિ, દ્રવ્યની સત્તા રહે જ છે).”
આથી દ્રવ્યની દ્રષ્ટિએ સર્વવસ્તુઓની સ્થિતિ=ધ્રુવતા જ છે. પર્યાયની દ્રષ્ટિએ સર્વ વસ્તુઓ ઉત્પન્ન થાય છે અને વિનાશ પણ પામે છે. કારણકે પદાર્થના પર્યાયોનું પરિવર્તન અખ્ખલિતપણે અનુભવાય છે.
न चैवं शुक्ले शङ्ख पीतादिपर्यायानुभवेन व्यभिचारः, तस्य स्खलद्रूपत्वात्, न खलु सोऽस्खलद्रूपो, येन पूर्वाकारविनाशोऽजहद्वृत्तोत्तराकारोपादानाविनाभावी भवेत् । न च जीवादी वस्तुनि हर्षामर्षोदासीन्यादिपर्यायानुभवः स्खलद्रूपः, कस्यचिद्वाधकस्याभावात् । ननूत्पादादयः परस्परं भिद्यन्ते न वा ? यदि भिद्यन्ते कथमेकं त्रयात्मकम् । न भिद्यन्ते चेत्, तथापि कथमेकं त्रयात्मकमिति चेत् ? तदयुक्तं, कथञ्चिद्भिन्नलक्षणत्वेन तेषांकथिञ्चिद्भेदाभ्युपगमात् । तथाहि-उत्पादविनाशध्रोव्याणि स्याद्भिन्नानि, भिन्नलक्षणत्वात्, रूपादिवत् । न च भिन्नलक्षणत्वमसिद्धं, असत आत्मलाभ उत्पादः, सतः सत्तावियोगो विनाशः, द्रव्यरूपतयानुवर्तनं ध्रौव्यम्, इत्येवमसंकीर्णलक्षणानां तेषां सर्वैः प्रतीतेः । नचामी परस्परानपेक्षत्वेन भिन्ना एव, परस्परानपेक्षाणांखपुष्पवदसत्त्वापत्तेः । तथाहि-उत्पादः केवलो नास्ति, स्थितिविगमरहितत्वात्, कूर्मरोमवत् । तथा विनाशः
Page #258
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
६३१
केवलो नास्ति, स्थित्युत्पत्तिरहितत्वात्, तद्वत्, एवं स्थितिरपि केवला नास्ति, विनाशोत्पादशून्यत्वात्, तद्वदेव, इत्यन्योन्यापेक्षाणामुत्पादादीनां वस्तुनि सत्त्वं प्रतिपत्तव्यम् । तथा च कथं नैकंत्र्यात्मकम् ? तथा चोक्तम्-“प्रध्वस्ते कलशे शुशोच तनया मौलौ समुत्पादिते पुत्रः प्रीतिमुवाह कामपि नृपः शिश्राय मध्यस्थताम् । पूर्वाकारपरिक्षयस्तदपराकारोदयस्तद्वयाधारश्चैक इति स्थितंत्रयमयंतत्त्वंतथाप्रत्ययात् ।।१।। घटमौलिसुवर्णार्थी, नाशोत्पादस्थितिष्वलम् ।शोकप्रमोदमाध्यस्थ्यंजनोयाति सहेतुकम् ।।२।। पयोव्रतो न दध्यत्ति, न पयोऽत्ति दधिव्रतः । अगोरसवतो नोभे, तस्माद्वस्तु त्रयात्मकम् ।।३।। [ગામી- ો૧૨-૬૦]
ટીકાનો ભાવાનુવાદઃ વળી આથી અમારો હેતુ શુક્લશંખમાં થતા પીતાદિ પર્યાયના અનુભવથી અર્થાત્ શુક્લ શંખ પીળારંગને જાણવાવાળા ભ્રાન્ત પીતશંખજ્ઞાનથી વ્યભિચારિ નથી. કારણ કે સફેદ શંખમાં થતો પીતશંખનો અનુભવ તો (આંખના રોગના કારણે થયો હોવાથી વાસ્તવિક નથી.) અલિત સ્વરૂપવાળો=ભ્રાન્ત છે. તેથી જ અમે હેતુમાં “અખ્ખલિત=નિબંધ' વિશેષણને આપ્યું છે અને શુક્લશંખમાં થતો પીતશંખનો અનુભવ અસ્મલિતરૂપ = અબ્રાન્તરૂપ નથી કે જેથી તે પણ પૂર્વાકારનો (પૂર્વપર્યાયનો) વિનાશ, અજહદુ-ઉત્તરાકારનો (ઉત્તર પર્યાયનો) ઉત્પાદ તથા તે બંને વચ્ચેનો અવિનાભાવ અર્થાત્ તે બંનેમાં જોવા મળતી કોઈપણ પ્રકારે નહિ તૂટવાવાળી સ્થિતિરૂપ પરિણામથી અવિનાભાવ રાખી શકે.
વળી જીવ આદિ પદાર્થોમાં હર્ષ, શોક, ઉદાસીનતા આદિ પર્યાયોનો અનુભવ સ્મલિત = ભ્રાન્તરૂપ નથી. કારણકે (પદાર્થોમાં થતું પ્રતિક્ષણ પરિવર્તન સર્વેના અનુભવપથમાં આવે છે.) તેમાં કોઈપણ બાધકપ્રમાણનો અભાવ છે.
શંકા:- ઉત્પાદ, વિનાશ અને ધ્રુવતા ત્રણે પણ પરસ્પર ભિન્ન (= સ્વંતત્ર) છે કે અભિન્ન છે? જો તે ત્રણે પરસ્પર ભિન્ન છે' એમ કહેશો તો તે ત્રણે એકવસ્તુમાં કેવી રીતે રહી શકે છે ? અને જો ‘તે ત્રણે પરસ્પરઅભિન્ન છે'એમ કહેશો તો, તે એકવસ્તુમાં ત્રણરૂપે કેવી રીતે રહી શકે ? અર્થાત્ ત્રણે અભિન્ન હોવાના કારણે તે મળીને જ્યારે એક જ થઈ જાય છે, તો વસ્તુ ત્રયાત્મક કેવી રીતે કહી શકાય ? સમાધાન - તમારી વાત ઉચિત નથી. કારણ કે અમે કથંચિતુભિન્ન લક્ષણત્વેન તે ત્રણે રૂપોનો તથા ૨ થં નેયાત્મન્ ા
Page #259
--------------------------------------------------------------------------
________________
દરર
षड्दर्शन समुश्चय भाग- २, श्लोक - ५७, जैनदर्शन
કથંચિતભેદ સ્વીકારેલો છે. અર્થાત્ ઉત્પાદાદિ ત્રણે રૂપોના લક્ષણો ભિન્નભિન્ન હોવાથી તે ત્રણેમાં કથંચિતભેદ છે. (અને છતાં પણ તે ત્રણે કોઈપણ વસ્તુથી ભિન્ન કે પરસ્પરભિન્ન ઉપલબ્ધ થતા નથી અને એકવસ્તુના ઉત્પાદઆદિને બીજીવસ્તુમાં લઈ જઈ શકાતા નથી. આથી તે ત્રણે અભિન્ન છે. અને તે ત્રણે પરસ્પરભિન્ન પણ છે. કારણકે તે ત્રણેના લક્ષણ ભિન્નભિન્ન છે.)
અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે - ઉત્પાદ, વિનાશ, અને સ્થિતિ પરસ્પરભિન્ન છે. કારણ કે તે ત્રણેના લક્ષણો ભિન્ન છે. જેમ રસાદિના લક્ષણો ભિન્ન છે. તેથી તે પરસ્પરભિન્ન છે. તેમ ઉત્પાદાદિ ત્રણેના લક્ષણો પણ ભિન્ન હોવાથી તે ત્રણે પરસ્પરભિન્ન છે.
અમારા અનુમાનમાં “ભિન્નલક્ષણત્વ” હેતુ અસિદ્ધ નથી. અર્થાત્ ઉત્પાદાદિ ત્રણેના લક્ષણો ભિન્ન છે. આ હેતુ અસિદ્ધ નથી, કારણકે તે ત્રણેના લક્ષણો ભિન્નભિન્ન જ છે. અસતુનો આત્મલાભ તે ઉત્પાદ કહેવાય છે. અર્થાત્ પદાર્થ પહેલા જે સ્વરૂપે-પર્યાયે નથી, તે સ્વરૂપનો લાભ થવો તે ઉત્પાદ કહેવાય છે. સની સત્તાના વિયોગને વિનાશ કહેવાય છે. અર્થાત્ (વિદ્યમાન પર્યાયવાળી) વસ્તુના વિદ્યમાન પર્યાયનો વિયોગ થવો તે વિનાશ કહેવાય છે. દ્રવ્યરૂપે અનુવર્તનને ધ્રુવતા=સ્થિતિ કહેવાય છે. અર્થાત્ ઉત્પાદ અને વિનાશ થવા છતાં પણ દ્રવ્યરૂપથી અનુવર્તન = અન્વય રહેવો તે સ્થિતિ કહેવાય છે. આ રીતે ત્રણેના અસંકીર્ણ (ભિન્નભિન્ન) લક્ષણોની સર્વેને પ્રતીતિ થાય જ છે. તેથી તે ત્રણેના લક્ષણો ભિન્ન હોવાથી તે ત્રણેમાં કથંચિતું ભેદ છે જ.
વળી આ ઉત્પાદાદિત્રણ પરસ્પરનિરપેક્ષપણે ભિન્ન નથી જ. કારણે પરસ્પરનિરપેક્ષ વસ્તુઓ આકાશકુસુમની જેમ અસતું બની જાય છે. કહેવાનો આશય એ છે કે તે ઉત્પાદાદિ લક્ષણની ભિન્નતાના કારણે કથંચિત્ ભિન્ન હોવા છતાં પણ પરસ્પર નિરપેક્ષ નથી, પરંતુ એકબીજાની અપેક્ષા રાખે છે. તે પરસ્પર નિરપેક્ષપણે અત્યંતભિન્ન નથી. જો તે પરસ્પરનિરપેક્ષ અને અત્યંત ભિન્ન થઈ જાય તો, તેનો આકાશકુસુમની જેમ અભાવ થઈ જશે. (ઉત્પાદાદિ ત્રણ પરસ્પરનિરપેક્ષ અને અત્યંતભિન્ન નથી-) તે આ પ્રમાણે સિદ્ધ થાય છે. - કેવલઉત્પાદ સતું નથી, કારણકે સ્થિતિ અને વિગમથી રહિત છે. જેમકે કાચબાના રોમ(રૂંવાટી).
તે પ્રમાણે કેવલવિનાશ સતુ નથી, કારણ કે સ્થિતિ-ઉત્પત્તિથી રહિત છે. જેમકે કાચબાની રૂંવાટી. એ પ્રમાણે કેવલસ્થિતિ સતું નથી, કારણકે વિનાશ અને ઉત્પત્તિથી રહિત છે. જેમકે કાચબાની રૂંવાટી. (કહેવાનો આશય એ છે કે જગતમાં જે પદાર્થ ઉત્પન્ન થાય છે, તેની જ સ્થિતિ બની રહે છે અને કાલાંતરે વિનાશ પણ થાય છે, આવું અનુભવથી સિદ્ધ જ છે. તે જ રીતે જે પદાર્થની સ્થિતિ હોય, તે વસ્તુ ક્યારેક ઉત્પન્ન પણ થયેલી જ હોય છે અને કાલાંતરે
Page #260
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक-५७, जैनदर्शन
તેનો વિનાશ પણ થતો જોવાય છે. તે પ્રમાણે જે વસ્તુનો વિનાશ થાય છે, તેની પૂર્વાવસ્થામાં ઉત્પત્તિ થયેલી જ હોય છે. આમ ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ પરસ્પર સાપેક્ષ છે. જો તેને પરસ્પર નિરપેક્ષ માનશો તો કાચબાની રૂંવાટીની જેમ અસ બની જશે, કારણકે કાચબાની રૂંવાટી ઉત્પન્ન ન થતી હોવાથી જ તેમાં સ્થિતિ અને વિનાશ જોવા મળતા નથી. તે રીતે સ્થિતિ જોવા મળતી ન હોવાથી જ ઉત્પાદ અને વિનાશ પણ અનુભવપથમાં આવતા નથી અને વિનાશ થતો જોવા મળતો નથી, તેથી ઉત્પાદ અને સ્થિતિ પણ અનુભવપથમાં આવતા નથી. આનાથી ઉત્પાદાદિ ત્રણ પૈકી, બેની અસત્તાથી એકની અસત્તા સિદ્ધ થાય છે. તેથી ફલિત થાય છે કે ઉત્પાદાદિ ત્રણે પરસ્પરસાપેક્ષ છે. પરસ્પરનિરપેક્ષપણે એકપણ સત્ સિદ્ધ થતા નથી. આમ એક વસ્તુમાં તે ત્રણે સાથે રહે છે.).
આ પ્રમાણે પરસ્પર સાપેક્ષ જ ઉત્પાદાદિ ત્રણ સત્ બને છે અને વસ્તુમાં પણ તેની પરસ્પર સાપેક્ષ જ સત્તા હોય છે. (અર્થાત્ આ ત્રણરૂપથી યુક્ત વસ્તુ જ સતું હોય છે, તે ત્રણ ધર્મોથી રહિત વસ્તુ અસત્ બની જાય છે.) આ રીતે ઉત્પાદાદિને પરસ્પર સાપેક્ષ હોવાથી વસ્તુને ત્રયાત્મક કેમ ન કહેવાય ? અર્થાત્ વસ્તુ ઉત્પાદાદિ ત્રણ ધર્મોને સાપેક્ષ હોવાથી ત્રયાત્મક કહેવાય જ છે - સિદ્ધ થઈ જ જાય છે. તેથી કહ્યું છે કે... “(એક રાજાએ સુવર્ણના ઘટને તોડવા માટે સોનીને કહ્યું, ત્યારે) સુવર્ણઘટ નાશ થતે છતે રાજકુમારીએ શોક કર્યો અને તેમાંથી જ્યારે સોનીએ મુકુટને બનાવવાનું ચાલું કર્યું ત્યારે) મુકુટ ઉત્પન્ન થતે છતે રાજકુમારે પ્રીતિને ધારણ કરી - (રાજકુમાર ખૂશ થયો. છતાં પણ આ બંને અવસ્થામાં સુવર્ણ સુવર્ણ તરીકે રહેતું હોવાથી, તેના ખજાનામાં હાનિ થતી ન હોવાથી) રાજા મધ્યસ્થતાને ધારણ કરે છે. આમ (ઘટરૂપ) પૂર્વ આકારના પરિક્ષયરૂપ અને તેનાથી અપર(મુકુટરૂપ) આકારની ઉત્પત્તિરૂપ ઉભય અવસ્થાનો આધાર એક સુવર્ણ બને છે. અર્થાતુ આકાર બદલાવા છતાં સુવર્ણ સુવર્ણ તરીકે સ્થિર રહે છે.”
(તેથી એક સુવર્ણમાં ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ આ ત્રણ ધર્મો રહી ગયા, આનાથી) સ્થિત થાય છે કે – સિદ્ધ થાય છે કે વસ્તુ ત્રયાત્મક હોય છે.
(આપ્તમીમાંસામાં પણ) કહ્યું છે કે “ઘટ, મુકુટ અને સુવર્ણના અર્થી માણસો, તેના નાશ, ઉત્પાદ અને સ્થિતિમાં અનુક્રમે શોક, પ્રમોદ અને મધ્યસ્થતાને પામે છે. આથી શોકાદિ ક્રિયા સહેતુક સિદ્ધ થાય છે. (અર્થાત્ ત્રણ ભિન્ન વ્યક્તિઓને એકસાથે થયેલા ત્રણ પ્રકારના ભાવો (સુવર્ણરૂપ વસ્તુની) વિનાશ, ઉત્પાદ અને સ્થિતિરૂપ ત્રણ અવસ્થાઓ વિના થઈ શકતા નથી. આથી ત્રણ વ્યક્તિઓને થતા ભિન્નભિન્ન ત્રણભાવો, વસ્તુમાં રહેલા ત્રણધર્મોને કારણે થયા છે તે સિદ્ધ થાય છે. તેનાથી વસ્તુ ત્રયાત્મક સિદ્ધ થાય છે).”
તથા “દૂધના વ્રતવાળો દહીં ખાતો નથી, દહીંના વ્રતવાળો દૂધ ખાતો નથી અને
Page #261
--------------------------------------------------------------------------
________________
६३४
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
અગોરસવ્રતવાળો દૂધ-દહીં ઉભયને ખાતો નથી, તેનાથી પણ વસ્તુ ત્રયાત્મક સિદ્ધ થાય છે. (અર્થાતુ જે વ્રતધારીએ આજે નિયમ કર્યો કે “આજે હું દૂધ જ પીઈશ' આવા પ્રકારના પયોવ્રતવાળો વ્યક્તિ દહીં ખાતો નથી. હવે જો દહી અવસ્થામાં દૂધનો વિનાશ થયો ન હોય તો, તે વ્યક્તિએ દહીંપણ ખાવું જોઈએ. કારણકે દહીંઅવસ્થામાં દૂધ વિદ્યમાન છે અને પોતાને દૂધ ખાવાનો નિયમ છે. પરંતુ તે વ્યક્તિ દહીં ખાતો નથી. આથી માનવું જ પડશે કે દહીં જામવાની અવસ્થામાં દૂધનો નાશ થયેલો જ છે. જે વ્રતધારીએ “આજે હું દહીં જ ખાઈશ” આવો નિયમ કર્યો છે તે વ્યક્તિ દૂધ ખાતો નથી. હવે જો દૂધ અવસ્થામાં દહીં નામની નવી અવસ્થાનો ઉત્પાદ થતો ન હોય તો (અને દૂધનું નામ જ દહીં હોય તો) દધિવ્રતવાળાએ દૂધપણ પીવું જોઈએ, કારણકે તેમાં નવાદહીં ઉત્પન્ન થવાની શક્યતા નથી. પરંતુ દહીંવતી દૂધ પીતો નથી. આથી માનવું પડશે કે દૂધથી ઉત્પન્ન થવાવાળું દહીં ભિન્નવસ્તુ છે અને દહીંનો ઉત્પાદ થાય છે. હવે જેને અગોરસ વ્રત છે અર્થાત્ દૂધ અને દહીં બંને ન ખાવાનો વ્રત છે. તે વ્યક્તિ બંનેને ખાતો નથી. કારણ કે ગોરસની સત્તા બંનેમાં પણ છે. જો ગોરસનામની એક અનુસૂતવસ્તુ દૂધ અને દહીમાં ન હોય તો, તેણે બંનેને પણ ખાવી જોઈએ. પરંતુ તે બંનેને ખાતો નથી. આથી ગોરસની બંનેમાં સ્થિતિ માનવી જોઈએ.) આ રીતે વસ્તુ ઉત્પાદાદિ ત્રણધર્મોવાળી સિદ્ધ થાય છે.”
परो हि वादीदं प्रष्टव्यः । यदा घटो विनश्यति तदा किं देशेन विनश्यति आहोस्वित्सामस्त्येनेति ? यदि देशेनेति पक्षः, तदा घटस्यैकदेश एव विनश्येत् न तु सर्वः, सर्वश्च स विनष्टस्तदा प्रतीयते, न पुनर्घटस्यैकदेशो भग्न इति प्रतीतिः कस्यापि स्यात्, अतो न देशेनेति पक्षः कक्षीकारार्हः । सामस्त्येन विनश्यतीति पक्षोऽपि न, यदि हि सामस्त्येन घटो विनश्येत्, तदा घटे विनष्टे कपालानां मृद्रूपस्य च प्रतीतिर्न स्यात्, घटस्य सर्वात्मना विनष्टत्वात् । न च तदा कपालानि मृद्रूपं च न प्रतीयन्ते, मार्दान्येतानि कपालानि न पुनः सौवर्णानीति प्रतीतेः, अतः सामस्त्येनेत्यपि पक्षो न युक्तः । ततो बलादेवेदं प्रतिपत्तव्यं, घटो घटात्मना विनश्यति कपालात्मनोत्पद्यते मृद्रव्यात्मना तु ध्रुव इति । तथा घटो यदोत्पद्यते, तदा किं देशेनोत्पद्यते, सामस्त्येन वा ? इत्यपि परः प्रष्टव्योऽस्ति । यदि देशेनेति वक्ष्यति तदा घटो देशेनैवोत्पन्नः प्रतीयेत न पुनः पूर्ण इति । प्रतीयते च घटः पूर्ण उत्पन्न इति । ततो देशेनेति पक्षो न क्षोदक्षमः । नापि सामस्त्येनेति पक्षः । यदि सामस्त्येनोत्पन्नः स्यात्, ततो मृदः प्रतीतिस्तदानीं न स्यात्, न च सा नास्ति, मार्दोऽयं न पुनः सौवर्ण इत्येवमपि प्रतीतेः । ततो घटो यदोत्पद्यते
Page #262
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक -५७, जैनदर्शन
तदा स घटात्मनोत्पद्यते मृत्पिण्डात्मना विनश्यति मृदात्मना च ध्रुव इति बलादभ्युपगन्तव्यं स्यात् । यथा हि वस्तु सर्वैः प्रतीयते तथा चेत्राभ्युपगम्यते, तदा सर्ववस्तुव्यवस्था कदापि न भवेत् । अतो यथाप्रतीत्यैव वस्त्वस्त्विति । अत एव यद्वस्तु नष्टं तदेव नश्यति नक्ष्यति च कथञ्चित्, यदुत्पन्नं तदेवोत्पद्यत उत्पत्स्ये च कथञ्चित्, यदेवं स्थितं तदेव तिष्ठति स्थास्यति च कथञ्चित् । तथा यदेव केनचिद्रूपेण नष्टं तदेव केनचिद्रूपेणोत्पन्न केनचिद्रूपेण स्थितं च, एवं यदेव नश्यति तदेवोत्पद्यते तिष्ठति च, यदेव नङ्ख्यति तदेवोत्पत्स्यते स्थास्यति चेत्यादि सर्वमुपपन्नं, अन्तर्बहिश्च सर्वस्य वस्तुनः सर्वदोत्पादादित्रयात्मकस्यैवाबाधिताध्यक्षेणानुभूयमानत्वात्, अनुभूयमाने च वस्तुनः स्वरूपे विरोधासिद्धेः, अन्यथा वस्तुनो रूपरसादिष्वपि विरोधप्रसक्तेः । प्रयोगश्चाऽत्रायम्-सर्वं वस्तूत्पादव्ययघ्रौव्यात्मकं, सत्त्वात्, यदुत्पादव्ययघ्रौव्यात्मकं न भवति तत्सदपि न भवति, यथा खरविषाणम्, तथा चेदम्, तस्मात्तथेति केवलव्यतिरेकानुमानम् । अनेन च सल्लक्षणेन नैयायिकादिपरिकल्पितः सत्तायोगः सत्त्वं बौद्धाभिमतं चार्थक्रियालक्षणं सत्त्वं द्वे अपि प्रतिक्षिप्ते द्रष्टव्ये । तन्निरासप्रकारश्च ग्रन्थान्तरादवसातव्यः ।। ટીકાનો ભાવાનુવાદ : (જે વસ્તુને ત્રયાત્મક માનતો નથી, તે ત્રયાત્મક વસ્તુને ન માનનાર) પરવાદિને આ પ્રશ્ન કરવો જોઈએ કે... “જો ઘટ વિનાશ પામે છે, તો શું તે દેશથી વિનાશ પામે છે કે સમગ્રતયા विनाश पामे छे ?"
"घट शिथी विनाश पामे छ" - अम शो तो ते ५६ 6यित नथी. ॥२५॥ 3 ( घटनो દેશથી વિનાશ થતો હોય) તો ઘટનો એકદેશ જ વિનાશ પામશે, પરંતુ સર્વ ઘટ વિનાશ પામશે નહિ. અને તે ઘટ તો સમગ્રતયા વિનાશ પામેલો પ્રતીત થાય છે. પરંતુ ઘટનો એકદેશ વિનાશ પામેલો કોઈને પણ પ્રતીત થતો નથી. આથી “દેશન' પણ સ્વીકાર્ય બનતો નથી.
“સમગ્રતયા ઘટ વિનાશ પામે છે” - આ પક્ષ પણ ઉચિત નથી, કારણ કે ઘટ સમગ્રતયા વિનાશ પામી જાય તો વિનાશ પામેલા ઘટના કપાલોમાં માટીરૂપની (જે પ્રતીતિ થાય છે તે પ્રતીતિ) થઈ શકશે નહિ, કારણ કે ઘટ સમગ્રતયા નાશ પામ્યો છે અને ત્યારે કપાલો માટીરૂપ નથી, એવી પ્રતીતિ તો થતી જ નથી. પરંતુ આ કપાલો માટીની છે, સુવર્ણની નથી, આવા
Page #263
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
પ્રકારની જ પ્રતીતિ થાય છે. આથી “સમગ્રતયા ઘટનો વિનાશ થાય છે.” આ પક્ષ પણ યોગ્ય નથી. તેથી ઇચ્છા ન હોવા છતાં પણ તમારે સ્વીકારવું જોઈએ કે ઘટ ઘટસ્વરૂપે નાશ પામે છે, કપાલસ્વરૂપે ઉત્પન્ન થાય છે. અને માટીસ્વરૂપે ધ્રુવ રહે છે.
६३६
(વિનાશધર્મની વિચારણા કરી, હવે ઘટના વિષયમાં ઉત્પાદધર્મની વિચારણા કરતાં કહે છે કે) વસ્તુને ત્રયાત્મક ન માનતા પ૨વાદિને પ્રશ્ન કરવો જોઈએ કે... ઘટ જ્યારે ઉત્પન્ન થાય છે, ત્યારે તે શું દેશથી ઉત્પન્ન થાય છે કે સમગ્રતયા ઉત્પન્ન થાય છે ?
જો “દેશથી ઘટ ઉત્પન્ન થાય છે” એમ કહેશો તો તે યોગ્ય નથી. કારણકે ઘટ દેશથી ઉત્પન્ન થયેલો પ્રતીત થવો જોઈએ, પરંતુ પૂર્ણરૂપે નહિ. પરંતુ ઘટ તો પૂર્ણરૂપે ઉત્પન્ન થયેલો પ્રતીત થાય છે. તેથી ‘દેશથી ઘટોત્પત્તિ' વાળો પક્ષ યુક્તિયુક્ત નથી.
“સમગ્રતયા ઘટ ઉત્પન્ન થાય છે” આ પક્ષ પણ ઉચિત નથી. કારણ કે જો ઘટ સમગ્રતયા ઉત્પન્ન થતો હોય તો ત્યારે માટીની પ્રતીતિ ન થવી જોઈએ, પરંતુ ત્યારે માટીની પ્રતીતિ નથી થતી એમ નથી અર્થાત્ થાય છે. આ ઘટ માટીનો છે, સુવર્ણનો નથી, આવા પ્રકારની પ્રતીતિ થાય જ છે.
તેથી ઘટ જ્યારે ઉત્પન્ન થાય છે, ત્યારે તે ઘટસ્વરૂપે ઉત્પન્ન થાય છે, સૃŃિડરૂપે નાશ પામે છે, માટીસ્વરૂપે ધ્રુવ રહે છે, આવું તમારે ઇચ્છા ન હોવા છતાં પણ સ્વીકારવું જ પડશે.
વળી જગતમાં જે પ્રમાણે વસ્તુ સર્વલોકો દ્વારા પ્રતીત થતી હોય, તે પ્રમાણે સ્વીકા૨વામાં ન આવે તો સર્વવસ્તુની વ્યવસ્થા ક્યારે પણ થઈ શકશે નહિ. આથી યથાપ્રતીતિ અનુસાર જ વસ્તુ હોવ, અન્યથાપ્રકારે નહિ અને તેથી જ જે વસ્તુ નાશ પામી હતી, તે વસ્તુ જ આજે નાશ પામે છે અને ભવિષ્યમાં પણ કથંચિત્ (પર્યાયરૂપથી) નાશ પામશે. જે વસ્તુ ઉત્પન્ન થઈ હતી, તે જ વસ્તુ આજે ઉત્પન્ન થાય છે અને ભવિષ્યમાં પણ કથંચિત્ (= પર્યાયરૂપે) ઉત્પન્ન થશે. જે વસ્તુ સ્થિર હતી, તે જ વસ્તુ આજે સ્થિર રહે છે અને ભવિષ્યમાં પણ કથંચિત્ સ્થિર રહેશે.
ઇત્યાદિ ત્રિકાલવર્તી સર્વવસ્તુઓની ઉત્પાદાદિ ત્રયાત્મકતા સંગત થાય છે. જગતની સમસ્ત ચેતન અને અચેતન વસ્તુઓ સર્વદા ઉત્પાદાદિ ત્રયાત્મક રૂપથી જ નિર્બાધ પ્રત્યક્ષથી અનુભવાય છે અને ત્રયાત્મકસ્વરૂપે અનુભવમાં આવતી સર્વવસ્તુઓમાં વિરોધનો કોઈ અવકાશ નથી. અન્યથા (વસ્તુના આ ત્રયાત્મકસ્વરૂપથી કોઈને વિરોધ ન જ હોવો જોઈએ અને વિરોધ હોય તો) ઘટવસ્તુનો પોતાના રૂપાદિ પ્રતીતધર્મોથી પણ વિરોધ થવાની આપત્તિ આવશે.
જગતની સમસ્ત વસ્તુઓની ત્રયાત્મકતાને સિદ્ધિ કરતો (અનુમાન) પ્રયોગ આ પ્રમાણે છે. - “સર્વ વસ્તુઓ ઉત્પાદાદિ ત્રયાત્મક છે. કારણ કે સત્ છે. જે ઉત્પાદાદિ ત્રયાત્મક નથી તે સત્ પણ નથી, જેમકે ગધેડાના શીંગડા. (તથા પેવમ્ =) જગતની સમસ્ત વસ્તુઓ સત્ છે. (તસ્માત્ તથા =) તેથી ઉત્પાદાદિ ત્રયાત્મક છે.” અહીં કેવલવ્યતિરેકી અનુમાન વસ્તુઓને ત્રયાત્મક સિદ્ધ કરે છે.
Page #264
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
६३७
સત્ત્વના આ ઉત્પાદાદિ ત્રયાત્મકરૂપ લક્ષણથી નૈયાયિકો વગેરે દ્વારા પરિકલ્પિત સત્તાના યોગ (સંબંધ)રૂપ સત્ત્વના લક્ષણનું તથા બૌદ્ધો દ્વારા મનાયેલ અર્થક્રિયારૂપ સત્ત્વના લક્ષણનું - એમ બંને પણ તેઓના લક્ષણોનું ખંડન થઈ ગયેલું જાણવું. (કારણ કે તે લક્ષણોમાં સત્તાયોગ = સત્તા સંબંધ સત્ પદાર્થોમાં માનવો કે અસતમાં - ઇત્યાદિ દૂષણ છે તથા “અWક્રિયામાં સત્તા જો અન્ય અર્થક્રિયાથી માનવામાં આવે તો અનવસ્થાદોષ અને જો અથક્રિયા સ્વતઃ સતું હોય તો પદાર્થ પણ સ્વતઃ સત્ થઈ જશે.” - ઇત્યાદિ દૂષણ આવે છે.) તે લક્ષણોનું વિસ્તૃતખંડન અન્યગ્રંથોથી જાણવું. ___ अथ येनेति शब्दो योज्यते । येन कारणेनोत्पादव्ययध्रौव्ययुक्तं सदिष्यते, तेन कारणेन मानयोः प्रत्यक्षपरोक्षप्रमाणयोर्गोचरो विषयः । अनन्त धर्माः स्वभावाः सत्त्वज्ञेयत्वप्रमेयत्ववस्तुत्वादयो यस्मिन् तदनन्तधर्मकमनन्तपर्यायात्मकमनेकान्तात्मकमिति यावत् । वस्तु-जीवाजीवादि, उक्तमभ्यधायि । अयं भावः-यत एवोत्पादादित्रयात्मकं परमार्थसत्, तत एवानन्तधर्मात्मकं सर्वं वस्तु प्रमाणविषयः, अनन्तधर्मात्मकतायामेवोत्पादव्ययध्रौव्यात्मकताया उपपत्तेः, अन्यथा तदनुपपत्तेरिति । अत्रानन्तधर्मात्मकस्यैवोत्पादव्ययघ्रौव्यात्मकत्वं युक्तियुक्ततामनुभवतीति ज्ञापनायैव भूयोऽनन्तधर्मात्मकपदप्रयोगो न पुनः पाश्चात्यपद्योक्तेनानन्तधर्मात्मकपदेनात्र पौनरुक्त्यमाशङ्कनीयमिति । तथा च प्रयोगः - अनन्तधर्मात्मकं वस्तु, उत्पादव्ययघ्रौव्यात्मकत्वात्, यदनन्तधर्मात्मकं न भवति तदुत्पादव्ययध्रौव्यात्मकमपि न भवति, यथा वियदिन्दीवरमिति व्यतिरेक्यनुमानम् । अनन्ताश्च धर्मा यथैकस्मिन् वस्तुनि भवन्ति, तथा प्रागेव दर्शितम् । धर्माश्चोत्पद्यन्ते व्ययन्ते च, धर्मी च द्रव्यरूपतया सदा नित्यमवतिष्ठते । धर्माणां धर्मिणश्च कथञ्चिदनन्यत्वेन धर्मिणः सदा सत्त्वे कालत्रयवर्तिधर्माणामपि कथञ्चिच्छक्तिरूपतया सदा सत्त्वं, अन्यथा धर्माणामसत्त्वे कथञ्चित्तदभिन्नस्य धर्मिणोऽप्यसत्त्वप्रसङ्गात् । ટીકાનો ભાવાનુવાદ:
वे शोभा यिन' शर्नु .31५। ७२ छ - "०४ ॥२४थी. उत्पा, व्यय मने स्थिरताथी યુક્તવસ્તુને સત્ ઇચ્છાય છે, તે કારણથી પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણના વિષય અનંતધર્માત્મક જીવાદિપદાર્થો કહેવાય છે.” જેમાં સત્ત્વ, પ્રમેયત્વ, અભિધેયત્વ આદિ અનંત સ્વભાવો હોય છે તે અનંતધર્મક, અનંત
Page #265
--------------------------------------------------------------------------
________________
६३८
षड्दर्शन समुद्यय भाग- २, श्लोक - ५७, जैनदर्शन
પર્યાયાત્મક કે અનેકાન્તાત્મક કહેવાય છે. શ્લોકમાં ‘વસ્ત” શબ્દથી જીવાજીવાદિપદાર્થો કહેવાયા છે. તાત્પર્ય એ છે કે... જે કારણે જ ઉત્પાદાદિત્રયાત્મક વસ્તુ પરમાર્થ છે, તે કારણે જ. અનંતધર્માત્મક સર્વજીવાજીવાદિપદાર્થો (પ્રત્યક્ષ અને પરોક્ષ) પ્રમાણના વિષય છે.
વસ્તુની અનંતધર્માત્મકતામાં જ ઉત્પાદાદિ ત્રયાત્મકતા સંગત થાય છે. અર્થાત્ વસ્તુને અનંત ધર્મવાળી માનીએ તો જ, તેમાં ઉત્પાદાદિ ત્રણસ્વભાવો સંગત થાય છે. અન્યથા સંગત થતા નથી.
વળી અહીં અનંતધર્માત્મક વસ્તુની જ ઉત્પાદાદિ ત્રયાત્મકતા યુક્તિયુક્ત તરીકે અનુભવપથમાં આવે છે. અર્થાત્ અનંતધર્માત્મકતાનો ઉત્પાદાદિ ત્રયાત્મકતાની સાથે અવિનાભાવ છે, તે જણાવવા માટે જ આ શ્લોક-૫૭માં “અનંતધર્માત્મક પદનો પુનઃ પ્રયોગ કર્યો છે. તેથી પૂર્વના શ્લોક-પકમાં “અનંતધર્માત્મક પદનું ગ્રહણ કર્યું હોવા છતાં આ શ્લોકમાં પુન:ગ્રહણ કરવાથી, અહીં પુનરુક્તિ દોષની શંકા કરવી નહિ.
પ્રયોગ : વસ્તુ અનંતધર્માત્મક હોય છે. કારણ કે તેમાં ઉત્પાદાદિ ત્રણધર્મો હોય છે. જે અનંતાધર્માત્મક નથી, તેમાં ઉત્પાદાદિ ત્રણધર્મો હોતા નથી. જેમંકે આકાશકુસુમ. આ કેવલ વ્યતિરેકીઅનુમાન વસ્તુને નિર્વિવાદરૂપે અનંતધર્માત્મક સિદ્ધ કરે છે. અને જે પ્રમાણે એક વસ્તુમાં અનંતાધર્મો છે, તે પ્રમાણે પૂર્વે બતાવ્યું જ છે.
ધર્મો ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે, ધર્મી દ્રવ્યરૂપે સ્થિર રહે છે, નિત્ય છે. ધર્મ અને ધર્મમાં કથંચિતુઅભેદ હોવાના કારણે ધર્મી હંમેશાં વિદ્યમાન હોવાથી અર્થાતું ધર્મો સદા સ્થાયી અને નિત્ય છે, તો તેનાથી અભિન્ન કાલત્રયવર્તીધર્મો પણ કથંચિતૃશક્તિરૂપે હંમેશાં રહે છે. અર્થાતુ ધર્મ અને ધર્મી કથંચિતુઅભિન્ન છે. અને ધર્મી હંમેશાં વિદ્યમાન રહેતો હોવાથી, તેનાથી અભિન્ન એવા ત્રિકાલવર્તીધર્મો પણ કથંચિતુશક્તિરૂપે હંમેશાં વિદ્યમાન જ છે. અન્યથા (અર્થાત્ ધર્મ નિત્ય વિદ્યમાન હોવા છતાં પણ, તેનાથી અભિન્ન એવા ધર્મો કથંચિતશક્તિરૂપે વિદ્યમાન ન હોય તો) ધર્મોની અવિદ્યમાનતામાં, ધર્મોથી કથંચિતુઅભિન્ન એવા ધર્મીઓ પણ અવિદ્યમાન બની જવાની આપત્તિ આવશે.
न च धर्मिणः सकाशादेकान्तेन भिन्ना एवाभिन्ना एव वा धर्माः, तथानुपलब्धेः, कथञ्चित्तदभिन्नानामेव तेषां प्रतीतेश्च । न चोत्पद्यमानविपद्यमानतत्तद्धर्मसद्भावव्यतिरेकेणापरस्य धर्मिणोऽसत्त्वमेवेति वक्तव्यं, धाधारविरहितानां केवलधर्माणामनुपलब्धेः, एकधर्योधाराणामेव च तेषां प्रतीतेः, उत्पद्यमानविपद्यमानधर्माणामनेकत्वेऽप्येकस्य तत्तदनेकधर्मात्मकस्य द्रव्यरूपतया ध्रुवस्य धर्मिणोऽबाधिताध्यक्षगोचरस्यापह्नोतुमशक्यत्वात्, अबाधिताध्यक्षगोचरस्यापि धर्मिणोऽपह्नवे सकलधर्माणामपदव
Page #266
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय भाग-२, श्लोक-५७, जैनदर्शन
प्रसङ्गात् । तथा च सर्वव्यवहारोच्छेदप्रसक्तिरिति सिद्धमनन्तधर्मात्मकं वस्तु । प्रयोगश्चात्र-विवादस्पदं वस्त्वेकानेकनित्यानित्यसदसत्सामान्यविशेषाभिलाप्यनभिलाप्यादिधर्मात्मकं, तथैवास्खलत्प्रत्ययेन प्रतीयमानत्वात्, यद्यथैवास्खलत्प्रत्ययेन प्रतीयमानं तत्तथैव प्रमाणगोचरतयाभ्युपगन्तव्यम् यथा घटो घटरूपतया प्रतीयमानो घटतयैव प्रमाणगोचरोऽभ्युपगम्यते न तु पटतया, तथैवास्खलत्प्रत्ययेन प्रतीयमानं च वस्तु, तस्मादेकानेकाद्यात्मकं प्रमाणगोचरतयाभ्युपगन्तव्यम् । न चात्र स्वरूपासिद्धो हेतुः, तथैवास्खलत्प्रत्ययेन प्रतीयमानत्वस्य सर्वत्र वस्तुनि विद्यमानत्वात् । न हि द्रव्यपर्यायात्मकाभ्यामेकानेकात्मकस्य १ नित्यानित्यात्मकस्य च २ स्वरूपपररूपाभ्यां सदसदात्मकस्य ३ सजातीयेभ्यो विजातीयेभ्यश्चानुवृत्तव्यावृत्तरूपाभ्यां सामान्यविशेषात्मकस्य ४ स्वपरपर्यायाणां क्रमेणाभिलाप्यत्वेन युगपत्तेषामनभिलाप्यत्वेन चाभिलाप्यानभिलाप्यात्मकस्य च ५ सर्वस्व पदार्थस्यास्खलत्प्रत्ययेन प्रतीयमानत्वं कस्यचिदसिद्धम् । तत एव न संदिग्धासिद्धोऽपि, न खल्वबाधकतया प्रतीयमानस्य वस्तुनः संदिग्धत्वं नाम । नापि विरुद्धः, विरुद्धार्थसंसाधकत्वाभावात् । न हि साङ्ख्यसौगताभिमतद्रव्यैकान्तपर्यायैकान्तयोः काणादयोगाभ्युपगतपरस्परविविक्तद्रव्यपर्यायैकान्ते च तथैवास्खलत्प्रत्ययेन प्रतीयमानत्वमास्ते, येन विरुद्धः स्यात् । नापि पक्षस्य प्रत्यक्षादिबाधा, येन हेतोरकिञ्चित्करत्वं स्यात् । नापि दृष्टान्तस्य साध्यविकलता साधनविकलता वा, न खलु घटस्यैकानेकादिधर्मात्मकत्वम् तथैवास्खलत्प्रत्ययप्रतीयमानत्वं चासिद्धं, प्रागेव दर्शितत्वात् । तस्मादनवा प्रयोगमुपश्रुत्य किमित्यनेकान्तो नानुमन्यते । . ટીકાનો ભાવાનુવાદ
એકાંતે ધર્મથી ધર્મો ભિન્ન કે અભિન્ન હોતા નથી. કારણકે તેવા પ્રકારની ઉપલબ્ધિ થતી નથી અને ધર્મીથી કથંચિતુઅભિન્ન જ ધર્મોની પ્રતીતિ થાય છે. અર્થાત્ ધર્મીથી ધર્મો એકાંતે ભિન્ન કે અભિન્ન નથી, કારણ કે તેવા પ્રકારની પ્રતીતિ નથી અને ધર્મીથી કથંચિતઅભિન્ન ધર્મોની જ પ્રતીતિ થાય છે. અર્થાત્ કોઈપણ પ્રમાણદ્વારા ધર્મીથી ધર્મો એકાંતે અભિન્ન કે ભિન્ન સિદ્ધ થતા નથી. પરંતુ પ્રમાણ દ્વારા ધર્મીથી ધર્મો કથંચિતઅભિન્ન જ પ્રતીત થાય છે. (અહીં હવે ને.. वक्तव्यं वय्ये पौद्धमत छ तेने ४९॥वी, ते योग्य नथी, तम ग्रंथ।२श्री न... वक्तव्यं द्वा२।
शे.)
Page #267
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक-५७, जैनदर्शन
પૂર્વપક્ષ (બૌદ્ધઃ) ઉત્પન્ન થવાવાળા અને વિનાશ પામનારા ધર્મોને છોડીને અન્ય કોઈ અતિરિક્તધર્મીનો સદ્ભાવ જ નથી. અર્થાત્ ધર્મ જ પ્રતિક્ષણ ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે. તે ધર્મોમાં રહેનારો કોઈ સ્થાયિ અન્વયી ધર્મી જ નથી..
જેને : (ઉત્તરપક્ષ) : આવું ન કહેવું જોઈએ. કારણકે ધર્મરૂપ આધારરહિત કેવળ ધર્મોની ઉપલબ્ધિ હોતી નથી. ધર્મારૂપ એકઆધારમાં રહેલા ધર્મોની જ પ્રતીતિ થાય છે. અર્થાત્ ધર્મ કોઈને કોઈ આધારભૂત આધારમાં જ પ્રતીત થાય છે. ઉત્પદ્યમાન અને વિપદ્યમાનધર્મો અનેકભિન્ન અને અનિત્ય હોવા છતાં તે તે અનેક ધર્મોનો આધારભૂત ધર્મી દ્રવ્યરૂપે ધ્રુવ-સ્થિર અને નિત્ય છે. તાદૃશ ધર્મી અબાધિત પ્રત્યક્ષપ્રમાણનો વિષય બને છે. તેથી ધર્મીનો અપલાપ કરવો શક્ય નથી. જો તમે લોકો અબાધિત પ્રત્યક્ષપ્રમાણના વિષયભૂત ધનો પણ અપલાપ કરશો તો, તે જ ન્યાયે સકળ ધર્મોના અપલોપનો પણ પ્રસંગ આવશે અને તેથી ઉભયનો લોપ થવાથી જગતના સમસ્ત વ્યવહારોના ઉચ્છેદની પણ આપત્તિ આવશે. (ટુંકમાં “ઘટ ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે” આ પ્રતીતિમાં ઉત્પાદ અને વિનાશરૂપ ધર્મના આધારભૂત ઘટરૂપધર્મી અનુભવસિદ્ધ જ છે. તેથી) આ પ્રમાણે વસ્તુ અનંતધર્માત્મક સિદ્ધ થાય છે.
પ્રયોગઃ “વિવાદાસ્પદ વસ્તુ = ચર્ચાનો વિષય બનેલી જગતની સમસ્તવસ્તુ એક-અનેક, નિત્યઅનિત્ય, સતુ-અસતુ, સામાન્ય-વિશેષ, વાચ્ય-અવાચ્ય આદિરૂપથી અનંતધર્માત્મક છે. કારણ કે તે પ્રમાણે જ (અનંતધર્માત્મક રૂપથી જ) અબાધિતપ્રતીતિનો વિષય બને છે. જે પદાર્થ જે સ્વરૂપે જ અબાધિતપ્રતીતિનો વિષય બને છે. તે પદાર્થ તે સ્વરૂપે જ પ્રમાણનો વિષય બને છે. જેમકે ઘટ પદાર્થ ઘટસ્વરૂપે પ્રતીતિનો વિષય બને છે, તેથી તે ઘટસ્વરૂપે જ પ્રમાણનો વિષય બને છે, પરંતુ પટસ્વરૂપે પ્રમાણનો વિષય બનતો નથી. તે પ્રમાણે જ અબાધિત પ્રતીતિનો વિષય બનતી વસ્તુ છે, તેથી અનંતધર્માત્મક વસ્તુ જ પ્રમાણના વિષય તરીકે માનવી જોઈએ. અર્થાત્ નિત્યઅનિત્ય, એક-અનેક આદિ સ્વરૂપથી જ સમસ્ત પદાર્થોનો નિબંધિત પ્રતિભાસ થાય છે. આથી સમસ્ત વસ્તુઓ અનેક-એકઆદિ અનેકાન્તાત્મકરૂપથી જ પ્રમાણનો વિષય માનવી જોઈએ.
અમારો હેતુ સ્વરૂપાસિદ્ધ પણ નથી. કારણ કે અનંતધર્માત્મકરૂપથી જ અબાધિતપ્રતીતિનો વિષય બનતી વસ્તુઓ સર્વત્ર વિદ્યમાન છે. અર્થાતુ અનેકાન્તાત્મકરૂપથી જ સમસ્ત વસ્તુઓનો અબાધિત પ્રતિભાસ થાય છે.
દ્રવ્યરૂપથી વસ્તુ એક અને નિત્ય છે. પર્યાયની દૃષ્ટિએ વસ્તુ અનેક અને અનિત્ય છે. સ્વરૂપ, સ્વ-ક્ષેત્ર આદિની દૃષ્ટિએ વસ્તુ સદાત્મક છે, પર-રૂપ, પર-ક્ષેત્ર આદિની દૃષ્ટિએ વસ્તુ અસદાત્મક છે. સજાતીય પદાર્થોમાં એક જેવા અનુવૃત્ત=અનુગત પ્રત્યયનું કારણ હોવાથી વસ્તુ સામાન્યાત્મક છે. વિજાતીય પદાર્થોથી વ્યાવૃત્તિનું કારણ હોવાથી (અર્થાતું વ્યાવૃત્તપ્રત્યયનું કારણ હોવાથી) વસ્તુ વિશેષાત્મક છે. (વસ્તુના) સ્વ-પર પર્યાયો ક્રમથી શબ્દો દ્વારા કહી શકાતા
Page #268
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
६४१
હોવાથી વસ્તુ અભિલાખ વાચ્ય છે. (વસ્તુના) સ્વ-પર પર્યાયો યુગપતુ શબ્દો દ્વારા કહી શકાતા ન હોવાથી વસ્તુ અનભિલાખ=અવાચ્ય છે. અર્થાત્ એક સાથે વસ્તુના સ્વ-પર પર્યાયો કહેવા માટે કોઈ શબ્દ ન હોવાથી વસ્તુ અવાચ્ય છે. આ રીતે સર્વ વસ્તુના નિત્ય, એક આદિ અનેક ધર્મો અસ્મલિત–નિબંધિતપ્રતીતિના વિષય બનતા હોવાથી, વસ્તુની નિબંધિત પ્રતીતિ કોઈને પણ અસિદ્ધ નથી અને તેથી જ ઉક્તપ્રતીતિ નિબંધિતપણે સર્વજન પ્રસિદ્ધ હોવાથી, તેમાં સંદેહનો કોઈ અવકાશ નથી. તેથી જ અમારો હેતુ સંદિગ્ધાસિદ્ધ પણ નથી.
અમારો હેતુ વિરુદ્ધ પણ નથી. કારણકે હેતુ દ્વારા કોઈપણ વિરુદ્ધ અર્થની સિદ્ધિ થતી નથી. અમારો હેતુ સાધ્યથી વિરુદ્ધ અર્થની સિદ્ધિ કરતો ન હોવાથી વિરુદ્ધ પણ નથી. સાંખ્યો દ્વારા પરિકલ્પિત દ્રબૈકાન્ત=સર્વથા નિત્યત્વ, સૌગત અભિમત પર્યાયન્તિ સર્વથા અનિત્યત્વ (ક્ષણિકત્વ), વૈશેષિકો અને નૈયાયિક દ્વારા સ્વીકૃત દ્રવ્ય-પર્યાયની એકાંતે ભિન્નતા (તથા દ્રવ્ય, ગુણ, કર્મ આદિની સર્વથા ભિન્નતા) નિબંધિતપ્રતીતિનો વિષય બનતી નથી, કે જેથી તેના દ્વારા અમારો અનેકાન્તાત્મકતાની સિદ્ધિ કરનારો હેતુ વિરુદ્ધ બની જાય.
અમારો પક્ષ પ્રત્યક્ષાદિપ્રમાણોથી બાધિત પણ નથી કે જેથી હેતુ (બાધિત બનીને) અકિંચિત્કર બની જાય. અર્થાત્ વસ્તુની અનેકાન્તાત્મકતા કોઈપણ પ્રમાણથી બાધિત નથી કે જેથી હેતુ અકિંચિત્કર (સાધ્ય સિદ્ધિ માટે નકામો) બની જાય.
અમારું ઘટનામનું દૃષ્ટાંત સાધ્યવિકલ (સાધ્યશૂન્ય) કે સાધનવિકલ (સાધન-શૂન્ય) નથી. કારણકે ઘટની એક-અનેક આદિ ધર્માત્મકતા નિબંધિતપ્રતીતિનો વિષય બનતી હોવાથી અસિદ્ધ નથી. અર્થાત્ ઘટમાં રહેલા એક-અનેક આદિ ધર્મો નિબંધિતપ્રતીતિના વિષય બને છે અને અમે તે પ્રક્રિયા પૂર્વે બતાવી જ છે. તેથી આ નિર્દોષઅનુમાન પ્રયોગથી જ્યારે નિબંધરૂપે વસ્તુની અનેકાન્તાત્મકતા સિદ્ધ થઈ જાય છે, ત્યારે) આ નિર્દોષઅનુમાન પ્રયોગને સાંભળીને તમે લોકો (પરવાદિઓ) અનેકાંતવાદને કેમ સ્વીકારતા નથી ! (તે મોટું આશ્ચર્ય છે.)
ननु सत्त्वासत्त्वनित्यानित्याद्यनेकान्तो दुर्धरविरोधादिदोषविषमविषधरदष्टत्वेन कथं स्वप्राणान्धारयितुं धीरतां दधाति । तथाहि-यदेव वस्तु सत् तदेव कथमसत् ? असच्चेत् सत्कथम् ? इति विरोधः, सत्त्वासत्त्वयोः परस्परपरिहारेण स्थितत्वात्, शीतोष्णस्पर्शवत् । यदि पुनः सत्त्वमसत्त्वात्मना असत्त्वं च सत्त्वात्मना व्यवस्थितं स्यात् तदा सत्त्वासत्त्वयोरविशेषात्प्रतिनियतव्यवहारोच्छेदः स्यात् । एवं नित्यानित्यादिष्वपि वाच्यम् १ । तथा सत्त्वासत्त्वात्मकत्वे वस्तुनोऽभ्युपगम्यमाने सदिदं वस्त्वसद्वेत्यवधारणद्वारेण निर्णीतेरभावात्संशयः २ । तथा येनांशेन सत्त्वं तेन किं सत्त्वमेवाहोस्वित्तेनापि सत्त्वासत्त्वम् । यद्याद्यः पक्षः, तदा स्याद्वादहानिः । द्वितीये पुनः येनांशेन सत्त्वं तेन किं
Page #269
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
सत्त्वमेवाहोस्वित्तेनापि सत्त्वासत्त्वमित्यनवस्था । तथा येनांशेन भेदः तेन किं भेद एवाथ तेनापि भेदाभेदः ? आद्ये मतक्षतिः । द्वितीये पुनरनवस्था । વં ‘नित्यानित्यसामान्यविशेषादिष्वपि वाच्यम् ३ । तथा सत्त्वस्यान्यदधिकरणमसत्त्वस्य चान्यदिति वैयधिकरण्यम् ४ । तथा येन रूपेण सत्त्वं तेन सत्त्वमसत्त्वं च स्यादिति संकरः, 'युगपदुभयप्राप्तिः संकरः' इति वचनात् ५ । तथा येन रूपेण सत्त्वं तेनासत्त्वमपि स्यात् येन चासत्त्वं तेन सत्त्वमपि स्यादिति व्यतिकरः, 'परस्परविषयगमनं व्यतिरकरः' इति वचनात् ६ । तथा सर्वस्यानेकान्तात्मकत्वेऽङ्गीक्रियमाणे जलादेरप्यनलादिरूपता, अनलादेरपि जलरूपता, ततश्च जलार्थ्यनलादावपि प्रवर्तेत, अनलार्थी च जलादावपीति, ततश्च प्रतिनियतव्यवहारलोपः ७ । तथा च प्रत्यक्षादिप्रमाणबाधः ८ । ततश्च तादृशो वस्तुनोऽसंभव एव ९ ।
६४२
ટીકાનો ભાવાનુવાદ :
શંકા : એક જ વસ્તુમાં સત્ત્વ, અસત્ત્વ, નિત્ય, અનિત્યઆદિ વિરોધીધર્મોના સદ્ભાવરૂપ અનેકાંત દુર્ધર એવા વિરોધાદિ દોષરૂપી વિષમ વિષધરથી દંસાયો હોવાના કા૨ણે, અનેકાંત પોતાના પ્રાણોને ધારણ કરવા માટે ધીરતા કેવીરીતે રાખી શકે છે ? અર્થાત્ વસ્તુની અનેકાંતાત્મકતામાં વિરોધાદિ અનેકદોષો આવતા હોવાથી, તે પોતાના સ્વરૂપને ધારી રાખવા સમર્થ નથી. (અનેકાંતાત્મકતામાં આવતા વિરોધાદિદોષો) આ પ્રમાણે છે - (૧) જો વસ્તુ સત્ છે, તો તે જ વસ્તુ અસત્ કેવી રીતે હોય ? તથા જો વસ્તુ અસત્ હોય તો સત્ કેવી રીતે હોય ? (તે બંનેમાં આ રીતે) વિરોધ છે. કારણકે સત્ત્વધર્મ અને અસત્ત્વધર્મ એકબીજાનો પરિહાર કરીને જ પોતાનું અસ્તિત્વ ધરાવે છે. જેમકે શીતસ્પર્શ અને ઉષ્ણસ્પર્શ. અર્થાત્ જ્યાં શીતસ્પર્શ હોય, ત્યાં ઉષ્ણસ્પર્શ ન હોય અને જ્યાં ઉષ્ણસ્પર્શ હોય, ત્યાં શીતસ્પર્શ ન હોય. આ જ રીતે સત્ત્વ, અસત્ત્વધર્મનો પરિહાર કરીને પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. તે જ રીતે અસત્ત્વ સત્ત્વધર્મનો પરિહાર કરીને જ પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. આથી જેમ શીતસ્પર્શ અને ઉષ્ણસ્પર્શને એક સાથે ૨હેવામાં વિરોધ છે, તેમ સત્ત્વ અને અસત્ત્વને પણ એકસાથે વસ્તુમાં ૨હેવાનો વિરોધ છે.
વળી જો (સત્ત્વ અને અસત્ત્વનું અસ્તિત્વ એકબીજાનો પરિહાર કરીને સ્થિત ન હોય તો) સત્ત્વ અસત્ત્વરૂપે તથા અસત્ત્વ સત્ત્વરૂપે સ્થિત બની જશે. કારણકે બંને પોતાના અસ્તિત્વમાં એકબીજાનો પરિહાર કરતા ન હોવાથી સત્ત્વ અને અસત્ત્વમાં કોઈ વિશેષતા રહેશે નહિ. બંને એકરૂપ બની જશે. તેના યોગે ‘એક હાજ૨ છે અને એક ગેરહાજર છે.' ઇત્યાદિ પ્રતિનિયત વ્યવહારોનો ઉચ્છેદ થઈ જશે.
Page #270
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
६४३
આ પ્રમાણે નિત્યત્વ-અનિત્યત્વ, અભિલાપ્ય-અનભિલાપ્ય ઇત્યાદિમાં પણ વિરોધદોષ આવે છે તે વિચારી લેવું. (૨) વસ્તુના સત્ત્વાસસ્વાત્મકતાનો સ્વીકાર કરવામાં (અર્થાત્ વસ્તુને સત્ અને અસતું ઉભયસ્વરૂપે માનવામાં) “આ વસ્તુ સતું છે કે અસત્ છે”–આવા પ્રશ્નમાં નિર્ણય થતો ન હોવાથી સંશય પેદા થાય છે. (આ સંશયનું નિરાકરણ કરવા માટે વિચારતાં, વળી બીજાદોષો આવે છે, તે હવે જણાવાય છે.) વસ્તુ જે અંશથી (સ્વરૂપથી) સત્ છે, (તે વસ્તુ) શું તે સ્વરૂપથી સતું જ છે કે સત્ત્વ અને અસત્ત્વ બંને જ ધર્મોવાળી હોય છે ?
જો ‘વસ્તુ જે સ્વરૂપથી સતુ છે, તે સ્વરૂપથી સત્ જ છે.”એમ પ્રથમ પક્ષ કહેશો તો સ્યાદ્વાદની હાનિ થશે. કારણકે વસ્તુને જે સ્વરૂપ સતુ છે, તે સ્વરૂપથી જ સત્ માનવાથી એકાંતવાદ થઈ જશે અને સર્વથા સત્ જ પક્ષ માનવાથી સ્યાદ્વાદ કેવી રીતે ટકી શકે ?
હવે જો “જે સ્વરૂપથી વસ્તુ સત્ છે, તે જ સ્વરૂપથી વસ્તુ સદસતું હોય છે.”—આ દ્વિતીય પક્ષ કહેશો તો અનવસ્થા દોષ આવશે, કારણકે ત્યાં પણ તે પ્રશ્ન ઉપસ્થિત થયા જ કરશે કે વસ્તુ જે રૂપથી સત્ છે, તે સ્વરૂપથી સત્ છે કે સદસતું છે ? જો સતું હોય તો સ્યાદ્વાદ હાનિ અને સદસતું હોય તો, તે જ પ્રશ્ન પુન: ઉપસ્થિત થશે. આ રીતે અપ્રમાણિતધર્મોની કલ્પના કરવાથી અનવસ્થા દોષ આવશે.
તે જ પ્રમાણે વસ્તુમાં જે અંશથી=સ્વરૂપથી ભેદ છે, તે જ સ્વરૂપથી વસ્તુમાં ભેદ છે કે તે જ સ્વરૂપથી વસ્તુમાં ભેદભેદ છે ?
પ્રથમપક્ષમાં સ્યાદ્વાદની હાનિ છે. કારણકે તે જ સ્વરૂપથી વસ્તુમાં ભેદ માનવાથી એકાંતવાદ થઈ જશે અને અનેકાંતવાદની હાનિ થઈ જશે. દ્વિતીય પક્ષમાં ઉપર જણાવ્યા પ્રમાણે અપ્રમાણિતધર્મોની કલ્પના કરવાથી અનવસ્થા દોષ આવે છે. આ રીતે નિત્ય-અનિત્ય, સામાન્ય-વિશેષ આદિમાં વિચારી લેવું.
(૪) સત્ત્વધર્મનું અધિકરણ અન્ય છે. અને અસત્ત્વધર્મનું અધિકરણ અન્ય છે. કારણકે જેમાં સત્ત્વ હોય તેમાં અસત્ત્વ ન હોય, પરંતુ તેનાથી અન્યમાં જ અસત્ત્વ હોય છે. આથી સત્ત્વ અને અસત્ત્વના અધિકરણ ભિન્ન બનતાં વૈયધિકરણ્ય દૂષણ આવે છે. (બે વિરોધિધર્મો એક અધિકરણમાં રહી શકતા નથી, તે અપેક્ષાએ આ દોષ આપ્યો છે.)
(૫) (તમે જૈનો વસ્તુના સત્ત્વ અને અસત્ત્વ બંને ધર્મોને કથંચિત્ અભિન્ન=તાદાભ્ય માનો છો. આથી) જે સ્વરૂપથી વસ્તુમાં સત્ત્વ છે, તે જ સ્વરૂપથી વસ્તુમાં સત્ત્વાસત્ત્વ હશે. કારણકે તમે વસ્તુના સત્ત્વ અને અસત્ત્વ ધર્મોને કથંચિત્ અભિન્ન માનો છે. તેથી વસ્તુમાં બંને ધર્મોની એકસાથે પ્રાપ્તિ થવાના કારણે સંકર દોષ આવે છે. તેથી કહ્યું પણ છે કે... “એક સાથે ઉભય ધર્મોની પ્રાપ્તિને સંકર કહેવાય છે.”
Page #271
--------------------------------------------------------------------------
________________
६४४
षड्दर्शन समुझय भाग-२, श्लोक-५७, जैनदर्शन
| (ડ) (તમે જૈનો વસ્તુના સત્ત્વ અને અસત્ત્વ બંને ધર્મોને કથંચિત્ અભિન્ન માનતા હોવાથી) જે સ્વરૂપથી વસ્તુમાં સત્ત્વ હશે તે જ સ્વરૂપથી વસ્તુમાં અસત્ત્વ હશે જ. તથા જે સ્વરૂપથી વસ્તુમાં અસત્ત્વ હશે તે સ્વરૂપથી વસ્તુમાં સત્ત્વ પણ હશે જ. આથી વ્યતિકર દોષ આવશે. કારણકે કહ્યું છે કે“એકબીજાના વિષયમાં ગમન કરવું તે વ્યતિકરદોષ છે.” અર્થાત્ સત્ત્વના વિષયમાં અસત્ત્વ અને અસત્ત્વના વિષયમાં સત્ત્વ (ઉપર કહ્યા પ્રમાણે) પહોંચી જાય છે. તેથી સ્પષ્ટ રીતે વ્યતિકર દોષ આવે છે. (૭) તથા સર્વ વસ્તુઓને અનેકાન્તાત્મક સ્વીકારવામાં અર્થાત્ સર્વ વસ્તુઓમાં અનેકધર્મોનો સ્વીકાર કરવામાં જલાદિ પણ અગ્નિ આદિરૂપ બની જશે અને તેથી જલનો અર્થ અગ્નિ આદિમાં પણ પ્રવૃત્તિ કરશે અને અગ્નિનો અર્થ જલાદિમાં પણ પ્રવૃત્તિ કરશે. તેનાથી (જલાદિનો અર્થ જલાદિમાં જ પ્રવૃત્તિ કરે છે અને અગ્નિ આદિનો અર્થી અગ્નિ આદિમાં જ પ્રવૃત્તિ કરે છે. આવા) પ્રતિનિયત લોકવ્યવહારનો અપલોપ થઈ જશે.
(૮) તે પ્રમાણે વસ્તુની અનેકાન્તાત્મકતાને સિદ્ધ કરવા માટે કોઈપણ પ્રત્યક્ષાદિ પ્રમાણોની સહાયતા મળતી નથી. પરંતુ તેમાં તે પ્રમાણો બાધા જ આપે છે. તેથી પ્રમાણબાધા નામનો દોષ પણ આવે છે.
(૯) વસ્તુની અનેકાન્તાત્મકતામાં પ્રમાણબાધા હોવાથી તાદશવસ્તુ કોઈપણ પ્રમાણનો વિષય બનતી નથી. જે વસ્તુ પ્રમાણનો વિષય ન બનતી હોય, તે વસ્તુનો જગતમાં સંભવ જ નથી. કારણકે જે વસ્તુ જગતમાં વિદ્યમાન હોય છે, તે વસ્તુ કોઈને કોઈ પ્રમાણનો વિષય અવશ્ય બને જ છે. તેથી તાદશવસ્તુનો અસંભવ હોવાથી તાદશવસ્તુના સ્વીકારમાં અસંભવ દોષ પણ આવે છે.
अत्रोच्यते । यदेव सत्तदेव कथमसदित्यादि यदवादि वादिवृन्दवृन्दारकेण तद्वचनरचनामात्रमेव, विरोधस्य प्रतीयमानयोः सत्त्वासत्त्वयोरसंभवात्, तस्यानुपलम्भलक्षणत्वात्, वन्ध्यागर्भे स्तनन्धयवत् । न च स्वरूपादिना वस्तुनः सत्त्वे तदैव पररूपादिभिरसत्त्वस्यानुपलम्भोऽस्ति, येन सहानवस्थानलक्षणो विरोधः स्यात्, शीतोष्णवत् । परस्परपरिहारस्थितिलक्षणस्तु विरोध एकत्राम्रफलादौ रूपरसयोरिव संभवतोरेव सदसत्त्वयोः स्यात्, न पुनरसंभवतोः संभवदसंभवतोर्वा । एतेन वध्यधातकभावविरोधोऽपि फणिनकुलयोर्बलवदबलवतोः प्रतीतः सत्त्वासत्त्वयोरशङ्कनीय एव, तयोः समानबलत्वात्, मयूराण्डरसे नानावर्णवत् । किं च, अयं विरोधः किं स्वरूपमात्रसद्भावकृतः १ उतैककालासंभवेन २ आहोस्विदेकद्रव्यायोगेन ३
Page #272
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
६४५
किमेककालैकद्रव्याभावतः ४ उतैककालैकद्रव्यैकप्रदेशासंभवात् ५ । तत्राद्यो न युक्तः, यतो न हि शीतस्पर्शोऽनपेक्षितान्यनिमित्तः स्वात्मसद्भाव एवोष्णस्पर्शेन सह विरुध्यते, उष्णस्पर्शो वेतरेण, अन्यथा त्रैलोक्येऽप्यभावः स्यादनयोरिति । नापि द्वितीयः, एकस्मिन्नपि काले पृथक् पृथग्द्वयोरप्युपलम्भात् । नापि तृतीयः, एकस्मिन्नपि लोहभाजने रात्रौ शीतस्पर्शो दिवा चोष्णस्पर्शः समुपलभ्यते, न च तत्र विरोधः । नापि तुरीयः, धूपकडुच्छकादौ द्वयोरप्युपलम्भात् । पञ्चमोऽपि न घटते, यत एकस्मिन्नेव तप्तलोहभाजने स्पर्शापेक्षया यत्रैवोष्णत्वं तत्रैव प्रदेशे रूपापेक्षया शीतत्वम् । यदि हि रूपापेक्षयाप्युष्णत्वं स्यात्, तर्हि जननयनदहनप्रसङ्गः । नन्वेकस्य युगपदुभयरूपता कथं घटत इति चेत् ? न, यतो यथैकस्यैव पुरुषस्यापेक्षावशालघुत्वगुरुत्वबालत्ववृद्धत्वयुवत्वपुत्रत्वपितृत्वगुरुत्वशिष्यत्वादीनि परस्परविरुद्धान्यपि युगपदविरुद्धानि तथा सत्त्वासत्त्वादीन्यपि । तस्मान्न सर्वथा भावानां विरोधो घटते कथञ्चिद्विरोधस्तु सर्वभावेषु तुल्यो न बाधकः १। ટીકાનો ભાવાનુવાદ :
સમાધાન : (પરવાદિએ વસ્તુની અનેકાંતાત્મકતામાં જે વિરોધાદિદોષો આપ્યા હતા, તેના ખંડનની પ્રક્રિયા હવે ચાલું થાય છે. તેમાં પ્રથમ આપેલા વિરોધ દોષનો પરિહાર કરાય છે.)
(૧) પરવાદિઓ દ્વારા “જે જ વસ્તુ સતું હોય તે જ વસ્તુ અસતું કેવી રીતે હોય?” ઇત્યાદિ કથનથી અનેકાંતાત્મકતામાં જે વિરોધ દોષ આપ્યો હતો, તે માત્ર વચનરચનામાં જ રમણીય છે. પરમાર્થથી બકવાસ છે. (અહીં વિરોધદોષની જુદી-જુદી વ્યાખ્યાઓ કરી, તેમાંની એકપણ વિરોધદોષની વ્યાખ્યા અમારી વસ્તુની અનેકાંતાત્મકતામાં બાધક નથી, તે ક્રમશઃ બતાવાય છે.)
(i) જ્યારે વસ્તુમાં સત્ત્વ અને અસત્ત્વ બંને પ્રતીત થતા હોય, ત્યારે તેમાં વિરોધ કેવી રીતે હોઈ શકે ? અર્થાત્ એક જ વસ્તુમાં પ્રતીત થતા સત્ત્વ અને અસત્ત્વના વિરોધનો સંભવ નથી. કારણ કે વિરોધનું લક્ષણ અનુપલબ્ધિ છે. અર્થાત્ વિરોધ તેમાં હોય છે કે જે બેની એક સાથે અનુપલબ્ધિ થતી હોય. જેમ કે (વધ્યાસ્ત્રીના ગર્ભમાં બાળક હોતું નથી. તેથી) વલ્ગાસ્ત્રીના ગર્ભમાં બાળકનો વિરોધ હોય છે.
તથા (જે સમયે) સ્વરૂપની અપેક્ષાએ સત્ત્વ રહે છે, તે સમયે પરરૂપની દૃષ્ટિએ અસત્ત્વની અનુપલબ્ધિ થતી નથી કે જેથી સહ-અનવસ્થાનરૂપ વિરોધ થાય. એક જ વસ્તુમાં એક જ સમયે શીત અને ઉષ્ણ એકસાથે રહી શકતા નથી. તેથી તેમાં સહાનવસ્થાન = એકસાથે નહિ રહેવા નામનો વિરોધ આવે છે. પરંતુ સ્વરૂપની અપેક્ષાએ સત્ત્વ અને પરરૂપની અપેક્ષાએ અસત્ત્વને વસ્તુમાં રાખવાથી તાદશવિરોધ આવતો નથી.
Page #273
--------------------------------------------------------------------------
________________
૬૪૬
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
કહેવાનો આશય એ છે કે વસ્તુ જ્યારે શીત હોય ત્યારે, તેમાં ઉષ્ણની અનુપલબ્ધિ થાય છે અને વસ્તુ ઉષ્ણ હોય ત્યારે, તેમાં શીતની અનુપલબ્ધિ થાય છે. તેથી બંને એકસાથે નહિ રહેવારૂપ વિરોધ ઉભયમાં આવે છે. પરંતુ વસ્તુમાં રહેલા સત્ત્વ અને અસત્ત્વ માટે એવું નથી. કારણકે જો વસ્તુમાં જ્યારે સત્ત્વ રહેતું હોય ત્યારે તેમાં કોઈપણ અપેક્ષાએ) અસત્ત્વની અનુપલબ્ધિ થતી હોય તો તે બંને વચ્ચે વિરોધ માની શકાય. પરંતુ તેવું નથી. ઘટ જે સમયે ઘટ છે, તે સમયે પટ નથી. તેથી ઘટમાં ઘટસ્વરૂપની અપેક્ષાએ સત્ત્વ છે અને પટસ્વરૂપની અપેક્ષાએ અસત્ત્વ છે. આથી ઉભયને ભિન્ન-ભિન્ન અપેક્ષાએ એક વસ્તુમાં માનવામાં કોઈ વિરોધ નથી.
પરસ્પર પરિહારસ્થિતિ = સ્વતંત્રસ્થિતિરૂપ વિરોધ (જેમ એકકેરીના ફળમાં રૂપ અને રસની વિદ્યમાનતા હોય ત્યારે જ રૂપની સ્વતંત્રસ્થિતિ રસના પરિહારપૂર્વક હોય છે અને રસની સ્વતંત્રસ્થિતિ રૂપના પરિહારપૂર્વક હોય છે. આથી સ્વતંત્રસ્થિતિરૂપ વિરોધ માનવો હોય તો પહેલા એક વસ્તુમાં બે ધર્મોનો તો સ્વીકાર કરવો જ પડે. તેથી એક જ વસ્તુમાં સત્ત્વ અને અસત્ત્વનો પરસ્પર પરિહાર (= સંભવિત એવા સત્ત્વ-અસત્ત્વનો જ પરસ્પર પરિહાર = સ્વતંત્રસ્થિતિરૂપ વિરોધ) આવે. પરંતુ બંને એકવસ્તુમાં અવિદ્યમાન હોય ત્યારે તથા એક વિદ્યમાન હોય અને એક અવિદ્યમાન હોય ત્યારે તાદશવિરોધ આવતો નથી. તેથી એક નિર્ણય થયો કે તાદશવિરોધ બંને ધર્મો એક વસ્તુમાં વિદ્યમાન હોય ત્યારે જ આવે. તો તો વસ્તુમાં ઉભયની સત્તા સિદ્ધ થઈ જાય છે. તેનાથી વસ્તુની અનેકાંતાત્મકતા સ્વયં જ સિદ્ધ થઈ જાય છે.
વળી વધ્ય-ઘાતકભાવરૂપ વિરોધ બળવાન સાપ અને કમજોર નોળીયા વચ્ચે જ પ્રતીત થાય છે. પરંતુ તે વિરોધ સત્ત્વ અને અસત્ત્વ વચ્ચે શંકા કરવા યોગ્ય નથી. કારણકે સત્ત્વ અને અસત્ત્વ સમાન બળવાળા છે. અર્થાત્ બળવાન સાપથી કમજોર નોળીયો હણાઈ જાય છે. તેથી તે બંને વચ્ચે વધ્ય-ઘાતકભાવ સ્વરૂપ વિરોધ છે. પરંતુ સત્ત્વ કે અસત્ત્વ સમાન બળવાળા હોવાથી પરસ્પર એકબીજાને હણી શકતા નથી. તેથી તાદશ વિરોધ તે બંને વચ્ચે નથી. જેમ મોરના ઇંડાના રસમાં સ્વભાવથી અનેક વર્ષો હોય છે. તેમ વસ્તુમાં સ્વભાવથી જ સત્ત્વઅસત્ત્વઆદિ અનેકધર્મો હોય છે.
હવે તમે બતાવો કે આ સત્ત્વ-અસત્ત્વઆદિ ધર્મોમાં વિરોધ કયા કારણે આવે છે ? (૧) શું બંનેમાં સ્વરૂપમાત્રના સદૂભાવથી કરાયેલો વિરોધ છે. અર્થાત્ બંનેના સ્વરૂપ સ્વતંત્ર હોવાના કારણે તે બંનેમાં વિરોધ છે ? કે (૨) તે બંને એકસમયમાં એકસાથે રહી શકતા નથી માટે વિરોધ છે ? કે (૩) તે બંને એક દ્રવ્યમાં એકસાથે રહી શકતા ન હોવાથી વિરોધ છે ? કે (૪) એકદ્રવ્યમાં એકસમયે સાથે રહેવામાં વિરોધ છે ? કે (૫) એકસમયે એક દ્રવ્યમાં
Page #274
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
६४७
એકપ્રદેશમાં સાથે રહેવામાં વિરોધ છે ?
તેમાં “બંનેનું સ્વતંત્ર સ્વરૂપ હોવાથી સાથે રહેવામાં વિરોધ છે.” આ પ્રથમ પક્ષ યોગ્ય નથી. કારણકે... શીતસ્પર્શ પોતાના સ્વરૂપના માત્ર સભાવથી, અન્ય સમીપદેશ સંયોગ આદિ નિમિત્તોની અપેક્ષાવિના ઉષ્ણસ્પર્શનો વિરોધિ બનતો હોય તથા ઉષ્ણસ્પર્શ પણ પોતાના સ્વરૂપમાત્રના સદ્ભાવથી તાદશ અન્યનિમિત્તોથી નિરપેક્ષપણે શીતસ્પર્શનો વિરોધી બનતો હોય તો ત્રણે લોકમાં પણ તે બંને અભાવ થઈ જશે.
પિંક્તિનો અર્થ : તેમાં પ્રથમ પક્ષ યોગ્ય નથી, કારણકે શીતસ્પર્શને અન્યનિમિત્તોની અપેક્ષા વિના માત્ર પોતાના સ્વરૂપના સભાવથી ઉષ્ણસ્પર્શ સાથે વિરોધ નથી કે ઉષ્ણસ્પર્શને પણ અન્યનિમિત્તોથી નિરપેક્ષ માત્ર પોતાના સ્વરૂપના સદ્ભાવથી શીતસ્પર્શ સાથે વિરોધ નથી. અન્યથા (તે બંનેને તાદશવિરોધ હોય તો) ત્રણલોકમાં પણ તે બંનેનો અભાવ થઈ જશે. કારણકે.... શીતસ્પર્શ પોતાના સ્વરૂપના સદ્ભાવ માત્રથી ક્યાંય પણ રહીને ત્રણલોકમાં કોઈપણ સ્થાનમાં રહેલા ઉષ્ણસ્પર્શનો નાશ કરી દેશે અને ઉષ્ણસ્પર્શ પણ તે જ પ્રકારે શીતસ્પર્શનો નાશ કરી દેશે. તેથી બંનેનો પરસ્પર નાશ થતાં ત્રણલોકમાં પણ બંનેનો સર્વથા અભાવ સિદ્ધ થઈ જશે.]
એકકાલની અપેક્ષાએ વિરોધ સૂચવતો દ્વિતીયપક્ષ પણ યોગ્ય નથી. કારણકે એક જ કાલમાં બંનેનો પૃથફ-પૃથક સદ્ભાવ ઉપલબ્ધ થાય જ છે. (જેમકે. જે સમયે બરફ શીત છે, તે સમયે અગ્નિ ઉષ્ણ છે.).
એક દ્રવ્યની અપેક્ષાએ વિરોધવાળો તૃતીય પક્ષ પણ યોગ્ય નથી. અર્થાત્ એક દ્રવ્યરૂપ આધારની અપેક્ષાએ પણ સત્ત્વ-અસત્ત્વ ધર્મને વિરોધ નથી. કારણકે.. એક જ લોખંડના ભાજનમાં રાત્રે શીતસ્પર્શ અને દિવસે ઉષ્ણસ્પર્શ ઉપલબ્ધ થાય છે. તેથી એક દ્રવ્યમાં તે બંનેનો વિરોધ નથી.
એક દ્રવ્યમાં એક સમયે ઉભય ધર્મનો વિરોધ છે.” આ ચોથો પક્ષ પણ ઉચિત નથી. કારણકે... ધૂપદાની વગેરેમાં એકસમયે એકબાજું ઉષ્ણસ્પર્શ અને બીજીબાજું શીત સ્પર્શનો અનુભવ થાય જ છે.
“એક સમયમાં, એક દ્રવ્યમાં એક પ્રદેશમાં ઉભય ધર્મોનો વિરોધ છે.” આ પાંચમોપક્ષ પણ સંગત થયો નથી. કારણ કે એક જ તપેલા લોખંડના ભાજનમાં સ્પર્શની અપેક્ષાએ જે પ્રદેશમાં ઉષ્ણત્વ છે, તે જ પ્રદેશમાં રૂપની અપેક્ષાએ શીતત્વ છે. (તે તપેલા લોખંડના ભાજનમાં જ્યારે સ્પર્શની અપેક્ષાએ ઉષ્ણત્વ હોય છે, ત્યારે પણ) જો રૂપની અપેક્ષાએ ઉષ્ણત્વ હોય તો (તે ભાજનને જોતાં) માણસની આંખ બળી જવાની આપત્તિ આવશે.
Page #275
--------------------------------------------------------------------------
________________
६४८
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
શંકા ? એક વસ્તુમાં એકસાથે ઉભયરૂપતા કેવી રીતે સંગત થાય છે ? અર્થાતુ એક વસ્તુમાં પરસ્પર વિરોધિધર્મો એકસાથે કેવી રીતે રહે, તે સમજાતું નથી ?
સમાધાન : આવું ન કહેવું. કારણ કે જેમ એક જ પુરુષમાં જુદી-જુદી અપેક્ષાઓના કારણે लघुत्व, गुरुत्व, बारात्प, वृद्धत्व, युक्त्य, पुत्रत्व, पितृत्व, गुरुत्व, शिष्यत्व माह ५२२५२ વિરુદ્ધધર્મો પણ હોય છે. તેમ એક જ વસ્તુમાં ભિન્ન-ભિન્ન અપેક્ષાના વશથી પરસ્પર વિરુદ્ધ એવા સત્ત્વ-અસત્ત્વ નિત્ય-અનિત્ય આદિ ધર્મોને માનવામાં વિરોધ નથી. તેથી વસ્તુઓમાં સર્વથા વિરોધ ઘટતો નથી. કથંચિતુવિરોધ છે, તે તો સર્વવસ્તુઓમાં તુલ્ય છે. તે કથંચિતું વિરોધના કારણે જ વસ્તુનો બીજવસ્તુથી ભેદ સિદ્ધ થાય છે. તેથી સર્વ વસ્તુઓમાં સમાનતયા રહેલો કથંચિતુવિરોધરૂપ ભેદ બાધક નથી.
तथा संशयोऽपि न युक्तः, सत्त्वासत्त्वयोः स्फुटरूपेणैव प्रतीयमानत्वात् । अदृढप्रतीतौ हि संशयः, यथा क्वचित्प्रदेशे स्थाणुपुरुषयोः । तथा यदुक्तं “अनवस्था" इति, तदप्यनुपासितगुरोर्वचः, यतः सत्त्वासत्त्वादयो वस्तुन एव धर्माः, न तु धर्माणां धर्माः, 'धर्माणां धर्मा न भवन्ति' इति वचनात् । न चैवमेकान्ताभ्युपगमादनेकान्तहानिः, अनेकान्तस्य सम्यगेकान्ताविनाभावित्वात्, अन्यथानेकान्तस्यैवाघटनात् नयार्पणादेकान्तस्य प्रमाणादनेकान्तस्यैवोपदेशात्, तथैव दृष्टेष्टाभ्यामविरुद्धस्य तस्य व्यवस्थितेः । किं च, प्रमाणार्पणया सत्त्वेऽपि सत्त्वासत्त्वकल्पनापि भवतु । न च तत्र कश्चनापि दोषः । ननूक्तमनवस्थेति चेत् ? न, यतः साप्यनेकान्तस्य भूषणं न दूषणं, अमूलक्षि(क्ष)तिकारित्वेन प्रत्युतानेकान्तस्योद्दीपकत्वात्, मूलक्षि(क्ष)तिकरी ह्यनवस्था दूषणम् । यदुक्तम्-“मूल क्षि(क्ष)तिकरीमाहुरनवस्थां हि दूषणम् । वस्त्वानन्त्येऽप्यशक्तौ च नानवस्थापि वार्यते ।।१।।" ततो यथा यथा सत्त्वेऽपि सत्त्वासत्वकल्पना विधीयते, तथा तथानेकान्तस्यैवोद्दीपनं न तु मूलवस्तुक्षि(क्ष)तिः । तथाहि-इह सर्वपदार्थानां स्वरूपेण सत्त्वं पररूपेण चासत्त्वम् । तत्र जीवस्य तावत्सामान्योपयोगः स्वरूपं, तस्य तल्लक्षणत्वात्, ततोऽन्योऽनुपयोगः पररूपम्, ताभ्यां सदसत्त्वे प्रतीयेते । तदुपयोगस्यापि विशेषतो ज्ञानस्य स्वार्थाकारव्यवसायः स्वरूपं, दर्शनस्यानाकारग्रहणं स्वरूपं, तद्विपरीतं तु पररूपम्, ततस्ताभ्यां तत्रापि सत्त्वासत्त्वे । तथा पुनर्ज्ञानस्यापि परोक्षस्यावैशचं प्रत्यक्षस्य वैशा स्वरूपं, दर्शनस्यापि चक्षुरचक्षुर्निमित्तं चक्षुराद्यालोचनं स्वरूपं, अवधिदर्शनस्याप्यवध्यालोचनं स्वरूपं, अन्यञ्च पररूपम्, । ततस्ताभ्यां तत्रापि
Page #276
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
सत्त्वासत्त्वे । परोक्षस्यापि मतिज्ञानस्येन्द्रियानिन्द्रियनिमित्तं स्वार्थाकारग्रहणं स्वरूपं, अनिन्द्रियमात्रनिमित्तं श्रुतस्य स्वरूपं, प्रत्यक्षस्यापि विकलस्यावधिगनःपर्यायरूपस्य मनोऽक्षानपेक्षं स्पष्टार्थग्रहणं स्वरूपं, सकलप्रत्यक्षस्य सर्वद्रव्यपर्यायसाक्षात्करणं स्वरूपं, ततोऽन्यत्पररूपम् । ताभ्यां पुनरपि तत्रापि सदसत्त्वे प्रतिपत्तव्ये । एवमुत्तरोत्तरविशेषाणामपि स्वपररूपे तद्वेदिभिरभ्यूह्ये, तद्विशेषप्रतिविशेषाणामनन्त-त्वात् । एवं घटपटादिपदार्थानामपि स्वपरप्ररूपणा कार्या, तदपेक्षया च सत्त्वासत्त्वे प्रतिपाद्ये । एवं च वस्तुनः सत्त्वेऽपि सत्त्वासत्त्वकल्पनायामनेकान्तोद्दीपनमेव, न पुनः कापि લિ(ક્ષ)તિરિતિ | ટીકાનો ભાવાનુવાદ: વસ્તુની અનેકાંતાત્મકતામાં તમે આપેલો સંશયદોષ પણ યોગ્ય નથી. કારણ કે વસ્તુમાં (સ્વરૂપની અપેક્ષાએ સત્ત્વ અને (પરરૂપની અપેક્ષાએ) અસત્ત્વ સ્પષ્ટતયા પ્રતીત થાય છે. તેથી સંશય દોષ નથી. અસ્પષ્ટપ્રતીતિમાં જ સંશયદોષ આવે છે. જેમકે કોઈક પ્રદેશમાં થતી “આ પુરુષ છે કે સ્થાણું છે ?” આવી ચલિતપ્રતીતિ અસ્પષ્ટ હોવાના કારણે સંશય કહેવાય છે.
તથા અમારી વસ્તુની અનેકાંતાત્મકતામાં અનવસ્થા દોષ જે વ્યક્તિએ આપ્યો છે, તેણે ખરેખર ગુરુની ઉપાસનાદ્વારા જ્ઞાન મેળવ્યું હોય તેમ લાગતું નથી. કારણકે સત્ત્વ-અસત્ત્વ, નિત્યઅનિત્ય, આદિ વસ્તુના ધર્મો છે. પરંતુ તે ધર્મોના ધર્મો નથી. કહ્યું પણ છે કે... “ધર્મોના ધર્મો હોતા નથી, ધર્મો નિધર્મક હોય છે.” (શંકા : “ધર્મ ધર્મરૂપ જ છે.” આવો એકાંત માનવામાં તો અનેકાંતની હાનિ થઈ જાય છે.
સમાધાન :) “ધર્મ ધર્મરૂપ જ છે” આવો એકાંત માનવામાં અનેકાંતની હાનિ થતી નથી. કારણ કે અનેકાંત સમ્યગુ એકાંતનો અવિનાભાવિ હોય છે. અન્યથા (અર્થાત જો સમ્યગુ એકાંત ન જ હોય, તો તેની સાથે નિયતસાહચર્ય ધરાવતો સમુદાયરૂપ) અનેકાંત ઘટી શકશે નહિ. તથા એકદેશવાચિ નયની અપેક્ષાએ એકાંત અને સર્વદેશવાચિ પ્રમાણની અપેક્ષાએ અનેકાંત માનવામાં આવેલો છે. (કહેવાનો આશય એ છે કે જે એકાંત = એક ધર્મ વસ્તુના બીજા ધર્મોની અપેક્ષા રાખે છે. પરંતુ બીજા ધર્મોનું નિરાકરણ કરતો નથી તે સમ્યફ એકાંત કહેવાય છે અને તે જ સુનયનો વિષય બને છે. જે એકાંત અન્ય ધર્મોનું નિરાકરણ કરે છે તે મિથ્યા એકાંત કહેવાય છે અને તે દુર્નયનો વિષય બને છે. સમ્યગુ એકાંતોના સમુદાયોને જ અનેકાંત = અનેકાંત ધર્મવાળી વસ્તુ કહેવાય છે. તે અનેકાંતાત્મક વસ્તુ પ્રમાણનો વિષય બને છે.) તે પ્રમાણે જ દૃષ્ટ (પ્રત્યક્ષ) અને ઇષ્ટ (અનુમાન) દ્વારા અવિરુદ્ધવસ્તુની વ્યવસ્થા થાય છે. અર્થાત્ પ્રત્યક્ષ અને
Page #277
--------------------------------------------------------------------------
________________
६५०
षड्दर्शन समुदय भाग - २, श्लोक-५७, जैनदर्शन
અનુમાન દ્વારા તે વ્યવસ્થામાં કોઈ વિરોધ નથી. પ્રત્યુત પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ દ્વારા વસ્તુની અનેકાંતાત્મકતા સિદ્ધ થાય છે.
વળી પ્રમાણની દૃષ્ટિએ સત્ત્વમાં પણ સત્તાસત્ત્વની કલ્પના કરો, તેમાં અમને કોઈ વિરોધ નથી. કારણકે તેમાં કોઈ દોષ નથી. અર્થાત્ પ્રમાણની દૃષ્ટિએ સત્ત્વ પણ વસ્તુથી અભિન્ન હોવાના કારણે વસ્તુરૂપ જ થઈ જાય છે. તેથી સત્ત્વમાં પણ (જેમ વસ્તુમાં સત્ત્વ અને અસત્ત્વરૂપ ઉભયધર્મો હોય છે, તેમ સત્ત્વ વસ્તુરૂપ હોવાથી સત્ત્વમાં પણ) સત્ત્વ અને અસત્ત્વ ઉભયધર્મો માનવામાં કોઈ વિરોધ નથી. અને તેથી કોઈ દોષ નથી.
પ્રતિ શંકા : આમ માનવાથી તો અનંતધર્મો માનવારૂપ અનવસ્થા આવશે. પ્રતિ સમાધાન : આવી સ્થિતિમાં પણ અનવસ્થા દોષ બતાવવો નિરર્થક જ છે. કારણ કે તે અનવસ્થા = અનંતાધર્મોની કલ્પના તો (અનેકાંતની સાધક હોવાથી) અનેકાંતની ભૂષણ છે. દૂષણ નથી. કેમકે તાદશઅનંતધર્મોની કલ્પનારૂપ અનવસ્થા મૂલ અનેકાંતના સિદ્ધાંતની હાનિ કરતી નથી. પરંતુ ઉલટામાં અનેકાંતની માન્યતાને ઉદ્દીપન કરવામાં સહાયક બને છે. જે કલ્પનાઓની પરંપરાઓ મૂલવસ્તુની હાનિ કરે, તે જ કલ્પનાઓની પરંપરારૂપ અનવસ્થા દૂષણરૂપ છે. જેથી કહ્યું પણ છે કે.. અનવસ્થા દૂષણ મૂલ વસ્તુની હાનિ કરનાર છે. (કારણ કે તેનાથી મૂલ વસ્તુનો લોપ થઈ જાય છે.) વસ્તુના અનંતધર્મોની વિચારણામાં (આપણી બુદ્ધિ સમર્થ ન હોવાથી) એવી અશક્તિમાં પણ વસ્તુની વિચારણામાં અનંતા ધર્મોની જે પ્રમાણિત કલ્પના કરાતી હોય છે, તદુરૂપ) અનવસ્થા વારી શકાતી નથી. અર્થાત્ તાદશ અનવસ્થા હોવા છતાં તેનું નિરાકરણ કરી શકાય તેમ નથી. પરંતુ તાદશઅનવસ્થા (વસ્તુની અનેકાંતાત્મકતાને સિદ્ધ કરવામાં સાધક હોવાથી દૂષણરૂપ નથી,) ભૂષણરૂપ છે. તેથી જેમ જેમ સત્ત્વમાં પણ સત્ત્વાસત્ત્વની કલ્પના કરાય છે, તેમ તેમ અનેકાંતનું ઉદ્દીપન થાય છે. વસ્તુની અનેકાંતતા પ્રગટ થતી જાય છે. પરંતુ મૂલ વસ્તુની હાનિ થતી નથી. (અનેકાંતતાની ઉદ્દીપક અનવસ્થા કેવી રીતે ભૂષણરૂપ છે અને દૂષણરૂપ નથી, તે હવે બતાવાય છે.) સર્વ પદાર્થોમાં સ્વરૂપથી સત્ત્વ અને પરરૂપથી અસત્ત્વ છે. (તે સર્વે પદાર્થો પૈકી) આત્મામાં સામાન્યત: જ્ઞાન-દર્શનરૂપ ઉપયોગ જ સ્વરૂપ છે. કારણકે જીવનું (અસાધારણ) લક્ષણ ઉપયોગ છે. તે ઉપયોગથી ભિન્ન અનુપયોગ (કે જે અચેતનનું સ્વરૂપ છે, તે ચેતન એવા) જીવનું પરૂપ છે. (આ ઉપયોગ અને અનુપયોગથી સત્ત્વ અને અસત્ત્વનો વિચાર કરાય છે, ત્યારે) આત્મામાં ઉપયોગની અપેક્ષાએ સત્ત્વ અને અનુપયોગની દૃષ્ટિએ અસત્ત્વ પ્રતીત થાય છે.
(આત્માનો તે) ઉપયોગમાં પણ વિશેષત: જ્ઞાનોપયોગનું સ્વરૂપ છે સ્વ અને અર્થનો નિશ્ચય કરવો તે અને દર્શનોપયોગનું સ્વરૂપ છે નિરાકાર સામાન્ય આલોચન કરવું તે. તેનાથી વિપરીત ધર્મ પરરૂપ થશે. તેથી તે બંને દ્વારા તેમાં પણ સત્ત્વ અને અસત્ત્વનો વિચાર કરવો. જ્ઞાનમાં
Page #278
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक -५७, जैनदर्शन
'६५१
પણ પરોક્ષનું સ્વરૂપ અસ્પષ્ટજ્ઞાન અને પ્રત્યક્ષનું સ્વરૂપ સ્પષ્ટજ્ઞાન છે. દર્શનમાં પણ ચક્ષુદર્શનનું સ્વરૂપ ચક્ષુરિન્દ્રિયથી થવાવાળા જ્ઞાનની પહેલાં પદાર્થનું સામાન્ય અવલોકન કરવું તે છે અને અચક્ષુદર્શનનું સ્વરૂપ ચક્ષુથી ભિન્ન ઇન્દ્રિયોદ્વારા થવાવાળા જ્ઞાનની પહેલાં પદાર્થનું સામાન્ય અવલોકન કરવું તે છે. અવધિદર્શનનું સ્વરૂપ પણ અવધિજ્ઞાનની પહેલાં મર્યાદામાં (રૂપી દ્રવ્યોનો) સામાન્યતઃ પ્રતિભાસ કરવો તે છે. આ જ્ઞાન અને દર્શનના સ્વરૂપ થયા. તેનાથી અન્ય ધર્મ તે પરરૂપ છે. તેથી તેમાં પણ તે બે દ્વારા સત્ત્વાસત્ત્વનો વિચાર કરવો. પરોક્ષમાં પણ મતિજ્ઞાનનું સ્વરૂપ ઇન્દ્રિય-અનિન્દ્રિય દ્વારા સ્વ અને અર્થનું પ્રતિભાસન કરવું તે છે. શ્રુતજ્ઞાનનું સ્વરૂપ અનિન્દ્રિયમાત્ર નિમિત્તક છે-અર્થાત્ અનિન્દ્રિય (મન)દ્વારા થવું તે છે.
પ્રત્યક્ષમાં પણ વિકલ એવા અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાનનું સ્વરૂપ મન અને ઇન્દ્રિયથી નિરપેક્ષપણે સ્વ અને અર્થનો સ્પષ્ટતયા પ્રતિભાસ કરવો તે છે. અર્થાત્ મન અને ઇન્દ્રિયોની સહાયતા વિના તે તે કર્મના ક્ષયોપશમથી આત્માને સ્પષ્ટતયા થતું સ્વ અને અર્થનું જ્ઞાન.
પ્રત્યક્ષમાં પણ સકલ એવા કેવલજ્ઞાનનું સ્વરૂપ સર્વદ્રવ્યો અને સર્વ પર્યાયોનો સાક્ષાત્કાર કરવો તે છે. તેનાથી અન્ય પરરૂપ છે. તે બંને દ્વારા પૂર્વે કહ્યા પ્રમાણે) તેમાં પણ સત્તાસત્ત્વની વિચારણા કરવી.
આ પ્રમાણે ઉત્તરોત્તર પણ વિશેષ ધર્મોના સ્વ-પરૂપના જાણકાર પુરૂષો દ્વારા સ્વયં વિચાર કરી લેવો. કારણકે વિશેષ ધર્મો અને પ્રતિવિશેષધર્મો અનંતા છે. (અહીં સ્વયં વિચારવાની ભલામણ કરવામાં ગ્રંથકારશ્રીનો આશય એ છે તે વિશેષધર્મો અને તેના પ્રતિવિશેષધર્મો અનંતા હોવાથી અહીં ગંથગૌરવના ભયથી વર્ણન કરવામાટે શક્યતા ન હોવાના કારણે ઉપર વિચારણાનો આંશિક છતાં પણ પર્યાપ્ત માર્ગ બતાવી દીધો છે. તેથી અંગુલીનિર્દેશ કરી પૂર્ણ કરવામાં આવે છે.)
આ પ્રમાણે ઘટ-પટાદિ પદાર્થોમાં પણ સ્વ-પરરૂપની પ્રરૂપણા કરવી જોઈએ અને સ્વ-પરની અપેક્ષાએ સત્ત્વ અને અસત્ત્વનું પ્રતિપાદન કરવું જોઈએ.
આ પ્રમાણે વસ્તુના સત્ત્વમાં પણ સત્ત્વાસત્ત્વની કલ્પના કરવા છતાં પણ તેનાથી કોઈ દોષો આવતા નથી. અનેકાંતની હાનિ થતી નથી. પ્રત્યુત) અનેકાંતનું (વિશેષતયા) પ્રગટીકરણ જ થાય છે અને તેથી તાદશ માન્યતામાં કોઈપણ હાનિ નથી. _ननु सत्त्वेऽपि सत्त्वान्तरकल्पने “धर्माणां धर्मा न भवन्ति” इति वचो विरुध्यते । मैवं वोचः । अद्याप्यनभिज्ञो भवान् स्याद्वादामृतरहस्यानां, यतः स्वधर्म्यपेक्षया यो धर्मः सत्त्वादिः स एव स्वधर्मान्तरापेक्षया धर्मी, एवमेवानेकान्तात्मकव्यवस्थोपपत्तेः । ततः सत्त्वेऽपि सत्त्वान्तरकल्पनायां सत्त्वस्य धर्मित्वं, सत्त्वान्तरस्य च धर्मत्वमिति धर्मिण एव
Page #279
--------------------------------------------------------------------------
________________
६५२
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
धर्मत्वमिति धर्मिण एव धर्माभ्युपगमान्न पूर्वोक्तदोषावकाशः । न चैवं धर्मस्यापि धर्मान्तरापेक्षया धर्मित्वप्राप्त्यानवस्था, अनाद्यनन्तत्वाद्धर्मधर्मिव्यवहारस्य, दिवसरात्रिप्रवाहवत्, बीजाङ्कुरपौर्वापर्यवत् अभव्यसंसारवद्वा । एवं नित्यभेदाभेदादिष्वपि वाच्यम् ३। तथा वैयधिकरण्यमप्यसत्, निर्बाधकाध्यक्षबुद्धौ सत्त्वासत्त्वयोरेकाधि-करणत्वेन प्रतिभासनात् । न खलु तथाप्रतिभासमानयोर्वैयधिकरण्यं, एकत्र फले रूपरसयोरपि तत्प्रसङ्गात् ४ । संकरव्यतिकरावपि मेचकज्ञानदृष्टान्तेन निरसनीयौ । यथा मेचकज्ञानमेकमप्यनेकस्वभावं, न च तत्र संकरव्यतिकरौ, एवमत्रापि । किं च यथाऽनामिकाया युगपन्मध्यमाकनिष्ठिकसंयोगे ह्रस्वदीर्धत्वे न च तत्र संकरादिदोषपोषः एवमत्रापि ६ । तथा यदप्यवादि “जलादेरप्यनलादिरूपता” इत्यादि, तदपि महामोहप्रमादिप्रलपितप्रायं, यतो जलादेः स्वरुपापेक्षया जलादिरूपता न पररूपापेक्षया, न ततो जलार्थिनामनलादौ प्रवृत्तिप्रसङ्गः, स्वपरपर्यायात्मकत्वेन सर्वस्य सर्वात्मकत्वाभ्यु-पगमात्, अन्यथा वस्तुस्वरूपस्यैवाघटमानत्वात् । किं च, भूतभविष्यद्गत्या जलपर-माणूनामपि भूतभाविवह्निपरिमाणापेक्षया वह्निरूपताप्यस्त्येव । तथा तप्तोदके कथञ्चिद्वह्निरूपतापि जलस्याङ्गीक्रियत एव ७ । प्रत्यक्षादिबुद्धौ प्रतिभासमानयोः सत्त्वा-सत्त्वयोः का नाम प्रमाणबाधा । न हि दृष्टेऽनुपपन्नं नाम, अन्यथा सर्वत्रापि तत्प्रसङ्गः ८ । प्रमाणप्रसिद्धस्य च नाभावः कल्पयितुं शक्यः, अतिप्रसङ्गात, प्रमाणादिव्यवहारविलोपश्च स्यादिति ९ । ટીકાનો ભાવાનુવાદઃ
શંકા : સજ્વમાં પણ સત્ત્વાન્તરની કલ્પના કરવાથી “ધર્મોના ધર્મો હોતા નથી.”—આ તમારા પૂર્વપ્રતિપાદિત વચનનો વિરોધ આવે છે. કારણ કે સત્ત્વ પણ વસ્તુનો ધર્મ છે અને સત્ત્વાન્તર પણ ધર્મ છે. તેથી સત્ત્વરૂપ ધર્મમાં સત્ત્વાન્તરની કલ્પના કરવાથી તાદૃશનિયમ સાથે વિરોધ આવે છે.).
સમાધાન : આવું ન કહેવું. તમે લોકો હજું પણ યાદ્વાદરૂપી અમૃતના રહસ્યોને જાણતા જ નથી. કારણકે સ્વધર્મીની અપેક્ષાએ જે સત્ત્વાદિ ધર્મ છે, તે જ સત્ત્વાદિ સ્વ-ધર્માન્તરની અપેક્ષાએ ધર્મી છે. અર્થાત્ જે સત્ત્વાદિ પોતાના આધારભૂત વસ્તુની અપેક્ષાએ ધર્મો છે. તે પોતાનામાં રહેનારા બીજા ધર્મોના ધર્મ પણ હોય છે. આ રીતે જ પ્રત્યેક વસ્તુ અને પ્રત્યેકવસ્તુના અંશમાં ધર્મ અને ધર્મરૂપથી અનેકાંતાત્મકતા છે. આ પ્રમાણે માનવાથી જ અનેકાંતાત્મકતાની વ્યવસ્થા સંગત થાય છે.
Page #280
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक-५७, जैनदर्शन
६५३
તેથી સત્ત્વમાં સત્તાન્તરની કલ્પનામાં સત્ત્વ ધર્મી બને છે અને સત્તાન્તર ધર્મ બને છે. આ પ્રમાણે ધર્મીને જ ધર્મપણે અને ધર્મને જ ધર્મપણે સ્વીકારવાથી પૂર્વોક્ત કોઈ દોષનો અવકાશ રહેતો નથી.
આ પ્રમાણે ધર્મને પણ ધર્માન્તરની અપેક્ષાએ ધર્મ માનવામાં અનવસ્થા દોષ નથી. કારણકે જેમ દિવસ અને રાત્રિનો પ્રવાહ અનાદિ-અનંત છે. બીજથી અક્રો-અકુરાથી બીજ-પુન: બીજથી અંકરો આ રીતેનો પ્રવાહ પણ અનાદિ-અનંત છે. અભવ્યનું સંસાર પરિભ્રમણ અનાદિ અનંત છે, તેમ ધર્મ અને ધર્મના વ્યવહારની પરંપરા પણ ચાલે છે. (જે જ્ઞાન જીવનો ધર્મ છે, તે જ્ઞાન પોતાનામાં રહેલા સત્ત્વની અપેક્ષાએ ધર્મી છે. તેમ સત્ત્વ જ્ઞાનની અપેક્ષાએ ધર્મ હોવા છતાં પણ પોતાનામાં રહેલા પ્રમેયત્વની અપેક્ષાએ ધર્મી છે. આ રીતે ધર્મ-ધર્મવ્યવહાર અનાદિઅનંત છે.) આ રીતે નિત્ય-અનિત્ય, ભેદ-અભેદ આદિ ધર્મોની વ્યવસ્થામાં પણ વિચાર કરવો.
ભિન્ન અધિકરણોમાં રહેવાના કારણે - ઇત્યાદિ કહી “વૈયધિકરણ્ય' દોષ આપ્યો હતો, તે પણ અસત્ય છે. કારણકે નિબંધ પ્રત્યક્ષબુદ્ધિમાં સત્ત્વ અને અસત્ત્વનું એક અધિકરણ (સમાનાધિકરણ) પ્રતિભાસ થાય છે.
તેવા પ્રકારના એકત્ર ઉભયના પ્રતિભાસમાં પણ વૈયધિકરણ્યની કલ્પના કરવી ઉચિત નથી. કારણ કે તેમ તો એક કેરીના ફળમાં રૂપ અને રસ સાથે હોવાછતાં પણ રૂપ અને રસનું વૈયધિકરણ્ય માનવું પડશે. અર્થાત્ સત્ત્વ અને અસત્ત્વ ધર્મો એક જ ઠેકાણે પ્રતીત થતા હોવા છતાં પણ બંનેમાં વૈયધિકરણ્ય માનશો તો, એક જ ફળમાં રહેલા રૂપ અને રસમાં પણ વૈયધિકરણ્ય માનવું પડશે. (કે જે કોઈને માન્ય નથી.)
પૂર્વે આપેલા સંકર અને વ્યતિકર દોષો પણ મેચકજ્ઞાનના દૃષ્ટાંતવડે દૂર કરવા જોઈએ. જેમ અનેક રંગોનો મિશ્રિત પ્રતિભાસ કરાવનાર મેચકરત્નનું જ્ઞાન એક હોવા છતાં પણ અનેક પ્રકારનું કે અનેકસ્વભાવવાળું છે. તે મેચકરત્નના જ્ઞાનમાં સંકર કે વ્યતિકર દોષો મનાયેલા નથી. તેમ વસ્તુને સત્ત્વ-અસત્ત્વ આદિ અનેક ધર્મોવાળી માનવામાં પણ સંકર કે વ્યતિકર દોષો નથી.
વળી જેમ મધ્યમાં અને કનિષ્ઠ આંગળીના સંયોગમાં (તે બંનેની અપેક્ષાએ વિચારતાં) એક અનામિકા આંગળીમાં એક સાથે હ્રસ્વત્વ અને દીર્ઘત્વ ધર્મ આવે છે. છતાં પણ તેમાં સંકરાદિ દોષો મનાતા નથી. તેમ વસ્તુની અનેકાંતાત્મકતામાં પણ સંકરાદિ દોષો નથી.
તથા તમે જે જલમાં પણ અગ્નિરૂપતાનો પ્રસંગ' ઇત્યાદિ કહ્યું હતું, તે પણ મહામોહરૂપી પ્રમાદમાં મસ્ત વ્યક્તિનો પ્રલાપ માત્ર જ છે. કારણકે... જલાદિની સ્વરૂપની અપેક્ષાએ જ જલરૂપતા છે. પરંતુ પરરૂપની અપેક્ષાએ જલરૂપતા નથી. કે જેથી જલાર્થિઓની અગ્નિ આદિમાં પ્રવૃત્તિ કરવાનો પ્રસંગ આવે.
Page #281
--------------------------------------------------------------------------
________________
६५४
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक ५७, जैनदर्शन
-
જગતની સમસ્ત વસ્તુઓ સ્વ-પર પર્યાયની અપેક્ષાએ સર્વાત્મક મનાયેલી છે. અર્થાત્ જગતની સઘળીયે વસ્તુઓ કોઈ વસ્તુની સાથે સ્વ-પર્યાયથી અને કોઈ વસ્તુની સાથે ૫૨-પર્યાયથી સંબંધ રાખે છે. આથી કોઈકની સાથે અસ્તિત્વરૂપે અને કોઈકની સાથે નાસ્તિત્વરૂપે સંબંધ હોવાથી સર્વવસ્તુઓ સર્વાત્મક મનાય છે. અન્યથા વસ્તુનું સ્વરૂપ જ ઘટી શકશે નહિ. (અહિં યાદ રાખવું કે પાણીનો પોતાની શીતલતા આદિની સાથે જો સ્વપર્યાયરૂપથી અસ્તિત્વાત્મક સંબંધ છે, તો અગ્નિ આદિની સાથે ૫૨-૫ર્યાયરૂપથી નાસ્તિત્વાત્મક સંબંધ પણ છે. છતાં પણ પાણી પાણીરૂપે સત્ છે, અગ્નિરૂપે તો અસત્ છે. તેથી પાણીનો અર્થ આત્મા અગ્નિમાં પ્રવૃત્તિ કરતો નથી.)
વળી ભૂત અને ભવિષ્યની ગતિથી = અપેક્ષાથી જલપરમાણુઓમાં પણ ભૂત-ભાવિ વહ્નિ પરિણામની અપેક્ષાએ વહ્નિરૂપતા છે જ. (કહેવાનો આશય એ છે કે... પુદ્ગલ દ્રવ્યનું વિચિત્ર પરિણમન હોય છે. જે અત્યારે જલરૂપે હોય છે, તે ભાવિમાં અગ્નિરૂપે પણ પરિણમન પામી શકે છે અને તે ભૂતકાલમાં અગ્નિરૂપે હતું તેવું પણ કહી શકાય છે. તેથી ભૂત-ભાવિ પર્યાયની અપેક્ષાએ જલમાં અગ્નિરૂપતા માનવામાં બાધ નથી.) ગરમ કરેલા પાણીમાં કથંચિત્ અગ્નિરૂપતા (પાણીની) સ્વીકારેલી જ છે.
જ્યારે સત્ત્વ અને અસત્ત્વ પ્રત્યક્ષબુદ્ધિમાં સ્પષ્ટતયા પ્રતિભાસ થાય છે, ત્યારે (તેમાં તમે આપેલી) પ્રમાણબાધાનો પ્રસંગ જ ક્યાં આવે છે ? દૃષ્ટ=પ્રત્યક્ષસિદ્ધ પદાર્થમાં અસંગતિનું નામનિશાન હોતું નથી. અન્યથા (= પ્રત્યક્ષસિદ્ધ પદાર્થમાં પણ અસંગતિને આગળ કરશો તો) દરેક ઠેકાણે પ્રમાણબાધાનો પ્રસંગ આવશે.
પ્રત્યક્ષસિદ્ધ પદાર્થના અભાવની કલ્પના કરવી પણ શક્ય નથી. કારણકે પ્રત્યક્ષસિદ્ધ પદાર્થનો અપલાપ કરવાથી અતિપ્રસંગ દોષ તથા પ્રમાણાદિ સર્વવ્યવહારોનો લોપ થાય છે. તેના યોગે જગતના સર્વપદાર્થોનો અભાવ સિદ્ધ થઈ જશે.
,
एतेन यदप्युच्यते "अनेकान्ते प्रमाणमप्यप्रमाणं सर्वज्ञोऽप्यसर्वज्ञः सिद्धो ऽप्यसिद्धः” इत्यादि, तदप्यक्षरगुणनिकामात्रमेव यतः प्रमाणमपि स्वविषये प्रमाणं परविषये चाप्रमाणमिति स्याद्वादिभिर्मन्यत एव । सर्वज्ञोऽपि स्वकेवलज्ञानापेक्षया सर्वज्ञः सांसारिकजीवज्ञानापेक्षया त्वसर्वज्ञः । यदि तदपेक्षयापि सर्वज्ञः स्यात्, तदा सर्वजीवानां सर्वज्ञत्वप्रसङ्गः, सर्वज्ञत्वस्यापि छाद्मस्थिकज्ञानित्वप्रसङ्गो वा । सिद्धोऽपि स्वकर्मपरमाणु संयोगक्षयापेक्षया सिद्धः परजीवकर्मसंयोगापेक्षया त्वसिद्धः । यदि तदपेक्षयापि सिद्धः स्यात्, तदा सर्वजीवानां सिद्धत्वप्रसक्तिः स्यात् । एवं " कृतमपि न कृतं, उक्तमप्यनुक्तं, भुक्तमप्यभुक्तं" इत्यादि सर्व यदुच्यते परैः, तदपि निरस्तमवसेयम् । ननु सिद्धानां कर्मक्षयः
Page #282
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक -५७, जैनदर्शन
किमेकान्तेन कथञ्चिद्वा ? आयेऽनेकान्तहानिः । द्वितीये सिद्धानामपि सर्वथा कर्मक्षयाभावादसिद्धत्वप्रसङ्गः, संसारिजीववदिति । अत्रोच्यते । सिद्धैरपि स्वकर्मणां क्षयः स्थित्यनुभागप्रकृतिरूपापेक्षया चक्रे, न परमाण्वपेक्षया । न ह्यणूनां क्षयः केनापि कर्तुं पार्यते, अन्यथा मुद्गरादिभिर्घटादीनां परमाणुविनाशे कियता कालेन सर्ववस्त्वभावप्रसङ्गः स्यात् । ततस्तत्राप्यनेकान्त एवेति सिद्धं दृष्टेष्टाविरुद्धमनेकान्तशासनम् ।।
ટીકાનો ભાવાનુવાદ: (ઉપરોક્ત વિવેચન કર્યું, તેના દ્વારા “અનેકાંતવાદમાં પ્રમાણ પણ અપ્રમાણ, સર્વજ્ઞ પણ અસર્વજ્ઞ તથા સિદ્ધ પણ અસિદ્ધ = સંસારિ બની જશે” ઇત્યાદિ તમારું કથન પણ માત્ર અર્થશૂન્ય અક્ષરોની ગણના કરવા સમાન નિરર્થક છે. કારણકે (સ્યાદ્વાદિ એવા અમે) પ્રમાણને પણ પોતાના વિષયમાં જ પ્રમાણરૂપ માનીએ છીએ અને પરવિષયમાં અપ્રમાણરૂપ માનીએ છીએ.
સર્વજ્ઞ પણ સ્વ-કેવલજ્ઞાનની અપેક્ષાએ સર્વજ્ઞ છે. પરંતુ સંસારિજીવોના અલ્પજ્ઞાનની અપેક્ષાએ અસર્વજ્ઞ છે. સર્વજ્ઞ જો સંસારિજીવોના અલ્પજ્ઞાનની અપેક્ષાએ પણ સર્વજ્ઞ હોય તો સર્વ જીવોને સર્વજ્ઞ માનવાનો પ્રસંગ આવશે. અર્થાતુ તાદશઅપેક્ષાએ સર્વજ્ઞ માનીએ તો, તેનો એ અર્થ થાય કે સંસારના સમસ્ત જીવો સર્વજ્ઞ છે અથવા સર્વજ્ઞ પણ છા...કિજ્ઞાનિ આપણા જેવા અલ્પજ્ઞાનિ) બની જશે. (કહેવાનો આશય એ છે કે સર્વજ્ઞ સંસારિ જીવોના અલ્પજ્ઞાનની અપેક્ષાએ સર્વજ્ઞ હોય તો, સંસારિજીવો સર્વજ્ઞ બની જશે. સર્વજ્ઞ પોતાના જ્ઞાન દ્વારા સર્વને જાણે છે. જો તે સર્વજ્ઞ આપણા લોકોના જ્ઞાનદ્વારા પણ પદાર્થોનું જ્ઞાન કરી શકતાં હોય તો આપણા આત્મામાં અને તેમના આત્મામાં કોઈ અંતર રહેશે નહિ. કારણકે જે રીતે આપણે જગતના પદાર્થોને આપણા જ્ઞાનથી જાણીએ છીએ, તે રીતે સર્વજ્ઞ પણ આપણા જ્ઞાનથી જ જાણે છે. આથી સર્વજ્ઞ અને આપણા (છાસ્થોના) આત્મામાં અભેદ થવાથી તો છઘ0 એવા આપણે સર્વજ્ઞ જેવા બની જઈશું અથવા તો સર્વજ્ઞ આપણા જેવા અલ્પજ્ઞ બની જશે.)
સિદ્ધ પણ સ્વ-કર્મ પરમાણુસંયોગના ક્ષયની અપેક્ષાએ સિદ્ધ છે. પરંતુ અન્યજીવો ઉપર લાગેલા કર્મપરમાણુસંયોગની અપેક્ષાએ અસિદ્ધ છે. અર્થાત્ સિદ્ધ = મુક્તજીવ પોતાના આત્મા ઉપર લાગેલા કર્મસંયોગના ક્ષયની અપેક્ષાએ સિદ્ધ છે. અન્ય આત્માઓ ઉપર લાગેલા કર્મસંયોગની અપેક્ષાએ સિદ્ધ નથી. જો તે અન્ય જીવોઉપર લાગેલા કર્મસંયોગની અપેક્ષાએ પણ સિદ્ધ હોય તો સર્વજીવો સિદ્ધ બની જશે. (કારણ કે અન્યજીવો ઉપર લાગેલા કર્મસંયોગની અપેક્ષાએ સિદ્ધ હોય તો તેનો મતલબ એ થયો કે અન્યઆત્માઓનો ધર્મ પણ સિદ્ધજીવનો સ્વપર્યાય જ છે. ત્યારે તે અન્ય આત્માઓથી સંયુક્ત કર્મપરમાણુઓની અપેક્ષાએ
Page #283
--------------------------------------------------------------------------
________________
६५६
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
પણ સિદ્ધ મનાય છે.” - આ રીતે અન્ય સંસારી આત્માઓ અને સિદ્ધઆત્માઓમાં સીધો સ્વપર્યાયનો સંબંધ હોવાથી એકરૂપતા થઈ જશે અને તેનાથી ક્યાં તો સમસ્ત સંસારી જીવો સિદ્ધ બની જવાની આપત્તિ આવશે કે ક્યાં તો સિદ્ધાત્મા સંસારી બની જવાની આપત્તિ આવશે. અભેદ પક્ષમાં એકરૂપતા થાય છે. તેમાં સર્વે સંસારી બની જશે કે સર્વે મુક્ત બની જશે. જે કોઈને ઇષ્ટ નથી.)
આ રીતે અનેકાંતવાદમાં કરેલું કાર્ય પણ કથંચિતું નથી કરેલું, કહેલું વચન પણ કથંચિ નહિ કહેલું, ખાધેલું ભોજન પણ કથંચિત્ નહિ ખાધેલું “ઇત્યાદિ પરવાદિઓદ્વારા જે દૂષણો કહેવાયા છે, તે સર્વે પણ દૂષણોનું ખંડન થઈ જાય છે. (કારણ કે એક જ વસ્તુમાં ભિન્ન-ભિન્ન અપેક્ષાએ વિરોધીધર્મો રહી શકે છે.)
શંકાઃ તમે અમને બતાવો કે સિદ્ધાત્માઓને જે કર્મક્ષય થાય છે, તે એકાંતથી થાય છે કે કથંચિત્ થાય છે ?
સિદ્ધોને એકાંતે કર્મક્ષય થાય છે.” આ પ્રથમપક્ષ કહેશો તો અનેકાંતવાદની હાનિ થશે અને “સિદ્ધોને કથંચિત્ કર્મક્ષય થાય છે” આ દ્વિતીયપક્ષ કહેશો તો સિદ્ધોને પણ સર્વથા કર્મક્ષયનો અભાવ હોવાથી અસિદ્ધ બની જવાની આપત્તિ આવશે. જેમ સંસારિજીવોના કર્મોનો સર્વક્ષય થયો ન હોવાથી અસિદ્ધ કહેવાય છે, તેમ સિદ્ધોને પણ અસિદ્ધો કહેવાની આપત્તિ આવશે.
સમાધાન: સિદ્ધોદ્વારા પણ સ્વકર્મોનો ક્ષય સ્થિતિ, રસ અને પ્રકૃતિરૂપની અપેક્ષાએ કર્યો છે. પરંતુ કર્મપરમાણુમાત્રની અપેક્ષાએ ક્ષય કર્યો નથી. (કહેવાનો આશય એ છે કે સિદ્ધોદ્વારા પણ પોતાના આત્મા ઉપર લાગેલા કર્મપરમાણુઓની સ્થિતિનો, તે કર્મોમાં શુભાશુભ આદિ ફળ આપવાની શક્તિનો તથા પોતાના પ્રતિકર્મસ્વરૂપે પરિણમન કરવાના સ્વભાવનો અર્થાત્ (ઉદયમાં આવતાં જ્ઞાનાદિ આત્મગુણોને ઢાંકવાના સ્વભાવનો) નાશ કર્યો છે. સિદ્ધોએ તે કર્મપરમાણુઓને પોતાના આત્મામાં કર્મવરૂપે પરિણમન પામતા અટકાવ્યા છે. અર્થાત્ પોતાના આત્મામાં કર્મરૂપથી સંબંધ રહેવા દીધો નથી. પરંતુ પરમાણુરૂપ પુદ્ગલ દ્રવ્યનો ક્ષય કર્યો નથી.) કારણકે પરમાણુરૂપ પુદ્ગલ દ્રવ્યોનો ક્ષય કરવા માટે કોઈ અનંતશક્તિશાળી વ્યક્તિ પણ સમર્થ બનતી નથી. અન્યથા (પરમાણુરૂપ પુદ્ગલદ્રવ્યનો નાશ થતો હોય તો) મુગરાદિ દ્વારા ઘટાદિ પદાર્થોના પરમાણુઓનો સમૂલવિનાશ થઈ જશે અને તેનાથી કેટલાક કાલ પછી સર્વવસ્તુઓનો અભાવ થઈ જશે. (કારણ કે વસ્તુના ઉપાદાનકારણભૂત પરમાણુઓનો સમૂલનાશ થવાના કારણે વસ્તુઓની પુન:ઉત્પત્તિ થઈ શકશે નહિ, તેના યોગે સર્વવસ્તુઓનો અભાવ થઈ જશે. પરંતુ ત્યાં પણ મુગરાદિથી ઘટાદિ પર્યાયોનો નાશ થાય છે, પરંતુ પરમાણુઓનો નાશ નથી થતો, આવું સ્વીકારશો તો સર્વ વસ્તુઓના અભાવની આપત્તિ નહિ આવે.) આથી સિદ્ધોના કર્મક્ષયમાં પણ અનેકાંત જ સિદ્ધ થાય છે.
Page #284
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
६५७
આ પ્રમાણે પ્રત્યક્ષ અને અનુમાનાદિપ્રમાણો દ્વારા સર્વથા અબાધિત અનેકાંતશાસનની સિદ્ધિ
થાય છે.
- एते हि बौद्धादयः स्वयं स्वाद्वादवादं युक्त्याभ्युपगच्छन्तोऽपि तं वचनैरेव निराकुर्वन्तो नूनं कुलीनताभिमानिनो मानवस्य स्वजननीमाजन्मतोऽप्यसतीमाचक्षाणस्य वृत्तमनुकुर्वन्ति । तथाहि-प्रथमतः सौगताभ्युपगतोऽनेकान्तः प्रकाश्यते । दर्शनेन क्षणिकाक्षणिकत्वसाधारणस्यार्थस्य विषयीकरणात्कुतश्चिभ्रमनिमित्तादक्षणिकत्वारोपेऽपि न दर्शनमक्षणिकत्वे प्रमाणं, किं तु प्रत्युताप्रमाणं, विपरीताध्यवसायाक्रान्तत्वात् । क्षणिकत्वेऽपि न तत्प्रमाणं, अनुरूपाध्यवसायाजननात् नीलरूपे तु तथाविधनिश्चयकरणात्प्रमाणमित्येवं वादिनां बौद्धानामेकस्यैव दर्शनस्य क्षणिकत्वाक्षणिकत्वयोरप्रामाण्यं, नीलादौ तु प्रामाण्यं प्रसक्तमित्यनेकान्तवादाभ्युपगमो बलादापतति १ । तथा दर्शनोत्तरकालभाविनः स्वाकाराध्यवसायिन एकस्यैव विकल्पस्य बाह्याऽर्थे सविकल्पकत्वमात्मस्वरूपे तु सर्वचित्तचैत्तानामात्मसंवेदनं प्रत्यक्षमिति वचनानिर्विकल्पकत्वं च रूपद्वयमभ्युपगतवतां तेषां कथं नानेकान्तवादापत्तिः २ । ટીકાનો ભાવાનુવાદ:
આ નિબંધ અકાઢયુક્તિઓથી બૌદ્ધઆદિ સર્વેવાદિઓ સ્વયં સ્યાદ્વાદનો સ્વીકાર કરતા હોવા છતાં પણ તે સ્યાદ્વાદને અસંબદ્ધવચનો દ્વારા નિરાકરણ કરે છે. (તે બૌદ્ધો વગેરે વાદિઓ પોતાના શાસ્ત્રવ્યવહારમાં અને લોકવ્યવહારમાં સ્યાદ્વાદનો સ્વીકાર કરતા હોવા છતાં પણ એલફેલ વચનોદ્વારા સ્યાદ્વાદનું નિરાકરણ કરતા) ખરેખર કુલીનની જેમ દયાપાત્ર બની જાય છે. જે માણસ પોતાની કુલીનતાનું અભિમાન રાખવા છતાં પણ તે માણસ (મૂર્ખતા વશ પોતાના જ વચનો દ્વારા) પોતાની માતાને આ જન્મથી પણ અસતી = વ્યભિચારિણી કહે છે. પોતાનું કુલીનતાનું અભિમાન માતાની પવિત્રતાના યોગે છે, છતાં તે માતાને અસતી કહેનાર જેમ મુર્ખ છે. તેમ પોતાના શાસ્ત્રવ્યવહારો અને લોકવ્યવહારોને ચલાવવા સ્યાદ્વાદનો આશરો લેવા છતાં પણ સાદુવાદનું ખંડન કરનારા બૌદ્ધો વગેરે વાદિઓ મુર્ખ છે.)
તે વાદિઓ અનેકાંતવાદનો આશરો કેવી રીતે લે છે, તે હવે બતાવાય છે – તેમાં પ્રથમ સુગત = બૌદ્ધ સ્વીકારેલા અનેકાંતનું પ્રકાશન કરાય છે.
(અહીં પ્રથમ બૌદ્ધ કઈ રીતે સ્યાદ્વાદનો સ્વીકાર કરે છે, તેને વિસ્તારથી બતાવીને બાદમાં પંક્તિનો ભાવાનુવાદ લખીશું.)
Page #285
--------------------------------------------------------------------------
________________
૬૬૮
षड्दर्शन समुश्चय भाग- २, श्लोक - ५७, जैनदर्शन
(બૌદ્ધ નિર્વિકલ્પકદર્શન = પ્રત્યક્ષને પ્રમાણરૂપ પણ માને છે અને અપ્રમાણરૂપ પણ માને છે. તેમનો મત છે કે નિર્વિકલ્પદર્શન-પ્રત્યક્ષનો વિષય બનતો પદાર્થ ક્ષણિક પણ હોય છે અને અક્ષણિક પણ હોય છે. અનાદિકાલીન અવિદ્યા અને પદાર્થોની પ્રતિક્ષણ સદશરૂપે ઉત્પત્તિ થવી - ઇત્યાદિ કારણોથી વસ્તુમાં “આ તે જ વસ્તુ છે” આ પ્રકારનો નિત્યત્વનો આરોપ થઈ જતો હોય છે. આ મિથ્યા આરોપના કારણે વસ્તુ નિત્યરૂપમાં ભાસિત થવા લાગે છે. નિર્વિકલ્પક દર્શન આ નિત્યત્વના આરોપમાં પ્રમાણ નથી. તે તેનું સમર્થન કરતું નથી. વળી ક્ષણિકવસ્તુમાં નિત્યત્વ રૂ૫ વિપરીતઆરોપ હોવાના કારણે દર્શન તેમાં પ્રમાણ હોઈ શકતું નથી, કેમકે દર્શન તો વસ્તુના અનુસારે જ ઉત્પન્ન થાય છે. આ રીતે નિર્વિકલ્પકદર્શન નિત્યત્વના આરોપમાં પ્રમાણ તો નથી જ, પ્રત્યુત અપ્રમાણ જ છે
જો કે નિર્વિકલ્પકદર્શન ક્ષણિક અંશનો અનુભવ કરી લે છે. પરંતુ તે ક્ષણિક છે' આવા અનુકૂલવિકલ્પને ઉત્પન્ન કરતું ન હોવાથી ક્ષણિક અંશમાં પણ તે પ્રમાણ નથી. જો નિર્વિકલ્પક દર્શન જ ક્ષણિક અંશોમાં પ્રમાણ થઈ જાય તો અનુમાનથી ક્ષણિકત્વની સિદ્ધિ કરવાની કોઈ આવશ્યક્તા રહેશે જ નહિ. અને આવી સ્થિતિમાં “સર્વ ક્ષણિક છે, સત્ હોવાથી” આ અનુમાન નિરર્થક જ બની જશે. (કે જે બૌદ્ધોને ઇષ્ટ નથી.) આ રીતે નિર્વિકલ્પકદર્શન ક્ષણિકઅંશમાં પણ પ્રમાણ નથી. નીલાદિ અંશોમાં તો “આ નીલ છે” આવા પ્રકારના અનુકૂલ વિકલ્પને ઉત્પન્ન કરવાના કારણે પ્રમાણરૂપ મનાય છે.
તાત્પર્ય એ છે કે એક જ નિર્વિકલ્પકદર્શનને નીલાદિ અંશોમાં અનુકૂલ અધ્યવસાયની ઉત્પત્તિ થતી હોવાથી પ્રમાણરૂપ તથા ક્ષણિક અને અક્ષણિક અંશોમાં અપ્રમાણરૂપ બૌદ્ધો માને છે. તેનાથી સિદ્ધ થાય છે કે તેઓ એક વસ્તુમાં અનેક ધર્મોનો સ્વીકાર કરે છે. તેથી તેઓએ બલાત્કારે પણ અમારા સ્યાદ્વાદનું અનુસરણ કરવું જ પડે છે, તે સ્વીકાર્યા વિના છૂટકો જ નથી. તેઓ એક જ નિર્વિકલ્પકદર્શનને પ્રમાણ અને અપ્રમાણરૂપ માનતા અનેકાંતવાદનું જ સમર્થન કરે છે.)
પંક્તિનો ભાવાનુવાદ (પહેલાં બૌદ્ધો અનેકાંતનો કેવી રીતે સ્વીકાર કરે છે, તે પ્રકાશિત કરાય છે.) નિર્વિકલ્પકદર્શન દ્વારા ક્ષણિક અને અક્ષણિક સાધારણ અર્થને વિષય કરાતો હોવાથી કોઈક ભ્રમના કારણે (અર્થાત્ અનાદિકાલીન અવિદ્યા વગેરે કારણોથી વસ્તુ ક્ષણિક હોવા છતાં) અક્ષણિકત્વનો આરોપ થવા છતાં પણ તે નિર્વિકલ્પકદર્શન અક્ષણિકત્વ અંશમાં પ્રમાણ નથી, પરંતુ અપ્રમાણ છે. કારણકે વિપરીત અધ્યવસાય વિકલ્પો)થી ઉત્પન્ન થયેલું છે (ઘેરાયેલું છે.) તથા તે દર્શન ક્ષણિકત્વ અંશમાં પણ પ્રમાણ નથી. કારણ કે “આ ક્ષણિક છે” ઇત્યાકારક (અનુરૂપ) અધ્યવસાયને ઉત્પન્ન કરી શકતું નથી. પરંતુ તે જ દર્શન નીલરૂપમાં “આ નીલ છે” આવા પ્રકારના નિશ્ચયને કરાવતું હોવાથી પ્રમાણ છે. આ પ્રમાણે બૌદ્ધ વાદિઓએ એક જ
Page #286
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
નિર્વિકલ્પકદર્શનમાં ક્ષણિકઅંશ અને અક્ષણિકઅંશોને લઈને અપ્રામાણ્ય અને નીલાદિ અંશને લઈને પ્રામાણ્ય બતાવ્યું. આ રીતે (એક જ ઠેકાણે ભિન્નભિન્નધર્મોનો સ્વીકાર કરતા બૌદ્ધોને) અમારા અનેકાંતવાદનો બલાત્કારે પણ સ્વીકાર કરવો જ પડે છે. (૧). આમ એક રીતે બૌદ્ધો અનેકાંતવાદનો સ્વીકાર કરે છે તે બતાવ્યું. હવે બીજી રીતે બતાવાય છે.
(આ રીતે તેઓ નિર્વિકલ્પકદર્શનની બાદ ઉત્પન્નથવાવાળા સવિકલ્પકજ્ઞાનને બાહ્યર્થમાં સવિકલ્પક તથા સ્વરૂપમાં નિર્વિકલ્પક માને છે. નિર્વિકલ્પકદર્શનની બાદ “આ નીલું છે', “આ પીળું છે' ઇત્યાદિ વિકલ્પજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે વિકલ્પજ્ઞાન પોતાના આકારમાત્રનો જ નિશ્ચય કરવાવાળું હોય છે. તે બાહ્ય નીલાદિ અંશોમાં જ શબ્દયોજના હોવાથી સવિકલ્પક હોય છે. સ્વરૂપની દૃષ્ટિએ તો સર્વજ્ઞાન નિર્વિકલ્પક જ હોય છે. જ્ઞાન સવિકલ્પક હોય કે નિર્વિકલ્પક હોય, બંનેનું સ્વસંવેદન પ્રત્યક્ષ તો નિર્વિકલ્પકરૂપ જ હોય છે. ધર્મકીર્તિ નામના બૌદ્ધાચાર્ય સ્વયં ન્યાયબિંદુ ગ્રંથમાં કહ્યું છે કે.. “સમસ્ત ચિત્ત, સામાન્ય અવસ્થાને ગ્રહણ કરવાવાળું જ્ઞાન તથા ચૈત્ત, વિશેષ અવસ્થાઓના ગ્રાહક જ્ઞાનોનું સ્વરૂપસંવેદનપ્રત્યક્ષનિર્વિકલ્પક હોય છે.” આથી એક જ વિકલ્પજ્ઞાનને બાહ્યનીલાદિની અપેક્ષાએ સવિકલ્પક તથા સ્વરૂપની અપેક્ષાએ નિર્વિકલ્પક માને છે. આ રીતે એક જ વિકલ્પજ્ઞાનને સવિકલ્પક અને નિર્વિકલ્પક ઉભયરૂપ માનીને બૌદ્ધો અનેકાંતનો સ્વીકાર કરી જ લે છે.)
પંક્તિનો ભાવાનુવાદ તે પ્રમાણે નિર્વિકલ્પકદર્શનની ઉત્તરકાલે થનારું સ્વાકાર અધ્યવસાયરૂપ એક જ વિકલ્પકજ્ઞાન બાહ્યાર્થમાં સવિકલ્પક હોય છે. પરંતુ સ્વરૂપમાં નિર્વિકલ્પક હોય છે. કારણ કે “સમસ્ત ચિત્ત અને ચૈત્તોને ગ્રહણ કરનારા જ્ઞાનોનું સ્વરૂપસંવેદનપ્રત્યક્ષ નિર્વિકલ્પક હોય છે–આ ન્યાયબિંદુ ગ્રંથના વચનથી વિકલ્પજ્ઞાન સ્વરૂપમાં નિર્વિકલ્પક હોય છે. આ રીતે એક વિકલ્પજ્ઞાનના બે રૂપોને સ્વીકારતા તે બૌદ્ધોને અનેકાંતવાદ માનવાની આપત્તિ કેમ નહિ આવે ? અર્થાત્ એક વિકલ્પજ્ઞાનના બે રૂપોને સ્વીકારતા તે બૌદ્ધોએ અનેકાંતવાદનો સ્વીકાર કરી જ લીધો છે. (૨) ___ तथा हिंसाविरतिदानादिचित्तं यदेव स्वसंवेदनगतेषु सत्त्वबोधरूपत्वसुखादिषु प्रमाणं, तदेव क्षणक्षयित्वस्वर्गप्रापणशक्तियुक्तत्वादिष्वप्रमाणमित्यनेकान्त एव ३ । तथा यद्वस्तु नीलचतुरस्रोतादिरूपतया प्रमेयं, तदेव मध्यभाग-क्षणविवर्तादिनाऽप्रमेयमिति कथं नानेकान्तः ४ । तथा सविकल्पकं स्वप्नादिदर्शनं वा यद्वहिरर्थापेक्षया भ्रान्तं ज्ञानं, तदेव स्वस्वरुपापेक्षयाऽभ्रान्तमिति बौद्धाः प्रतिपन्नाः ५ । तथा यन्निशीथिनीनाथद्वयादिकं
Page #287
--------------------------------------------------------------------------
________________
६६०
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
द्वित्वेऽलीक, तदपि धवलतानियतदेशचारितादौ तेऽनलीकं प्रतिपद्यन्ते ६ । कथं च भ्रान्तज्ञानं भ्रान्तिरूपतयात्मानमसंविदत् ज्ञानरूपतया चावगच्छत् स्वात्मनि भावद्वयं विरुद्धं न साधयेत् ७ । तथा पूर्वोत्तरक्षणापेक्षयैकस्यैव क्षणस्य जन्यत्वं जनकत्वं चाभ्युपागमन् ८ । तथार्थाकारमेव ज्ञानमर्थस्य ग्राहकं नान्यथेति मन्यमानाश्चित्रपटग्राहक ज्ञानमेकमप्यनेकाकारं संप्रतिपन्नाः ९ । तथा सुगतज्ञानं सर्वार्थविषयं सर्वार्थाकारं चित्रं कथं न भवेत् १० । तथैकस्यैव हेतोः पक्षधर्मसपक्षसत्त्वाभ्यामन्वयं विपक्षेऽविद्यमानत्वाद्व्यतिरेकं चान्वयविरुद्धं ते तात्त्विकमूरीचक्रिरे ११ । एवं वैभाषिकादिसौगताः स्वयं स्ययाद्वादं स्वीकृत्यापि तत्र विरोधमुद्भावयन्तः स्वशासनानुरागान्धकारसंभारविलुप्तिविवेकदृशो विवेकिनामपकर्णनीया एव भवन्ति ।
ટીકાનો ભાવાનુવાદ: (આ રીતે તેઓ અહિંસારૂપ ધર્મક્ષણના પ્રત્યક્ષને સ્વસત્તામાં પ્રમાણરૂપ તથા સ્વર્ગ પ્રાપ્ત કરાવવાની શક્તિમાં અપ્રમાણરૂપ માને છે. હિંસાથી વિરામ પામીને અહિંસક બનવું તથા દાન આપવું, ઇત્યાદિ શુભક્રિયાઓમાં સ્વર્ગે પહોંચાડવાની શક્તિ માને છે. તથા બૌદ્ધ તેને ક્ષણિક પણ માને છે. જે સમયે કોઈ વ્યક્તિ અહિંસાનું પાલન કરે છે, દાન આપે છે, તે સમયે અહિંસા અને દાનનું પ્રત્યક્ષ, અહિંસા આદિની સત્તા, તેની જ્ઞાનરૂપતા તથા તેની સુખરૂપતાનો પ્રત્યક્ષ જ અનુભવ કરે છે તથા આગળ ઉપર “મેં દયાનું પાલન કર્યું, તેનાથી સુખ થયું” આવા પ્રકારના અનુકૂલવિકલ્પને ઉત્પન્ન કરતું હોવાથી તે અહિંસા આદિની સત્તામાં અને સુખરૂપતામાં પ્રમાણ મનાય છે. અથવા અહિંસા, દાન આદિ સ્વયં જ્ઞાનક્ષણરૂપ છે. આથી તે પોતાની સત્તા જ્ઞાનરૂપતા તથા સુખરૂપતાનું સ્વયં અનુભવ કરતું હોવાથી તે કહેલા અંશોમાં પ્રમાણ છે. પરંતુ અહિંસાઆદિમાં રહેવાવાળી સ્વર્ગ-પ્રાપણશક્તિમાં તથા તેની ક્ષણિકતામાં તે અહિંસા પ્રત્યક્ષ પ્રમાણ નથી. જો કે પ્રત્યક્ષથી તેની ક્ષણિકતા તથા સ્વર્ગપ્રાપણશક્તિનો અનુભવ થઈ જાય છે. પરંતુ તેને અનુકૂલ “તે ક્ષણિક છે - તે સ્વર્ગમાપક છે” ઇત્યાદિ વિકલ્પોની ઉત્પત્તિ થતી ન હોવાથી પ્રત્યક્ષ તે અંશોમાં પ્રમાણ મનાતું નથી. આ રીતે એક અહિંસાક્ષણને પોતાની સત્તા આદિમાં પ્રમાણાત્મક તથા સ્વર્ગપ્રાપણશક્તિ અને ક્ષણિકતામાં અપ્રમાણરૂપ માનવાવાળા બૌદ્ધો અનેકાંતનો સ્વીકાર કરે જ છે.) પંક્તિનો ભાવાનુવાદ : જે જે હિંસાદિ-વિરતિ-દાનાદિ ચિત્તનું સ્વસંવેદનપ્રત્યક્ષ સત્તાના
Page #288
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
६६१
જ્ઞાનના વિષયમાં તથા સુખાદિના વિષયમાં પ્રમાણ છે, તે જ ક્ષણિકતા અને સ્વર્ગ-પ્રાપણ શક્તિના વિષયમાં અપ્રમાણ છે. (આથી એક જ સ્વસંવેદનપ્રત્યક્ષમાં ઉભયનો સ્વીકાર કરવો તે) અનેકાંત જ છે (૩).
(આ રીતે તેઓ નીલાદિ વસ્તુઓને નીલાદિની અપેક્ષાએ પ્રમેય તથા ક્ષણિકત્વની અપેક્ષાએ અપ્રમેય કહે છે. જે નીલવસ્તુ પોતાના નીલરૂપ, ચતુરસ, ઉર્ધ્વતા આદિ આકારની દૃષ્ટિએ પ્રમેય છે. અર્થાત્ પ્રત્યક્ષપ્રમાણનો વિષય બને છે. તે જ પોતાના મધ્યમાં રહેલા અવયવોની દૃષ્ટિએ તથા ક્ષણિકત્વ આદિની અપેક્ષાએ પ્રત્યક્ષ પ્રમાણનો વિષય બનતો નથી. આ પ્રમાણે એક જ નીલાદિને પ્રમેય અને અપ્રમેયરૂપ માનવા તે શું અનેકાંત નથી ?).
પંક્તિનો ભાવાનુવાદ : તે પ્રમાણે જે વસ્તુ નીલરૂપ, ચરસ, ઉર્ધ્વતાદિ રૂપયા પ્રમેય અને તે જ વસ્તુ મધ્યભાગવર્મી ક્ષણ-વિર્વતાદિની દૃષ્ટિએ અપ્રમેય છે. આ રીતે (એક જ વસ્તુને પ્રમેય અને અપ્રમેયરૂપ માનવામાં) કેવી રીતે અનેકાંત નથી ? (અર્થાતુ) અનેકાંતને તમે માનો જ છો. (૪)
(તે બૌદ્ધો સ્વપ્નાદિ ભ્રાન્તજ્ઞાનને બાહ્યપદાર્થની પ્રાપ્તિ ન કરાવતા હોવાથી ભ્રાન્ત માને છે અને સ્વરૂપની અપેક્ષાએ અભ્રાન્ત માને છે. સ્વપ્નમાં “હું રાજા છું, હું ધનવાન છું” ઇત્યાદિ વિકલ્પજ્ઞાન થાય છે. તે વિકલ્પજ્ઞાન બાહ્યમાં ધનવાનપણાનો કે રાજવીપણાનો અભાવ હોવાના કારણે જાગતાં કંગાલીયતનો અનુભવ હોવાથી ભ્રાન્ત છે. પરંતુ તે પોતાના સ્વરૂપની દૃષ્ટિએ અભ્રાન્ત છે. કારણકે તે વિકલ્પ સ્વપ્નમાં અવશ્ય થતો તો હોય જ છે. આ જ રીતે છીપલામાં થતું જતનું જ્ઞાન અર્થાતુ છીપલામાં રજતનું ભાન કરાવનાર મિથ્યાવિકલ્પ રજતરૂપબાહ્યઅર્થનું પ્રાપક ન હોવાથી ભ્રાન્ત છે, પરંતુ તાદશમિથ્યાજ્ઞાન અવશ્ય થયું તો છે જ – તેનું સ્વરૂપસંવેદન તો થાય જ છે. આથી સ્વરૂપની દૃષ્ટિએ અભ્રાન્ત છે.)
પંક્તિનો ભાવાનુવાદ ઃ તે પ્રમાણે સવિકલ્પક કે સ્વપ્નાદિદર્શન જે બાહ્યાર્થની અપેક્ષાએ ભ્રાન્તજ્ઞાન છે, તે જ સ્વ-સ્વરૂપની અપેક્ષાએ અભ્રાન્ત જ છે. ( આ રીતે એક જ સવિકલ્પક કે સ્વપ્નાદિદર્શનમાં ભ્રાન્તતા અને અભ્રાન્તતાનો સ્વીકાર કરતા) બૌદ્ધો અનેકાંતનો પણ સ્વીકાર કરે જ છે. (૫)
(આ પ્રમાણે જે વ્યક્તિને આંખના રોગના કારણે બે ચંદ્રનું જ્ઞાન થાય છે. તે મિથ્યાજ્ઞાનમાં પણ તમે અનેકાંતને સ્વીકારો છે. કારણકે તમે દ્વિચંદ્રજ્ઞાનને દ્વિત્વ અંશમાં વિસંવાદિ હોવાથી અપ્રમાણ માનો છો. અને ધવલતા, નિયતદેશમાં ગમન કરવું ઇત્યાદિની અપેક્ષાએ પ્રમાણ માનો છો. આથી એક જ દ્વિચંદ્રજ્ઞાનને અંશત:પ્રમાણ તથા અંશત:અપ્રમાણ કહેવું તે અનેકાંતનો સ્વીકાર જ છે.)
Page #289
--------------------------------------------------------------------------
________________
६६२
षड्दर्शन समुझय भाग - २, श्लोक-५७, जैनदर्शन
પંક્તિનો ભાવાનુવાદ ઃ તે પ્રમાણે જે દિચંદ્રવિષયક જ્ઞાન છે. તેમાં તે દ્ધિત્વ અંશમાં અલીક=અસત્ય છે. અને તે જ જ્ઞાન ધવલતા, નિયતદેશની અંદર ચરવું ઇત્યાદિ અંશમાં અનલીક=સત્ય છે. (આવું બૌદ્ધો સ્વીકારે છે - તે અનેકાંતવાદનો જ સ્વીકાર છે.) (૯)
(તે જ રીતે જે વ્યક્તિને મિથ્યાજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે વ્યક્તિ તે મિથ્યાજ્ઞાનને જ્ઞાનરૂપથી તો અનુભવ કરે છે. પરંતુ મિથ્યાત્વરૂપથી અનુભવ કરતો નથી. જો પોતાની બ્રાન્તતાને જાણવા લાગે તો સમ્યગુજ્ઞાન જ થઈ જાય. અથવા મિથ્યાજ્ઞાન પોતાની જ્ઞાનરૂપતાનું તો સ્વસંવેદન પ્રત્યક્ષથી સાક્ષાત્કાર કરે છે, પરંતુ પોતાની ભ્રાન્તતાને જાણી શકતું નથી. આથી એક જ મિથ્યાજ્ઞાનનો અંશત: જ્ઞાનરૂપથી સ્વરૂપસાક્ષાત્કાર તથા અંશતઃ મિથ્થારૂપથી અસાક્ષાત્કાર થાય છે. આ રીતે સ્પષ્ટતયા બે વિરોધિભાવો એકત્ર અવસ્થાન કરે છે. તેથી તમે અનેકાંતવાદનો ન છૂટકે પણ સ્વીકાર કર્યો જ છે.).
પંક્તિનો ભાવાનુવાદઃ ભ્રાન્તજ્ઞાન–મિથ્યાજ્ઞાન ભ્રાન્તિરૂપતયા પોતાનું અત્યંવેદન કરતું અને જ્ઞાનરૂપતા અનુભવાતું (સ્વ-સંવેદન કરતું) આત્મામાં (મિથ્યાજ્ઞાન યુક્ત આત્મામાં) પ્રવર્તે છે. તેથી કેવી રીતે એક ઠેકાણે બે વિરોધિભાવોનો વિરોધ હોઈ શકે ? ન જ હોઈ શકે. આથી અનેકાંતવાદનો સ્વીકાર કર્યા વિના છૂટકો નથી.)
(તમે લોકો કોઈ એકક્ષણને પૂર્વેક્ષણના કાર્ય તરીકે તથા ઉત્તરક્ષણના કારણ તરીકે માનો જ છો. જો તે ક્ષણ પૂર્વેક્ષણનું કાર્ય ન હોય તો સત્ હોવા છતાં પણ કોઈપણથી ઉત્પન્ન થતું ન હોવાથી તે નિત્ય બની જશે. જો તે ઉત્તરક્ષણને ઉત્પન્ન ન કરે તો અર્થક્રિયાકારી ન હોવાથી અવસ્તુ બની જશે. તાત્પર્ય એ જ છે કે એક મધ્યક્ષણમાં પૂર્વની અપેક્ષાએ કાર્યતા અને ઉત્તરની અપેક્ષાએ કારણતારૂપ વિરુદ્ધધર્મ માનવો તે અનેકાંતનો સ્પષ્ટતયા સ્વીકાર જ છે.)
પંક્તિનો ભાવાનુવાદ ઃ તે પ્રમાણે પૂર્વોત્તરક્ષણની અપેક્ષાએ એક જ ક્ષણમાં જન્યત્વ અને જનકત્વનો તમે લોકોએ સ્વીકાર કરેલો છે. (તેથી તમે અનેકાંતવાદનો સ્વીકાર કરેલો જ છે.) (૮)
(“જે જ્ઞાન જે પદાર્થોનો આકાર હોય છે, તે તે જ પદાર્થને જાણે છે, નિરાકારજ્ઞાન પદાર્થને જાણી શકતું નથી” આ તદાકારતાના નિયમને બૌદ્ધોએ પ્રમાણતાનો નિયામક માન્યો છે. આ નિયમાનુસાર નાનારંગવાળા ચિત્રપટને જાણવાવાળું જ્ઞાન પણ ચિત્રાકાર જ હશે. આથી એક જ ચિત્રપટજ્ઞાનને અનેક આકારવાળું માનવું (અર્થાત્ એકને જ ચિત્રવિચિત્રરૂપ માનવું) તે અનેકાંતવાદનો જ સ્વીકાર છે.)
પંક્તિનો ભાવાનુવાદ ઃ તે પ્રમાણે અર્થાકારજ્ઞાન જ અર્થનું ગ્રાહક છે, અન્યથા નહિ, આવું
Page #290
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
६६३
માનતા બૌદ્ધોએ ચિત્રપટનું ગ્રાહકજ્ઞાન એક હોવા છતાં અનેક આકારવાળું સ્વીકાર્યું છે. (તે જ અનેકાંતવાદનો સ્વીકાર છે.) (૯)
(ઉપર બતાવેલા નિયમાનુસાર સંસારના સમસ્તપદાર્થોને જાણવાવાળા સુગતનું જ્ઞાન સર્વાકાર અર્થાત્ ચિત્ર-વિચિત્રાકાર હોવું જ જોઈએ. આ રીતે સુગતના એક જ જ્ઞાનને સર્વાકારે માનવું તે પણ અનેકાંતનું જ સમર્થન છે. વળી બૌદ્ધ હેતુના ત્રણ સ્વરૂપ માને છે. પક્ષમાં રહેવા સ્વરૂપ પક્ષધર્મતા, સપક્ષ દૃષ્ટાંતમાં તેની સત્તાના કારણે અન્વયાત્મક તથા વિપક્ષમાં તેની સત્તા ન હોવાના કારણે વ્યતિરેકાત્મક માને છે. આમ અન્વય અને વ્યતિરેકને સ્પષ્ટ રીતે વિરોધ હોવા છતાં પણ એક જ હેતુમાં સ્વીકારવા તે અનેકાંતનો સ્વીકાર જ છે.)
પંક્તિનો ભાવાનુવાદ તથા સર્વાર્થવિષયક તથા સર્વાર્થાકારક સુગતનું જ્ઞાન ચિત્ર કેમ ન બની શકે ? તથા એક જ હેતુમાં પક્ષધર્મ = હેતુમાં રહેવું અને સાક્ષરૂપ દૃષ્ટાંતમાં રહેવા દ્વારા અન્વય તથા વિપક્ષમાં નહિ રહેવાથી (અન્વયથી વિરુદ્ધ) વ્યતિરેક, અર્થાત્ એક જ હેતુમાં પરસ્પર વિરુદ્ધ અન્વય અને વ્યતિરેક તમે લોકો સ્વીકારો છો અને તેને તાત્ત્વિક માનતા તમે અનેકાંતનો સ્વીકાર કરો જ છો.
આ પ્રમાણે વૈભાષિક આદિ બૌદ્ધો સ્વયં સ્યાદ્વાદનો સ્વીકાર કરીને પણ, અનેકાંતવાદમાં વિરોધનું ઉલ્કાવન કરે છે. તે પોતાના શાસન = દર્શનના અનુરાગના અંધકારના સમુહથી લુપ્ત બનેલી વિવેકહીન દૃષ્ટિવાળા બૌદ્ધો વિવેકીપુરુષોને સાંભળવા માટે યોગ્ય પણ થતા નથી. અર્થાત્ પોતાના શાસ્ત્રવ્યવહાર તથા લોકવ્યવહારમાં સ્યાદ્વાદનો ભરપૂર ઉપયોગ કરીને પણ સ્યાદ્વાદનો અપલાપ કરનારા બૌદ્ધો વિવેકહીન છે. વિવેકહીન લોકોએ સ્યાદ્વાદમાં આપેલા વિરોધોને વિવેકીપુરુષો સાંભળવા માટે પણ તૈયાર થતા નથી.
किञ्च सौत्रान्तिकमत एकमेव कारणमपरापरसामयन्तःपातितयानेककार्यकार्याऽऽविद्यते, यथा रूपरसगन्धादिसामग्रीगतं रूपमुपादानभावेन स्वोत्तरं रूपक्षणं जनयति, रसादिक्षणांश्च सहकारितया, तदेव च रूपं रूपालोकमनस्कारचक्षुरादिसामग्र्यन्तरगतं सत्पुरुषस्य ज्ञानं सहकारितया जनयति । आलोकाद्युत्तरक्षणांश्च तदेवमेकं कारणमनेकानि कार्याणि युगपत्कुर्वाणं किमेकेन स्वभावेन कुर्यात्, नानास्वभावैर्वा ? योकेन स्वभावेन, तर्बेकस्वभावेन कृतत्वात्कार्याणां भेदो न स्यात् । अथवा नित्योऽपि पदार्थ एकेन स्वभावेन नानाकार्याणि कुर्वाणः कस्मानिषिध्यते । अथ नित्यस्यैकस्वभावत्वेन नानाकार्यकरणं न घटते, तमुनित्यस्यापि तेषां करणं कथमस्तु ? निरंशैकस्वभावत्वात् । सहकारिभेदाचेत्कुरुते ? तर्हि नित्यस्यापि सहकारिभेदात्तदस्तु ।
Page #291
--------------------------------------------------------------------------
________________
દ૬૪
षड्दर्शन समुझय भाग - २, श्लोक -५७, जैनदर्शन
अथ नानास्वभावैरनित्यः कुर्यादिति चेत् ? नित्यस्यापि तथा तत्करणमस्तु । अथ नित्यस्य नानास्वभावा न संभवन्ति, कूटस्थनित्यस्यैकस्वभावत्वात्, तमुनित्यस्यापि नानास्वभावा न सन्ति, निरंशैकस्वभावत्वात् । तदेवं नित्यस्यानित्यस्य च समानदोषत्वान्नित्यानित्योभयात्मकमेव वस्तु मानितं वरम् । तथा चैकान्तनित्यानित्यपक्षसंभवं दोषजालं सर्वं परिह्यतं भवतीति १२ ।
ટીકાનો ભાવાનુવાદ:
વળી સૌત્રાતિકમતમાં સ્વીકારાયું છે કે એક જ કારણ ભિન્ન-ભિન્નસામગ્રીના વશથી અનેક ભિન્ન-ભિન્નકાર્યો ઉત્પન્ન કરે છે. (સૌત્રાન્તિક એક જ કારણને ભિન્ન-ભિન્નસામગ્રીના સહકારથી એકસાથે અનેકકાર્યોનું ઉત્પાદક માને છે.)
જેમ કે રૂપ-રસ-ગંધાદિ સામગ્રીગત રૂપ ઉપાદાનભાવેન સ્વોત્તરરૂપણને ઉત્પન્ન કરે છે. અને તે રૂપેક્ષણ ઉત્તરરસાદિક્ષણોની ઉત્પત્તિમાં સહકારી બને છે. અર્થાત્ જેમ રૂપ-રસ-ગંધ આદિ સામગ્રીગત એક જ રૂપલણ પોતાની ઉત્તર રૂપલણને ઉપાદાન બનીને ઉત્પન્ન કરે છે. તે જ રૂપેક્ષણ ઉત્તર રસાદિક્ષણોની ઉત્પત્તિમાં સહકારી હોય છે. તે જ રૂપલણ રૂપ, આલોક મનસ્કાર, ચક્ષુરાદિ જ્ઞાનસામગ્રીમાં સમાવેશ પામીને પુરુષના રૂપજ્ઞાનમાં આલંબનકારણ બને છે તથા આલોક આદિના ઉત્તરક્ષણોમાં સહકારી કારણ બને છે. અર્થાત્ તે જ રૂપ-આલોક મનસ્કારચક્ષુરાદિની ઉત્તરક્ષણમાં સહકારી બને છે.
‘તહેવમે...” તેથી આ પ્રમાણે (હોતે છતે તમે અમને જવાબ આપો કે) અનેક કાર્યોને એકસાથે કરતું કારણ શું એક જ સ્વભાવથી અનેક કાર્યોને ઉત્પન્ન કરે છે કે નાનાપ્રકારના સ્વભાવથી અનેક કાર્યોને ઉત્પન્ન કરે છે? જો અનેક કાર્યોને એકસાથે ઉત્પન્ન કરતું કારણ એક સ્વભાવથી જ અનેક કાર્યોને ઉત્પન્ન કરતું હોય તો, તે કારણે એક સ્વભાવ વડે કાર્ય કરતું હોવાથી કાર્યોનો ભેદ નહિ થાય ! અર્થાત્ કાર્યોમાં ભિન્નતા નહિ આવે ! તથા નિત્ય પણ પદાર્થ એક સ્વભાવથી અનેક કાર્યોને ઉત્પન્ન કરતો હોય ત્યારે (કાર્યો અભિન્ન એકસ્વરૂપ બની જશે, આવી આપત્તિ આપી, તેનો) નિષેધ શા માટે કરો છો. ?
હવે (જો તમે એમ કહેશો કે) નિત્ય પદાર્થનો એક સ્વભાવ હોવાના કારણે અનેક કાર્યો તેના દ્વારા ઉત્પન્ન થાય છે' આવું કહેવું સંગત થતું નથી. તો (અમારે કહેવું છે કે.) તો પછી અનિત્ય પદાર્થ પણ કેવી રીતે ભિન્ન-ભિન્નકાર્યોને ઉત્પન્ન કરી શકશે ? કારણ કે તમે અનિત્ય પદાર્થને નિરંશ અને એકસ્વભાવવાળો જ સ્વીકારેલો છે. અર્થાત્ નિત્ય પદાર્થ જો એક
Page #292
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय भाग-२, श्लोक-५७, जैनदर्शन
સ્વભાવવાળો હોવાથી ભિન્ન-ભિન્નકાર્યોને ઉત્પન્ન કરી શકતો ન હોય, તો નિરંશ અને એક સ્વભાવવાળો અનિત્ય પદાર્થ પણ કેવી રીતે ભિન્ન-ભિન્ન કાર્યોને ઉત્પન્ન કરી શકશે ? "
(જો તમે એમ કહેશો કે) અનિત્ય પદાર્થ એક સ્વભાવવાળો હોવા છતાં પણ સહકારિ કારણોની ભિન્નતાના કારણે ભિન્ન-ભિન્નકાર્યોને ઉત્પન્ન કરી શકે છે. તો (અમે કહી શકીએ છીએ કે) એક સ્વભાવવાળો નિત્ય પદાર્થ પણ સહકારિતારણોની ભિન્નતાના કારણે ભિન્નભિન્નકાર્યોને ઉત્પન્ન કરી શકશે.
હવે જો તમે એમ કહશો કે અનિત્ય પદાર્થ નાનાસ્વભાવો દ્વારા ભિન્ન-ભિન્ન કાર્યોને કરે છે. તો અમે પણ કહીશું કે નિત્ય પદાર્થ પણ અનેક સ્વભાવો દ્વારા ભિન્ન-ભિન્ન કાર્યોને કરશે.
જો (તમે એમ કહેશો કે) નિત્ય પદાર્થ નાના સ્વભાવવાળો સંભવતો નથી, કારણકે કૂટનિત્યનો એક જ સ્વભાવ હોય છે – તો અમે પણ કહીશું કે અનિત્ય પદાર્થ પણ અનેક સ્વભાવવાળો સંભવતો નથી, કારણકે (તમે) તેને નિરંશ – એક સ્વભાવવાળો માન્યો છે.
તેથી વસ્તુને એકાંતે નિત્ય કે અનિત્ય માનવામાં સમાન દોષો હોવાથી વસ્તુને નિત્યાનિત્ય ઉભય સ્વરૂપ માનવી વધુ શ્રેષ્ઠ છે અને તેથી એકાંત નિત્ય પક્ષમાં તથા એકાંત અનિત્ય પક્ષમાં જે કોઈ દોષોનો સંભવ હતો, તે સર્વે દોષોના સમુહનો પરિહાર થાય છે.
(શંકા એકાંત નિત્ય પક્ષમાં તમે દોષો બતાવ્યા અને એકાંત અનિત્ય પક્ષમાં પણ તમે દોષો બતાવ્યા. તે દોષોને ટાળવા વસ્તુને નિત્યાનિત્ય સ્વરૂપ માની. તો અમારે કહેવું છે કે જે દોષો એકાંત નિત્ય અને એકાંત અનિત્યપક્ષમાં આવતા હતા, તે સર્વે દોષો નિત્યાનિત્યપક્ષમાં આવીને ઉભા રહેશે. એકાંત નિત્ય પક્ષમાં દા. ત. ૫૦ દોષો હોય અને એકાંત અનિત્ય પક્ષમાં ૫૦ દોષો હોય, તો નિત્યાનિત્ય પક્ષમાં તો ૧૦૦ દોષો આવીને ઉભા રહેશે ને ?
સમાધાનઃ તમારો આ માત્ર અજ્ઞાનનો વિલાસ છે. કારણ કે તમે પરમાર્થને સમજ્યા જ નથી. જેમ ગોળ (ઘુડ) કફ કરે છે અને સૂંઠ પીત્ત કરે છે. છતાં પણ તે બંનેના મિશ્રણમાંથી તૈયાર થયેલ ઔષધ (સૂંઢની ગોળી) કફ-પીત્ત બંનેનો નાશ કરે છે. તેમ વસ્તુને નિત્યાનિત્ય માનવાથી એકાંત બંને પક્ષમાં આવતા સઘળાયે દોષો નાશ પામે છે.) (૧૨).
ज्ञानवादिनोऽपि - ताथागताः स्वार्थाकारयोरभिन्नमेकं संवेदनं संवेदनाञ्च भिन्नौ ग्राह्यग्राहकाकारौ स्वयमनुभवन्तः कथं स्याद्वादं निरस्येयुः १ ? तथा संवेदनस्य ग्राह्यग्राहकाकारविकलता स्वप्नेऽपि भवद्भिर्नानुभूयते, तस्या अनुभवे वा सकलासुमतामधुनैव मुक्ततापत्तेः, तत्त्वज्ञानोत्पत्तिर्मुक्तिरिति वचनात् । अनुभूयते च संवेदनं
Page #293
--------------------------------------------------------------------------
________________
६६६
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
संवेदनरूपतया कथञ्चित् । तत एकस्यापि संवेदनस्यानुभूताननुभूततयानेकान्तप्रतिभासो दुःशकोऽपह्नोतुमिति २ । तथा सर्वस्य ज्ञानं स्वसंवेदनेन ग्राह्यग्राहकाकारशून्यतयात्मानमसंविदत्, संविद्रूपतां चानुभवद्विकल्पेतरात्मकं सदेकान्तवादस्य प्रतिक्षेपकमेव भवेत् ३ । तथा ग्राह्याकारस्यापि युगपदनेकार्थावभासिनश्चित्रैकरूपता प्रतिक्षिपत्येवैकान्तवादमिति ४ । ટીકાનો ભાવાનુવાદઃ (સૌ પ્રથમ અહીં પંક્તિના આશયસ્થાનો ખોલીને પંક્તિનો ભાવાનુવાદ કરીશું.) (જ્ઞાનાદ્વૈતવાદિ યોગાચાર જ્ઞાનાકાર અને અર્થાકારને અભિન્ન માને છે. તે તે જ્ઞાનથી ભિન્ન કોઈ બાહ્ય અર્થની સત્તા સ્વીકારતો નથી. જ્ઞાન જ ગ્રાહ્યપદાર્થના આકારમાં તથા ગ્રાહક-જ્ઞાનના આકારમાં પ્રતિભાસિત થાય છે. આ રીતે એક જ સંવેદનમાં પરસ્પર ભિન્ન ગ્રાહ્યાકાર અને ગ્રાહકાકારનો સ્વયં અનુભવ કરનારા યોગાચારો સ્યાદ્વાદનો અપલાપ કેવી રીતે કરી શકે છે? તેમનું ગ્રાહ્ય-ગ્રાહકાકારસંવેદન પણ સ્વયં અનેકાંતવાદનું સમર્થન જ કરે છે. સંવેદનમાત્ર પરમાર્થથી ગ્રાહ્ય અને ગ્રાહક બંને પણ આકારોથી સર્વથા શૂન્ય-નિરંશ છે. પરંતુ સંવેદનની તે ગ્રાહ્ય-ગ્રાહકાદિ આકારશૂન્યતા સ્વપ્નમાં પણ તમારા દ્વારા અનુભવાઈ નથી. અને જો સંવેદનનો આ વાસ્તવિક ગ્રાહ્ય-ગ્રાહકાદિ આકારરહિતનિરંશસ્વરૂપનો અનુભવ થવા લાગે તો સર્વે પ્રાણીઓને તત્ત્વજ્ઞાન હોવાથી તાત્કાલિક મુક્તિ થઈ જશે. કારણ કે તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ જ મુક્તિ છે” આ સર્વસંમત સિદ્ધાંત છે. સંવેદનની સંવેદનરૂપતાનો અનુભવ તો સર્વે જીવોને થતો જ રહે છે. આ રીતે એક જ સંવેદનનો ગ્રાહ્ય-ગ્રાહક આકાર શૂન્યતાની દૃષ્ટિએ અનુભવ ન થવો તથા તેની સંવેદનસ્વરૂપતાની દૃષ્ટિએ અનુભવ થવો તે અનેકાંતવાદનું જ રૂપ છે. એક જ સંવેદનમાં અનુભૂતતા તથા અનનુભૂતતારૂપ ઉભયધર્મોને માનવાવાળા બૌદ્ધો અનેકાંતવાદનો અપલાપ કરી શકતા નથી. અને અનેકાંતવાદનો વિરોધ કરવાથી સંવેદનના સ્વરૂપનો જ લોપ થઈ જશે. આ રીતે સર્વે જ્ઞાનોના સ્વસંવેદનજ્ઞાનની ગ્રાહ્યાદિ આકારશૂન્યતા અનુભવપથમાં આવતી ન હોવાથી સંવેદનરૂપતાનો અનુભવ અવશ્ય કરે જ છે. આ રીતે એક જ જ્ઞાનને નિરંશતાની દૃષ્ટિએ અનિશ્ચાયત્મક તથા સંવેદનરૂપની દૃષ્ટિથી નિશ્ચયાત્મક માનવાથી સ્વયં તેને એકાંતવાદનું ખંડન કરીને સાદ્વાદની સિદ્ધિ કરી દે છે. સંવેદનનો ગ્રાહ્યાકાર પણ એકસાથે અનેક પદાર્થોના આકારમાં પરિણત થઈને એક હોવા છતાં પણ ચિત્ર-વિચિત્રરૂપથી પ્રતિભાસિત થતો હોય છે. એક ગ્રાહ્યકારની આ ચિત્રરૂપતા પણ અનેકાંતનું સ્થાપન તથા એકાંતવાદનું ખંડન કરી દે છે.)
Page #294
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
६६७
પંક્તિનો ભાવાનુવાદ : જ્ઞાનવાદિ યોગાચારો પણ સ્વીકાર = જ્ઞાનાકાર અને અર્થકારને અભિન્ન માને છે. (જ્ઞાન જ ગ્રાહ્યપદાર્થના આકારમાં તથા ગ્રાહકજ્ઞાનના આકારમાં પ્રતિભાસિત થાય છે. તેથી) એક જ સંવેદનમાં (પરસ્પર) ભિન્ન એવા ગ્રાહ્યકાર અને ગ્રાહકાકારનો સ્વયં અનુભવ કરતા યોગાચારો કેવી રીતે સ્યાદ્વાદનું ખંડન કરે છે ? (૧). (સંવેદન માત્ર પરમાર્થત: ગ્રાહ્ય અને ગ્રાહક બંને પણ આકારોથી સર્વથા શૂન્ય નિરંશ છે. પરંતુ) સંવેદનની તે ગ્રાહ્ય-ગ્રાહક આકારવિકલતા સ્વપ્નમાં પણ તમારા વડે અનુભવાઈ નથી. અથવા તો સંવેદનની ગ્રાહ્યગ્રાહકાકારવિકલતાનો (અનુભવ થવા લાગે તો, તે) અનુભવમાં સર્વે જીવોને તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થતાં તાત્કાલિક જ મુક્ત થઈ જવાની આપત્તિ આવશે. કારણ કે “તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ જ મુક્તિ છે” આ શાસ્ત્રવચન છે. અને સંવેદનની સંવેદનરૂપતા કથંચિત્ અનુભવમાં આવે જ છે. તેથી એક જ સંવેદનમાં અનુભૂતતા - અનનુભૂતતા ઉભયને માનવાવાળા બૌદ્ધો સંવેદનમાં પ્રતિભાસ થતા અનેકાંતવાદનો અપલાપ કરવા સમર્થ બનતા નથી. (૨) સર્વ જ્ઞાનોના સ્વસંવેદનની ગ્રાહ્યગ્રાહકાકારકશૂન્યતા આત્મામાં અનુભવાતી નથી. અને તેથી) સંવેદનરૂપતાનો અનુભવ થાય છે. (૩) આ રીતે (એક જ જ્ઞાન) વિકલ્પાત્મક અને અવિકલ્પાત્મક થતું છતું એકાંતવાદનું ખંડન કરનાર જ થાય છે. તથા એકસાથે અનેક અર્થનું અવભાસન કરનારા ગ્રાહ્યાકારમાં પણ ચિત્રરૂપતા આવે છે. (તે ગ્રાહ્યાકારગત ચિત્રરૂપતા) એકાંતવાદનું ખંડન કરે છે. (અનેકાંતવાદનું સ્થાપન કરે છે.) (૪).
नैयायिकैवैशेषिकैश्च यथा स्याद्वादोऽभ्युपजग्मे तथा प्रदर्श्यते । इन्द्रियसन्निकर्षादेधूमज्ञानं जायते, तस्माद्याग्निज्ञानम् । अत्रेन्द्रियसन्निकर्षादि प्रत्यक्षं प्रमाणं, तत्फलं धूमज्ञानं, धूमज्ञानं चाग्निज्ञानापेक्षयानुमानं प्रमाणम्, अग्निज्ञानं त्वनुमानफलम् । तदेव धूमज्ञानस्य प्रत्यक्षफलतामनुमानप्रमाणतां चोभयरूपतामभ्युपगच्छन्ति । एवमन्यत्रापि ज्ञाने फलता प्रमाणता च पूर्वोत्तरापेक्षया यथार्हमवगन्तव्या १ । एकमेव चित्रपटादेरवयविनो रूपं विचित्राकारमभ्युपयन्ति । न च विरोधमाचक्षते । तदुक्तं कन्दल्याम्-विरोधादेकमनेकस्वभावमयुक्तमिति चेत् ? न तथा च प्रावादुकप्रवाद:-“एकं चेत्तत्कथं चित्रं, चित्रं चेदेकता कुतः । एकं चैव तु चित्रं चेत्येतचित्रतरं 'मतम् ।।१।।” इति को विरोध इत्यादि । चित्रात्मनो रूपस्य नायुक्तता, विचित्रकारणसामर्थ्य भाविनस्तस्य सर्वलोकप्रसिद्धेन प्रत्यक्षेणैवोपपादित्वादित्यादि [प्रश० कन्द० पृ० ३०] २ । एकस्यैव
१ ततः, इति प्रत्यन्तरे.
Page #295
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
धूपकडुच्छकस्यैकस्मिन् भागे शीतस्पर्शः परस्मिंश्च भाग उष्णस्पर्शः । अवयवानां भिन्नत्वेऽप्यवयविन एकत्वादेकस्यैव द्वौ विरुद्धौ तौ स्पर्शो, यतस्तेषामेवं सिद्धान्तः “एकस्यैव पटादेश्चलाचलरक्तारक्तावृताऽनावृताद्यनेकविरुद्धधर्मोपलम्भेऽपि दुर्लभो विरोधगन्धः” इति ३ । नित्यस्येश्वरस्य सिसृक्षा संजिहीर्षा च, रजस्तमोगुणात्मको स्वभावौ, क्षितिजलाद्यष्टमूर्तिता च, सात्विकस्वभावाः परस्परं विरुद्धाः ४ । एकस्यामलकस्य कुवलयबिल्वाद्यपेक्षया महत्त्वमणुत्वं च विरुद्धे ५ । एवमिक्षोः समिद्वंसापेक्षया ह्रस्वत्वदीर्घत्वे अपि ६ । देवदत्तादेः स्वपितृसुतापेक्षया परत्वापरत्वे अपि ७ । अपरं सामान्यं नाम्ना सामान्यविशेष इत्युच्यते । सामान्यविशेषश्च द्रव्यत्वगुणत्वकर्मत्वलक्षणः । द्रव्यत्वं हि नवसु द्रव्येषु वर्तमानत्वात्सामान्यं, गुणकर्मभ्यो व्यावृत्तत्वाद्विशेषः । एवं गुणत्वकर्मत्वयोरपि सामान्यविशेषता विभाव्या । ततश्च सामान्यं च तद्विशेषश्चेति सामान्यविशेषः । तस्यैकस्य सामान्यता विशेषता च विरुद्धे ८ ।
६६८
ટીકાનો ભાવાનુવાદ :
નૈયાયિકો અને વૈશેષિકો જે પ્રમાણે સ્યાદ્વાદનો સ્વીકાર કરે છે, તે પ્રમાણે હવે બતાવાય છે. ઇન્દ્રિયાર્થસન્નિકર્ષાદિથી ધૂમજ્ઞાન ઉત્પન્ન થાય છે અને ધૂમજ્ઞાનથી અગ્નિજ્ઞાન ઉત્પન્ન થાય છે. અહીં ઇન્દ્રિય-સશિકર્ષાદિ પ્રત્યક્ષ પ્રમાણ છે. તેનું ફળ ધૂમજ્ઞાન છે તથા ધૂમજ્ઞાન અગ્નિજ્ઞાનની અપેક્ષાએ અનુમાનપ્રમાણ છે. પરંતુ અગ્નિજ્ઞાન અનુમાનફળ છે. તેથી આ પ્રમાણે ધૂમજ્ઞાનમાં પ્રત્યક્ષફળતા અને અનુમાનપ્રમાણતા ઉભયનો સમાવેશ થાય છે. આમ નૈયાયિકો એક ધૂમજ્ઞાનમાં ઉભયરૂપતાનો સ્વીકાર કરે છે. (તો કેવી રીતે અનેકાંતવાદનો પ્રતિક્ષેપ કરી શકે !)
આ પ્રમાણે અન્યત્ર પણ શાનમાં પૂર્વોત્તર અપેક્ષાએ જ્ઞાનતા અને પ્રમાણતા યથાયોગ્ય જાણવી. અર્થાત્ પૂર્વ-પૂર્વ સાધકતમ અંશોમાં પ્રમાણતા તથા ઉત્તરોત્તર સાધ્ય અંશોમાં ફળરૂપતા સમજી લેવી. આમ એક જ જ્ઞાનમાં પ્રમાણતા અને ફળરૂપતાનો સ્વીકાર કરવો તે અનેકાંતવાદનું જ સમર્થન કરે છે. (૧)
નૈયાયિકો એક જ અનેકરૂપવાળા પટાદિ અવયવીનું ચિત્ર-વિચિત્રરૂપ માને છે. એક જ અવયવીમાં ચિત્ર-વિચિત્રરૂપને માનવામાં તેઓ કોઈ વિરોધ બતાવતા નથી. તેથી જ ન્યાયકંદલીમાં (શ્રીધરાચાર્યે વિરોધપરિહાર કરતાં) કહ્યું છે કે...
શંકા : એક અવયવીમાં અનેક સ્વભાવો = રૂપો માનવામાં તો વિરોધ દૂષણ આવે છે. આથી
Page #296
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक ५७, जैनदर्शन
-
६६९
=
એક અવયવીને ચિત્રરૂપ માનવું અયુક્ત છે. કોઈ વાદિએ કહ્યું પણ છે કે... જો એક છે, તો ચિત્ર અનેકરૂપવાળું કેવી રીતે હોઈ શકે ? જો ચિત્ર = અનેકરૂપવાળું છે, તો તેમાં એકતા કેવી રીતે હોઈ શકે ? એકતા અને ચિત્રતામાં તો વિરોધ છે. એક પણ કહેવું અને ચિત્ર પણ કહેવું અયુક્ત છે.
સમાધાન : રૂપને ચિત્ર માનવું અયુક્ત નથી. કારણકે ચિત્ર રૂપવાળા કારણોના સામર્થ્યથી થનારા રૂપને ચિત્ર માનવામાં કોઈ વિરોધ નથી. તથા લોકપ્રસિદ્ધ પ્રત્યક્ષ પ્રમાણથી આ વસ્તુ સર્વને અનુભવમાં આવે જ છે. (૨)
એક જ ધૂપદાનીના એક ભાગમાં શીતસ્પર્શ અને બીજા ભાગમાં ઉષ્ણસ્પર્શ હોય છે. જોકે (ધૂમદાનીરૂપ) અવયવીના અવયવો ભિન્ન હોવા છતાં પણ તે અવયવોનો અવયવી એક જ છે. તે અવયવીમાં જ પરસ્પર વિરોધી શીત અને ઉષ્ણસ્પર્શ પ્રાપ્ત થાય જ છે. વૈશેષિકોનો પણ આ પ્રમાણે સિદ્ધાંત છે કે... “એક જ પટાદિ અવયવીમાં એક ભાગમાં ચલરૂપતા ક્રિયા થવી, હલવું તથા બીજા ભાગમાં અચલ-સ્થિર રહેવું, એક ભાગમાં રક્તતા અને એક ભાગમાં અરક્તતા, એક ભાગમાં (બીજા કપડા દ્વારા) આવૃત્ત ઢંકાયેલ અને બીજા ભાગમાં અનાવૃત્ત, એમ અનેક વિરોધિધર્મોની ઉપલબ્ધિ થાય છે. છતાં પણ તેમાં વિરોધની કોઈ ગંધ નથી.” (૩)
=
=
તેઓ નિત્ય એક ઈશ્વરમાં જગતનું સર્જન કરવાની ઇચ્છા, જગતનો પ્રલય – સંહાર કરવાની ઇચ્છા, રજોગુણ-તમોગુણરૂપ સ્વભાવ તથા અનેક સાત્ત્વિક ભાવોને માને છે. તેમાં સ્પષ્ટ રીતે પરસ્પરવિરોધ છે. એક જ ઈશ્વરને પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, દિશા, કાલરૂપ અષ્ટમૂર્તિ માનવામાં સ્પષ્ટ રીતે વિરોધ છે. (અને છતાં પણ તમે એક ઈશ્વરમાં અનેકધર્મોનો સ્વીકાર કરી અનેકાંતવાદનું સમર્થન જ કરો છો.) (૪)
તમે એક આમળામાં કુવલય(કમળ)ની અપેક્ષાએ મહત્ત્વ અને બીલાની અપેક્ષાએ અણુત્વ, આ રીતે પરસ્પર વિરુદ્ધધર્મોને માનો છો. તે અનેકાંતવાદનું જ સમર્થન છે. (૫)
આ પ્રમાણે તમે એક શેરડીના સાંઠામાં કોઈક યજ્ઞમાં ઉપયોગી લાકડીની અપેક્ષાએ દીર્ઘત્વ અને વાંસની અપેક્ષાએ હ્રસ્વત્વ માનો છો, તે પણ અનેકાંતવાદનો જ સ્વીકાર છે. (૬) દેવદત્તાદિમાં પોતાના પિતાની અપેક્ષાએ લઘુતા અને પોતાના પુત્રની અપેક્ષાએ જેષ્ઠતા હોય છે. (૭)
અપરસામાન્યને સામાન્યવિશેષ કહો છો. અર્થાત્ અપ૨સામાન્ય એક વિશેષપ્રકારનો સામાન્ય છે. દ્રવ્યત્વ, ગુણત્વ અને કર્મત્વ, સત્તાની અપેક્ષાએ અપ૨સામાન્ય સામાન્યવિશેષ છે. દ્રવ્યત્વ પૃથ્વી આદિ નવે દ્રવ્યોમાં અનુગત હોવાથી સામાન્યરૂપ છે. તે દ્રવ્યત્વ ગુણ-કર્મથી
Page #297
--------------------------------------------------------------------------
________________
६७०
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक -५७, जैनदर्शन
વ્યાવૃત્ત થતું હોવાથી વિશેષરૂપ છે. આ પ્રમાણે ગુણત્વ અને કર્મત્વની પણ સામાન્યરૂપતા અને વિશેષરૂપતા વિચારવી. (ગુણત્વ તમામગુણોમાં અનુગત હોવાથી સામાન્યરૂપ છે. તથા દ્રવ્ય અને કર્મથી વ્યાવૃત્ત થતું હોવાથી વિશેષરૂપ છે. આ રીતે કર્યત્વ માટે વિચારવું.) તેથી જે સામાન્ય પણ છે અને વિશેષ પણ છે, તેને સામાન્ય-વિશેષ કહેવાય છે. આમ એક દ્રવ્યવાદિમાં પરસ્પરવિરુદ્ધ સામાન્યતા અને વિશેષતાનો સ્વીકાર કરવો તે અનેકાંતવાદનો જ स्वी.२ . (८)
एकस्यैव हेतोः पञ्च रूपाणि संप्रतिपद्यन्ते ९ । एकस्यैव पृथिवीपरमाणोः सत्तायोगात्सत्त्वं, द्रव्यत्वयोगाद्रव्यत्वं, पृथिवीत्वयोगात्पृथिवीत्वं, परमाणुत्वयोगात्परमाणुत्वं अन्त्याद्विशेषात्परमाणुभ्यो भिन्नत्वं चेच्छतां परमाणोस्तस्य सामान्यविशेषात्मकता बलादापतति, सत्त्वादीनां परमाणुतो भिन्नतायां तस्याऽसत्त्वाऽद्रव्यत्वाऽपृथिवीत्वाद्यापत्तेः १० । एवं देवदत्तात्मनः सत्त्वं द्रव्यत्वम्, आत्मत्वयोगादात्मत्वम्, अन्त्याद्विशेषाद्यज्ञदत्ताद्यात्मभ्यो भिन्नतां चेच्छतां तस्यात्मनः सामान्यविशेषरुपतावश्यं स्यात् । एवमाकाशादिष्वपि सा भाव्या ११ । योगिनां नित्येषु तुल्याकृतिगुणक्रियेषु परमाणुषु मुक्तात्ममनःसु च प्रत्याधारं विलक्षणोऽयमिति प्रत्ययो येभ्यो भवति तेऽन्त्या विशेषा, इत्यत्र तुल्याकृतिगुणक्रियात्वं विलक्षणत्वं चोभयं प्रत्याधारमुच्यमानं स्याद्वादमेव साधयेत् १२ । एवं नैयायिकवैशेषिका आत्मनानेकान्तमुररीकृत्यापि तत्प्रतिक्षेपायोद्यच्छन्तः सतां कथं नोपहास्यतां यान्ति । किं च, अनेकान्ताभ्युपगमे सत्येष गुणः परस्परविभक्तेष्ववयवावयव्यादिषु मिथोवर्तनचिन्तायां यदूषणजालमुपनिपतति तदपि परिहतं भवति । तथाहि-अवयवानामवयविनश्च मिथोऽत्यन्तं भेदोऽभ्युपगम्यते नैयायिकादिभिर्न पुनः कथञ्चित् । ततः पर्यनुयोगमर्हन्ति ते । अवयवेष्ववयवी वर्तमानः किमेकदेशेन वर्तते किं वा सामस्त्येन । यद्येकदेशेन तदयुक्तं, अवयविनो निरवयवत्वाभ्युपगमात् । सावयवत्वेऽपि तेभ्योऽवयवी यद्यभिन्नः, ततोऽनेकान्तापत्तिः, एकस्य निरंशस्यानेकावयवत्वप्राप्तेः । अथ तेभ्यो भिन्नोऽवयवी, तर्हि तेषु स कथं वर्तत इति वाच्यम् । एकदेशेन सामस्त्येन वा ? एकदेशपक्षे पुनस्तदेवावर्तत इत्यनवस्था । अथ सामस्त्येन तेषु स वर्तते, तदप्यसाधीयः, प्रत्यवयवमवयविनः परिसमाप्ततयावयविबहुत्वप्रसङ्गात् । ततश्च तेभ्यो भिन्नोऽवयवी न विकल्पभाग भवति ।
Page #298
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
६७१
ટીકાનો ભાવાનુવાદઃ તમે લોકોએ એક જ હેતુના પક્ષધર્મત્વ, સપક્ષસત્ત્વ, વિપક્ષાસત્ત્વ, અબાધિતવિષયત્વ, અસત્કૃતિપક્ષત્વ એમ પાંચ રૂપોનો સ્વીકાર કર્યો છે. તે પણ અનેકાંતવાદનો જ સ્વીકાર છે. (૯). એક જ પૃથ્વીના પરમાણુમાં સત્તાના યોગથી = સંબંધથી સત્ત્વ, દ્રવ્યત્વના સંબંધથી દ્રવ્યત્વ, પૃથ્વીત્વના સંબંધ(સમવાય)થી પૃથ્વીત્વ, પરમાણુત્વના યોગથી પરમાણુત્વ, આદિ અનેક સામાન્યધર્મો પ્રાપ્ત થાય છે. તમે લોકો તે જ પરમાણુને નિત્યદ્રવ્યમાં રહેવાવાળા વિશેષ પદાર્થથી તથા અન્ય પરમાણુઓથી ભિન્ન માનો છો. અર્થાતુ વિશેષ માનો છો. આથી એક જ પરમાણુમાં સામાન્યરૂપતા તથા વિશેષરૂપતા અવશ્ય છે જ. અને તે જ અનેકાંતવાદનો સ્વીકાર છે. (જો સત્ત્વ, દ્રવ્યત્વ, પૃથ્વીત્વ આદિથી પરમાણુઓનો ભેદ માનવામાં આવશે તો તે અસતુ, અદ્રવ્ય અને અપૃથ્વી બની જશે.) આ જ રીતે એક જ દેવદત્તના આત્મામાં સત્ત્વ, દ્રવ્યત્વ, આત્મત્વના સમવાયથી આત્મત્વ આદિ અનેક સામાન્યધર્મો પ્રાપ્ત થાય છે અને તે જ દેવદત્તનો આત્મા (વિનાશ અને આરંભરૂપ અવસ્થાઓમાં પણ શેષ રહેનારા) નિત્ય દ્રવ્યોમાં રહેલા વિશેષ પદાર્થથી તથા યજ્ઞદત્ત આદિના આત્માઓથી ભિન્ન પણ છે. આથી તેમાં વિશેષરૂપતા પણ છે. જે રીતે આત્મામાં સામાન્યરૂપતા તથા વિશેષરૂપતા જોવા મળે છે, તે રીતે આકાશ, કાલ આદિ દ્રવ્યોમાં પણ સત્ત્વ, દ્રવ્યત્વ આદિની અપેક્ષાએ સામાન્યરૂપતા તથા અન્ય દ્રવ્ય, ગુણ આદિથી ભિન્ન હોવાના કારણે વિશેષરૂપતા હોય છે, તે સ્વયં વિચારી લેવી. (૧૧)
(તમે લોકોએ વિશેષપદાર્થનું લક્ષણ કરતાં કહ્યું છે કે..) તુલ્ય આકૃતિવાળા, તુલ્ય ગુણવાળા અને તુલ્ય ક્રિયાવાળા પરમાણુઓમાં, મુક્તાત્માના નિર્ગુણ આત્માઓમાં તથા મુક્ત જીવોથી મુક્ત થયેલા મનમાં જે કારણથી યોગીઓને “આ આનાથી વિલક્ષણ છે”, “આ આનાથી વિલક્ષણ છે આવો વિલક્ષણ પ્રત્યય થાય છે, તે અન્ય વિશેષ કહેવાય છે. અહીં પ્રત્યેકપરમાણુ આદિ આધારોમાં તુલ્યાકૃતિગુણક્રિયત્વ અને વિલક્ષણત્વ ઉભયને કહેતા તમે લોકો સ્વાદુવાદનું જ સ્થાપન કરો છો.
(કહેવાનો આશય એ છે કે વૈશેષિક વિશેષ નામના પદાર્થને સ્વીકારીને તેમના ગ્રંથોમાં લખે છે કે. પરમાણુઓમાં, મુક્તાત્માઓમાં તથા મુક્તાત્માઓથી નિવૃત્ત થયેલા મનોમાં (ઉપર કહ્યાનુસાર) આકૃતિ, ગુણ અને ક્રિયાની સમાનતા હોવા છતાં પણ “આ આનાથી વિલક્ષણ છે” આવો પ્રત્યય કરાવનાર વિશેષપદાર્થ છે. તે વિશેષના કારણે પરમાણુ આદિમાં વિલક્ષણતા આવે છે. આ રીતે વૈશેષિકો પરમાણુ આદિમાં (આકૃતિ આદિની અપેક્ષાએ) સામાન્યરૂપતા અને વિલક્ષણતા = વિશેષરૂપતાને સ્વીકારતા સ્યાદ્વાદનું જ સ્થાપન કરે છે.)
આ પ્રમાણે નૈયાયિકો અને વૈશેષિકો પોતાની જાતે જ પોતાના શાસ્ત્રવ્યવહારમાં)
Page #299
--------------------------------------------------------------------------
________________
६७२
षड्दर्शन समुचय भाग - २, श्लोक-५७, जैनदर्शन
અનેકાંતવાદનો સ્વીકાર કરીને પણ તે અનેકાંતવાદનું ખંડન કરવા તત્પર બનેલા નૈયાયિકો અને વૈશેષિકો ખરેખર સપુરુષોના ઉપહાસનું સાધન બની જાય છે. નૈયાયિકોની સ્વવચન-વિરોધિતા જ ઉપહાસ્ય બની જાય છે.
વળી અનેકાંતવાદનો સ્વીકાર કરવાથી એ ગુણ થાય છે કે પરસ્પરવિભક્ત અવયવ, અવયવી આદિમાં પરસ્પરવૃત્તિ માનવાની વિચારણામાં જે દૂષણો આવે છે, તે સર્વેનો પરિહાર થાય છે.
(અહીં પ્રથમ અનેકાંતવાદનો સ્વીકાર ન કરતા નૈયાયિકો અને બૌદ્ધોની ચર્ચા ચાલુ થાય છે. તેમાં બૌદ્ધ પ્રથમ એકાંતે અવયવ-અવયવીને ભિન્ન માનતાં તથા સત્તા સામાન્ય આદિની પોતાની વ્યક્તિઓમાં વૃત્તિ માનતાં વૈશેષિકોને-નૈયાયિકોને દૂષણ આપે છે.) તૈયાયિકો આદિ અવયવોનો અવયવીથી અત્યંત ભેદ માને છે. કથંચિત્ ભેદ માનતા નથી. (આથી બૌદ્ધ તેમાં દૂષણ આપે છે કે, જો તમે (નૈયાયિકો આદિ) અવયવોનો અવયવીથી એકાંતે ભેદ માનો છો, તો અમારો (બૌદ્ધોનો) પ્રશ્ન છે કે.... અવયવોમાં અવયવી રહે છે, તે શું એક દેશથી રહે છે કે સર્વદેશથી રહે છે ? જો તમે “અવયવોમાં અવયવી એક દેશથી રહે છે” એમ કહેશો તો, તે યોગ્ય નથી. કારણ કે અવયવી તો નિરવયવ મનાયેલો છે.
તમે લોકો જો અવયવીને સાવયવ માનશો તો અમારો (બૌદ્ધોનો) તમને (નૈયાયિકો આદિને) પ્રશ્ન છે કે.... અવયવી અવયવોથી ભિન્ન છે કે અભિન્ન છે ?
જો અવયવી પોતાના અનેક અવયવોથી અભિન્ન હોય તો અનેકાંતવાદ માનવાની આપત્તિ આવશે, કારણકે એક નિરંશ અવયવીને અનેક અવયવોવાળો = પ્રદેશવાળો માનવો પડે છે.
જો અવયવી પોતાના અનેક અવયવો = પ્રદેશોથી ભિન્ન હોય તો, અવયવી અવયવોમાં કેવી રીતે રહે છે ? તે તમારે કહેવું જોઈએ. અર્થાત્ અવયવી પોતાના અનેક પ્રદેશોથી ભિન્ન છે, તો તે અવયવી પ્રદેશોમાં એકદેશથી રહે છે કે સર્વદેશથી રહે છે ? આનો જવાબ આપવો જોઈએ.
એકદેશથી વૃત્તિ માનવી ઉચિત નથી, કારણ કે અનવસ્થાદોષ આવે છે. કહેવાનો આશય એ છે કે અવયવી નિરંશ હોવાથી તેના પ્રદેશ જ નથી. પ્રદેશ માનવામાં આવશે તો, તે પ્રદેશોમાં તે સર્વદેશથી રહેશે કે એકદેશથી રહેશે.. ઇત્યાદિ પ્રશ્ન પુનઃ ચાલુ જ રહેશે – અંત જ નહિ આવે. આ રીતે અનવસ્થાદોષ આવે છે.)
અવયવી પોતાના પ્રત્યેક અવયવોમાં સમગ્રતયા-સર્વદેશથી રહે છે” આ પક્ષ માનશો, તો તે પણ ઉચિત નથી. કારણ કે પ્રત્યેક અવયવોમાં અવયવી પરિપૂર્ણતયા રહેતું હોવાથી (અવયવો અનેક છે. તેથી) અવયવીઓ પણ અનેક થઈ જશે. અર્થાત્ જેટલા અવયવો છે, તેટલા સ્વતંત્ર
Page #300
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
६७३
અવયવીઓ થઈ જશે. કારણકે પ્રત્યેક અવયવમાં અવયવી પોતાના પૂર્ણરૂપથી રહે છે. (કે જે ઇષ્ટ નથી.) આથી અવયવોથી ભિન્ન અવયવનું પોતાના અવયવોમાં રહેવું કઠીન છે. તેથી અવયવોથી ભિન્ન અવયવી માનવાનો વિકલ્પ ઉચિત નથી.
नन्वभेदपक्षेऽप्यवयविमात्रमवयवमात्रं वा स्यादिति चेत् ? न, अभेदस्याप्येकान्तेनानभ्युपगमात् । किं तन्योन्याविश्लिष्टस्वरूपो विवक्षया संदर्शनीयभेदोऽवयवेष्ववयव्यभ्युपगम्यते, अबाधितप्रतिभासेषु सर्वत्रावयवावयविनां मिथो भिन्नाभिन्नतया प्रतिभासनात्, अन्यथा प्रतिभासमानानामन्यथापरिकल्पने ब्रह्माद्वैतशून्यवादादेरपि कल्पनाप्रसङ्गात् । एवं संयोगिषु संयोगः, समवायिषु समवायो, गुणिषु गुणो, व्यक्तिषु सामान्यं चात्यन्तं भिन्नान्यभ्युपगम्यमानानि तेषु वर्तनचिन्तायां सामस्त्यैकदेशविकल्पाभ्यां दूषणीयानि । तदेवमेकान्तभेदेऽनेकदूषणोपनिपातादनेकान्ते च दूषणानुत्थानादनेकान्तानभ्युपगमात् न मोक्ष इति । अतो वरमादावेव मत्सरितां विहायानेकान्तोऽभ्युपगतः किं भेदैकान्तकल्पनया अस्थान एवात्मना परिक्लेशितेनेति ।।
सांख्यः सत्त्वरजस्तमोभिरन्योन्यं विरुद्धैर्गुणैर्ग्रथितं प्रधानमभिदधान एकस्याः प्रकृतेः संसारावस्थामोक्षसमययोः प्रवर्तननिवर्तनधर्मो विरुद्धौ स्वीकुर्वाणश्च कथं स्वस्यानेकान्तमतवैमुख्यमाख्यातुमीशः स्यात् ? __ मीमांसकास्तु स्वयमेव प्रकारान्तरेणैकानेकाद्यनेकान्तं प्रतिद्यमानास्तत्प्रतिपत्तये सर्वथा पर्यनुयोगं नार्हन्ति । अथवा शब्दस्य तत्संबन्धस्य च नित्यत्वैकान्तं प्रति तेऽप्येवं पर्यनुयोज्याः-त्रिकालशून्यकार्यरूपार्थविषयविज्ञानोत्पादिका नोदनेति मीमांसकाभ्युपगमः । अत्र कार्यतायात्रिकालशून्यत्वेऽभावप्रमाणस्य विषयता स्यात्, अर्थत्वे तु प्रत्यक्षादिविषयता भवेत्, उभयरूपतायां पुनर्नोदनाया विषयतेति । ટીકાનો ભાવાનુવાદ:
અવયવી અને અવયવ વચ્ચે સર્વથા અભેદ માનશો તો, ક્યાં તો અવયવી માત્રની સત્તા રહેશે કે અવયવ માત્રની સત્તા રહેશે. અભેદપક્ષમાં બંનેની સત્તા હોઈ શકતી નથી. અને આવા ५२नो सर्वथा (iतथी) अमेह, ममे (नो) स्वीयो नथी. परंतु ते अन्योन्य અવિશ્લિષ્ટ = સંબંધસ્વરૂપ હોય છે. જોકે તેના ભેદની વિવક્ષા થાય, ત્યારે અવયવોમાં અવયવનો સ્વીકાર કરે છે, અર્થાત્ ભેદની વિવક્ષા થાય ત્યારે “આ અવયવી છે, આ અવયવ
Page #301
--------------------------------------------------------------------------
________________
૬૭૪
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
છે” આ પ્રકારનો ભેદ કરાય છે. (જેમ આડા-ઉભારૂપથી સંબદ્ધ તંતુઓને છોડીને, તેનાથી અત્યંત ભિન્ન પટ નામનો અતિરિક્ત અવયવી હોતો જ નથી. તેથી અવયવોમાં જ અવયવી રહેલો હોય છે એમ સિદ્ધ થાય છે. છતાં પણ જ્યારે ભેદની વિવક્ષા થાય, ત્યારે “આ અવયવ રૂપ તંતુઓ છે અને આ પટરૂપ અવયવી છે” આવા પ્રકારનો ભેદ કરાય છે.) *
ટૂંકમાં જ્યારે ભેદની વિવક્ષા કરાય છે, ત્યારે અવયવોમાં અવયવીનો સ્વીકાર કરાય છે. કારણ કે અબાધિત પ્રતીતિઓમાં સર્વત્ર અવયવ અને અવયવીનો પરસ્પર ભિન્નભિન્નપણે જ પ્રતિભાસ થાય છે. (અર્થાત્ સર્વ ઠેકાણે અવયવ અને અવયવીનો કથંચિત્ ભેદભેદ જ નિબંધ પ્રતીતિનો વિષય બને છે. કોઈપણ ઠેકાણે તંતુઓથી અતિરિક્ત એકલો પટ પ્રતીત થતો નથી. તે અપેક્ષાએ તે બંનેમાં અભેદ છે. પટની પસંજ્ઞા, તંતુની તંતુસંજ્ઞા ઇત્યાદિ સંજ્ઞાભેદ, લક્ષણભેદ, પરિમાણભેદ આદિની દૃષ્ટિથી તે બંનેમાં ભેદ છે જ. આ પ્રમાણે) અવયવથી કથંચિત્ ભિન્ન-અભિન્ન અવયવીનો પ્રતિભાસ થાય છે અને છતાં પણ તેનાથી ભિન્ન (અન્યથા) પ્રતિભાસની કલ્પના કરવાથી, અર્થાત્ સર્વથા અપ્રતિભાસમાન અત્યંત ભેદ માનવામાં આવશે તો અપ્રતિભાસમાનબ્રહ્માત કે શૂન્યવાદને પણ માનવાની આપત્તિ આવશે. (કહેવાનો આશય એ છે કે સર્વ ઠેકાણે અવયવથી કથંચિત્ ભિન્નભિન્ન અવયવી પ્રતીત થતો હોવા છતાં પણ અપ્રતિભાસમાન (= પ્રતીત નહિ થતો) ઉભય વચ્ચે સર્વથા ભેદ માનવામાં આવશે, તો અપ્રતિભાસમાન સર્વથા અભેદના સૂચક બ્રહ્માદ્વૈતવાદ કે શૂન્યવાદને પણ સત્ય માનવાની આપત્તિ આવશે.)
આ પ્રમાણે સંયોગીઓમાં સંયોગ, સમવાયીઓમાં સમવાય, ગુણીઓમાં ગુણ, વ્યક્તિઓમાં સામાન્ય, આ બધાને અત્યંત ભિન્ન માનીને તેઓની પરસ્પરવૃત્તિનો વિચાર કરતે છતે પૂર્વે કહ્યું તે પ્રમાણે એકદેશ અને સર્વદેશવાળા વિકલ્પો દ્વારા દૂષણો આપવા જોઈએ. (કહેવાનો આશય એ છે કે બે દ્રવ્યોમાં સંયોગસંબંધ હોય છે. દહીં અને ઘડામાં સંયોગસંબંધ મનાયેલો છે. જોકે તેમાં અવયવ-અવયવીભાવ નથી. ગુણ અને ગુણી, ક્રિયા અને ક્રિયાવાન, સામાન્ય અને સામાન્યવાનું વ્યક્તિ), વિશેષ અને વિશેષવાનું (નિત્યદ્રવ્ય) તથા અવયવ-અવયવીમાં સમવાયા સંબંધ હોય છે. આથી સંયોગની પોતાના સંયોગીઓમાં, સમવાયની સમવાયીઓમાં, ગુણની ગુણીમાં, સામાન્યની પોતાના વ્યક્તિઓમાં વૃત્તિ એક દેશથી હોય છે કે સર્વદેશથી હોય છે ? ઇત્યાદિ ઉભયવિકલ્પ કરતાં પૂર્વે બતાવેલા દૂષણો સંયોગ અને સમાવાય આદિને સંયોગી અને સમવાયીથી સર્વથા ભિન્ન માનવામાં આવીને ઉભા રહેશે.).
આ પ્રમાણે સર્વથાભેદ માનવામાં અનેક દૂષણો આવી પડતા હોવા છતાં પણ તથા અનેકાંતવાદમાં એકપણ દૂષણનું તમે ઉત્થાન કરી શકતા ન હોવા છતાં પણ અનેકાંતવાદનો સ્વીકાર કરતા નથી, તેનાથી તમારો મોક્ષ ન થઈ શકે. આનાથી સારું છે કે પહેલાંથી તમે
Page #302
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
६७५
ઇર્ષાનો ત્યાગ કરીને અનેકાંતનો સ્વીકાર કરી લો ! એકાંતભેદની કલ્પના દ્વારા અસ્થાને આત્માને ક્લેશ શું કામ આપો છો !
રજસુ, તમસુ, સસ્વરૂપ અન્યો વિરોધિગુણોથી ગુંથાયેલા પ્રધાનને માનતા, એક જ પ્રકૃતિની સંસારાવસ્થામાં પ્રવર્તનધર્મતા અને મોક્ષાવસ્થામાં નિવર્તનધર્મતાનો, અર્થાત્ વિરુદ્ધધર્મતાનો સ્વીકાર કરતા સાંખ્યો કેવી રીતે પોતાની અનેકાંતમતની વિમુખતાને કહેવા માટે સમર્થ થશે ? કહેવાનો આશય એ છે કે સાંખ્ય એક જ પ્રધાનને ત્રિગુણાત્મક માને છે. તે પ્રધાન પરસ્પરવિરોધી સત્ત્વ, રજસું અને તમસુ - આ ત્રણ ગુણોથી ગુંથાયેલ છે. અર્થાત્ ત્રયાત્મક છે. એક જ પ્રકૃતિમાં સંસારી જીવોની અપેક્ષાએ, તેમાં સુખ-દુઃખ આદિ ઉત્પન્ન કરવાને કારણે પ્રવૃત્યાત્મક સ્વભાવ તથા મુક્તજીવોની અપેક્ષાએ નિવૃત્તિરૂપ સ્વભાવ માને છે. આ રીતે એક જ પ્રધાનમાં ત્રિગુણાત્મકતા તથા એક જ પ્રકૃતિ ભિન્ન-ભિન્ન જીવોની અપેક્ષા નષ્ટાનષ્ટ, પ્રવૃત્તાપ્રવૃત્ત આદિ વિરુદ્ધધર્મોવાળી માનવાવાળા સાંખ્યો કેવી રીતે પોતાને અનેકાંતના વિરોધી કહી શકે છે ? એક જ પ્રધાનમાં, એક જ પ્રકૃતિમાં, વિરુદ્ધ ધર્મોનો સ્વીકાર જ અનેકાંતવાદનું સમર્થન કરે છે.
મીમાંસકો સ્વયં જ પ્રકારાન્તરથી અનેકાદિ અનેકાંતનો સ્વીકાર કરે જ છે. તેથી તેમને આ વિષયમાં કોઈ પર્યનુયોગ (પૂછતાછ કરવાની જરૂર નથી. (અર્થાતું મીમાંસકોમાં કુમારિક આદિ તો સ્વયં જ સામાન્ય અને વિશેષમાં કથંચિત્ તાદાભ્ય, ધર્મ અને ધર્મીમાં ભેદભેદ તથા વસ્તુનો ઉત્પાદાદિત્રયાત્મક સ્વીકાર કરીને અનેકાંતને માને જ છે. આથી તેમને આ વિષયની વિશેષ પૂછતાછ કરવાની આવશ્યક્તા નથી.)
જો કે તેઓ શબ્દ અને અર્થના સંબંધને એકાંતે નિત્ય માને છે. આ વિષયમાં તેઓ પણ પૂછવા યોગ્ય છે
(પ્રથમ આ વિષયમાં મીમાંસકનો મત જણાવી પંક્તિનો ભાવાર્થ ખોલીશું. મીમાંસકો શબ્દ અને અર્થનો નિત્યસંબંધ માને છે. નોદના-શ્રુતિવાક્યને કાર્યરૂપઅર્થમાં જ પ્રમાણ માને છે અને તે કાર્યને ત્રિકાલજૂન્ય માને છે. તેઓનો એ આશય છે કે વેદવાક્ય ત્રિકાલજૂન્ય શુદ્ધકાર્યરૂપ અર્થને જ વિષય કરે છે.)
પંક્તિનો ભાવાનુવાદ : “ત્રિકાલજૂન્ય કાર્યરૂપ અર્થવિષયક જ્ઞાન ઉત્પાદિકા નોદના છે. આ પ્રમાણે મીમાંસકો માને છે. (આ વિષયમાં તેઓને કહેવું છે કે.) જો કાર્યરૂપતા ત્રિકાલજૂન્ય છે – કોઈપણ કાલમાં પોતાની સત્તા રાખતી નથી, તો તે અભાવ પ્રમાણનો જ વિષય બની જશે. (તેને આગમગમ્ય માનવી યુક્ત નથી.) જો તે કાર્યરૂપતા અર્થરૂપ છે, તો પ્રત્યક્ષાદિ
Page #303
--------------------------------------------------------------------------
________________
६७६
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
પ્રમાણથી જ તેનું પરિજ્ઞાન થઈ જશે. અર્થાત્ તે કાર્યરૂપતામાં પ્રત્યક્ષાદિ પ્રમાણોની વિષયતા આવશે. (આથી કાર્યને ત્રિકાલજૂન્ય અને અર્થરૂપ પણ માનશો, ત્યારે જ તે વેદવાક્યનો વિષય બની શકશે. અર્થાતુ) કાર્યરૂપતામાં ત્રિકાલજૂન્યતા તથા અર્થરૂપતા ઉભયનો સ્વીકાર કરશો, ત્યારે જ તે નોદના=વેદવાક્યનો વિષય બની શકશે. (આ રીતે મીમાંસકોએ પણ એક કાર્યરૂપતામાં ઉભયધર્મોનો સ્વીકાર કરીને અનેકાંતનું જ સમર્થન કર્યું છે.) ___ अथ बौद्धादिसर्वदर्शनाभीष्टा दृष्टान्ता युक्तयश्चानेकान्तसिद्धये समाख्यायन्तेबौद्धादिसर्वदर्शनानि संशयज्ञानमेकमुल्लेखद्वयात्मकं प्रतिजानानानि नानेकान्तं प्रतिक्षिपन्ति १ । तथा स्वपक्षसाधकं परपक्षोच्छेदकं च विरुद्धधर्माध्यस्तमनुमानं मन्यमानाः परेऽनेकान्तं कथं पराकुर्युः ? २ । मयूराण्डरसे नीलादयः सर्वेऽपि वर्णा नैकरूपा नाप्यनेकरूपाः, किंत्येकानेकरूपा यथावस्थिताः, तथैकानेकाद्यनेकान्तोऽपि । तदुक्तं नामस्थापनाद्यनेकान्तमाश्रित्य-“मयूराण्डरसे यद्वद्वर्णा नीलादयः स्थिताः । सर्वेऽप्यन्योन्यसंमिश्रास्तद्वन्नामादयो घटे ।।१।। नान्वयः स हि भेदित्वान्न भेदोऽन्वयवृत्तितः । मृद्भेदद्वयसंसर्गवृत्ति जात्यन्तरं घटः ।।२ ।।” अत्र हिशब्दो हेतौ यस्मादर्थे स घटः । “भागे सिंहो नरो भागे, योऽर्थो भागद्वयात्मकः । तमभागं विभागेन, नरसिंह Bप्रचक्षते ।।३।। न नरः सिंहरूपत्वान्न सिंहो नररूपतः । शब्दविज्ञानकार्याणां भेदाज्जात्यन्तरं हि सः ।।४ ।। त्रैरूप्यं पञ्चरूप्यं वा, ब्रुवाणा हेतुलक्षणम् । सदसत्त्वादि सर्वेऽपि, कुतः परे न मन्वते ।।५।।” ટીકાનો ભાવાનુવાદ: હવે અનેકાંતની સિદ્ધિ માટે બૌદ્ધાદિ સર્વદર્શનોને સંમત દૃષ્ટાંતો અને યુક્તિઓ કહેવાય છે. (૧) બૌદ્ધાદિ સર્વદર્શનો એક જ સંશય જ્ઞાનમાં (પરસ્પરવિરોધી બે આકારના પ્રતિભાસને તથા) બે પરસ્પરવિરોધી ઉલ્લેખો માને છે. તો તેઓ અનેકાંતનો પ્રતિક્ષેપ કેવી રીતે કરી શકે?
(૨) સ્વપક્ષનું સાધક અને પરપક્ષના ઉચ્છેદકરૂપ વિરોધિધર્મોથી યુક્ત અનુમાનને માનતા વાદિઓ, કેવી રીતે સ્યાદ્વાદનું નિરાકરણ કરી શકે છે. ? એક જ હેતુમાં સ્વપક્ષ-સાધકતા અને પરપક્ષ-અસાધતાને માનવામાં અનેકાંતનું જ સમર્થન છે.
A उद्धृतोऽयम्-अनेकान्तवादप्रवेश० पृ. ३१/अनेकान्तजयप० पृ.११९ B उद्धृतोऽयम् - तत्त्वोप० पृ० ९८ उद्धृतोऽयम् - न्यायावता० वा. वृ पृ. ८८ ।
Page #304
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुद्यय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
६७७
(૩) મોરના ઇંડાના રસમાં (તરલપ્રવાહમાં) જે નીલ, પીત આદિ વર્ણો હોય છે, તે એકરૂપ હોતા નથી કે અનેકરૂપ પણ હોતા નથી. પરંતુ એકાએકરૂપ હોય છે. તેમ વસ્તુમાં પણ એકઅનેક, નિત્ય-અનિત્ય આદિ અનેક ધર્મો રહેલા છે. (અર્થાતું મોરના ઇંડાના પ્રવાહી રસમાં નીલ, પીત આદિ અનેક રંગ જોવા મળે છે. તે રંગોને સર્વથા એકરૂપ પણ કહી શકાતા નથી અને સ્વતંત્રપણે અનેકરૂપ પણ કહી શકાતા નથી. પરંતુ કથંચિત્ એકાનેકરૂપથી તાદાભ્ય ભાવથી રહે છે. તે રીતે વસ્તુમાં એક-અનેક, નિત્ય-અનિત્ય આદિ ધર્મો પણ કથાત્ તાદાત્મભાવથી રહે છે. આ જ અનેકાંતવાદનું સમર્થન છે.)
એક જ વસ્તુમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ આ ચાર નિક્ષેપાનો વ્યવહાર થાય છે. તે નામ-સ્થાપના આદિથી અનેકાંતનું સમર્થન કરતાં કહ્યું છે કે... જે રીતે મોરના ઇંડાના રસમાં નિલાદિ સર્વે વર્ણો અન્યોન્ય મળીને રહે છે. અર્થાત્ ઇંડાના રસમાં નીલાદિ અનેક વર્ષો પરસ્પર મિશ્રિત થઈને તાદાભ્યભાવથી રહે છે, તેમ વસ્તુમાં નામઘટ, સ્થાપનાઇટ આદિ રૂપથી નામાદિ ચારે નિક્ષેપાનો વ્યવહાર થાય છે. (૧)
(માટીના ઘડામાં) માટી અને ઘટનો સર્વથા) અન્વય-અભેદ માની શકાતો નથી, કારણકે ઘટોત્પત્તિ પૂર્વેની પિંડરૂપમાટી જુદી હતી અને ઘટોત્પત્તિ બાદની ઘટ અવસ્થામાં માટી જુદી છે. તે જ રીતે માટીના ઘટમાં) માટી અને ઘટનો (સર્વથા) ભેદ પણ નથી, કારણ કે માટીની અપેક્ષાએ અન્વય = અભેદ જોવા મળે છે. અર્થાત્ ઘટોત્પત્તિની પૂર્વે માટીના પિંડમાં “આ માટી છે” તથા ઘટ અવસ્થામાં “આ માટી છે” આવો અન્વય જોવા મળે છે. (પ્રશ્નઃ જો ઘટમાં સર્વથા ભેદજાતિ નથી કે સર્વથા અભેદજાતિ પણ નથી, તો ઘટમાં કઈ જાતિનો સ્વીકાર કરો છો ? ઉત્તરઃ અમે) ઘટમાં સર્વથા ભેદરૂપ અને સર્વથા અભેદરૂપ બંને જાતિઓથી અતિરિક્ત ભેદભેદ જાતિનો સ્વીકાર કરીએ છીએ.
અહીં શ્લોકમાં “હિ' શબ્દ હેતુમાં છે. અર્થાત્ “હિ’ શબ્દનો “સ્માત્ = જે કારણથી” અર્થ છે. (જે કારણથી તે ઘટ.. ઇત્યાદિ કરવો). (શ્લોકનો ભાવાર્થ એ છે કે... માટીના ઘટમાં માટી અને ઘટનો સર્વથા અભેદ માની શકાય તેમ નથી કે સર્વથા ભેદ પણ માની શકાય તેમ નથી. ઘટનો માટીરૂપથી સર્વથા અભેદ કહી શકાતો નથી. કારણકે તે માટી ભિન્ન હતી અને આ માટી ભિન્ન છે. અવસ્થાભેદ તો ચોક્કસ છે જ. તેમાં સર્વથા ભેદ પણ કહી શકાતો નથી. કારણ કે માટીરૂપથી અન્વય જોવા મળે છે. પિંડ પણ માટીનો જ હતો અને ઘટ પણ માટીનો જ છે. તેથી ઘટ સર્વથા અભેદ અને સર્વથા ભેદરૂપ બે જાતિઓથી અતિરિક્ત એક કથંચિત્ ભેદભેદરૂપ ત્રીજી જાતિનો જ છે. તે અવસ્થામાં ઘટ સર્વથા માટીરૂપ નથી અને માટીમાંથી અન્ય દ્રવ્યરૂપ પણ બની ગયો નથી. પરંતુ દ્રવ્યરૂપથી માટીનો ઘટમાં અન્વય છે. તથા પર્યાપરૂપથી ભેદ છે.
Page #305
--------------------------------------------------------------------------
________________
૬૭૮
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
પિંડાવસ્થામાં ઘટાકાર નથી, ઘટાવસ્થામાં ઘટાકાર છે. તેથી પર્યાયરૂપથી ભેદ છે. છતાં પણ બંને અવસ્થામાં માટીરૂપે અન્વય તો છે જ.) (૨).
જે પદાર્થ ભાગદ્વયાત્મક છે. તે એક ભાગમાં સિંહાકાર છે અને એક ભાગમાં નરાકાર છે. (છતાં પણ તેમાં એક) અન્વયી = અવિભાગ દ્રવ્ય છે. તથા (અવયવોની દૃષ્ટિએ) વિભાગ પણ છે. તેને નરસિંહ કહેવાય છે. તે નરસિંહ માત્ર નરરૂપ નથી. કારણકે (અમુક અંશે) સિંહરૂપ પણ છે તથા તે નરસિંહ કેવલ સિંહરૂપ નથી. કારણ કે (અમુક અંશે) નરરૂપ પણ છે. વળી નરસિંહના વાચકશબ્દથી નર અને સિંહનો વાચકશબ્દ ભિન્ન છે. નરસિંહકારના જ્ઞાનથી નર અને સિંહનું જ્ઞાન ભિન્ન છે. તથા નરસિંહના કાર્યથી નર અને સિંહનું કાર્ય ભિન્ન છે. તેથી નરસિંહ (નરરૂપ અને સિંહરૂપ બે જાતિઓથી) ભિન્ન ત્રીજી જાતિ છે. (૩-૪) (નર સિંહાવતારની ચર્ચા દાર્શનિક જગતમાં પ્રસિદ્ધ છે. તે નરસિંહ મુખ આદિ અવયવોમાં સિંહના આકારનો છે તથા અન્ય પગ આદિ અવયવોની દૃષ્ટિએ મનુષ્યના આકારનો છે. અર્થાત્ તે બંને પ્રકારના અવયવોનો અખંડ અવિભાગીરૂપ નરસિંહ છે. તેમાં ભેદદષ્ટિથી નર અને સિંહની કલ્પના કરાતી હોવા છતાં પણ, વસ્તુત: તે બંને અવયવોથી તાદાભ્ય રાખવાવાળો અખંડપદાર્થ છે. તેને નર પણ કહી શકાય તેમ નથી. કારણકે અંશતઃ સિંહરૂપ પણ છે તથા તેને સિંહ પણ કહી શકાય તેમ નથી. કારણકે અંશત: નરરૂપ પણ છે. તે નરસિંહ તો, તે બંનેથી ભિન્ન એક ત્રીજી મિશ્રિતજાતિનો અખંડ પદાર્થ છે કે જેમાં તે બે ભાગ જોવા મળે છે. વિશેષ સુગમ છે.)
(આ રીતે ઘટમાં ભેદભેદરૂપ ત્રીજી જાતિનો તથા નરસિંહમાં ઉભયથી ભિન્ન ત્રીજી જાતિનો સ્વીકાર કરવો તે જ અનેકાંતવાદનું સમર્થન છે.)
હેતુનું લક્ષણ ત્રિરૂપ કે પંચરૂપ કહેતા પરવાદિઓ પણ એકવસ્તુમાં સત્ત્વ-અસત્ત્વ, નિત્યઅનિત્ય આદિ સર્વે ધર્મોનો સ્વીકાર શા માટે નથી કરતા તે આશ્ચર્ય છે ! (૫) (કહેવાનો આશય એ છે કે પક્ષધર્મતા, સપક્ષસત્ત્વ, વિપક્ષાસત્ત્વ, અબાધિતવિષયત્વ, અસત્પતિપક્ષત્વ, આ પાંચ રૂપો હેતના કેટલાક નૈયાયિકો માને છે. બૌદ્ધો પ્રારંભના ત્રણરૂપોવાળો હેતુ માને છે. એક જ હેતુમાં પાંચ કે ત્રણરૂપોને સ્વીકારતા બૌદ્ધો અને નૈયાયિકો અનેકાંતવાદનું જ સમર્થન કરે છે. છતાં પણ અનેકાંતને માનવામાં આનાકાની શા માટે કરે તે મોટું આશ્ચર્ય છે !) __ यथैकस्यैव नरस्य पितृत्वपुत्रत्वाद्यनेकसंबन्धा भिन्ननिमित्ता न विरुध्यन्ते । तद्यथा-स नरः स्वपित्रपेक्षया पुत्रः, स्वसुतापेक्षया तु पितेत्यादि । अभिन्ननिमित्तास्तु संबन्धा विरुध्यन्ते, तद्यथा-स्वपित्रपेक्षयैव स पिता पुत्रश्चेत्यादि । एवमनेकान्तेऽपि द्रव्यात्मनैकं
Page #306
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
६७९
पर्यायात्मना त्वनेकमित्यादिभिन्ननिमित्ततया न विरुध्यते । द्रव्यात्मनैवैकमनेकं चेत्यादि त्वभिन्ननिमित्तया विरुध्यते । अभिन्ननिमित्तत्वं हि विरोधस्य मूलं, न पुनर्भिन्ननिमित्तत्वमिति । सुखदुःखनरदेवादिपर्याया अप्यात्मनो नित्यानित्यत्वाद्यनेकान्तमन्तरेण नोपपद्यन्ते, यथा सर्पद्रव्यस्य स्थिरस्योत्फणविफणावस्थे मिथो विरुद्ध अपि द्रव्यापेक्षया न विरुद्धे, यथैकस्या अङ्गुल्याः सरलताविनाशो वक्रतोत्पत्तिश्च, यथा वा गोरसे स्थायिनि दुग्धपर्यायविनाशोत्तरदधिपर्यायोत्पादौ संभवन्तौ प्रत्यक्षादिप्रमाणेनोपलब्धौ, एवं सर्वस्य वस्तुनो द्रव्यपर्यायात्मकतापि । __किं च, सर्वेष्वपि दर्शनेषु स्वाभिमतसाध्यसाधनायाभिधीयमाना हेतवोऽप्यनेकान्ताभ्युपगममन्तरेण न समीचीनतामञ्चन्ति, तथाहि-अत्र स्वोपज्ञमेव परहेतुतमोभास्करनामकं वादस्थलं लिख्यते । यथा-इह हि सकलतार्किकचक्रचूडामणितयात्मानं मन्यमानाः सर्वदापि प्रसभं पोषितस्वाभिमाना गुणवत्सु विद्वत्सु मत्सरं विदधाना मुग्धजनसमाजेऽत्यूर्जितस्फूर्जितमभिदधानाः स्पष्टोद्भवेन स्वानुभवेन समस्तवस्तुस्तोमगतमभ्रान्तमनेकान्तमनुभवन्तोऽपि स्वयं च युक्त्यानेकान्तमेव वदन्तोऽपि प्रकटं वचनमात्रेणैवानेकान्तमनिच्छन्तो यथावस्थितं वस्तुस्वरूपमपश्यन्तो निजमतानुरागमेव पुष्णन्तो विद्वत्समीपे च कदापि सम्यग्धेतुस्वरूपमपृच्छन्तो निजबुद्ध्या च तदनवगच्छन्तो भवन्तो यत्साध्यसाधनाय साधनमधुनाभ्यधुः, तत्रापि साध्यसिद्धिनिबन्धनं हेतुः । अतोऽनेकान्तव्यवस्थापनार्थं यथावस्थितं वस्तुस्वरूपं दर्शयद्भिः सद्भिरस्माभिः प्रथमतो हेतोरेव स्वरूपं सम्यगनेकान्तरूपं प्रकाश्यते । तावद्दत्तावधाना निरस्तस्वपक्षाभिमानाः क्षणं माध्यस्थ्यं भजन्तः श्रृण्वन्तु भवन्तः तथाहि-युष्मदुपन्यस्तेन हेतुना किमन्वयिना स्वसाध्यं साध्येत व्यतिरेकिणा वा अन्वयव्यतिरेकिणा वा । यदि तावदन्वयिना, तदा तत्पुत्रत्वादेरपि गमकत्वं स्यात्, अन्वयमात्रस्य तत्रापि भावात् । नापि व्यतिरेकिणा, तत्पुत्रत्वादेरेव गमकत्वप्रसङ्गात् । श्यामत्वाभावेऽन्यत्र गौरपक्षे विपक्षे तत्पुत्रत्वादेरभावात् । अन्वयव्यतिरेकिणा चेत्, तदापि तत्पुत्रत्वादित एव साध्यसिद्धिप्रसक्तिः । न चास्य त्रैरुप्यलक्षणयोगिनो हेत्वाभासताशङ्कनीया, अनित्यत्वसाधने कृतकत्वादेरपि तत्प्रसङ्गात् ।
Page #307
--------------------------------------------------------------------------
________________
६८०
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
ટીકાનો ભાવાનુવાદ :
જેમ એક માણસમાં ભિન્ન-ભિન્નનિમિત્તો અપેક્ષાઓએ પિતૃત્વ, પુત્રત્વ આદિ અનેક સંબંધોને = ધર્મોને માનવામાં વિરોધ નથી, (તેમ કોઈપણ વસ્તુમાં ભિન્ન-ભિન્ન અપેક્ષાએ અનેક ધર્મો માનવામાં વિરોધ નથી.) માણસમાં ભિન્ન-ભિન્ન અપેક્ષાએ રહેલા પિતૃત્વ આદિ અનેક ધર્મો આ પ્રમાણે છે. - તે માણસ પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર છે, પરંતુ પોતાના પુત્રની અપેક્ષાએ પિતા છે... ઇત્યાદિ વિચારવું, અભિજ્ઞનિમિત્તક સંબંધોને જ વિરોધ હોય છે. અર્થાત્ અભિન્ન એક જ અપેક્ષાએ વસ્તુમાં અનેકધર્મો માનવામાં વિરોધ આવે છે. જેમકે તે માણસ પિતાની અપેક્ષાએ પિતા અને પુત્ર બંને કહેવાય તો વિરોધ આવે. ઇત્યાદિ સ્વયં વિચારવું. આ પ્રમાણે અનેકાંતમાં પણ વસ્તુ દ્રવ્યદૃષ્ટિએ એક છે અને પર્યાયની દૃષ્ટિએ અનેક છે......... ઇત્યાદિ ભિન્ન-ભિન્ન અપેક્ષાએ વસ્તુમાં અનેકધર્મોનો સ્વીકાર કરવામાં વિરોધ નથી.
=
સુખ, દુ:ખ, મનુષ્ય, દેવ આદિ પર્યાયો પણ આત્મામાં નિત્યાનિત્યાત્મક અનેકાંત વિના સંગત થતા નથી. અર્થાત્ જો આત્માને કથંચિત્ નિત્યાનિત્યાત્મક = પરિણામીનિત્ય માનવામાં ન આવે તો, તેમાં સુખ, દુ:ખ, મનુષ્ય, દેવ આદિ પર્યાયો થઈ શકશે નહિ. (કારણ કે સર્વથાનિત્ય માનશો તો તે હંમેશા સ્થાયી રહેશે તથા સર્વથાઅનિત્ય માનશો તો અત્યંતપરિવર્તિત બની જવાથી આત્માની સત્તા જ નહિ રહે. પર્યાયો તો દ્રવ્યને સ્થિર રાખીને જ થયા કરતા હોય છે.) જેમ સ્થિરસર્પદ્રવ્યમાં પરસ્પરવિરુદ્ધ ફણા ચઢાવેલી અવસ્થા તથા ફણા વિનાની અવસ્થા હોય છે, છતાં પણ એક અન્વયી દ્રવ્યની અપેક્ષાએ તેમાં વિરોધ નથી. અર્થાત્ અવસ્થાભેદ થવા છતાં પણ સર્પ દ્રવ્યદૃષ્ટિથી એક જ રહે છે. તેથી તેમાં અવસ્થાભેદ સ્વીકારમાં વિરોધ નથી. તથા જેમ એક આંગળીમાં સરલતાનો વિનાશ અને વક્રતાની ઉત્પત્તિ અથવા એક જ સ્થાયિ ગોરસમાં દૂધપર્યાયનો નાશ અને ઉત્ત૨માં દહીંપર્યાયની ઉત્પત્તિ થતી પ્રત્યક્ષપ્રમાણથી જોવાય છે, તેમ સર્વ વસ્તુઓની દ્રવ્ય-પર્યાયાત્મકતા પણ પ્રત્યક્ષથી જોવાય જ છે. (કહેવાનો આશય એ છે કે જેમ એક સ્થિર રહેલા આંગળીદ્રવ્યમાં સરલતા અને વક્રતાપર્યાયની ઉત્પત્તિ થતી જોવા મળે છે, તેથી આંગળી દ્રવ્યપર્યાયાત્મક છે, તે પ્રત્યક્ષથી જણાય જ છે. તે જ રીતે સ્થાયિ દ્રવ્યરૂપ ગોરસમાં દૂધપર્યાયનો વિનાશ તથા દહીંપર્યાયની ઉત્પત્તિ થતી જોવા મળે છે. તેથી ગોરસમાં દ્રવ્યપર્યાયાત્મકતા પ્રત્યક્ષથી જણાય છે. તેમ સર્વ વસ્તુઓની દ્રવ્યપર્યાયાત્મકતા પણ પ્રત્યક્ષથી જણાય જ છે.)
વળી સર્વ દર્શનોમાં પોતાના ઇષ્ટસાધ્યની સિદ્ધિ માટે પ્રયોજેલા હેતુઓ પણ વસ્તુની અનેકાંતાત્મકતા માન્યા વિના સત્ય-પ્રમાણતાને પામતા નથી.
આ જ વાતને સ્પષ્ટ કરાય છે - (આ વિષયમાં ટીકાકારશ્રી દ્વારા સ્વયં) પોતાના દ્વારા
Page #308
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
બનાવેલ “પરહેતુતમાંમાર” = પ્રતિવાદિઓના હેતુરૂપી અંધકારના વિનાશક સૂર્યનામક વાદસ્થળને લખે છે આ જગતમાં પોતાની જાતને સકલતાર્કિકચક્રચૂડામણિ માનતા, હંમેશાં પણ આગ્રહપૂર્વક સ્વાભિમાનને પોષતા, ગુણવાનવિદ્વાનો ઉપ૨ મત્સર ધારણ કરતા, મુગ્ધસમાજમાં પોતાની વાતોને કુર્તકો દ્વારા લાંબી લાંબી ૨ીતે કહેતા, સ્પષ્ટસ્વાનુભવથી સમસ્તવસ્તુઓમાં રહેલા અભ્રાન્ત = સત્યરૂપ અનેકાંતને અનુભવતા પણ, સ્વયં (પોતાના શાસ્ત્રની વાતોની પુષ્ટિ માટે) યુક્તિથી અનેકાંતને કહેતા પણ, ‘અમે અનેકાંતનો સ્વીકાર કરીએ છીએ' આવા પ્રગટવચનમાત્રથી અનેકાંતનો સ્વીકાર નહિં કરતા, વસ્તુના યથાવસ્થિતસ્વરૂપને નહિ જોતા, પોતાના મતાનુરાગને જ પોષતા, (હું અજ્ઞાની છું એવું સિદ્ધિ ન જઈ જાય, તે માટે) ક્યારે પણ વિદ્વાનોની પાસે હેતુના સમ્યક્ સ્વરૂપને નહિ પૂછતા; પોતાની બુદ્ધિથી નહિ જાણતા, તમે લોકો હેતુના સ્વરૂપથી સર્વથા અનભિજ્ઞ હોવા છતાં પણ સ્વપક્ષની સિદ્ધિ માટે ગમે તેવા હેતુના પ્રયોગો કર્યા કરો છો.
–
६८१
ત્યાં પણ સાધ્યની સિદ્ધિમાં મુખ્યકારણ હેતુ છે. આથી અનેકાંતની સિદ્ધિ માટે યથાવસ્થિત વસ્તુનું સ્વરૂપ બતાવતા અમારા વડે પ્રથમથી જ સાધ્યસિદ્ધિના પ્રધાન અંગરૂપ હેતુના સ્વરૂપની અર્થાત્ હેતુની સમ્યગ્ અનેકાંતરૂપતાને પ્રકાશિત કરાય છે. તેથી સાવધાન બની સ્વપક્ષનું અભિમાન બાજુ પર રાખી, ક્ષણવાર માટે મધ્યસ્થતાને ધારણ કરીને તમે ૫૨વાદિઓ અમારી વાતને સાંભળો.
તમે બતાવો કે... તમે ઉપન્યસ્ત કરેલો હેતુ શું અન્વયી હોવાના કારણે સ્વસાધ્યનો સાધક છે કે વ્યતિરેકી હોવાના કારણે સ્વસાધ્યનો સાધક છે કે અન્વય-વ્યતિરેકી હોવાના કારણે સ્વસાધ્યનો સાધક છે ?
‘હેતુ અન્વયી હોવાના કારણે સ્વસાધ્યનો સાધક છે.’ આ પક્ષ કહેશો તો ‘તપુત્રત્વાદિ’ હેતુઓ પણ સાધ્યના ગમક બની જશે. કારણકે અન્વયમાત્રનો ત્યાં પણ સદ્ભાવ છે. કહેવાનો આશય એ છે કે જો સાધ્ય અને સાધનનો દૃષ્ટાંતમાં સદ્દભાવ રહેવાને કારણે તે હેતુ અન્વયી બનીને સત્ય બની જતો હોય તો - સાધ્યનો સાધક બનતો હોય તો ‘ગર્ભગત બાળક શ્યામ છે, કારણ કે તે તેનો પુત્ર છે’-આ અનુમાનમાં ‘તત્વત્વ’ = હેતુ પણ સત્ય બની જવો જોઈએ. કારણકે તેના ચાર શ્યામબાળકોમાં તત્પુત્રત્વ અને શ્યામત્વનો અન્વય જોવા મળે જ છે.
‘હેતુ વ્યતિરેકી હોવાના કારણે સ્વસાધ્યનો ગમક બને છે.' આ પક્ષ પણ ઉચિત નથી. કારણકે... તો તો ‘તપુત્રત્વાદિ' હેતુઓ પણ સાધ્યના સાધક બની જશે. કહેવાનો આશય એ છે કે કોઈ વ્યતિરેકવ્યાપ્તિથી જ હેતુ સત્ય બની જતો હોય તો, શુક્લ (ગોરા) એવા ચૈત્રના
Page #309
--------------------------------------------------------------------------
________________
૬૮૨
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
પુત્રોમાં શ્યામત્વના અભાવમાં તપુત્રત્વનો અભાવ જોવા મળે જ છે. આથી અહીં પ્રયોજાયેલ હેતુ “તપુત્રત્વ” પણ પ્રામાણિક બની જશે. (પરંતુ એવું નથી.)
“હેતુ અન્વય-વ્યતિરેકી હોવાના કારણે સ્વસાધ્યનો ગમક બને છે” આ પક્ષ પણ ઉચિત નથી. કારણકે ત્યારે પણ તપુત્રત્વાદિ' હેતુઓ સાધ્યના સાધક બની જવાની આપત્તિ આવશે. કહેવાનો આશય એ છે અન્વય અને વ્યતિરેક, બંને મળી જવાથી હેતુ સત્ય બની જતો હોય તો ‘તપુત્રત્વ” હેતુમાં અન્વય અને વ્યતિરેક બંને મળતા હોવાથી તે પ્રામાણિક અને સાધ્યનો સાધક બની જશે. તે તપુત્રત્વ હેતુ પક્ષમાં વૃત્તિ છે, સપક્ષમાં રહે છે તથા વિપક્ષથી વ્યાવૃત્ત છે. આથી બૈરુખ્ય લક્ષણવાળો હોવાથી (તમે બૌદ્ધો) તેને હેત્વાભાસ માની શકશો નહિ. અર્થાત્ ‘તપુત્રત્વ' હેતુમાં હેત્વાભાસ તરીકેની તમે શંકા કરો છો, તે કરી શકશો નહિ. જો પક્ષવૃત્તિવાદિ ત્રણરૂપવાળા હેતુને પણ હેત્વાભાસ માનશો તો “શબ્દ અનિત્ય છે, કારણકે કૃતક છે” અહીં અનિત્યત્વનો સાધક “કૃતકત્વ' હેતુ પણ હેત્વાભાસ બની જવાની આપત્તિ આવશે. (કહેવાનો આશય એ છે કે પક્ષવૃત્તિવાદિ ત્રણરૂપવાળો હેતુ સાધ્યનો ગમક છે, આવું સ્વીકારશો તો (ઉપર બતાવ્યા મુજબ) “તપુત્રત્વ” હેતુ પણ સાધ્યનો ગમક બની જશે. કારણકે તે ત્રણરૂપવાળો છે જ અને જો ત્રણરૂપવાળા “તપુત્રત્વહેતુને હેત્વાભાસ અર્થાત્ સાધ્યનો અગમક માનશો તો શબ્દના અનિત્યત્વનો સાધક ત્રણરૂપવાળો “કૃતકત્વ' હેતુ પણ અગમક બની જશે.)
अस्ति च भवदभिप्रायेण त्रैरूप्यं तत्पुत्रादाविति । अथ भवत्वयं दोषो येषां पक्षधर्मत्वसपक्षसत्त्वविपक्षासत्त्वरूपे त्रैरूप्येऽविनाभावपरिसमाप्तिः, नास्माकं पञ्चलक्षणहेतुवादिनां, अस्माभिरसत्प्रतिपक्षत्वप्रत्यक्षागमाबाधितविषयत्वयोरपि लक्षणयोरभ्युपगमादिति चेत् ? तर्हि केवलान्वयकेवल व्यतिरेकानुमानयोः पञ्चलक्षणत्वासंभवेनागमकत्वप्रसङ्गः । न च तयोरगमकत्वं योगैरिष्टं, तस्मात्प्रतिबन्धनिश्चायकप्रमाणासंभवेन, अन्यथानुपपत्तेः अनिश्चय एव तत्पुत्रत्वादेरगमकतानिबन्धनमस्तु, न तु त्रैलक्षण्याद्यभावः । अथात्र विपक्षेऽसत्त्वं निश्चितं नास्ति, तर्हि श्यामत्वाभावे तत्पुत्रत्वेनावश्यं निवर्तनीयमित्यत्र प्रमाणमस्तीति सौगतः । यौगस्तु गर्जति-शाकाद्याहारपरिणामः श्यामत्वेन समव्याप्तिको, न तु तत्पुत्रत्वेनेत्युपाधिसद्धावान्न तत्पुत्रत्वे विपक्षासत्त्वसंभव इति । तौ ह्येवं निश्चितान्यथानुपपत्तिमेव शब्दान्तरेण शरणीकुरुत इति
१ प्रतिबन्धनिश्चयो प्रमाणासंभवेन । इत्यपि पाठः
Page #310
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुनय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
सैव हेतोर्लक्षणमस्तु । अपि च, अस्ति नमश्चन्द्रो जलचन्द्रात्, उदेष्यति श्वः सविता, अद्यतनादित्योदयात् इत्यादिषु पक्षधर्मत्वाभावेऽपि, मन्मातेयमेवंविधस्वरान्यथानुपपत्तेः, सर्वं क्षणिकमक्षणिकं वा सत्त्वात्, इत्यादिषु च सपक्षस्याभावेऽपि हेतूनां गमकत्वदर्शनात्किं त्रैरूप्यादिना । निश्चितान्यथानुपपत्तिरेवैकं लिङ्गलक्षणमक्षुण्णं तत्त्वमेतदेव, प्रपञ्चः पुनरयमिति चेत् ? तर्हि सौगतेनानाबाधितविषयत्वमसत्प्रतिपक्षत्वं ज्ञातत्वं च योगेन च ज्ञातत्वं लक्षणमाख्यानीयम् । अथ विपक्षानिश्चितव्यावृत्तिमात्रेणाबाधितविषयत्वमसत्प्रतिपक्षत्वं च ज्ञापकहेत्वधिकाराज्ज्ञातत्वं च लब्धमेवेति चेत् ? तर्हि गमकहेत्वधिकारादशेषमपि लब्धमेवेति किं शेषेणापि प्रपञ्चेनेति । अत एव नान्वयमात्राद्धेतुर्गमकः, अपित्वाक्षिप्तव्यतिरेकादन्वयविशेषात् । नापि व्यतिरेकमात्रात्, किन्वङ्गीकृतान्वयाद्व्यतिरेकविशेषात् । न चापि परस्पराननुविद्धतदुभयमात्रात्, अपि तु परस्परस्वरूपाजहद्वृत्तान्वयव्यतिरेकत्वात्, निश्चितान्यथानुपपत्त्येकलक्षणस्य हि हेतोर्यथाप्रदर्शितान्वयव्यतिरेकरूपत्वात् । न च जैनानां हेतोरेकलक्षणताभिधानमनेकान्तस्य विघातकमिति वक्तव्यं, प्रयोगनियम एवैकलक्षणो हेतुरित्यभिधानात्, न तु स्वभावनियमे, नियतैकस्वभावस्य शशशृङ्गादेरिव निःस्वभावत्वात्, इति कथं न हेतोरनेकान्तात्मकता । ટીકાનો ભાવાનુવાદ: (બૌદ્ધો હેતુમાં પક્ષધર્મવાદિત્રિરૂપતાનો સ્વીકાર કરીને હેતુને પ્રામાણિક-સાધ્યનો ચમક માનતા હતા. તેવી અવસ્થામાં ટીકાકારશ્રીએ તપુત્રત્યાદિ હેતુઓમાં પક્ષધર્મવાદિ ત્રિરૂપતા હોવા છતાં, તે હેતુઓ સાધ્યના ગમક બનતા નથી, તેથી હેતુમાં ત્રિરૂપતા હોવા માત્રથી તે સત્ય બનતો નથી એમ સિદ્ધ કર્યું. ત્યારે તૈયાયિકો કહે છે કે અમે હેતમાં પંચરૂપતા માનીએ છીએ. આથી અમારો હેતુ તો સત્ય જ છે. આવા અભિપ્રાયથી નૈયાયિક પૂર્વપક્ષ તરીકે પોતાનો પક્ષ २४ ४२. छ. ते 'अस्ति च.... चेत् ?' सुधीन। शं थमi 205२.श्रीमे अ५ यो छ.)
નૈયાયિક: તમારા અભિપ્રાયથી ત્રણરૂપવાળા તપુત્રત્યાદિ હેતુઓ અસત્ય ભલે હોય. પરંતુ તેનાથી તો પક્ષધર્મત્વ, સપક્ષસત્ત્વ તથા વિપક્ષાસત્ત્વ, આ હેતુના ત્રણરૂપમાં અવિનાભાવની પરિસમાપ્તિ માનતા બૌદ્ધોને આ દોષ આવશે. અર્થાત્ તમારો બતાવેલો દોષ, બૌદ્ધોને ભલે હોય, પરંતુ અમને તો નથી. કારણ કે અમે પંચલક્ષણ હેતુવાદિ છીએ. અર્થાત્ અમે હેતના પાંચ
Page #311
--------------------------------------------------------------------------
________________
૬૮૪
षड्दर्शन समुद्यय भाग- २, श्लोक -५७, जैनदर्शन
રૂપો માન્યા છે. અમારા દ્વારા હેતના પક્ષધર્મવાદિ ત્રણરૂપોની સાથે સાથે અસ–તિપક્ષત્વ અને પ્રત્યક્ષાગમાબાધિતવિષયત્વ, આ બે રૂપોનો પણ સ્વીકાર કરાયેલો છે. અર્થાત્ અમે લોકોએ હેતુનું પક્ષમાં રહેવું, અપક્ષમાં રહેવું તથા વિપક્ષમાં ન રહેવું - હેતુના આ ત્રણ સ્વરૂપો માન્યા છે. તેની સાથે સાથે પ્રત્યક્ષ અને આગમથી હેતનું બાધિત ન થવું તથા સાધ્યાભાવની સિદ્ધિ કરનારા પ્રતિપક્ષ હેતુનું ન હોવું, આ બે સ્વરૂપ પણ હેતુના માન્યા છે. આથી અમારા મતથી હેતુનો અવિનાભાવ પાંચરૂપોથી પૂર્ણ છે.
જેનઃ (જો પાંચરૂપ હોવાથી જ હેતુ સત્ય બની જતો હોય) તો કેવલાન્વયી અને કેવલવ્યતિરેકી હેતુઓમાં પાંચ રૂપોનો અસંભવ હોવાથી, તે હેતુઓ પણ સાધ્યના અગમક બનવાનો પ્રસંગ આવશે. કહેવાનો આશય એ છે કે કેવલાન્વયી હેતુમાં વિપક્ષાસત્ત્વ સિવાયના ચાર જ રૂપો હોય છે તથા કેવલવ્યતિરેકી તેમાં સાક્ષસત્ત્વ સિવાયના ચાર જ રૂપો હોય છે. અર્થાત્ કેવલાન્વયી હેતુમાં વિપક્ષાસત્ત્વ અને કેવલવ્યતિરેકી હેતુમાં સપક્ષસત્ત્વ રૂપ હોતું નથી. આમ તે બંનેમાં ચાર જ રૂપ છે, પાંચરૂપ નથી. તેથી કેવલાન્વયી અને કેવલવ્યતિરેક હેતુ સાધ્યનો ગમક બનશે નહિ. પરંતુ તે બંનેનું અગમકત્વ તૈયાયિકોને ઇષ્ટ નથી. અર્થાત્ કેવલાન્વયી તથા કેવલવ્યતિરેક હેતુને નૈયાયિકો સાધ્યના ગમક માને છે. તેને હેત્વાભાસ માનતા નથી. નૈયાયિક મતમાં ચારરૂપવાળા. હેતુઓ પણ સત્ય બને જ છે.
આમ હેતુની ત્રિરૂપતા કે પંચરૂપતા જ હેતુની પ્રમાણતામાં નિયામક નથી. પરંતુ અવિનાભાવ (પ્રતિબંધ)નો નિશ્ચય જ હેતની પ્રમાણતામાં નિયામક છે. તેથી પ્રતિબંધ = અવિનાભાવના નિશ્ચાયકપ્રમાણનો અસંભવ હોય ત્યાં હેતુ સાધ્યનો અગમક બને છે. તેથી અન્યથાઅનુપપત્તિથી (અર્થાત્ તપુત્રત્વ અને શ્યામત્વના અવિનાભાવને ગ્રહણ કરવાવાળું પ્રમાણ મળતું ન હોવાથી, તેના અવિનાભાવનો નિશ્ચય થઈ શકતો નથી. તેથી અન્યથા અનુપત્તિથી) અવિનાભાવનો અનિશ્ચય જ તપુત્રત્યાદિ હેતુઓમાં અગમકતાનું કારણ બને છે. અર્થાત્ તપુત્રત્યાદિ હેતુઓ સાધ્યના અગમક બનવામાં કારણ અવિનાભાવનો અનિશ્ચય જ છે. પરંતુ હેતની ત્રિરૂપતાનો કે પંચરૂપતાનો અભાવ સાધ્યની અગમકતામાં નિયામક નથી.
(નૈયાયિક અને બૌદ્ધો પોતાના હેતુની પંચરૂપતા અને ત્રિરૂપતા જ હેતુની સત્યતામાં નિયામક છે. તે વાતને ઉભી રાખવા દલીલો કરે છે, તે ટીકાકારશ્રીએ “કથાત્ર રૂત્તિ” સુધીના શંકાગ્રંથમાં મૂકી છે.)
બૌદ્ધતૈયાયિક : (બૌદ્ધ કહે છે કે, વિપક્ષાસત્ત્વનો નિશ્ચય નથી. અર્થાત્ તપુત્રત્વ હેતુમાં વિપક્ષાસત્ત્વનો નિશ્ચય નથી. (જો તેની વિપક્ષવ્યાવૃત્તિ નિશ્ચિત હોત, તો શ્યામત્વના અભાવમાં તપુત્રત્વની અવશ્ય નિવૃત્તિ થઈ જવી જોઈએ. (પરંતુ “શ્યામત્વના અભાવમાં તપુત્રત્વની
Page #312
--------------------------------------------------------------------------
________________
• षड्दर्शन समुझय भाग - २, श्लोक-५७, जैनदर्शन
૬૮૧
અવશ્ય નિવૃત્તિ હોય જ છે” આવો નિશ્ચય કરવાવાળું કોઈ પ્રમાણ જ નથી.) આ રીતે વિપક્ષાસત્ત્વનો નિશ્ચય ન હોવાથી “તપુત્રત્વ' હેતુ હેત્વાભાસ છે.
નૈયાયિકો આ પ્રમાણે ગર્જના કરી કહે છે કે શાકાદિ-આહારપરિણામની શ્યામત્વની સાથે સમાનવ્યાપ્તિ છે, પુત્રત્વની સાથે વ્યાપ્તિ નથી. અર્થાત્ ગર્ભીણીમાતાનું લીલા પાંદડાનું શાક ખાવું ઇત્યાદિ જ ગર્ભના શ્યામત્વમાં કારણ છે. એટલે કે શાકાદિ-આહારપરિણામની જ શ્યામત્વની સાથે સમાનવ્યાપ્તિ છે. પરંતુ તપુત્રત્વની સાથે નહિ. આ પ્રમાણે તપુત્રત્વ હેતુમાં શાકાદિઆહારપરિણામ ઉપાધિ હોવાથી, તે હેતુ વિપક્ષથી વ્યાવૃત્ત નથી. (ઉપાધિસહિત હેતુ વ્યાપ્યત્વાસિદ્ધ કહેવાય છે. જે ધર્મ સાધ્યનો વ્યાપક હોય તથા સાધનનો અવ્યાપક હોય છે તેને ઉપાધિ કહેવાય છે. જેમકે પર્વતો ઘૂમવાનું, વદને | અર્થાતુ તે ધૂમવાળો છે, કારણકે અગ્નિવાળો હોવાથી.” અહીં આર્દ્રધનસંયોગ ઉપાધિ છે. આર્દ્રધનસંયોગ સાધ્યભૂત ધૂમની સાથે હંમેશાં રહેતો હોવા છતાં પણ સાધનભૂત વનિ સાથે હંમેશાં રહેવાનો તેનો નિયમ નથી. કારણકે તપેલા લોખંડના ગોળામાં સાધનભૂતઅગ્નિ હોવા છતાં પણ આર્દ્રધનસંયોગ હોતો નથી. આથી આટૅન્ધનસંયોગ ઉપાધિ છે. તેથી સાધનવનિ વ્યાપ્યત્વાસિદ્ધ છે. તે પ્રમાણે ‘શાકાદિઆહારપરિણામ' સાધ્યભૂત શ્યામત્વની સાથે રહે છે. પરંતુ સાધનભૂત તપુત્રત્વની સાથે હંમેશાં રહે તેવો નિયમ નથી. આથી “શાકાદિ-આહારપરિણામ' ઉપાધિ છે. તે ઉપાધિ સહિતનો તપુત્રત્વ હેતુ જ વ્યાપ્યત્વાસિદ્ધ બને છે. પરંતુ માત્ર તપુત્રત્વ હેતુ હેત્વાભાસ બની શકતો નથી. તાત્પર્ય એ છે કે એકલા તપુત્રત્વની શ્યામત્વની સાથે વ્યાપ્તિ નથી, પરંતુ જ્યારે તે શાકાદિઆહારપરિણામથી વિશિષ્ટ થાય છે, ત્યારે જ તેની શ્યામત્વની સાથે વ્યાપ્તિ થઈ શકે છે.)
જેને તે બૌદ્ધ અને નૈયાયિકે વિપક્ષાસત્ત્વની જે પ્રમાણે વ્યાખ્યા કરી છે. તેનાથી તો તેઓએ બીજા શબ્દો દ્વારા અન્યથા-અનુપપત્તિરૂપ અવિનાભાવના નિશ્ચયનો જ સ્વીકાર કરી લીધો છે અને તે જ હેતુનું લક્ષણ છે. અર્થાત્ તમે ફરી-ફરીને અવિનાભાવને જ હેતુના નિર્દોષલક્ષણ તરીકે સ્વીકારી લીધું છે.
જુઓ, ‘આકાશમાં ચંદ્ર છે, કારણકે જલચંદ્ર દેખાય છે. અર્થાત્ જલમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે છે.” તથા “કાલે સૂર્યનો ઉદય થશે, કારણકે આજે સૂર્યનો ઉદય થઈ રહ્યો છે.' ઇત્યાદિ હેતુઓમાં પક્ષધર્મતા જોવા મળતી નથી. આ પક્ષધર્મતારૂપના અભાવમાં પણ હેતુને સત્ય તો માનીએ જ છીએ. “આ મારી માતા માલૂમ થાય છે, કારણ કે આવા પ્રકારનો અવાજ બીજી રીતે સંગત થતો નથી - (અર્થાતું મારી માતા ન હોય તો, તેવો અવાજ પણ સંગત થતો નથી.)” તથા “સર્વ પદાર્થ ક્ષણિક કે નિત્ય છે, કારણ કે તે સત્ છે” ઇત્યાદિ હેતુઓમાં સપક્ષસત્ત્વરૂપ ન હોવા છતાં પણ તે હેતુઓ સાધ્યના ગમક બનતા જોવાય છે. આથી અવિનાભાવ જ હેતનું એકમાત્ર
Page #313
--------------------------------------------------------------------------
________________
६८६
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
અસાધારણલક્ષણ માનવું જોઈએ. ત્રરુપ્ય આદિ ત્રણલક્ષણોને માનવા નિરર્થક છે.
બૌદ્ધ-નૈયાયિકાદિ નિશ્ચિત અન્યથા-અનુપપત્તિ અર્થાત્ અવિનાભાવનો નિશ્ચય જ હેતુનું (પ્રધાન તથા નિર્દોષ) લક્ષણ માની પણ લઈએ. તો પણ તે અવિનાભાવના પ્રપંચ માટે = વિસ્તારથી સમજવા કે સમજાવવા માટે ત્રેપ્ય અને પંચપ્ય માની લેવામાં આવે છે.
જેને ? તમને લોકોને જો અવિનાભાવનો વિસ્તાર અને સ્પષ્ટતા ઇષ્ટ છે, તો બૌદ્ધો દ્વારા અબાધિતવિષયત્વ, અસત્પતિપક્ષત્વ અને જ્ઞાતત્વને પણ હેતુના સ્વરૂપ કહેવા જોઈએ - માનવા જોઈએ. તથા નૈયાયિકો દ્વારા જ્ઞાતત્વને હેતુનું સ્વરૂપ કહેવું જોઈએ. આથી અવિનાભાવની સ્પષ્ટતાને ઇચ્છતા બૌદ્ધાદિએ પરૂપ હેતુ માનવો જોઈએ. (પક્ષધર્મતા, સપક્ષસત્ત્વ, વિપક્ષાસત્ત્વ, અબાધિતવિષયત્વ, અસત્પતિપક્ષત્વ અને જ્ઞાતત્વ - આ છ રૂપવાળો હેતુ માનવો જોઈએ.)
બૌદ્ધાદિ : - હેતુની વિપક્ષથી નિશ્ચિત વ્યાવૃત્તિનું જ્ઞાન થવા માત્રથી અબાધિતવિષયત્વ અને અસત્રતિપક્ષત્વ આપોઆપ ફલિત થઈ જાય છે. અને હેતુમાં જ્ઞાતત્વ હોય જ છે. કારણ કે હેતનું પ્રકરણ હોવાથી હેતુને જ્ઞાત તો થવું જ પડશે. અજ્ઞાતપદાર્થ જ્ઞાપક બની શકતો નથી. આ રીતે ઐરૂપ્યથી જ અન્ય અબાધિતવિષયત્વ આદિ ચરિતાર્થ થઈ જતા હોવાથી તેનું પૃથકકથન આવશ્યક નથી.
જૈન તો તો પછી ગમક હેતુના પ્રકરણમાં અવિનાભાવના કથનથી જ અન્ય સર્વે પક્ષધર્મત્વાદિ આપોઆપ ફલિત થઈ જાય છે. તેનું ભિન્ન કથન નિરર્થક છે. શેષના પ્રપંચથી સર્યું. આથી અવિનાભાવી જ હેતુ સાધ્યનો ગમક થાય છે. (આનાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે.....) અન્વય માત્રથી હેતુ સાધ્યનો ગમક બનતો નથી. પરંતુ તેમાં વ્યતિરેક = વિપક્ષવ્યાવૃત્તિનું બળ અવશ્ય હોવું જોઈએ. અર્થાતુ વ્યતિરેકના બળથી યુક્ત અન્વયવિશેષ જ સાધ્યનો ગમક બને છે, અન્વયમાત્ર નહિ. (વિપક્ષવ્યાવૃત્તિ અને વ્યતિરેકનો સાદો અર્થ અવિનાભાવ જ છે. આથી અવિનાભાવ વિશિષ્ટ અન્વયથી જ હેતુ સાધ્યનો ગમક બને છે.) તે જ રીતે કેવલવ્યતિરેકથી જ હેતુમાં ગમતા આવતી નથી, પરંતુ અંગીકૃતાન્વયવિશિષ્ટવ્યતિરેકથી જ હેતુમાં ગમક્તા આવે છે. અર્થાત્ અન્વયની અપેક્ષા રાખનારા વ્યતિરેકથી જ હેતુમાં ગમકતા આવે છે. તથા પરસ્પર અનનુવિદ્ધ = નિરપેક્ષ અન્વય અને વ્યતિરેક માત્રથી પણ હેતુમાં ગમકતા આવતી નથી. પરંતુ પરસ્પર સ્વરૂપ અજવૃત્ત અન્વય-વ્યતિરેકથી જ હેતુમાં ગમતા આવે છે. અર્થાત્ અન્વય અને વ્યતિરેક પરસ્પર સાપેક્ષ બનીને તાદાભ્ય રાખે છે, ત્યારે હેતુમાં ગમકતા આવે. અર્થાત્ અવિનાભાવ હેતુમાં અન્વય અને વ્યતિરેક પરસ્પર સાપેક્ષ હોય છે. તથા તાદાત્મ રાખે છે. અન્યથા = સાધ્યના અભાવમાં, અનુપપત્તિ = ન હોવું – અર્થાત્ સાધ્યના સદ્ભાવમાં જ
Page #314
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
હોવું - તરૂપ અવિનાભાવ જ હેતનું સ્વરૂપ મનાય છે. તેવો પૂર્વે પ્રદર્શિત કરેલા અન્વય વ્યતિરેકથી વિશિષ્ટ હોય છે.
તથા “હેતુનું આ એક જ લક્ષણ કહેતા જૈનોને પોતાના અનેકાંત સિદ્ધાંતની હાનિ થાય છે.” આવું ન કહેવું. કારણ કે પ્રયોગનિયમમાં જ એક લક્ષણવાળો હેત કહેલો છે. પરંતુ સ્વભાવ નિયમમાં નહીં. અર્થાત્ એકલક્ષણવાળા હેતનો સ્વીકાર કરતા અમને અમારા અનેકાંતના સિદ્ધાંતમાં કોઈ હાનિ આવતી નથી. કારણકે અમે હેતુના પ્રયોગને માત્ર અવિનાભાવથી નિયમિત કરીએ છે. પરંતુ તેના સ્વરૂપને નિયમિત કરતા નથી.
જો વસ્તુનો કોઈ એક નિયત સ્વભાવ નિયત કરી દેવામાં આવે અને હેતુની પરિવર્તિતા તથા એકરૂપતાનો સ્વીકાર કરવામાં ન આવે, તો તે અસત્ (સ્વભાવવાળા) સસાલાના શીંગડાની જેમ નિ:સ્વભાવ જ બની જાય.
આથી હેતુ અનુમાનપ્રયોગની અપેક્ષાએ માત્ર અવિનાભાવસ્વરૂપવાળો માનીએ છીએ. પરંતુ સ્વભાવની અપેક્ષાએ તો અનેકરૂપતાવાળો માનીએ જ છીએ. તેથી કેવી રીતે હેતુની અનેકાંતાત્મકતા હણાઈ જાય ! __तथा ननु भोः भोः सकर्णाः प्रतिप्राणिप्रसिद्धप्रमाणप्रतिष्ठितानेकान्तविरुद्धबुद्धिभिर्भवद्भिरन्यैश्च कणभक्षाक्षपादबुद्धादिशिष्यकैरुपन्यस्यमानाः सर्व एव हेतवो विवक्षयासिद्धविरुद्धानैकान्तिकता स्वीकुर्वन्तीत्यवगन्तव्यम् । तथाहि-पूर्वं तावत्तेषां विरुद्धताभिधीयते । यदि ह्येकस्यैव हेतोस्रीणि पञ्च वा रूपाणि वास्तवान्यभ्युपगम्यन्ते, तदा सोऽनेकधर्मात्मकमेव वस्तु साधयतीति कथं न विपर्ययसिद्धिः, एकस्य हेतोरनेकधर्मात्मकस्याभ्युपगमात् । न च यदेव पक्षधर्मस्य सपक्ष एव सत्त्वं तदेव विपक्षात्सर्वतो व्यावृत्तत्वमिति वाच्यं, अन्वयव्यतिरेकयोर्भावाभावरूपयोः सर्वथा तादात्म्यायोगात्, तत्त्वे वा केवलान्वयी केवलव्यतिरेकी वा सर्वो हेतुः स्यात्, न तु त्रिरूपः पञ्चरूपो वा, तथा च साधनाभासोऽपि गमकः स्यात् । अथ विपक्षासत्त्वं नाभ्युपेयते किं तु साध्यसद्भावेऽस्तित्वमेव साध्याभावे नास्तित्वमभिधीयते न तु ततस्तद्भिन्नमिति चेत् ? तदसत् । एवं हि विपक्षासत्त्वस्य तात्विकस्याभावाद्धेतोस्नैरूप्यादि न स्यात् । अथ ततस्तदन्यद्धर्मान्तरं, तइँकरूपस्यानेकात्मकस्य हेतोस्तथाभूतसाध्याविनाभूतत्वेन निश्चितस्यानेकान्तवस्तुप्रसाधनात्कथं न परोपन्यस्तहेतूनां सर्वेषां विरुद्धता, एकान्तविरुद्धेनानेकान्तेन व्याप्तत्वात् । .
Page #315
--------------------------------------------------------------------------
________________
६८८
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
ટીકાનો ભાવાનુવાદઃ
તથા તમે લોકો કાન ખોલીને સાંભળી લો કે દરેક જીવોને પ્રસિદ્ધ = સ્વાનુભવસિદ્ધ તથા પ્રમાણથી પ્રસિદ્ધ એવા પણ અનેકાંતની વિરુદ્ધબુદ્ધિવાળા તમે તથા અન્ય કણાદ, અક્ષપાદ, બુદ્ધ આદિના શિષ્યો દ્વારા પોતાના શાસ્ત્રવ્યવહારોની સિદ્ધિ માટે) પ્રયોજેલા સર્વે પણ હેતુઓ (હવે આગળ બતાવાતી) વિવક્ષાથી અસિદ્ધતા-વિરુદ્ધતા-અર્નકાન્તિક્તાને પામે છે તે જાણવું. અર્થાત્ અસિદ્ધાદિ હેત્વાભાસતાને પામે છે તે જાણવું. (તે વિવફા આ પ્રમાણે છે-) પહેલાં તેઓને પોતાના હેતુઓની વિરુદ્ધતા કહેવાય છે – જો એક જ હેતુના વાસ્તવિક ત્રણ કે પાંચ રૂપો માનો છો, તો તે હેતુ અનેકાત્મક જ બની જશે. તેનાથી અનેકાન્તાત્મક હેતુની જ સિદ્ધિ થઈ જાય છે. તેથી તમારા એકાંતથી વિપર્યય અનેકાંતની સિદ્ધિ થતાં વિરુદ્ધદોષ આવે છે. કારણકે તમે લોકોએ એક હેતુને અનેકધર્માત્મક (પંચરૂપ કે ત્રિરૂપ) માન્યો છે.
શંકા જે પક્ષધર્મનું સપક્ષમાં સત્ત્વ છે, તે જ વિપક્ષથી સર્વતઃ વ્યાવૃત્ત છે. અર્થાત્ જે પક્ષધર્મ હેતુની સપક્ષમાં વૃત્તિ છે, તે જ વિપક્ષમાં અવૃત્તિ છે. અર્થાત્ હેતુની વિપક્ષવ્યાવૃત્તિ જ સપક્ષસત્ત છે. આથી હેતુ એકરૂપ જ છે, અનેકરૂપ નથી, કે જેથી અમારે અનેકાંતનો સ્વીકાર કરવો પડે !
સમાધાન ભાવરૂપ અન્વય અને અભાવરૂપ વ્યતિરેકને સર્વથા તાદાત્મ હોઈ ન શકે. અર્થાત્ ભાવરૂપ અન્વય અને અભાવરૂપ વ્યતિરેકને સર્વથા એક માની શકાય નહિ. અથવા જો તે બંને વાસ્તવિક રીતે એક હોય તો સર્વહેતુઓ ક્યાં તો કેવલાન્વયી બની જશે કે ક્યાં તો કેવલવ્યતિરેકી બને જશે. તે હેતુઓ ત્રિરૂપી કે પંચરૂપી રહેશે નહિ. તેથી તમારા મતે તે ત્રિરૂપી કે પંચરૂપી ન હોવાથી) સાધનાભાસ બનશે અને તેથી સાધનાભાસહેતુ પણ સાધ્યનો ગમક બની જશે.
શંકાઃ વિપક્ષાસત્ત્વને અમે માનતા જ નથી. પરંતુ સાધ્યના સર્ભાવમાં હેતુનું અસ્તિત્વ તથા સાધ્યના અસદ્ભાવમાં હેતુનું નાસ્તિત્વ માનીએ છીએ. (અર્થાત્ સપક્ષસત્ત્વનું ફલિતરૂપ જ વિપક્ષાસત્ત્વ છે.) તેથી વિપક્ષાસત્ત્વ સાક્ષસત્તથી ભિન્ન નથી.
સમાધાન : તમારી વાત અસત્ય છે. કારણકે તમારા મતે વિપક્ષાસત્ત્વ તાત્ત્વિક=વાસ્તવિક રૂપ ન હોવાથી હેતુમાં ત્રિરૂપતા કે પંચરૂપતા કેવી રીતે આવી શકશે. હવે જો (ત્રિરૂપતાની સિદ્ધિ માટે)વિપક્ષાસત્ત્વને પક્ષધર્મતા અને સાક્ષસત્ત્વરૂપ બે ધર્મો = રૂપોથી ભિન્નરૂપ માનશો, તો એકરૂપવાળો હેતુ, અનેકાંતરૂપ = અનેકરૂપવાળો (અનાયાસેન) બની જશે અને તે અનેકાંતાત્મક હેતુ તથાભૂત અનેકાંતાત્મક સાધ્યની સાથે અવિનાભાવ રાખતો હોવાથી અનેકાંત વસ્તુનો જ સાધક બનશે. આ રીતે પરવાદિઓ દ્વારા ઉપન્યસ્ત સર્વે પણ હેતુઓ (પોતાની માન્યતાના એકાંતથી વિરુદ્ધ અનેકાંતની સાથે અવિનાભાવ
Page #316
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
६८९
રાખતા હોવાથી) વિરુદ્ધ બની જાય છે. અર્થાત્ પરવાદિ પ્રયુક્તસર્વે હેતુઓમાં વિરુદ્ધતા આવે છે. કારણ કે એકાંતથી વિરુદ્ધ અનેકાંતને વ્યાપ્ત છે.
तथाऽसिद्धतापि सर्वसाधनधर्माणामुन्नेया, यतो हेतुः सामान्यं वा भवेद्विशेषो वा तदुभयं वानुभयं वा । न तावत्सामान्यं हेतुः । तद्धि सकलव्यापि सकलस्वाश्रयव्यापि वा हेतुत्वेनोपादीयमानं प्रत्यक्षसिद्धं वा स्यात्तदनुमानसिद्धं वा । न तावत्प्रत्यक्षसिद्धं, प्रत्यक्ष ह्यक्षानुसारितया प्रवर्त्तते । अक्षं च नियतदेशादिनैव संनिकृष्यते । अतोऽक्षानुसारि ज्ञानं नियतदेशादावेव प्रवर्तितुमुत्सहते, न सकलकालदेशव्यापिनि । अथ नियतदेशस्वरूपाव्यतिरेकात्तन्निश्चये तस्यापि निश्चय इति चेत् ? न, नियतदेशस्वरूपाव्यतिरेके नियतदेशतैव स्यात्, न व्यापिता, तन्न व्यापिसामान्यरूपो हेतुः प्रत्यक्षसिद्धः । अनुमानसिद्धतायामनवस्थाराक्षसी दुर्निवारा । अनुमानेन हि लिङ्गग्रहणपूर्वकमेव प्रवर्त्तमानेन सामान्य साध्यते लिङ्गं च न विशेषरूपमिष्यते, अननुगमात् । सामान्यरूपं तु लिङ्गमगवतं वानवगतं वा भवेत् ? न तावदनवगतं, अनिष्टत्वादतिप्रसङ्गाश्च । अवगतं चेत् ? तदा तस्यावगमः प्रत्यक्षेणानुमानेन वा ? न प्रत्यक्षेण, संनिकृष्टग्राहित्वात्तस्य । नाप्यनुमानेन, तस्याप्यनुमानमन्तरेण लिङ्गग्रहणे . पुनस्तदेवावर्तते । तथा चानुमानानामानन्त्याधुगसहस्रैरप्येकलिङ्गिग्रहणं न भवेत् । अपि च, अशेषव्यक्त्याधेयस्वरूपं सामान्यं प्रत्यक्षानुमानाभ्यां निश्चीयमानं स्वाधारनिश्चयमुत्पादयेत् । स्वाधारनिश्चंयोऽपि निजाधारनिश्चयमिति सकलो जनः सर्वज्ञः प्रसज्यते । ટીકાનો ભાવાનુવાદ:
તે પ્રમાણે પરવાદિપ્રયુક્ત સર્વસાધનધર્મોની = સર્વસાધ્યના સાધક હેતુઓની અસિદ્ધતા પણ તર્કથી વિચારવી જોઈએ.
તમે બતાવો કે - તમારો હેતુ સામાન્યરૂપ છે કે વિશેષરૂપ છે? ઉભયરૂપ = સામાન્યવિશેષ ઉભયરૂપ છે કે ઉભયરૂપ નથી ?
જો હેતુ સામાન્યરૂપ હોય તો, તે સામાન્યરૂપ હેતુ સકલપદાર્થવ્યાપિ છે કે માત્ર તે પોતાના भाश्रय = व्यतिमीमा २3 छ ? (मानो ४५ पाठ ५२ २।.) तमे ४९॥ो 3 - ते સામાન્યરૂપ હેતુ પ્રત્યક્ષસિદ્ધ છે કે અનુમાનસિદ્ધ છે? અર્થાત્ તે સામાન્યરૂપહે, પ્રત્યક્ષથી જણાય છે કે અનુમાનથી જણાય છે ?
Page #317
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
તેમાં સામાન્યરૂપહેતુ પ્રત્યક્ષસિદ્ધ નથી. કારણ કે પ્રત્યક્ષ ઇન્દ્રિયાનુસારિતયા પ્રવર્તે છે. અર્થાત્ પ્રત્યક્ષ ઇન્દ્રિયોને આધીન છે અને ઇન્દ્રિય નિયતદેશાદિ સાથે જ સન્નિકર્ષ રાખે છે. અર્થાત્ ઇન્દ્રિયોનો સન્નિકર્ષ નિયતદેશમાં રહેલા સ્થૂલપદાર્થો સુધી જ સીમિત હોય છે. આથી ઇન્દ્રિયાનુસારિજ્ઞાન નિયતદેશાદિમાં જ પ્રવર્તવા માટે ઉત્સાહ કરે છે. અર્થાત્ તાદશજ્ઞાનનો વિષય નિયતદેશમાં રહેલા સ્થૂલપદાર્થો જ બની શકે છે. પરંતુ ઇન્દ્રિયાનુસારિજ્ઞાન સકલ કાલદેશવ્યાપી હોતું નથી. અર્થાત્ ઇન્દ્રિયાનુસારિજ્ઞાનમાં સકલદેશ તથા ત્રિકાલવર્તી વ્યક્તિઓમાં રહેવાવાળા સામાન્યને જાણવાની શક્તિ નથી.
६९०
શંકાકાર : નિયતદેશમાં સ્વરૂપના અવ્યતિરેકથી નિયતદેશમાં તેનો નિશ્ચય થતે છતે દૂરદેશ અને અતીતકાલમાં પણ નિશ્ચય થઈ જશે. અર્થાત્ જે સામાન્ય નિયતદેશવાળી વ્યક્તિઓમાં ૨હે છે, તે તો દૂરદેશ તથા અતીતાદિકાલવર્તી વ્યક્તિઓમાં પણ જોવા મળે છે. આથી નિયત દેશમાં તેનું પ્રત્યક્ષ થતું હોવાથી, દૂરદેશ અને અતીતાદિકાલવર્તી વ્યક્તિઓમાં રહેવાવાળા સ્વરૂપનું પણ પ્રત્યક્ષ થઈ જ જાય છે.
સમાધાન : આવું ન કહેવું. કારણ કે (જો સામાન્યને) નિયતદેશવર્તી વ્યક્તિઓમાં રહેલા સ્વરૂપથી અવ્યતિરેક = અભિન્ન માનશો તો, તેની પણ નિયતદેશતા જ થઈ જશે. અર્થાત્ જો સામાન્ય નિયતદેશવર્તી વ્યક્તિઓમાં રહેનારા સામાન્યથી સર્વથા અભિન્ન છે, તો પછી તે પણ નિયતદેશવાળો જ થઈ જશે. તેવી અવસ્થામાં તે સર્વવ્યાપી રહી શકશે નહિ. તેથી વ્યાપી સામાન્યરૂપ હેતુ પ્રત્યક્ષસિદ્ધ નથી.
સામાન્યરૂપહેતુને અનુમાનથી સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં પણ અનવસ્થાદોષ નામની રાક્ષસીનું નિવારણ કરી શકાતું નથી. અર્થાત્ અનવસ્થાદોષ આવે છે. કારણકે સામાન્યને સિદ્ધ કરવા માટે પ્રવર્તમાન અનુમાન લિંગજ્ઞાનપૂર્વક જ પ્રવર્તે છે અને લિંગ તો સામાન્યરૂપ જ છે. પરંતુ વિશેષરૂપ હોતું નથી, કારણકે (વિશેષનો બીજી વ્યક્તિઓમાં) અનુગમ હોતો નથી. (તેથી લિંગને વિશેષરૂપ તો માની શકાશે નહિ. હવે તે લિંગ સામાન્યરૂપ છે, તેના વિશે વિચારીએ.) તે સામાન્યરૂપલિંગ જ્ઞાત બનીને લિંગ બનશે કે અજ્ઞાત રહીને જ લિંગ બનશે ?
“સામાન્યરૂપલિંગ અજ્ઞાત રહીને જ લિંગ બને છે. (તથા તે લિંગ સાધ્યનું ગમક બને છે.)” આવું કહી શકાય તેમ નથી. કારણકે અનિષ્ટતા અને અતિવ્યાપ્તિનો પ્રસંગ આવશે. (જે વ્યક્તિએ ધૂમાદિલિંગોને જાણ્યા નથી, તેને પણ અગ્નિ આદિનું અનુમાન થવું જોઈએ - આ અનિષ્ટ આવશે તથા કોઈપણ વ્યક્તિને કોઈપણ લિંગથી કોઈપણ સાધ્યનું જ્ઞાન થઈ જવું જોઈએ - આ અતિવ્યાપ્તિ આવશે.) “સામાન્યરૂપલિંગ જ્ઞાત બનીને જ લિંગ બને છે અને તે લિંગ સાધ્યનું ગમક થાય છે.” આ પક્ષમાં અમારો પ્રશ્ન છે કે, તે સામાન્યરૂપલિંગ પ્રત્યક્ષથી
Page #318
--------------------------------------------------------------------------
________________
६९१
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
જ્ઞાત છે કે અનુમાનથી જ્ઞાત છે ? અર્થાત્ તે સામાન્યરૂપલિંગનું જ્ઞાન પ્રત્યક્ષથી થાય છે કે અનુમાનથી થાય છે ?
‘સામાન્યરૂપલિંગનું જ્ઞાન પ્રત્યક્ષથી થાય છે.' તેમ કહી શકાશે નહિ. કારણકે પ્રત્યક્ષ સંનિકૃષ્ટપદાર્થગ્રાહિ છે. અર્થાત્ પ્રત્યક્ષ ઇન્દ્રિયોથી સંબદ્ધ સ્થૂલપદાર્થોમાં જ પ્રવૃત્તિ કરી શકે છે. આથી તેનાથી સર્વવ્યાપી સામાન્યરૂપલિંગનું જ્ઞાન થવું શક્ય નથી.
‘સામાન્યરૂપલિંગનું જ્ઞાન અનુમાનથી થાય છે' તેમ પણ કહી શકાતું નથી. કારણકે તેમાં પણ અનુમાનાન્તરથી લિંગગ્રહણ ઇત્યાદિ વિચારણા ચાલુ જ રહેશે. કહેવાનો આશય એ છે કે અનુમાનથી પણ સામાન્યરૂપલિંગનું જ્ઞાન થવું સંભવ નથી. કારણકે તે અનુમાન પણ લિંગ ગ્રહણપૂર્વક હશે. લિંગ વિશેષરૂપ નહિ હોવાના કારણે સામાન્યરૂપ હશે. તે સામાન્યરૂપલિંગનું જ્ઞાન પ્રત્યક્ષથી થશે કે અનુમાનથી ? આ રીતે પ્રશ્નો ચાલુ જ રહેશે અને તેથી હજારો યુગો પછી અનંતા અનુમાનોથી પણ એક સાધ્યની સિદ્ધિ થઈ શકશે નહિ.
વળી જો પ્રત્યક્ષ અને અનુમાનથી સઘળીયે વ્યક્તિઓના આધેયસ્વરૂપ સામાન્યનો નિશ્ચય થતો હોય તો, તે સામાન્યના આધારભૂતવ્યક્તિઓનો પણ નિશ્ચય પ્રત્યક્ષ અને અનુમાનથી થઈ જશે અને તેથી સમસ્તવ્યક્તિઓનો નિશ્ચય થતાં, તે નિશ્ચય જેને થયો હશે તેનો પણ નિશ્ચય થતાં - આ પ્રમાણે સર્વ જીવો સર્વજ્ઞ બની જશે.
किं च, स्वाश्रयेन्द्रियसंयोगात्प्राक् स्वज्ञानमजनयत्सामान्यं पश्चादपि न तज्जनयेत्, अविचलितरूपत्वात् परैरनाधेयातिशयत्वाच्च, विचलितत्वे आधेयातिशयत्वे च क्षणिकतापत्तिः । अन्य, तत्सामान्यं व्यक्तिभ्यो भिन्नमभिन्नं भिन्नाभिन्नं वा हेतुर्भवेत् ? न तावद्भिन्नं व्यक्तिभ्यः पृथगनुपलम्भात् । समवायेन व्यक्तिभिः सह सामान्यस्य संबन्धितत्वात् पृथगनुपलम्भ इति चेत् ? न, समवायस्येह बुद्धिहेतुत्वं गीयते, इहेदमिति बुद्धिश्च भेदग्रहणमन्तरेण न भवेत् । किं च, अतोऽश्वत्वादिसामान्यं स्वाश्रयसर्वगतं वा सर्वसर्वगतं वेष्यते ? यदि स्वाश्रयसर्वगतं, तदा कर्कादिव्यक्तिशून्ये देशे प्रथमतरमुपजायमानाया व्यक्तेरश्वत्वादिसामान्येन योगो न भवति, व्यक्तिशून्ये देशे सामान्यस्यानवस्थानाद्व्यक्त्यन्तरादनागमना । अथ सर्वसर्वगतं तत्स्वीक्रियते, कर्कादिभिरिव शाबलेयादिभिरपि तदभिव्यज्येत । न च कर्काद्यानामेव तदभिव्यक्तौ सामर्थ्यं न शाबलेयादीनामिति वाच्यं यतः किंरूपं तत्कर्काद्यानां सामर्थ्यम् ?
तदा
Page #319
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
साधारणरूपत्वमिति चेत् ? न, स्वतश्चेत्साधारणरूपा व्यक्तयः, तदा स्वत एव ता अधोऽश्व इत्यनुवृत्तं प्रत्ययं जनयिष्यन्तीति किं तद्भिन्नसामान्यपरिकल्पनया । यदि च स्वतोऽसाधारणरूपा व्यक्तयः, तदापरसामान्ययोगादपि न साधारणा भवेयुः, स्वतोऽसाधारणरूपत्वात्, इति व्यक्तिभिन्नस्य सामान्यस्याभावादसिद्धस्तल्लक्षणो हेतुः । कथं ततः साध्यसिद्धिर्भवेत् । अथ व्यक्त्यभिन्नं सामान्यं हेतुः, तदप्ययुक्तं, व्यक्त्यभिन्नस्य . व्यक्तिस्वरूपद्व्यकयन्तराननुगमात्सामान्यरूपतानुपपत्तेर्व्यक्त्यभिन्नत्वस्य सामान्यरूपतायाश्च मिथोविरोधात् । अथ भिन्नाभिन्नमिति चेत् ? न, विरोधात् । अथ केनाप्यंशेन भिन्नं केनाप्यभिन्नमिति । तदपि न युक्तं, सामान्यस्य निरंशत्वात् । तन्न एकान्तसामान्यरूपो हेतुः साकल्येन सिद्धो, नापि विशेषरूपः, तस्यासाधारणत्वेन गमकत्वायोगात्, साधारणत्व एवान्वयोपपत्तेः । नापि सामान्यविशेषोभयं परस्पराननुविद्धं हेतुः उभयदोषप्रसङ्गात् । नाप्यनुभयं, अन्योन्यव्यवच्छेदरूपाणामेकाभावे द्वितीयविधानादनुभयस्यासत्त्वेन हेतुत्वायोगात् । बुद्धिप्रकल्पितं च सामान्यमवस्तुरूपत्वात्साध्येनाप्रतिबद्धत्वादसिद्धत्वाञ्च न हेतुः । तदेवं सामान्यादीनामसिद्धत्वे तल्लक्षणाः सर्वेऽपि हेतवोऽसिद्धा एव २ । ટીકાનો ભાવાનુવાદ (સામાન્ય નિત્ય તથા એકરૂપ મનાય છે.) આથી જો તે સામાન્ય પોતાના આધારભૂત વ્યક્તિનો ઇન્દ્રિય સાથે સંબંધ ન હોય ત્યાં સુધી જ્ઞાન ઉત્પન્ન નથી કરતો, તો પાછળથી પણ તે કેવી રીતે જ્ઞાનને ઉત્પન્ન કરી શકશે ? કારણ કે તે સામાન્ય અવિચલિત-હંમેશાં એક સ્થાયી સ્વરૂપવાળો છે તથા બીજા કોઈ પદાર્થો દ્વારા તેમાં કોઈ નવો અતિશય પણ ઉત્પન્ન થઈ શકતો નથી. જો સામાન્યનું સ્વરૂપ વિચલિત = પરિવર્તનશીલ હોય અને સહકારિ કોઈ પદાર્થ દ્વારા તેમાં અતિશય ઉત્પન્ન થતો હોય તો, અર્થાત્ સામાન્યમાં વિચલિતત્વ અને આધેયાતિશયત્વ માનશો તો તે ક્ષણિક બની જવાની આપત્તિ આવશે.
બીજું, તે સામાન્ય (સામાન્યવાનુ =) વ્યક્તિઓથી ભિન્ન છે કે અભિન્ન છે કે ભિન્નભિન્ન છે? - તે સામાન્ય વ્યક્તિઓથી ભિન્ન તો નથી. કારણ કે વ્યક્તિઓથી પૃથફ ઉપલબ્ધ થતો નથી.
નિયાયિક સમવાયથી સામાન્યનો વ્યક્તિઓ સાથે સંબંધ થયો હોવાથી સામાન્ય વ્યક્તિઓથી ભિન્ન ઉપલબ્ધ થતો નથી, પરંતુ ભિન્ન તો છે જ. અર્થાત્ જોકે સામાન્ય વ્યક્તિઓથી ભિન્ન છે,
Page #320
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग -
૨.
ોન - ૧૭, जैनदर्शन
६९३
પરંતુ તેનો વ્યક્તિઓ સાથે નિત્યસમવાય રહેવાના કારણે વ્યક્તિઓથી સ્વતંત્રરૂપે ભિન્ન ઉપલબ્ધ થતો નથી.
જૈન : અહીં સમવાય ‘રૂદેવમ્’ બુદ્ધિનું કારણ છે તથા ‘દેવમ્” બુધ્ધિ (સામાન્ય તથા વિશેષના) ભેદજ્ઞાન વિના શક્ય નથી. કહેવાનો આશય એ છે કે સમવાય ‘હેવન્’ = આમાં આ છે”-આ બુદ્ધિનું કારણ બને છે. જ્યાં સુધી સામાન્ય અને વિશેષનું ભિન્ન=સ્વતંત્રભાવથી જ્ઞાન ન થાય, ત્યાં સુધી ‘હેવન્’ = આમાં આ છે. આ બુદ્ધિ ઉત્પન્ન થઈ શકતી નથી. ‘'= વિશેષમાં, ‘વક્’ = સામાન્ય છે.’ - આ બુદ્ધિ સ્પષ્ટતયા ભેદનું જ જ્ઞાન કરાવે છે.
વળી તમે બતાવો કે ‘દેવસ્’ બુદ્ધિથી અશ્વત્વ આદિ સામાન્યની વૃત્તિ પોતાના આશ્રય એવા અશ્વો આદિમાં ઇચ્છાય છે કે સર્વગત ઃ સંસારમાં સર્વત્ર ઇચ્છાય છે ? અર્થાત્ તમે લોકો અશ્વત્વ આદિ સામાન્યની વૃત્તિ શામાં સિદ્ધ કરશો ?
=
=
જો ‘સામાન્યની વૃત્તિ પોતાના આશ્રય એવા અશ્વાદિમાં છે' આવું કહેશો, તો કર્માદિ વ્યક્તિ સફેદ આદિ ઘોડા વ્યક્તિઓથી શૂન્ય દેશમાં પહેલાં જ ઉત્પન્ન થયેલી અશ્વ વ્યક્તિમાં ‘અશ્વત્વ’ સામાન્યનો યોગ નહિ થાય. કારણ કે વ્યક્તિશૂન્યદેશમાં સામાન્ય રહેતું નથી તથા તે સામાન્ય બીજા વ્યક્તિઓથી આવતું નથી. કહેવાનો આશય એ છે કે જો અશ્વત્વ સામાન્ય કર્ક = સફેદ ઘોડા, પીળા ઘોડા આદિ પોતાની વ્યક્તિઓમાં જ રહેતું હોય, તો જે સમયે અશ્વશાળામાં કોઈ નવો ઘોડો ઉત્પન્ન થાય છે, તે સમયે તેમાં અશ્વત્વસામાન્યનો સંબંધ ન હોવો જોઈએ. કારણ કે તે અશ્વશાળાના તે શૂન્યદેશમાં તો અશ્વત્વ રહેતું નહોતું કે જેથી ત્યાંને ત્યાં નવા ઉત્પન્ન થયેલા અશ્વવ્યક્તિમાં આવી જાય. સામાન્ય જ એનું નામ કે જે પોતાની વ્યક્તિના આશ્રયે રહે. સામાન્ય નિરાશ્રય તો રહેતું જ નથી. વળી સામાન્ય નિષ્ક્રિય છે. તેથી અશ્વત્વસામાન્ય પૂર્વોત્પન્ન ઘોડામાંથી નીકળીને નવજાતઅશ્વમાં આવી શકતું નથી. ટુંકમાં તાત્પર્ય એ છે કે નવા ઉત્પન્ન થયેલા અશ્વમાં અશ્વત્વનો સંબંધ થઈ શકશે જ નહિ.
જો અશ્વત્વાદિસામાન્યને સમસ્તજગતમાં વ્યાપ્ત માનશો, તો તે અશ્વત્વાદિસામાન્યનો જેમ અશ્વાદિમાં પ્રતિભાસ થાય છે, તેમ શાબલેય = કાબરચિત્રી ગાયો વગેરેમાં પણ તેનો પ્રતિભાસ થશે. કારણકે અશ્વત્વસામાન્ય સર્વગત છે. ‘અશ્વમાં જ અશ્વત્વને પ્રગટ કરવાનું સામાર્થ્ય છે. ગાયો વગેરેમાં તે સામાર્થ્ય નથી.' આવું પણ કહી શકાતું નથી. કારણ કે (તમારે જવાબ આપવો જોઈએ કે) અશ્વોમાં જ અશ્વત્વને પ્રગટ કરવાની એવી કઈ વિશેષતા છે કે જે ગાય આદિમાં જોવા મળતી નથી ?
‘સાધારણરૂપત્યેન અશ્વોમાં તેવું સામર્થ્ય છે અર્થાત્ અશ્વોમાં પરસ્પરસમાનતા છે. તેથી તે જ અશ્વત્વને પ્રગટ કરી શકે છે, નહિ કે અશ્વથી અત્યંતવિલક્ષણ ગાય આદિ.' આવો તમારો
Page #321
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
ઉત્તર પણ ઉચિત નથી. કારણકે જો સ્વતઃ જ સર્વવ્યક્તિઓ (ઘોડાઓ) સમાન=સદ્દેશ છે, પરસ્પર અત્યંત સમાન છે, તો તે સદશતાથી જ ‘અશ્વ, અશ્વ’ આવું અનુગતાકારજ્ઞાન ઉત્પન્ન જશે. તો પછી તે અનુગતાકારજ્ઞાન માટે ભિન્ન એક અશ્વત્વ નામના સામાન્યની કલ્પના કરવી નિરર્થક છે. જો સ્વત: વ્યક્તિઓ અસાધારણ = વિલક્ષણ છે. અર્થાત્ સર્વે અશ્વો સ્વભાવથી જ વિલક્ષણ હોય, એકબીજાથી સમાન ન હોય, તો બીજા સાધારણના યોગથી પણ તેમાં સમાનતા નહિ આવે. અર્થાત્ અશ્વો સ્વભાવથી પરસ્પરવિલક્ષણ હોય તો સામાન્યના યોગથી પણ તેમાં ‘અશ્વ અશ્વ' આ સાધારણ = સદેશપ્રત્યયને ઉત્પન્ન કરવાની શક્તિ આવી શકશે નહિ. કારણ કે તે અશ્વો સ્વત:અસાધારણરૂપ છે. (તથા જે સ્વત: વિલક્ષણ છે, તેમાં બીજો પદાર્થ સદશતા કેવી રીતે લાવી શકે ?) આ પ્રમાણે વ્યક્તિઓથી સર્વથાભિન્ન સામાન્યનો અભાવ હોવાથી, સામાન્યની સિદ્ધિ થતી નથી. અને આવા અસિદ્ધ સામાન્યથી સાધ્યની સિદ્ધિ કેવી રીતે થઈ શકે ?
६९४
“સામાન્ય હેતુ વ્યક્તિથી અભિન્ન છે”-આ પક્ષ પણ અયુક્ત છે. કારણકે જે વ્યક્તિથી અભિન્ન હોય તે વ્યક્તિસ્વરૂપ બની જાય છે તથા જેમ એક વ્યક્તિનો બીજી વ્યક્તિમાં અન્વય જોવા મળતો નથી, તેમ સામાન્યનો પણ બીજી વ્યક્તિમાં અન્વય મળશે નહિ તથા તે બીજી વ્યક્તિમાં અનુગત જ ન હોય તો તેની સામાન્યરૂપતા સંગત થતી નથી. અર્થાત્ તે જો બીજી વ્યક્તિમાં અનુગત જ ન હોય તો તે સામન્ય જ કેવી રીતે બની શકે ? સામાન્ય તો અનેકાનુગત હોય છે. વ્યક્તિથી અભિન્નત્વ અને સામાન્યરૂપતા (આ બે) પરસ્પરવિરોધી છે. અર્થાત્ ‘વ્યક્તિથી અભિન્ન પણ હોવું અને સામાન્ય પણ હોવું' આ તો પરસ્પરવિરોધી વાત છે.
‘સામાન્ય હેતુ વ્યક્તિઓથી ભિન્નાભિન્ન છે' - આ પક્ષ પણ ઉચિત નથી. કારણ કે તેમાં વિરોધ છે. એક સામાન્ય ભિન્ન પણ હોય અને અભિન્ન પણ હોય, તે તો ખરેખર વિરોધી છે.
શંકા : સામાન્ય કોઈક અંશથી વ્યક્તિથી ભિન્ન છે અને કોઈક અંશથી અભિન્ન છે. આ રીતે અમે સામાન્યને ભિન્નાભિન્ન માનીએ છીએ.
સમાધાન : તમારી આ વાત પણ યુક્ત નથી. કારણકે સામાન્ય નિરંશ છે. તેના કોઈ અંશો જ નથી કે જેથી તમારી વાત માની શકાય.
તેથી હેતુ સર્વથાસામાન્યરૂપ તો સિદ્ધ થઈ શકતો નથી.
હેતુને વિશેષરૂપ તો કહી શકાતો નથી. કારણ કે વિશેષ અસાધારણ હોવાના કારણે તેમાં ગમકત્વ નહિ આવે. અર્થાત્ તેમાં પરસ્પર અન્વય મળશે નહિ. કારણકે સાધારણમાં સામાન્યમાં જ અન્વયની સંગતિ થાય છે. અર્થાત્ અન્વય તો સાધારણ = સદશવ્યક્તિઓમાં જ જોવા મળે છે. આથી તે વિશેષરૂપહેતુ પણ સાધ્યનો ગમક બની શકતો નથી.
=
Page #322
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
વળી પરસ્પરનિરપેક્ષ સામાન્ય અને વિશેષ ઉભયરૂપહેતુ પણ સાધ્યનો ગમક બની શકતો નથી. કારણ કે તેવું માનવામાં સામાન્ય અને વિશેષ પક્ષમાં જે દોષો આવતા હતા, તે સઘળાયે દોષો આ પક્ષમાં આવી જશે.
६९५
“હેતુ અનુભયરૂપ છે. અર્થાત્ સામાન્યરૂપ પણ નથી કે વિશેષરૂપ નથી-” આ પક્ષ તો તદ્દન અનુચિત છે. (કા૨ણ કે જગતમાં અનુભય તો કોઈ પદાર્થ હોઈ શકતો જ નથી.) સામાન્ય અને વિશેષ એકબીજાનો વ્યવચ્છેદ કરીને જ રહે છે. કેમકે નિયમ છે કે પરસ્પરનો વ્યવચ્છેદ કરનારા પદાર્થો એકનો નિષેધ કરીને જ બીજાનું વિધાન કરે છે. અર્થાત્ જે સામાન્ય હશે તે વિશેષનો નિષેધ કરીને તથા જે વિશેષ હશે તે સામાન્યનો નિષેધ કરીને જ પોતાનું સ્થાપન ક૨શે. તેથી જો તે સામાન્યરૂપ ન હોય, તો વિશેષરૂપ હોવો જ જોઈએ અને જો તે વિશેષરૂપ ન હોય, તો સામાન્યરૂપ હોવા જ જોઈએ. ટુંકમાં એકનો નિષેધ કરવાથી બીજાનું વિધાન અવશ્ય થઈ જાય છે. બંનેનો એક સાથે નિષેધ કરી શકાતો નથી. તેથી ઉભયના નિષેધરૂપ અનુભયની સત્તા ન હોવાથી હેતુનો પણ અયોગ થઈ જશે.
બુદ્ધિકલ્પિત(અન્યાપોહરૂપ)સામાન્ય તો અવસ્તુ છે. કારણ કે તેનો સાધ્યની સાથે પ્રતિબંધ=અવિનાભાવિસંબંધ અસિદ્ધ છે. આ રીતે તે સર્વથા અસિદ્ધ હોવાથી હેતુ બની શકતો
નથી.
આ રીતે સામાન્યાદિની અસિદ્ધિ થતાં સામાન્યાદિસ્વરૂપ સર્વે પણ હેતુઓ અસિદ્ધ જ છે. तथा प्रतिबन्धविकलाः समस्ता अपि परोपन्यस्ता हेतवोऽनैकान्तिका अवगन्तव्याः । न चैकान्तसामान्ययोर्विशेषयोर्वा साध्यसाधनयोः प्रतिबन्ध उपपद्यते । तथाहिसामान्ययोरेकान्तेन नित्ययोः परस्परमनुपकार्योपकारकभूतयोः कः प्रतिबन्धः, मिथः कार्यकारणादिभावेनोपकार्योपकारत्वे त्वनित्यत्वापत्तेः । विशेषयोस्तु नियतदेशकालयोः प्रतिबन्धग्रहेऽपि तत्रैव तयोर्ध्वंसात्साध्यधर्मिण्यगृहीतप्रतिबन्ध एवान्यो विशेषो हेतुत्वेनोपादीयमानः कथं नानैकान्तिकः । किंच प्रतिबन्धः पक्षधर्मत्वादिके लिङ्गलक्षणे सति संभवी, नच साध्यसाधनयोः परस्परतो धर्मिणश्चैकान्तेन भेदेऽभेदे वा पक्षधर्मत्वादिधर्मयोगो लिङ्गस्योपपत्तिमान्, संबन्धासिद्धेः ।
ટીકાનો ભાવાનુવાદ :
૫૨વાદિઓ દ્વારા ઉપન્યસ્ત સર્વે પણ પ્રતિબંધ = અવિનાભાવથી વિકલહેતુઓ અનૈકાન્તિક જાણવા. અર્થાત્ પ્રતિવાદિ દ્વારા પ્રયોજાયેલા હેતુઓનો પોતાના સાધ્યની સાથે
Page #323
--------------------------------------------------------------------------
________________
६९६
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
અવિનાભાવસંબંધ નથી. તેથી તે સર્વે હેતુઓ અવિનાભાવશૂન્ય હોવાથી અનેકાન્તિક છે.
વળી એકાંતે (સર્વથા) સામાન્યરૂપ કે વિશેષરૂપેહેતુ અને સાધ્યમાં પ્રતિબંધ = અવિનાભાવ સંબંધ ઘટી શકતો નથી. (અર્થાતુ પરવાદિ સાધ્ય અને હેતને સર્વથા સામાન્યરૂપ કે સર્વથા વિશેષરૂપ માની શકે, પરંતુ સામાન્ય વિશેષાત્મક તો માની શકતા નથી. અને એકાંતે સામાન્યરૂપ કે એકાંતે વિશેષરૂપ હેતુ અને સાધ્યમાં પ્રતિબંધ = અવિનાભાવ સંબંધ ઘટી શકતો નથી.) તે આ પ્રમાણે - (જો હેતુ અને સાધ્ય સામાન્યરૂપ હોય તો, સામાન્ય એકાંતે નિત્ય હોવાથી) બંને પરસ્પર પોતાના કાર્યમાં અપેક્ષા રાખશે નહિ. કારણકે એકાંતે નિત્ય હોવાથી પરસ્પરના કાર્યમાં બીજાની અપેક્ષા રાખતા નથી. તથા તે સામાન્ય અધિકારી નિત્ય હોવાના કારણે પરસ્પર ઉપકાર પણ કરશે નહિ. આથી પરસ્પર અનુપકાર્ય તથા અનુપકારક સાધ્ય સામાન્ય અને હેતુસામાન્યમાં પ્રતિબંધ = સંબંધ કેવી રીતે હોઈ શકે ! (જે પદાર્થ એક-બીજાનું કાર્ય કે કારણ બનીને ઉપકાર કરે છે, તેનામાં જ સંબંધ ઘટી શકે છે. પરંતુ નિત્યસામાન્ય તો ન કોઈનું કારણ થાય છે કે ન કોઈનું કાર્ય. તથા જે કાર્ય-કારણભાવ દ્વારા ઉપકાર કરીને ઉપકારક બને છે, તે અનિત્ય જ હોય છે. તેથી) તમે સામાન્યને કાર્ય-કારણભાવેન ઉપકારક માનશો તો તે અનિત્ય બની જશે.
વળી સાધ્યવિશેષ અને સાધનવિશેષ નિયતદેશ અને નિયતકાલમાં રહે છે. (ત્યાં તે ક્ષણમાં) તે બંનેનો સંબંધગ્રહ થવા છતાં પણ, બીજી ક્ષણે તો નષ્ટ જ થવાવાળો છે. ત્યારે તે બંનેનો સંબંધગ્રહ થાય કે ન થાય સમાન જ છે. અર્થાતુ) સાધ્યધર્મિનો અગૃહીતપ્રતિબંધ જ છે. (કારણ કે જેમાં સંબંધ ગ્રહણ કર્યો હતો તે તો નષ્ટ જ થઈ ગયો છે. અને તે સમયે તો) અન્ય હેતુ વિશેષ જ ગ્રહણ થાય છે. આવા અન્ય અગૃહતસંબંધવાળા પદાર્થને હેતુ તરીકે સ્વીકાર કરતાં તે અનેકાન્તિક કેમ ન બને ? (કહેવાનો આશય એ છે કે સાધ્યવિશેષ અને સાધનવિશેષ તો પોતાના નિયતદેશ તથા નિયતકાલમાં રહેવાવાળા છે. આથી તેમાં સંબંધ ગ્રહણ કરી પણ લેવામાં આવે, તો પણ જ્યારે તે બીજી ક્ષણમાં નષ્ટ જ થઈ જવાવાળો છે, તો તેમાં સંબંધનું ગ્રહણ કરવું કે ન કરવું સમાન જ છે. કારણ કે જેમાં જેમાં સંબંધ ગ્રહણ કર્યો હતો, તે તો નષ્ટ જ થઈ ગયો છે. આ સમયે તો (ભિન્નક્ષણરૂપ પક્ષમાં) એક નૂતન જ હતુવિશેષ દેખાય છે. જ્યારે આ નૂતન હેતુવિશેષનો સાધ્યને સાથે સંબંધ જ ગ્રહણ નથી થયો, ત્યારે તે સાધ્યનું અનુમાન કેવી રીતે કરી શકે છે ? તથા જો આ નૂતન અગૃહતસંબંધવાળા પદાર્થોને હેતુ બનાવવામાં આવશે, તો તે અનેકાન્તિક જ બની જશે.)
વળી પ્રતિબંધ = અવિનાભાવસંબંધ પક્ષધર્મવાદિ લિંગના લક્ષણ હોતે છતે જ સંભવે છે. અને સાધ્ય – સાધન તથા ધર્મમાં સર્વથાભેદ કે અભેદ હોય તો લિંગમાં પક્ષધર્મવાદિધર્મોનો
Page #324
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
६९७
યોગ જ સંગત બનશે નહિ. કારણકે સર્વથાભિન્ન કે સર્વથાઅભિન્ન બે ચીજોનો સંબંધ થઈ શકતો નથી. (કહેવાનો આશય એ છે કે જ્યારે પક્ષધર્મતા = હેતુનું પક્ષમાં રહેવું આદિ સિદ્ધ થઈ જાય ત્યારે જ અવિનાભાવસંબંધ બની શકે છે. પરંતુ સાધ્ય-સાધન તથા ધર્મામાં સર્વથા ભેદ માનવાથી તો પક્ષ આદિનું સ્વરૂપ જ બની શકશે નહિ. તથા સર્વથાઅભેદ માનવાથી તો કોઈ એક પદાર્થ જ શેષ રહેશે. અને એક પદાર્થમાં તો ધર્મ-ધર્મિભાવ અસંભવ જ છે. આ રીતે ધર્મ, સાધ્ય અને સાધનનો સંબંધ ન હોવાથી કારણહેતુના પક્ષધર્મત્વ, સપક્ષસત્ત્વ, વિપક્ષાસત્ત્વ આદિ રૂપોની સિદ્ધિ થઈ શકશે નહિ. પક્ષ અને હેતુ સર્વથા ભિન્ન હોય તો “પક્ષમાં હેતુ રહે છે અર્થાત્ પક્ષધર્મતા રૂપ' મળી શકે નહિ. કારણ કે તે બંને સર્વથાભિન્ન છે. આ રીતે સપક્ષસત્ત્વાદિ માટે વિચારવું.) પક્ષ અને હેતુ સર્વથાઅભિન્ન હોય તો એકસ્વરૂપ બની જવાના કારણે “પક્ષમાં હેત રહે છે' આવો વ્યપદેશ જ કરી શકાશે નહિ. આમ એકાંતે ભિન્ન કે અભિન્ન માનવામાં પક્ષધર્મવાદિરૂપોની સિદ્ધિ થઈ શકતી નથી.)
संबन्धो हि साध्यसाधनयोधर्मिणश्च किं समवायः, संयोगो, विरोधो, विशेषणविशेष्यभावः तादात्म्यं, तदुत्पत्तिर्वा भवेत् ? न तावत्समवायः, तस्य धर्मधर्मिद्वयातिरिक्तस्य प्रमाणेनाप्रतीयमानत्वात्, इह तन्तुषु पट इत्यादेस्तत्साधकस्य प्रत्ययस्यालौकिकत्वात्, पांसुलपादानामपीह पटे तन्तव इत्येवं प्रतीतिदर्शनात्, इह भूतले घटाभाव इत्यत्रापि समवायप्रसङ्गात् । सत्त्वे वा समवायस्य स्वत एव धर्मधादिषु वृत्त्यभ्युपगमे तद्वत्साध्यादिधर्माणामपि स्वत एव धर्मिणि वृत्तिरस्तु किं व्यर्थया समवायकल्पनया ? समवायस्य समवायान्तरेण वृत्त्यभ्युपगमे तु तत्राप्यपरसमवायकल्पनेऽनवस्थानदी दुस्तरा । अस्तु समवायस्य स्वतः परतो वा वृत्तिः, तथापि तस्य प्रतिनियतानामेव संबन्धिनां संबन्धकत्वं न स्यात् अपित्वन्येषामपि व्यापकत्वेन, तस्य सर्वत्र तुल्यत्वादेकस्वभावत्वाञ्च । नापि संयोगः, स हि साध्यसाधनादीनां भवन् किं ततो भिन्नो वा स्यादभिन्नो वा । प्राचि पक्षे कथं विवक्षितानामेवैष किं नान्येषामपि ? भेदाविशेषात्, न च समावायोऽत्र नियामकः तस्य सर्वत्र सदृशत्वात् ?। द्वितीये तु साध्यादीन्येव स्युः न कश्चित्संयोगो नाम कथञ्चिद्भिन्नसंयोगाङ्गीकारे तु परवादाश्रयणं भवेत् । नापि विरोधोऽभिधातव्यः, तस्याप्येकान्तमतेऽसंभवात् । स हि सहानवस्थानं परस्पररिहारो वा भवेत् । तत्राद्ये किं कदाचिदप्येकत्रानवस्थानमुत कियत्कालं स्थित्वा
Page #325
--------------------------------------------------------------------------
________________
६९८
षड्दर्शन समुचय भाग- २, श्लोक - ५७, जेनदर्शन
पश्चादनवस्थानम् । आये पक्षेऽहिनकुलादीनां न विरोधः स्यात् अन्यथा त्रैलोक्येऽप्युरगादीनामभावः । द्वितीये तु नरवनितादेरपि विरोधः स्यात्, तयोरपि किंचित्कालमेकत्र स्थित्वापगमात् । किंच वडवानलजलधिजलयोर्विद्युदम्भोदाम्भसोश्च चिरतरमेकत्रावस्थातः कथमयं विरोधः । परस्परपरिहारस्तु सर्वभावानामविशिष्टः कथमसौ प्रतिनियतानामेव भवेत् । नापि विशेषणविशेष्यभावो घटामियति, तस्य संयोगाद्यसंभवेऽभावात् तस्य तु प्रागेव निरासात् । नापि साध्यसाधनयोस्तादात्म्यं घटते, साध्यसाधनयोरसिद्धसिद्धयोर्भेदाभ्युपगमेन तादात्म्यायोगात्, तादात्म्ये च साध्यं साधनं चैकतरमेव भवेन्न द्वयं कथञ्चित्तादात्म्ये तु जैनमतानुप्रवेशः स्यात् । ટીકાનો ભાવાનુવાદઃ (હવે તમે બતાવો કે) સાધ્ય-સાધન તથા ધર્મોમાં કયો સંબંધ માનો છો? શું તેમાં સમાવય સંબંધ માનો છો કે સંયોગસંબંધ માનો છો કે વિરોધ માનો છો કે વિશેષણ-વિશેષ્યભાવ માનો છો કે તાદાભ્ય માનો છે કે તદુત્પત્તિ માનો છો ?
તેમાં સાધ્વધર્મ અને ધર્મીમાં સમવાયસંબંધ તો માની શકાશે નહિ. કારણ કે ધર્મ અને ધર્મીને છોડીને તે બંનેમાં રહેવાવાળો કોઈ અતિરિક્તસંબંધ કોઈપણ પ્રમાણથી પ્રતીત થતો નથી - અનુભવમાં આવતો નથી. (કહેવાનો આશય એ છે કે જો “આ ધર્મ છે, આ ધર્મી છે અને આ તેમનો સમવાય છે'-આ રીતે સમવાયનો ધર્મ અને ધર્મીથી ભિન્ન પ્રતિભાસ થતો હોય તો સમવાયની સત્તા માની શકાય. પરંતુ તાદશપ્રતિભાસ તો થતો જ નથી - અનુભવમાં આવતો જ નથી.) “આ તંતુમાં પટ છે' ઇત્યાદિ પ્રત્યય, જે સમવાયની સિદ્ધિ માટે આગળ કરવામાં આવે છે. તે તો ખરેખર અલૌકિક છે. ઉપાનહ (જોડા) વિના ચાલનારા ગામડાના ખેડૂતને પણ “કપડામાં તંતુઓ છે” આવી પ્રતીતિ થાય છે. (અને “આ કપડામાં તંતુ છે” આવું કહેતા સાંભળવા મળતા નથી.) તથા (‘દે’ પ્રત્યયથી સમવાયની સિદ્ધિ કરશો તો) “ મત ઘટમાવે -' આ ભૂતલમાં ઘટનો અભાવ છે.'-આ પ્રત્યયથી પણ ભૂતલ અને ઘટાભાવમાં સમવાયની સિદ્ધિ થઈ જવી જોઈએ.
ચાલો, સમવાયની સત્તા માની પણ લઈએ. પરંતુ સમવાયની ધર્મ અને ધર્મી આદિમાં સ્વતઃ જ વૃત્તિ માનશો તો, (અર્થાત્ સમવાયની સત્તા માની પણ લઈએ, પરંતુ તે ધર્મ અને ધર્મમાં જો બીજાસંબંધ વિના જ પોતાની જાતે રહી જતો હોય તો) સમવાયની જેમ
Page #326
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
સાધ્યાદિ ધર્મો પણ પોતાના ધર્મમાં સ્વતઃ જ રહી જાય ને ! તેમાં નિરર્થક સમવાયની કલ્પના કરવાની શી જરૂર છે ?
સમવાયની બીજા કોઈ સમવાયથી ધર્મ અને ધર્મીમાં વૃત્તિ માનશો તો, તે સમવાય પણ પોતાના સંબંધિઓમાં કોઈ ત્રીજા સમવાયથી રહેશે, ત્રીજો ચોથાથી. આ પ્રમાણે અનેક સમવાયોની કલ્પના કરવામાં અનવસ્થાનદી તરવી કઠીન બની જશે. અનવસ્થાદૂષણ આવી પડશે. (અસતુલ્પનાથી માની પણ લઈએ કે) સમવાયની પોતાના સંબંધીઓમાં સ્વતઃ કે પરતઃ ભલે વૃત્તિ હોય, તો પણ તે સર્વત્ર તુલ્ય અને એક હોવાથી સર્વે સંબંધીઓમાં વ્યાપક હોવાના કારણે “સમવાય અમુક સંબંધીઓમાં જ સંબંધ કરે છે' - આવું કહી શકાશે નહિ. (આથી તંતુનો પટની જેમ ઘટમાં પણ સમવાય થઈ જશે.)
જો સાધ્ય અને સાધનનો પરસ્પર સંયોગસંબંધ માનશો, તો તે સંયોગ તેનાથી ભિન્ન છે કે અભિન્ન છે ?
જો સાધ્ય-સાધનથી સંયોગ ભિન્ન હોય તો “વિવક્ષિત સાધ્ય-સાધનનો જ સંયોગ છે. અન્યોનો સંયોગ નથી' - આ નિયમ બની શકશે નહિ. કારણ કે ભેદમાં વિશેષતા નથી. અર્થાત્ સંયોગ વિવક્ષિત સાધ્ય-સાધનથી જેટલો ભિન્ન છે, તેટલો જ અન્ય અવિવલિત સાધ્ય-સાધનથી પણ છે જ. તો પછી વિવક્ષિત સાધ્ય-સાધનનો જ સંયોગ કરે અને અવિવક્ષિત સાધ્ય-સાધનનો સંયોગ ન કરે, એવું કઈ રીતે કહી શકાશે ?
સંયોગ અમુક વિવક્ષિત સાધન-સાધ્ય સાથે સંબંધ કરી શકે અને અમુક અવિવક્ષિત સાધનસાધ્ય સાથે સંબંધ ન કરી શકે, એમાં સમાવાય નિયામક છે, એમ પણ કહી શકાતું નથી. કારણ કે સમવાય એક અને સર્વત્ર હોવાથી, તેની સર્વ ઠેકાણે તુલ્યદૃષ્ટિ હોય છે.
સાધ્ય આદિથી સંયોગ અભિન્ન છે.” આ દ્વિતીયપક્ષ કહેશો તો સાધ્ય-સાધનની જ સત્તા રહેશે. સંયોગની સત્તા રહેશે નહિ. કારણકે અભેદમાં એકની જ વાસ્તવિક સત્તા બની રહે છે. સાધ્ય આદિથી સંયોગ કથંચિત્ ભિન્ન છે' - આ પક્ષ માનવામાં, તો (તમારે) અમારા અનેકાંતવાદનો જ આશ્રય કરવાનો થાય છે.
સાધ્ય અને સાધનમાં પરસ્પરવિરોધ પણ કહી શકાય તેમ નથી. કારણકે સર્વથા એકાંત મતમાં વિરોધને સિદ્ધ કરવો સંભવિત નથી. | વિરોધ બે પ્રકારના હોય છે. એક સહાનવસ્થાનરૂપ તથા બીજો પરસ્પર પરિહારરૂપ. તેમાં તમે બતાવો કે વિરોધ બેમાંથી કયા એક સ્વરૂપવાળો છે ? અર્થાત્ સાધ્ય અને સાધનમાં સહાનવસ્થાનરૂપ વિરોધ હશે કે પરસ્પરપરિહારરૂપ વિરોધ હશે ?
Page #327
--------------------------------------------------------------------------
________________
૭૦૦
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
તેમાં સહાનવસ્થાનરૂપ વિરોધ પણ કેમ મનાય છે ? શું તે ક્યારે પણ એક સ્થાને નહિ રહેતો હોવાના કારણે કે કેટલોક કાળ સાથે રહીને પાછળથી સાથે નહિ રહેતો હોવાના કારણે છે ?
જો ક્યારે પણ એક સ્થાનમાં નહિ રહેવાના કારણે સહાનવસ્થાનવિરોધ હોય તો સાપ અને નોળીયા આદિમાં વિરોધ માની શકાશે નહિ. કારણકે તે ક્યારેક તો એક સાથે રહે જ છે. જો તેમનામાં સહાનવસ્થાનવિરોધ હોય તો ત્રણ લોકમાં સાપોનો અભાવ જ થઈ જશે.
જો કેટલોક કાળ રહીને પાછળથી સાથે નહિ રહેતા હોવાના કારણે સહાનવસ્થાનવિરોધ હોય તો સ્ત્રી-પુરુષમાં પણ વિરોધ આવશે. કારણ કે તેઓ પણ કેટલોક કાળ એકઠા રહીને અલગ પડી જાય છે. વળી જો થોડો સમય સાથે રહીને અલગ પડી જતા હોય તેમાં સહાનવસ્થાન વિરોધ હોય, તો વડવાનલ = સમુદ્રની અગ્નિ અને સમુદ્રનું પાણી, વિજળી અને વાદળોમાં રહેવાવાળું પાણી, તે સર્વે ઘણો લાંબો સમય એક સ્થાને રહે છે, તો તેમાં વિરોધ ન હોવો જોઈએ. છતાં પણ વિરોધ તો મનાય જ છે.)
પરસ્પર પરિહારસ્થિતિરૂપ વિરોધ સર્વપદાર્થોમાં અવિશેષતયા = સામાન્યરૂપથી થયા જ કરે છે. દરેક પદાર્થ બીજા પદાર્થથી પોતાની સ્વતંત્ર ભિન્નસ્થિતિ રાખે જ છે. આથી કેવી રીતે સર્વસાધારણ વિરોધને પ્રતિનિયત સ્થાનોમાં જ જોડી શકાય ?
સાધ્ય અને સાધનમાં વિશેષણ - વિશેષ્યભાવ પણ સંગત થતો નથી. કારણકે તે સાધ્ય અને સાધનમાં સંયોગાદિનો અસંભવ હોવાથી વિશેષણ-
વિષ્યભાવનો અભાવ છે. સાધ્ય અને સાધનમાં સંયોગાદિના સંભવનો અમે પૂર્વે જ નિષેધ કરી દીધો છે. કહેવાનો આશય એ છે કે સાધ્ય અને સાધનમાં વિશેષણવિશેષ્યભાવ પણ માની શકાતો નથી. કારણકે વિશેષણવિશેષ્યભાવ તો તે પદાર્થોમાં હોય છે, કે જેમાં પહેલાંથી પરસ્પર કોઈ સંયોગ કે સમવાય આદિ સંબંધ રહે છે. પરંતુ જ્યારે સાધ્ય અને સાધનમાં સંયોગાદિ સંબંધોનો અભાવ પૂર્વે જ સિદ્ધ કરી દીધો છે, ત્યારે તેમાં વિશેષણ-વિશેષ્યભાવની સિદ્ધિ કરવી બિલકૂલ અનુચિત છે.
સાધ્ય અને સાધનમાં તાદાભ્યસંબંધ પણ ઘટતો નથી. કારણકે સાધ્ય અસિદ્ધ હોય છે અને સાધન સિદ્ધ હોય છે અને તેથી તે અપેક્ષાએ સાધ્ય અને સાધનમાં ભેદ મનાયેલો છે તથા જેમાં ભેદ મનાયેલો હોય, તેમાં તાદામ્ય=અભેદ માનશો તો સાધન કે સાધ્યમાંથી એક જ રહેશે. બંને રહી શકશે નહિ. તાદાભ્યસંબંધમાં બે બચી શકતા નથી. તે બંને વચ્ચે કથંચિત્તાદાભ્ય માનશો તો જૈનમતનો સ્વીકાર કરવો પડશે. _ तदुत्पत्तिस्तु कार्यकारणभावे संभविनी कार्यकारणभावश्चार्थक्रियासिद्धौ सिध्येत् । अर्थक्रिया च नित्यस्य क्रमाक्रमाभ्यां सहकारिषु सत्स्वसत्सु च जनकाजनकस्वभाव
Page #328
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग- २, श्लोक - ५७, जैनदर्शन
द्वयानभ्युपगमेन नोपपद्यते । अनित्यस्य तु सतोऽसतो वा सा न घटते, सतः समवायवर्तिनि व्यापारायोगात्, व्यापारे वा स्वस्वकारणकाल एव जातानामुत्तरोत्तरसर्वक्षणानामेकक्षणवर्तित्वप्रसङ्गात्, सकलभावानां मिथःकार्यकारणभावप्रसक्तेश्च, असतश्च सकलशक्तिविकलत्वेन कार्यकारणासंभवात्, अन्यथा शशविषाणादेरपि तत्प्रसङ्गात् । तदित्थं साध्यादीनां संबन्धानुपपत्तेरेकान्तमते पक्षधर्मत्वादि हेतुलक्षणमसंगतमेव स्यात्, तथा च प्रतिबन्धो दुरुपपाद एव । तथैकान्तवादिनां प्रतिबन्धग्रहणमपि न जाघटीति, अविचलितस्वरूपे आत्मनि ज्ञानपौर्वापर्याभावात्, प्रतिक्षणध्वंसिन्यपि कार्यकारणाधुभयग्रहणानुवृत्त्यैकचैतन्याभावात् । न च कार्याद्यनुभवानन्तरभाविना स्मरणेन कार्यकारणभावादिः प्रतिबन्धोऽनुसंधीयत इति वक्तव्यं, अनुभूत एव स्मरणप्रादुर्भावात् । न च प्रतिबन्धः केनचिदनुभूतः, तस्योभयनिष्ठत्वात् । उभयस्य पूर्वापरकालभाविन एकनाग्रहणादिति न प्रतिबन्धनिश्चयोऽपि । तदेवमेकान्तपक्षे परैरुश्चार्यमाणः सर्वोऽपि हेतुः प्रतिबन्धस्याभावादनिश्चयायानैकान्तिक एव भवेत् ३ । ટીકાનો ભાવાનુવાદ સાધ્ય અને સાધનમાં કાર્ય-કારણભાવ હોતે છતે જ તદુત્પત્તિસંબંધની વિચારણા કરી શકાય. અને કાર્ય-કારણભાવ અWક્રિયાવાળા પદાર્થોમાં થાય છે. અર્થાત્ પદાર્થોમાં અર્થક્રિયા સિદ્ધ થાય, તો જ કાર્ય-કારણભાવ સિદ્ધ થાય છે અને ત્યારબાદ જ તદુત્પત્તિસંબંધની વિચારણા કરી શકાય. નિત્ય પદાર્થમાં ક્રમથી કે યુગપતુ સહકારિઓની મદદ હોતે છતે કે સહકારિઓની મદદ નહિ હોતે છતે અર્થક્રિયાની જનકતા કે અજનકતા મનાયેલી ન હોવાથી (નિત્ય પદાર્થમાં) અર્થક્રિયા સંગત થતી નથી. (કહેવાનો આશય એ છે નિત્ય પદાર્થ હંમેશાં એક સ્વભાવવાળો હોવાના કારણે, તેમાં ક્રમથી તથા યુગપતુ સહકારિઓની મદદથી તથા તેની મદદ વિના કોઈપણ રીતે કોઈપણ અર્થક્રિયા કરી શકતો નથી. કારણ કે અનેક કાર્યોને ઉત્પન્ન કરવા માટે અનેકસ્વભાવોની આવશ્યક્તા છે. તે અનેકસ્વભાવતાનો નિત્યમાં સર્વથા અભાવ છે.)
સર્વથા અનિત્યપદાર્થમાં પણ પોતાના સદ્દભાવમાં કે અસદુભાવમાં અર્થક્રિયા ઘટતી નથી. જો તે અનિત્ય પદાર્થ પોતાના સદુભાવમાં જ પોતાની અર્થક્રિયાને ઉત્પન્ન કરે છે, તો સમવાયવર્તિની = સમાન સમયવાળાઓમાં વ્યાપારનો અભાવ છે = કાર્યકારણભાવનો અભાવ છે. જો એક સમયે રહેવાવાળાઓમાં પણ વ્યાપાર = કાર્યકારણભાવ થઈ જાય, તો સ્વ-સ્વ કારણ કાળમાં જ ઉત્તરોત્તરક્ષણોમાં ઉત્પન્ન થનારા કાર્યો એક ક્ષણમાં જ થઈ જવાની આપત્તિ આવશે.
Page #329
--------------------------------------------------------------------------
________________
७०२
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
અર્થાતુ ઉત્તરોત્તરકાર્ય પૂર્વ પૂર્વેક્ષણમાં ઉત્પન્ન થઈ જશે. (જેમકે નવમીક્ષણ દશમીક્ષણને પોતાના સદ્ભાવમાં અર્થાત્ નવમીક્ષણમાં જ ઉત્પન્ન કરી દેશે. તે રીતે આઠમીક્ષણ નવમી ક્ષણને પોતાના સદૂભાવમાં આઠમીક્ષણમાં, સાતમી ક્ષણમાં આઠમીક્ષણને, છઠ્ઠીક્ષણમાં સાતમીક્ષણને છઠ્ઠીક્ષણને પાંચમીક્ષણમાં, પાંચમીક્ષણને ચોથીક્ષણમાં, ચોથીક્ષણને ત્રીજીક્ષણમાં, ત્રીજીક્ષણને દ્વિતીયક્ષણમાં, તેમ જ પ્રથમક્ષણમાં દ્વિતીયક્ષણને ઉત્પન્ન કરી દેશે. અર્થાત્ પ્રથમક્ષણમાં જ સર્વે કાર્યો થઈ જશે. અને બીજીલણમાં નાશ થવાથી સંસાર શુન્ય બની જશે.) તથા (જો સહભાવિઓમાં કાર્યકારણભાવ હોય તો) સમસ્ત સહભાવિપદાર્થોમાં પરસ્પર કાર્ય-કારણભાવ આવી જશે.
(કોઈપણ કારણ અસત્ થઈને કાર્યને ઉત્પન્ન કરી શકતું જ નથી. કારણ કે) અસતુપદાર્થ સઘળીયે શક્તિથી વિકલ હોવાના કારણે કાર્ય કરવા સમર્થ બનતો નથી. જો અસતુપદાર્થ પણ કાર્ય કરવા સમર્થ બની જતો હોય તો અસતું એવું સસલાનું શીંગડું પણ કાર્ય કરવા માટે સમર્થ બની જશે અને તેથી સસલાનું શીંગડું, અર્થક્રિયાકારિ બનાવાથી સતું બની જશે.
આ પ્રમાણે સાધ્ય – સાધન આદિના સંબંધની એકાંતમતમાં અનુપપત્તિ હોવાથી હેતુના પક્ષધર્મવાદિરૂપો પણ અસંગત જ બની જાય છે. તેથી સાધ્ય અને સાધન આદિનો પ્રતિબંધસંબંધ સિદ્ધ કરવો કઠીન છે.
તે પ્રમાણે એકાંતવાદિઓને (એકાંતવાદમાં) પ્રતિબંધનું ગ્રહણ પણ સંગત થતું નથી. કારણ કે અવિચલિતસ્વરૂપવાળા (કૂટસ્થ નિત્ય) આત્મામાં જ્ઞાનના પર્યાયના પરિવર્તનનો અભાવ છે તથા પ્રતિક્ષણધ્વંસ થતા ક્ષણિકમાં (ક્ષણિક આત્મામાં) પણ કાર્ય-કારણ, સાધ્ય-સાધન આદિ ઉભયના ગ્રહણમાં અનુવૃત્ત (અન્વયી) એક ચૈતન્યનો અભાવ છે. (કહેવાનો આશય એ છે કે એકાંતનિત્યવાદિ આત્માને સર્વથા અપરિવર્તનશીલ નિત્ય માને છે. તે સર્વથા અવિચલિત સ્વભાવવાળો છે. તેથી તેમાં જ્ઞાનના પર્યાયો પણ બદલાતા નથી. આવો કૂટનિત્ય આત્મા છે. એમાં સાધ્ય અને સાધનના સંબંધને ગ્રહણ કરવો જ કઠીન છે. જે આત્માના જ્ઞાનમાં સાધ્યસાધન અને તેનો અવિનાભાવ ક્રમશ: પ્રતિભાસિત થતો હોય, તે આત્મા સંબંધને ગ્રહણ કરી શકે છે. જે હંમેશાં એક સ્વભાવવાળો હોય, તેમાં તાદશક્રમિક પરિણમન થઈ શકતું નથી. બૌદ્ધ આત્માને ક્ષણિકજ્ઞાનપ્રવાહરૂપ માને છે. તેનો તે ક્ષણિકઆત્મા પણ સાધ્ય-સાધનના સંબંધને ગ્રહણ કરી શકતો નથી. કારણકે જે જ્ઞાનક્ષણ સાધનને જાણે છે, તે જ્ઞાનક્ષણ સાધ્યને જાણતી નથી. તથા સાધ્યને જાણવાવાળી જ્ઞાનક્ષણ સાધનને જાણતી નથી. આ રીતે કાર્યકારણ કે સાધ્યસાધન બંનેને જાણવાવાળો કોઈ અન્વયી ચૈતન્યનો સદ્ભાવ ન હોવાથી, તેના સંબંધને જાણવો તદ્દન અસંભવિત છે.)
Page #330
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक -५७, जैनदर्शन
७०३
બૌદ્ધ કાર્ય-કારણ કે સાધ્ય-સાધનના અનુભવની અનંતર થનારા સ્મરણ દ્વારા કાર્યકારણભાવ તથા અવિનાભાવ આદિ સંબંધોનું જ્ઞાન સારી રીતે થાય જ છે.
જૈનઃ આવું ન કહેવું જોઈએ. કારણકે અનુભૂતમાં જ સ્મરણનો પ્રાદુર્ભાવ થાય છે. અર્થાત્ સ્મરણ અનુભવને અનુસારે જ થાય છે. જે પદાર્થનો અનુભવ હોય તેનું જે સ્મરણ થાય છે. કાર્ય-કારણભાવ કે અવિનાભાવ આદિ સંબંધોનો અનુભવ જ કોઈના દ્વારા થયો નથી, તો પછી સ્મરણ ક્યાંથી થાય ? સંબંધ તો ઉભયમાં રહે છે. તમારી કોઈપણ ક્ષણિકજ્ઞાનક્ષણ પૂર્વોત્તરકાલભાવિ બે ભાવપદાર્થોને જાણતી જ નથી, તો તે કેવી રીતે તે બંનેમાં રહેનારા સંબંધનો નિશ્ચય કરી શકે ? (કાર્ય-કારણભાવ તો ક્રમભાવિ કારણ અને કાર્યમાં રહે છે. તમારી કોઈ એક જ્ઞાનક્ષણ દ્વારા ક્રમભાવિ કાર્ય અને કારણને ગ્રહણ કરવું અસંભવિત છે. આથી તેનાથી તેના સંબંધનું ગ્રહણ પણ થતું નથી.) આથી એકાંતપક્ષમાં પરવાદિઓ દ્વારા કહેવાયેલા સર્વે પણ હેતુઓ સંબંધનો અભાવ હોવાના કારણે તથા નિશ્ચયનો અભાવ હોવાથી અનૈકાન્તિક જ છે.
एवं च केवलस्य सामान्यस्य विशेषस्य च द्वयोर्वा परस्परविविक्तयोस्तयोर्हेतुत्वाघटनादनुवृत्तव्यावृत्तप्रत्ययनिबन्धनपरस्परसंवलितसामान्यविशेषात्मनो हेतोरनेकान्तात्मनि साध्ये गमकत्वमभ्युपगन्तव्यम् । न च यदेव रूपं रूपान्तराद्व्यावर्तते तदेव कथमनुवृत्तिमासादयति, यञ्चानुवर्तते तत्कथं व्यावृत्तिमाश्रयति इति वक्तव्यं, अनुवृत्तव्यावृत्तरूपतयाध्यक्षतः प्रतीयमाने वस्तुरूपे विरोधासिद्धेः, सामान्यविशेषवचित्रज्ञानवचित्रपटस्यैकचित्ररूपवद्वा । किंच एकान्तवाद्युपन्यस्तहेतोः साध्यं किं सामान्यमाहोस्विद्विशेष उतोभयं परस्परविविक्तमुतस्विदनुभयमिति विकल्पाः । न तावत्सामान्यं, केवलस्य तस्यासंभवादर्थक्रियाकारित्ववैकल्याञ्च । नापि विशेषः, तस्याननुयायित्वेन साधयितुमशक्यत्वात् । नाप्युभयं, उभयदोषानतिवृत्तेः । नाप्यनुभयं, तस्यासतो हेत्वव्यापकत्वेन साध्यत्वायोगात् । तस्माद्विवादास्पदीभूतसामान्यविशेषोभयात्मकसाध्यधर्मस्य साध्यधर्मिणि साधनायान्योन्यानुविद्धान्वयव्यतिरेकस्वभावद्वयात्मैकहेतोः प्रदर्शने लेशतोऽपि नैकान्तपक्षोक्तदोषावकाशः संभवी, अतोऽनेकान्तात्मकं हेतुस्वरूपं चावश्यमङ्गीकर्तव्यं, अन्यथा सकलानुमानेषु साध्यसाधनानामुक्तन्यायत उच्छेद एव भवेत् । तस्मादो एकान्तवादिनो ! निजपक्षाभिमानत्यागेनाविषादिनोऽक्षिणी निमील्य बुद्धिदृशमुन्मील्य मध्यस्थवृत्त्या युक्तत्यानुसारैकप्रवृत्त्या तत्तत्त्वं जिज्ञासन्तो
Page #331
--------------------------------------------------------------------------
________________
७०४
षड्दर्शन समुझय भाग - २, श्लोक -५७, जैनदर्शन
भवन्तोऽनेकान्तं विचारयन्त, प्रमाणैकमूलसकलयुक्तियुक्तं प्रागुक्तनिखिलदोषविप्रमुक्तम् तत्तत्त्वं चाधिगच्छन्तु । इति परहेतुतमोभास्करनामकं वादस्थलं । ततः सिद्धं सर्वदर्शनसंमतमनेकान्तमतम् ।।५७।। ટીકાનો ભાવાનુવાદ:
આ પ્રમાણે હેતુ માત્ર સામાન્યરૂપ કે વિશેષરૂપ હોઈ શકતો નથી. પરસ્પરવિવિક્ત = નિરપેક્ષપણે સ્વતંત્ર સામાન્ય-વિશેષરૂપ પણ હોઈ શકતો નથી. માત્ર સામાન્યરૂપમાં કે વિશેષરૂપમાં કે પરસ્પરનિરપેક્ષતયા સ્વતંત્ર સામાન્ય-વિશેષરૂપમાં હેતુત્વ ઘટતું નથી. આથી પરસ્પરતાપેક્ષ સામાન્ય-વિશેષાત્મકરૂપ જ હેતુ અનેકાંતાત્મક સાધ્યનો ગમક બને છે. અર્થાતુ) પરસ્પરસંવલિત = તાદાભ્ય રાખવાવાળા સામાન્ય અને વિશેષ જ અનુવૃત્ત = અનુગતાકાર પ્રત્યય તથા વ્યાવૃત્તાકારવિલક્ષણપ્રત્યયમાં કારણ બનતા હોવાથી, તાદશસામાન્ય-વિશેષાત્મક હેતુ જ અનેકાંતાત્મક સાધ્યનો ગમક માનવો જોઈએ.
શંકા જે રૂપ રૂપાન્તરથી વ્યાવૃત્ત થાય છે, તે જ રૂપ કેવી રીતે અનુવૃત્ત = સાધારણ પ્રત્યયમાં કારણ બને છે. અર્થાત્ જે પદાર્થ વિશેષાત્મક છે, બીજાઓથી વ્યાવૃત્ત થાય છે, તે અનુવૃત્ત = સાધારણ પ્રત્યયમાં કેવી રીતે કારણ બની શકે ? આ જ રીતે જે સાધારણ સામાન્યરૂપ બનીને અનુગતપ્રત્યયમાં કારણ થાય છે, તે કેવી રીતે વ્યાવૃત્તપ્રત્યયમાં કારણ બની શકે છે ?
સમાધાન : આવું ન કહેવું જોઈએ. કારણકે અનુવૃત્ત = અનુગતાકાર તથા વ્યાવૃત્તાકારરૂપે પ્રત્યક્ષથી પ્રતીત થતા વસ્તુના રૂપમાં વિરોધની અસિદ્ધિ છે. જેમકે એક જ વસ્તુમાં પ્રતીત થતા સામાન્ય અને વિશેષ આકારો, ચિત્રજ્ઞાન તથા ચિત્રપટનું એકચિત્ર રૂપ. (કહેવાના આશય એ છે કે જેમ સામાન્ય વિશેષ-પૃથ્વીત્વ આદિ અપર સામાન્ય જલાદિથી વ્યાવક હોવાના કારણે વિશેષરૂપ હોવા છતાં પણ પૃથ્વી વ્યક્તિઓમાં અનુગતાકાર પ્રત્યયમાં કારણ હોવાથી સામાન્યરૂપ પણ છે. અથવા જે પ્રકારે ચિત્રજ્ઞાન એક હોવા છતાં પણ અનેક નીલ-પીતાદિ આકારોને ધારણ કરે છે અથવા જે પ્રમાણે એક જ રંગ-બેરંગી ચિત્રપટમાં અનેક નીલ-પીત રંગ રહી જાય છે, તે જ રીતે એક જ વસ્તુ સામાન્ય અને વિશેષ બે આકારોને ધારણ કરી શકે છે. જ્યારે એક જ વસ્તુનું અનુગતાકાર અને વ્યાવૃત્તાકારપ્રત્યયમાં કારણ હોવું પ્રત્યક્ષ સિદ્ધ છે, ત્યારે તેમાં વિરોધ કેવી રીતે હોઈ શકે ? વિરોધ તો તેમાં હોય છે કે જેની એક સાથે ઉપલબ્ધિ ન થઈ શકતી હોય.).
સારું તમે એકાંતવાદિઓ બતાવો કે તમે ઉપન્યાસ કરેલા હેતુનું સાધ્ય માત્ર સામાન્યરૂપ માનો છો કે માત્ર વિશેષરૂપ માનો છો ? કે પરસ્પરનિરપેક્ષ ઉભયરૂપ માનો છો કે અનુભયરૂપ માનો છો ?
Page #332
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुदय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
७०५
“હેતુનું સાધ્ય માત્ર સામાન્યરૂપ છે” - આ ઉત્તર તો અસંભવિત છે. તથા તેવી વસ્તુમાં અર્થક્રિયાકારિત્વનો પણ અસંભવ છે. અર્થાત્ માત્ર સામાન્યપદાર્થ તો અસતું છે. તે કોઈપણ અર્થક્રિયા કરી શકતો નથી.
હેતુનું સાધ્ય માત્ર વિશેષરૂપ છે” – આ ઉત્તર પણ અયોગ્ય છે. કારણકે વિશેષ બીજી વ્યક્તિઓમાં અનુગત નહીં હોવાના કારણે, તેનો સંબંધ અગૃહીત રહેવાના કારણે તે) સાધ્ય બનવા માટે સમર્થ નથી.
હેતુનું સાધ્ય પરસ્પરનિરપેક્ષ ઉભયરૂપ તો નથી. કારણકે માત્ર સામાન્યરૂપ તથા માત્ર વિશેષરૂપ માનવામાં જે દોષો આવતા હતા, તે સર્વે દોષો અહીં આવશે.
હેતનું સાધ્ય અનુભયરૂપ તો હોઈ શકતું નથી. કારણ કે અનુભયરૂપ તો કોઈ પદાર્થ હોતો જ નથી. તેથી અનુભવપક્ષમાં સાધ્ય અસતું બની જશે. અસત્ સાધ્ય હેતુને વ્યાપક ન હોવાના કારણે સાધ્યરૂપ બની શકતું નથી. અર્થાત્ અસતું સાધ્યમાં હેતુનું અવ્યાપકત્વ હોવાના કારણે સાધ્યત્વનો અયોગ છે. (પરસ્પરવ્યવચ્છેદાત્મક સામાન્ય અને વિશેષ બંનેનો યુગપતુનિષેધ કરી શકાતો નથી. આ રીતે જ્યારે અનુભય પદાર્થની સત્તા જ નથી, ત્યારે તે હેતુનું વ્યાપક બનીને સાધ્ય બની શકતું નથી.)
તેથી (જેની સિદ્ધિ કરવાની છે, તેવા) વિવાદાસ્પદ સામાન્ય-વિશેષોભયાત્મક સાધ્યધર્મને સાધ્યધર્મીમાં સિદ્ધ કરવા માટે પરસ્પરઅનુવિદ્ધ અન્વય-વ્યતિરેકદ્રયાત્મક હેતુનું પ્રદર્શન કરવામાં લેશમાત્ર પણ એકાંતપક્ષમાં કહેલા દોષોનો અવકાશ સંભવિત નથી. આથી હેતુનું અનેકાંતાત્મક સ્વરૂપ જ માનવું જોઈએ. અન્યથા સકલ અનુમાનોમાં સાધ્યસાધનોનો ઉક્ત ન્યાયથી ઉચ્છેદ થઈ જશે. અર્થાત્ હેતુનું અનેકાંતાત્મકસ્વરૂપ નહિ સ્વીકારો, તો સમસ્ત સાધ્ય-સાધનોનો લોપ થઈને અનુમાનમાત્રનો ઉચ્છેદ થઈ જશે. તેથી હે એકાંતવાદિઓ ! પોતાના પક્ષનું અભિમાન ત્યાગ કરીને, ચંચલઆંખોને બંધ કરીને તથા જ્ઞાનરૂપીચક્ષુને ઉધાડીને તટસ્થવૃત્તિથી મુક્તિ અનુસાર વિચાર કરીને તત્ત્વજિજ્ઞાસાપૂર્વક તમે લોકો અનેકાંતનો વિચાર કરો. (અને તેના યોગે) સમસ્ત દૂષણોથી રહિત પ્રમાણેકબૂલ યુક્તિયુક્ત = પ્રમાણપ્રસિદ્ધ યુક્તિઓથી યુક્ત અનેકાંતતત્ત્વને પામો. (અર્થાત્ મધ્યસ્થ બુદ્ધિથી તમે વિચાર કરશો તો ચોક્કસ અનેકાંતતત્ત્વને પામી જશો.) આ પ્રમાણે પરહેતુતમોભાસ્કર નામનો વાદસ્થલ પૂર્ણ થાય છે. ઉપરોક્ત વિવેચનથી અનેકાંતતત્ત્વ સર્વદર્શનસંમત સિદ્ધ થઈ જાય છે. આપણા
Page #333
--------------------------------------------------------------------------
________________
७०६
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ५८, जैनदर्शन
अथ जैनमतं संक्षेपयन्नाहवे नमतनो पसंडार ४२di छ ...
जैनदर्शनसंक्षेप इत्येष गदितोऽनघः ।।
पूर्वापरपराधातो यत्र क्वापि न विद्यते ।।५८ ।। શ્લોકાર્થ આ પ્રમાણે સર્વથાનિર્દોષ જૈનદર્શનનું સંક્ષેપથી કથન કર્યું છે. તે જૈનદર્શનની માન્યતાઓમાં ક્યાંય પણ પૂર્વાપરવિરોધ આવતો નથી.
व्याख्या-जैनदर्शनस्य संक्षेपो विस्तरस्यागाधत्वेन वक्तुमशक्यत्वादुपयोगसारः समास इत्यमुनोक्तप्रकारेणैव-प्रत्यक्षो गदितो-अभिहितोऽनघो-निर्दूषणः सर्ववक्तव्यस्य सर्वज्ञमूलत्वे दोषकालुष्यानवकाशात् । यत्र-जैनदर्शने क्वापि क्वचिदपि जीवाजीवादिरूपविचारणाविषयसूक्ष्ममतिचर्चायामपि पूर्वापरयोः-पूर्वपश्चादभिहितयोः पराघातःपरस्परव्याहतत्वं न विद्यते, अयं भावः-यथा परदर्शनसंबन्धिषु मूलशास्त्रेष्वपि किं पुनः पाश्चात्यविप्रलम्भकग्रथितग्रन्थ कथासु प्रथमपश्चादभिहितयोमिथोविरोधोऽस्ति, तथा
जैनदर्शने क्वापि केवलिप्रणीतद्वादशाङ्गेषु पारम्पर्यग्रन्थेषु च सुसंबद्धार्थत्वात्सूक्ष्मेक्षिकया निरीक्षितोऽपि स नास्ति । यत्तु परदर्शनेष्वपि क्वचन सहदयहृदयङ्गमानि वचनानि कानिचिदाकर्णयामः तान्यपि जिनोक्तसूक्तसुधासिन्धुसमुद्गातन्येव संगृह्य मुधा स्वात्मानं बहु मन्यते । यच्छ्रीसिद्धसेनपादाः-“सुनिश्चितं नः परतन्त्रयुक्तिषु, स्फुरन्ति याः काश्चन सूक्तिसंपदः । तवैव ताः पूर्वमहार्णवोत्थिता, जगत्प्रमाणं जिनवाक्यविग्रुषः ।।१।।" [द्वात्रिंश.] इति । अत्र परे प्राहुः-अहो आर्हता ! अर्हदभिहिततत्त्वानुरागिभिर्युष्माभिरिदमसंबद्धमेवाविर्भावयांबभूवे यदुत युष्मदर्शनेष्वपि पूर्वापरयोर्विरोधोऽस्तीति । न ह्यस्मन्मते सूक्ष्मेक्षणैरीक्षमाणोऽपि विरोधलेशोऽपि वचन निरीक्ष्यते, अमृतकरकरनिकरेष्विव कालिमेति चेत् ? उच्यते । भोः ! स्वमतपक्षपातं परिहत्य माध्यस्थ्यमवलम्बमानैर्निरभिमानैर्धीप्रधानैः प्रति भाद्यवधानं विदधानैर्निशम्यते, तदा वयं भवतां सर्वं दर्शयामः ।
१कंथा । २ प्रतिभाव यद्यवधानं ।
Page #334
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५८, जैनदर्शन
૭૦૭.
ટીકાનો ભાવાનુવાદ: પ્રશ્નઃ જૈનદર્શનનું સંક્ષેપથી જ શા માટે વર્ણન કર્યું છે?
ઉત્તરઃ જૈનદર્શન અગાધ છે. તેનું વિસ્તારથી વર્ણન કરવા માટે શક્ય નથી. અગાધસમુદ્રને તરવો જેમ કઠીન છે, તેમ અગાધજૈનદર્શનનું વિસ્તારથી એક ઠેકાણે વર્ણન કરવું શક્ય નથી. તેથી જ ઉપયોગી સારભૂતવસ્તુનું વર્ણન કર્યું છે. તે જ જૈનદર્શનનો સંક્ષેપ છે. છતાં પણ તે પ્રત્યક્ષથી ઉપરોક્ત પ્રકારો વડે કહેવાયેલા જૈનદર્શનનો સંક્ષેપ નિર્દોષ છે. કારણ કે જૈનદર્શન સર્વજ્ઞમૂલક છે. અર્થાત્ જૈનદર્શનના મૂળ વક્તા સર્વજ્ઞ હોવાના કારણે તેમાં દોષોની કલુષિતાનો અવકાશ નથી. જૈનદર્શનમાં ક્યાંય પણ જીવાદિ પદાર્થોની વિચારણા કરતાં અતિસૂક્ષ્મચર્ચામાં પણ પૂર્વે કહેવામાં અને પાછળથી કહેલામાં લેશમાત્ર પણ પરસ્પરવિરોધ આવતો નથી. કહેવાનો આશય એ છે કે જે પ્રમાણે અન્યદર્શનસંબંધી મૂલશાસ્ત્રોમાં પણ પહેલા કહેલામાં અને પછીથી કહેલામાં પરસ્પરવિરોધ છે. તો પછી તે તે અન્યદર્શનના પાછળથી માત્ર પોતાના મતની પુષ્ટિ કરવા વિપ્રલંભકો દ્વારા રચાયેલા ગ્રંથોમાં વિરોધ હોય તેમાં નવાઈ શું છે ? ટુંકમાં જે પ્રમાણે અન્યદર્શનના મૂલગ્રંથોના અને શિષ્ય પરંપરામાં રચાયેલા અન્યગ્રંથોનાં પૂર્વાપર કથનમાં પરસ્પરવિરોધ છે, તે પ્રમાણે જૈનદર્શનમાં ક્યાંય પણ કેવલિપ્રરૂપિત દ્વાદશાંગીમાં કે તે પછીની શિષ્ય પરંપરામાં રચાયેલા (ઉત્તરકાલીન)ગ્રંથોમાં સૂક્ષ્મક્ષિકાથી નિરીક્ષણ કરવા છતાં પણ પરસ્પરવિરોધ નથી. કારણકે જૈનદર્શનકારોનું કથન સર્વત્ર સુસંબદ્ધ હોય છે.
વળી અન્યમતમાં પણ ક્યાંક સહૃદય વિદ્વાન લોકોના ચિત્તમાં વિસ્તરેલા સુંદર હૃદયહારિ વચનો સાંભળવા મળે છે. તે વસ્તુતઃ જૈનવચનરૂપ સમુદ્રથી નિકળેલા સુંદરવચનોને ગ્રહણ કરીને પોતાના શાસ્ત્રમાં ગુંથી લીધા છે અને ઉલટા પોતાની જાતને મોટી માને છે. જેથી શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીએ કહ્યું છે કે... “હે ભગવાન! તે વાત સુનિશ્ચિત છે કે પરશાસ્ત્રોમાં જે કંઈપણ કંઈક સુયુક્તિઓ = સુવચનો સ્કુરાયમાન છે. તે (મૂલત:) આપનું જ છે. તે જિનવચનરૂપી સમુદ્રમાંથી ઉછળેલા પાણીના બિંદુઓ જ છે. આથી જિનવચન જ સુયુક્તિઓનો સમુદ્ર છે અને પ્રમાણરૂપ છે. જગત તેને જ વ્યવહારમાં પ્રમાણભૂત માને છે”
પરવાદિ : અરે જૈનો ! શ્રી જિનશાસનકથિત તત્ત્વના અનુરાગવાળા તમારા દ્વારા અમારા મતમાં પૂર્વાપરવિરોધ છે એમ કહેવાય છે, તે તમારું અસંબદ્ધવચન છે. કારણકે અમારા વચનોમાં સુક્ષ્મ બુદ્ધિથી જોવા છતાં પણ વિરોધનો લેશ પણ જોવા મળતો નથી. પૂર્ણચંદ્રના ધવલ કિરણોમાં કાલિમા કેવી રીતે હોઈ શકે ?
જેનઃ હે પરવાદિઓ ! તમે લોકો ઉતાવળ ન કરો ! તમે લોકો સ્વમતનો આગ્રહ છોડીને,
Page #335
--------------------------------------------------------------------------
________________
७०८
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ५८, जैनदर्शन
મધ્યસ્થતાનું આલંબન કરી, નિરાભિમાની બનીને સ્વબુદ્ધિ-પ્રતિભાને અવધાન = સાવધાન કરીને સાંભળો. અમે સર્વે પૂર્વાપરવિરોધો બતાવીએ છીએ.
तथाहि प्रथमं तावत्ताथागतसंमते मते पूर्वापरविरोध उद्भाव्यते । पूर्व सर्व क्षणभङ्गुरमभिधाय पश्चादेवमभिदधे 'नाननुकृतान्वयव्यतिरेकं कारणं, नाकारणं विषय' इति अस्यायमर्थः-ज्ञानमर्थे सत्येवोत्पद्यते न पुनरसतीत्यनुकृतान्वयव्यतिरेकोऽर्थो ज्ञानस्य कारणम् । यतश्चार्थाज्ज्ञानमुत्पद्यते तमेव तद्विषयीकरोतीति । एवं चाभिदधानेनार्थस्य क्षणद्वयं स्थितिरभिहिता । तद्यथा-अर्थात्कारणाज्ज्ञानं कार्य जायमानं द्वितीये क्षणे जायते न तु समसमये कारणकार्ययोः समसमयत्वायोगात् । तञ्च ज्ञानं स्वजनकमेवार्थं गृह्णाति नापरं 'नाकारणं विषय' इति वचनात् । तथा चार्थस्य क्षणद्वयं स्थितिर्बलादायाता सा च क्षणक्षयेण विरुद्धति पूर्वापरविरोधः १ । तथा नाकारणं विषय इत्युक्त्वा योगिप्रत्यक्षस्यातीतानागतादिरप्यर्थो विषयोऽभ्यधायि । अतीतानागतश्च विनष्टानुत्पन्नत्वेन तस्य कारणं न भवेत् । अकारणमपि च तं विषयतयाभिदधानस्य पूर्वापरविरोधः स्यात् २ । एवं साध्यसाधनयोर्व्याप्तिग्राहकस्य ज्ञानस्य कारणत्वाभावेऽपि त्रिकालगतमर्थं विषयं व्याहरमाणस्य कथं न पूर्वापरव्याघातः, अकारणस्य प्रमाणविषयत्वानभ्युपगमात् ३ । तथा क्षणक्षयाभ्युपगमेऽन्वयव्यतिरेकयोर्भिन्नकालयोः प्रतिपत्तिर्न संभवति । नतः साध्यसाधनयोस्रिकालविषयं व्याप्तिग्रहणं मन्वानस्य कथं न पूर्वापरव्याहतिः ४ ।। ટીકાનો ભાવાનુવાદ
હવે અન્યમતમાં પૂર્વાપરવિરોધો કેવી રીતે છે તે બતાવાય છે. તેમાં પ્રથમ બૌદ્ધમતમાં જે પૂર્વાપરવિરોધો છે, તેનું ઉદ્ભાવન કરાય છે. બૌદ્ધ એક બાજુ જગતના સમસ્ત પદાર્થોને ક્ષણભંગુર કહે છે અને બીજી બાજુ તેનાથી વિપરીત કહે છે. તેઓ કહે છે કે “જે પદાર્થ કાર્યની સાથે અન્વય અને વ્યતિરેક રાખતો નથી, તે કારણ બની શકતો નથી, અને જે પદાર્થ કારણ બની શકતો નથી. તે જ્ઞાનનો વિષય પણ બની શકતો નથી.” (બૌદ્ધ દ્વારા કરાયેલા આ વિધાનનો ટીકાકારશ્રી સ્વયં અર્થ કરે છે.) તે સૂત્રનો આ અર્થ છે – જ્ઞાન પદાર્થ હોતે છતે જ ઉત્પન્ન થાય છે. પદાર્થના અભાવમાં ઉત્પન્ન થતું નથી. આથી જ્ઞાનની સાથે અન્વય-વ્યતિરેક હોય છે, તે પદાર્થ જ્ઞાનમાં કારણ બને છે તથા જે પદાર્થથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે પદાર્થને જ્ઞાન વિષય બનાવે છે. અર્થાત્ જે પદાર્થથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે પદાર્થને જ્ઞાન જાણે છે. આ પ્રમાણે કહેવાથી
Page #336
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक-५८, जैनदर्शन
७०९
(અર્થાત જે પદાર્થને જ્ઞાનનું કારણ કહ્યું, તે જ પદાર્થને જ્ઞાનનો વિષય કહેવાથી) પદાર્થની બે ક્ષણ સુધી સ્થિતિ માનવી પડશે. તે આ રીતે – પદાર્થ જ્ઞાનનું કારણ છે, તે પદાર્થરૂપકારણથી જ્ઞાનરૂપ કાર્ય ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થતું કાર્ય દ્વિતીયક્ષણમાં જ ઉત્પન્ન થાય છે, કારણકે કાર્ય અને કારણ સમ-સમયમાં રહેતા નથી. કારણ કે કારણ પૂર્વેક્ષણમાં હોય છે. કાર્ય તેની ઉત્તરક્ષણમાં ઉત્પન્ન થાય છે. આથી કાર્ય અને કારણની ક્ષણ સમાન હોતી નથી. તેથી જ્ઞાન પોતાના જનક એવા પદાર્થને જ ગ્રહણ કરે છે, બીજાને નહિ. કારણકે તેઓનું વચન છે કે “જો જ્ઞાનનું કારણ નથી, તો જ્ઞાનનો વિષય નથી.” (આ પ્રમાણે તે પદાર્થ કારણ હોવાથી તે જ્ઞાનની એક ક્ષણ પહેલાં રહેશે અને વિષય હોવાના કારણે જ્ઞાનની સાથે પણ રહેશે. આથી) પદાર્થની બે ક્ષણસ્થિતિ બલાત્કારે પણ માનવી પડશે. આ પ્રમાણે એક બાજું પદાર્થની દ્વિક્ષણસ્થિતિ માનવી અને બીજીબાજુ સંસારના સમસ્તપદાર્થોને ક્ષણભંગુર માનવા તે વિરુદ્ધ છે. આ રીતે બૌદ્ધમતમાં પૂર્વાપરવિરોધ આવે છે. (૧)
તમે બૌદ્ધોએ “જે જ્ઞાનનું કારણ નથી, તે જ્ઞાનનો વિષય પણ નથી”-આવું કહીને યોગીપ્રત્યક્ષમાં અતીતકાલીન અને અનાગતકાલીન પદાર્થ પણ વિષય બને છે તેમ કહ્યું. પરંતુ તે યોગ્ય નથી. કારણ કે અતીત વિનાશ પામ્યો હોવાથી અને અનાગત ઉત્પન્ન થયો ન હોવાથી યોગીપ્રત્યક્ષનું કારણ બની શકતો નથી અને અતીત - અનાગત અર્થ યોગીપ્રત્યક્ષનું કારણ ન હોવા છતાં પણ તેને વિષય તો તમે કહો જ છો. તેથી પૂર્વાપરમાં વિરોધ છે. કહેવાનો આશય એ છે કે “જે જ્ઞાનનું કારણ નથી, તે જ્ઞાનનો વિષય પણ નથી” - આ નિયમાનુસાર તો ત્રિકાલવર્તી સર્વે પદાર્થોને જાણવાવાળા યોગીજ્ઞાનમાં અતીત, અનાગત અને વર્તમાન સર્વે પદાર્થોને કારણ માનવા જ પડશે. પરંતુ અતીત તો અતીત હોવાના કારણે વિનષ્ટ છે તથા અનાગત ઉત્પન્ન થયો જ નથી. તો પછી તે બંને યોગીજ્ઞાનમાં કારણ કેવી રીતે બની શકશે? અને જો યોગીજ્ઞાનમાં અતીત અને અનાગત પદાર્થ કારણ ન હોવા છતાં પણ વિષય બનતો હોય તો તમારા બનાવેલા નિયમનો વિરોધ થવાથી, અવશ્ય પૂર્વાપરવિરોધ છે જ.) (૨), - આ પ્રમાણે ત્રિકાલવર્તી સાધ્ય અને સાધનને જાણવાવાળા વ્યાતિગ્રાહકજ્ઞાનમાં ત્રિકાલવર્તી પદાર્થ કારણ બનતો ન હોવા છતાં પણ વિષય થાય છે. તો પછી પૂર્વાપરનો વ્યાઘાત કેમ ન કહેવાય ? કારણકે તમે લોકોએ અકારણને પ્રમાણ(જ્ઞાન)નો વિષય માન્યો નથી. (અહીં ત્રિકાલવર્તી પદાર્થ કારણ ન હોવા છતાં પણ વિષય બનતાં પૂર્વાપરવિરોધ સ્પષ્ટ છે જ.) (૩)
તથા પદાર્થને ક્ષણભંગુર માનવામાં ભિન્નકાળે થનારા (સાધનના સદૂભાવમાં સાધ્યની સત્તાને બતાવનારા) અન્વય તથા (સાધ્યના અભાવમાં સાધનના અભાવને બતાવનારા) વ્યતિરેકનું જ્ઞાન સંભવિત બનશે નહિ. (કહેવાનો આશય એ છે કે જગતના પદાર્થોને ક્ષણક્ષયિ માનવાથી
Page #337
--------------------------------------------------------------------------
________________
७१०
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५८, जैनदर्शन
અન્વય અને વ્યતિરેકનું જ્ઞાન થઈ શકશે નહિ. જે જ્ઞાન પ્રથમ સાધનની સત્તાને ગ્રહણ કરીને તેના સદ્ભાવમાં જ સાધ્યની સત્તાને તથા સાધ્યના અભાવમાં સાધનના અભાવને જાણવાનું છે. તેમાં જ્ઞાનનો વ્યાપાર એક ક્ષણથી વિશેષ લાંબો ચાલે છે અને તેવા જ્ઞાનથી જ અન્વયવ્યતિકર જાણી શકાય છે. પરંતુ ક્ષણભંગુરવાદમાં કોઈપણ જ્ઞાનક્ષણનો આટલો લાંબો વ્યાપાર અસંભવિત છે. આથી ક્ષણભંગ માનીને અન્વય-વ્યતિરેકના ગ્રહણને અસંભવિત બનાવી દેવો અને) ત્યારબાદ સાધ્ય-સાધનના ત્રિકાલવિષયક વ્યાતિજ્ઞાનને માનનારા બૌદ્ધને કેવી રીતે પૂર્વાપર વિરોધ ન આવે ? (અર્થાતું પ્રથમ ક્ષણભંગનો સ્વીકાર કરીને (પૂર્વે કહ્યા પ્રમાણે) અન્વયવ્યતિરેકના ગ્રહણને અસંભવિત બનાવીને, બાદમાં જ્યાં જ્યાં સાધન ત્યાં ત્યાં સાધ્ય તથા “જ્યાં જ્યાં સાધ્યાભાવ ત્યાં ત્યાં સાધનાભાવ” આવા સાધ્યસાધનના (કે જેનો વ્યાપાર લાંબો કાળ ચાલે છે, તેવા) ત્રિકાલવિષયક વ્યાપ્તિજ્ઞાનનો સ્વીકાર કરવો અર્થાત્ સર્વસંગ્રાહી અન્વય-વ્યતિરેકમૂલક વ્યાપ્તિજ્ઞાનથી વ્યવહાર ચલાવવો, તે સ્પષ્ટ રીતે પૂર્વાપરવિરોધ છે. ટુંકમાં એક બાજું પદાર્થને ક્ષણભંગુર માનીને અન્વય-વ્યતિરેક જ્ઞાનને અસંભવિત બનાવવું અને બીજી બાજું અન્વય-વ્યતિરેકમૂલક વ્યાપ્તિ જ્ઞાનને માનવું તે સ્પષ્ટતયા વિરુદ્ધ છે.) (૪) ____ तथा क्षणक्षयमभिधाय । “इत एकनवतौ कल्पे शक्तया मे पुरुषो हतः । तत्कर्मणो विपाकेन पादे विद्धोऽस्मि भिक्षवः ।।१।।" इत्यत्र श्लोके जन्मान्तरविषये मेशब्दास्मिशब्दयोः प्रयोगं क्षणक्षयविरुद्धं ब्रुवाणस्य बुद्धस्य कथं न पूर्वापरविरोधः ५ । तथा निरंशं सर्वं वस्तु प्राग्प्रोच्य हिंसाविरतिदानचित्तस्वसंवेदनं तु स्वगतं सद्व्यचेतनत्वस्वर्गप्रापणशक्त्यादिकं गृह्णदपि स्वगतस्य सद्व्यत्वादेरेकस्यांशस्य निर्णयमुत्पादयति न पुनः स्वगतस्यापि द्वितीयस्य स्वर्गप्रापणशक्तयादेरंशस्येति सांशतां पश्चाद्वदतः सौगतस्य कथं पूर्वापरविरुद्धं वचो न स्यात् ६ । एवं निर्विकल्पकमध्यक्ष नीलादिकस्य वस्तुनः सामस्त्येन ग्रहणं कुर्वाणमपि नीलाद्यंशे निर्णयमुत्पादयति न पुनर्नीलाद्यर्थगते क्षणक्षयेऽश इति सांशतामभिदधतः सौगतस्य पूर्वापरवचोविरोधः सुबोध एव ७ । तथा हेतोस्त्रैरूप्यं संशयस्य चोल्लेखद्वयात्मकतामभिदधानोऽपि स सांशं वस्तु यन्न मन्यते तदपि पूर्वापरविरुद्धम् ८ । तथा परस्परानाश्लिष्टा एवाणवः प्रत्यासत्तिभाजः समुदिता घटादिरूपतया प्रतिभासन्ते न पुनरन्योन्यमङ्गाङ्गिभावरूपेणारब्धस्कन्धकार्यास्ते इति हि बौद्धमतम् । तत्र चामी दोषाः । परस्परपरमणूनामनाश्लिष्टत्वाद्धटस्यैकदेशे हस्तेन
१ तेन कर्मविपाकेन
Page #338
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५८, जैनदर्शन
७११
धार्यमाणे कृत्स्नस्य घटस्य धारणं न स्यात्, उत्क्षेपावक्षेपापकर्षाश्च तथैव न भवेयुः । धारणादीनि च घटस्यार्थक्रियालक्षणं सत्त्वमङ्गीर्वाणैः सौगतैरभ्युपगतान्येव तानि च तन्मतेऽनुपपन्नानि । ततो भवति पूर्वापरयोर्विरोधः ।।९।। ટીકાનો ભાવાનુવાદઃ (હવે બૌદ્ધમતમાં આગળ પૂર્વાપરવિરોધ બતાવાય છે.) (એક બાજુ આત્માને) ક્ષણભંગુર કહીને (અને બીજી બાજુ) “આજથી એકાણુંમાં કલ્પમાં મેં શક્તિથી એક પુરુષને હણ્યો હતો. તે કર્મના વિપાકથી હે ભિક્ષુઓ ! હું પગમાં કાંટાથી વિધાયો છું.” આ શ્લોકમાં જન્માન્તર વિષયક ‘’ અને ‘ભિ' શબ્દનો પ્રયોગ કે જે ક્ષણભંગુરતાનો વિરોધી છે, તે બોલતા બુદ્ધને કેવી રીતે પૂર્વાપરનો વિરોધ નથી ?
(કહેવાનો આશય એ છે કે બુદ્ધ આત્માને ક્ષણભંગુર કહે છે અને સાથે સાથે બુદ્ધ પોતાના શિષ્યોને શ્લોકમાં સૂચવેલી વાતને કહેતાં જન્માન્તરમાં સ્થાયી આત્માનો પણ સ્વીકાર કરે છે. કેવી રીતે ? ઉપરોક્ત શ્લોકના કથનથી એકાણુંમો કલ્પ અને બુદ્ધ શિષ્યોને વિધાન કર્યું તે દિવસ - આ બંને કાળ સુધી “મેં અને અસ્મિ' શબ્દનો વાચ્ય, જન્માંતરમાં પોતાની સત્તા રાખવાવાળો સ્થાયી આત્મા સિદ્ધ થઈ જાય છે અને તે ક્ષણભંગુરવાદને સ્પષ્ટ રીતે નષ્ટ કરે છે. તથા “જે હું શક્તિથી પુરુષને હણનારો હતો, તે હું આજે કાંટાથી વિંધાયો છું.' આ પ્રત્યભિજ્ઞાનથી આત્માનું સ્થાયીપણું સ્વયમેવ સિદ્ધ થઈ જાય છે અને તે જ પૂર્વાપરવિરોધ છે.) (૫)
(આ પ્રમાણે પહેલાં વસ્તુને નિરંશ કહીને, પાછળથી તેની અંશસહિતતાનું કથન કરવું તે સ્પષ્ટ પૂર્વાપરવિરોધ છે.)
સર્વવસ્તુને નિરંશ માનીને પછી બૌદ્ધ કહે છે કે-હિંસાવિરતિ = અહિંસાક્ષણ” કે “દાનક્ષણ” રૂપ ચિત્ત, સ્વસત્તા દ્રવ્યત્વ, ચેતનત્વ, સ્વર્ગપ્રાપણશક્તિ આદિ અનેક અંશોને જાણીને પણ સ્વગત સત્ત્વ, દ્રવ્યત્વ અને ચેતનત્વ આદિ અંશોનો નિર્ણય ઉત્પન્ન કરે છે. પરંતુ સ્વાગત સ્વર્ગપ્રાપણશક્તિ આદિ બીજા અંશોનો નિશ્ચય ઉત્પન્ન કરી શકતું નથી. આ પ્રમાણે સાંશતાનું પાછળથી કથન કરતા બૌદ્ધને કેવી રીતે પૂર્વાપર વિરોધ નથી. અર્થાત્ એક બાજુ વસ્તુની નિરંશતાનું પ્રતિપાદન કરવું અને બીજી બીજું વસ્તુના (ઉપર બતાવ્યા પ્રમાણે) વિભિન્ન અંશોનું નિરૂપણ કરવું, તે સ્પષ્ટ રીતે સ્વવચનવિરોધ છે. (૯)
આ જ પ્રમાણે નિર્વિકલ્પકપ્રત્યક્ષને નીલાદિ વસ્તુઓના સમસ્તધર્મોનું ગ્રાહક માનીને પણ,
Page #339
--------------------------------------------------------------------------
________________
७१२
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५८, जैनदर्शन
તેને નીલાદિ અંશમાં નિશ્ચયનું ઉત્પાદક માને છે અને નીલાદિ પદાર્થના ક્ષણક્ષયાંશમાં નિશ્ચયનું ઉત્પાદક માનતા નથી. આ પ્રમાણે નીલાદિ વસ્તુઓની પણ સાંશતાને કહેતા બૌદ્ધનો પૂર્વાપર વચનનો વિરોધ સારી રીતે જણાય જ છે. (૭)
એક બાજુ હેતુની ત્રિરૂપતાનું નિરૂપણ કરતા તથા સંશયજ્ઞાનમાં બે વિરોધી આકારોનો ઉલ્લેખ કરતા બૌદ્ધો પણ તે વસ્તુની સાંશતાને માનતા નથી, તે પણ પૂર્વાપરવિરોધ જ છે. (૮)
બૌદ્ધોનો મત છે કે... (ઘટ આદિ શૂલપદાર્થોની વાસ્તવિક સત્તા નથી. પરંતુ) પરસ્પર અસંબદ્ધપ્રત્યાત્તિને ભજનારા (અર્થાતુ અત્યંત નિકટ નિકટ રહેનારા) પરમાણુઓનો સમુદાય જ ઘટરૂપયા પ્રતિભાસિત થાય છે. અર્થાત્ સ્કૂલ ઘટ જે પ્રતિભાસિત થાય છે, તે માત્ર પરમાણુનો પુંજ છે. પરંતુ પરસ્પર અંગઅંગિભાવરૂપે = પરસ્પરસાપેક્ષ બનીને સ્કન્ધરૂપકાર્ય બનતું નથી. (કહેવાનો આશય એ છે કે જે પરમાણુનો સમુદાય આપણને પૂલ ઘટરૂપે પ્રતિભાસિત થાય છે. તે પરમાણુઓ અસંબદ્ધ હોવા છતાં પણ બીજાથી એટલા બધા નિકટ છે કે તેમનો સ્વતંત્રપ્રતિભાસ થતો નથી, સ્થૂલ અને સ્થિરરૂપથી પ્રતિભાસ થાય છે. પરંતુ તે વાસ્તવિક નથી.)
તેમના પરમાણુjજવાદમાં આ દોષો છે - પરસ્પર પરમાણુઓ અસંબદ્ધ હોવાથી ઘટના એક દેશથી (ઘટને) હાથ વડે ઉચકતાં તે પૂર્ણ ઘટ ઉંચકાશે નહિ. પરંતુ તેના અમુક પરમાણુઓ જ ધારણ કરી શકાશે. અર્થાત્ જેટલા પરમાણુઓ હાથમાં આવશે તેટલા જ હાથમાં ઉંચકાશે, આખો ઘટ હાથમાં ઉચકાશે નહિ. તથા ઘટને ઉંચે ફેકવાથી, નીચે ફેંકવાથી કે ખેંચવાથી પરસ્પર અસંબદ્ધ પરમાણુઓ વિખરાઈ જવા જોઈએ. ઘટ નાશ પામી જવો જોઈએ. ઘટ ઘટરૂપે જે દેખાય છે તે ન દેખાવો જોઈએ તથા ઘટ ઘટરૂપે ન રહેતાં, તેમાં પાણી ભરવાની ક્રિયા થઈ શકશે નહિ. આ રીતે તમે લોકો એક બાજુ ઘટને પરમાણુનો પુંજ માનો છો અને બીજી બાજુ ઘટમાં જલધારણાદિ અથક્રિયા માનો છો, તે પરસ્પરવિરુદ્ધ છે. અર્થાત્ એક બાજુ પરમાણુપુંજવાદ માનવો અને બીજી બાજુ ઘટમાં જલધારણાદિ અર્થક્રિયા બતાવી, તેને સત્ માનવો તે પરસ્પરવિરુદ્ધ છે. (જેમાં અર્થક્રિયાકારિત્વ હોય તે સત્ કહેવાય છે. અર્થાત્ વસ્તુ પોતાની ક્રિયા કરતી હોય ત્યારે તે સહુ કહેવાય છે. બૌદ્ધમત પરમાણુjજવાદને માનતો હોવાથી તેમના મતે વસ્તુમાં અક્રિયાકારિત્વ (ઉપર કહ્યા પ્રમાણે) સંગત થતું નથી. આથી પરમાણુjજવાદને પણ માનવો અને વસ્તુમાં અર્થક્રિયાકારિત્વ માનવું તે પરસ્પરવિરુદ્ધ છે.) (૯) આ રીતે બૌદ્ધમતમાં પૂર્વાપરવિરોધ છે જ.
अथ नैयायिकवैशेषिकमतयोः पूर्वोपरतो व्याहतत्वं दर्शयते । सत्तायोगः सत्त्वमित्युक्त्वा सामान्यविशेषसमवायानां सत्तायोगमन्तरेणापि सद्भावं भाषमाणानां
Page #340
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५८, जैनदर्शन
७१३
कथं न व्याहतं वचो भवेत् १ । ज्ञान स्वात्मानं न वेत्ति स्वात्मनि क्रियाविरोधादित्यभिधायेधरज्ञानं स्वात्मनि क्रियाविरोधाभावेन स्वसंवेदितमिच्छतां कथं न स्ववचनविरोधः २ । प्रदीपोऽप्यात्मानमात्मनैव प्रकाशयन् स्वात्मनि क्रियाविरोधं व्यपाकरोति ३ । परवञ्चनात्मकान्यपि छलजातिनिग्रहस्थानानि तत्त्वरूपतयोपदिशतोऽक्षपादर्षेर्वैराग्यव्यावर्णनं तमसः प्रकाशात्मकताप्रख्यापनमिव कथं न व्याहन्यते ४ । आकाशस्य निरवयवत्वं स्वीकृत्य तद्गुणः शब्दस्तदेकदेश एव श्रूयते न सर्वत्रेति सावयवतां ब्रुवाणस्य कथं न विरोधः ५ सत्तायोगः सत्त्वं योगश्च सर्वैर्वस्तुभिः सांशतायामेव भवति सामान्यं च निरंशमेकमभ्युपगम्यते, ततः कथं न पूर्वापरतो व्याहतिः ६ । समवायो नित्य एकस्वभावश्चेष्यते सर्वैः समवायिभिः संबन्धश्च नैयत्येन जायमानोऽनेकस्वभावतायामेव भवति, तथा च पूर्वोपरविरोधः सुबोधः ७ । अर्थवत्प्रमाणमित्यत्रार्थः सहकारी यस्य तदर्थवत्प्रमाणमित्यभिधाय योगिप्रत्यक्षमतीताद्यर्थविषयमभिदधानस्य पूर्वापरविरोधः स्यात्, अतीतादेः सहकारित्वायोगात् ९ । तथा स्मृतिर्गृहीतग्राहित्वेन न प्रमाणमिष्यते अनर्थजन्यत्वेन वा ? गृहीतग्राहित्वेन स्मतेरप्रामाण्ये धारावाहिज्ञानानामपि गृहीतग्राहित्वेनाप्रामाण्यप्रसङ्गः । न च धारावाहिज्ञानानामप्रामाण्यं नैयायिकवैशेषिकैः स्वीक्रियते, अनर्थजन्यत्वेन तु स्मृतेरप्रामाण्येऽतीतानागतादिविषयस्यानुमानस्याप्यनर्थजन्यत्वेनाप्रामाण्यं भवेत्, त्रिकालविषयं ते चानुमानं शब्दवदिष्यते, धूमेन हि वर्तमानोऽग्निरनुमीयते मेघोन्नत्या भविष्यन्ती वृष्टिर्नदीपूरेण च सैव भूतेति, तदेवं धारावाहिज्ञानैरनुमानेन च स्मृतेः सादृश्ये सत्यपि यत्स्मृतेरप्रामाण्यं धारावाहिज्ञानादीनां च प्रामाण्यमिष्यते स पूर्वापरविरोधः ९ । ટીકાનો ભાવાનુવાદઃ હવે તૈયાયિક અને વૈશેષિક મતમાં પૂર્વાપરવિરોધ બતાવાય છે. નૈયાયિકો “સેતુ” પદાર્થનું લક્ષણ કરતાં કહે છે કે... “જેમાં સત્તાનો યોગ સંબંધ=સમવાય હોય તે સત્ છે.” તૈયાયિકો “સતું' પદાર્થનું આ પ્રમાણે લક્ષણ કહીને સામાન્ય, વિશેષ અને સમવાયનો સત્તાના સંબંધ વિના પણ સદ્ભાવ કહે છે. આવું પરસ્પરવિરુદ્ધ બોલતા નૈયાયિકનું વચન કેમ વ્યાઘાતને ન પામે ? (એક બાજુ “સત્'નું લક્ષણ કંઈક જુદું કરે છે અને બીજી બાજુ
Page #341
--------------------------------------------------------------------------
________________
७१४
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५८, जैनदर्शन
પદાર્થ બીજા કોઈ પ્રકારથી પણ સતું મનાય છે – આ સ્પષ્ટ રીતે પરસ્પરવિરોધ છે.) (૧)
(નૈયાયિકો અને વૈશેષિકો જ્ઞાનને અસ્વસંવેદી માને છે. તેઓનું કહેવું છે કે જ્ઞાન પોતાના સ્વરૂપને જાણી શકતું નથી. કારણકે સ્વાત્મામાં ક્રિયાનો વિરોધ છે. જેમ કોઈ નટ ગમે તેટલો કુશળ હોય, તો પણ તે પોતાના ખભા ઉપર ચઢીને નૃત્ય કરી શકતો નથી તથા તલવાર ગમે તેટલી તેજ અણીદાર હોય, તો પણ તે પોતાને કાપી શકતી નથી. તે રીતે જ્ઞાન પોતાને પ્રકાશિત કરી શકતું નથી. આ રીતે જ્ઞાનને અસ્વસંવેદી માને છે.)
“જ્ઞાન પોતાના સ્વરૂપને જાણી શકતું નથી, કારણકે સ્વાત્મામાં ક્રિયાનો વિરોધ છે - આ પ્રમાણે જ્ઞાનને અસ્વસંવેદી કહીને ઈશ્વરજ્ઞાનને સ્વાત્મામાં ક્રિયાનો વિરોધ ન હોવાથી સ્વસંવેદી માને છે.” આ પરસ્પરવિરુદ્ધ માનતા નૈયાયિકો અને વૈશેષિકોને કેવી રીતે સ્વવચનવિરોધ નથી ? છે જ. (૨)
દીપક પણ પોતાને પોતાના દ્વારા પ્રકાશિત કરતો સ્વાત્મામાં ક્રિયાવિરોધ હોય છે, તે વાતનું ખંડન કરે છે. અર્થાત્ દીપક પોતાની જાતે જ પોતાના સ્વરૂપનું પ્રકાશન કરે છે તથા પર પદાર્થને પણ પ્રકાશિત કરે છે. આથી સ્વાત્મામાં ક્રિયાના વિરોધની વાત નિરર્થક છે. દીપકના દૃષ્ટાંતથી જ તે વાતનું ખંડન થઈ જાય છે. આમ દીપક જેમ સ્વ-પરપ્રકાશક છે, તેમ જ્ઞાન પણ સ્વપરપ્રકાશક છે. (૩).
પરવચનાત્મક છલ-જાતિ-નિગ્રહસ્થાનાદિને તત્ત્વરૂપે ઉપદેશતા અક્ષપાદઋષિનું વૈરાગ્યનું વર્ણન ખરેખર અંધકારને પ્રકાશ સ્વરૂપ બતાવવા સમાન જ છે. તો કેવી રીતે સ્વ-વચનવિરોધ ન કહેવાય ? (કહેવાનો આશય એ છે કે અક્ષપાદઋષિ એકબાજુ તત્ત્વજ્ઞાન દ્વારા વૈરાગ્યને દઢ કરવાનો ઉપદેશ આપે છે અને બીજીબાજુ શાસ્ત્રાર્થમાં બીજાને ઠગવા માટે, ભૂલાવામાં પાડવા માટે છલ, જાતિ અને નિગ્રહસ્થાન જેવા છલ-કપટના ઉપાયોને તત્ત્વ માને છે. શું તેમનો આ અંધકારને પ્રકાશ કહેવા સમાન સ્વવચનવિરોધ નથી.) (૪)
આકાશને નિરવયવદ્રવ્ય તરીકે સ્વીકારીને શબ્દને આકાશનો ગુણ કહે છે તથા આકાશનો શબ્દ ગુણ આકાશના એકદેશમાં જ સંભળાય છે, સર્વદેશોમાં નહિ - આ રીતે આકાશની સાવયવતાને કહે છે. અર્થાત્ એકબાજુ આકાશને નિરવયવ માનતા અને બીજીબાજુ આકાશની સાવયવતા સિદ્ધ થાય તેવું કહેતા, નૈયાયિકો અને વૈશેષિકોને કેવી રીતે સ્વવચનવિરોધ નથી. (૫)
નૈયાયિકો સત્તાના સંબંધને સત્ત્વ કહે છે. અને એક સત્તા સામાન્યનો સર્વે (ભિન્ન-ભિન્ન દેશવર્તી) સત પદાર્થો સાથે સંબંધ ત્યારે જ થઈ શકે કે જ્યારે સામાન્યમાં સાંગતા હોય. અર્થાત્
Page #342
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग २, श्लोक ५८, जैनदर्शन
-
७१५
સામાન્યમાં સાંશતા - અંશ સહિતતા હોય ત્યારે જ તે વિભિન્ન દેશ સાથે સંબંધ કરી શકે, અન્યથા નહિ. આ રીતે એકબાજું સર્વપદાર્થોમાં સત્તાસામાન્યનો સ્વીકાર કરી તેની સાંશતાનો સ્વીકાર કર્યો અને બીજી બાજું સામાન્યને નિરંશ અને એક માનો છો. તેથી કેવી રીતે પૂર્વાપવિરોધ નથી ? (૬)
આ રીતે નૈયાયિકો સમવાયને નિત્ય અને એક સ્વભાવવાળો પણ કહે છે તથા બીજીબાજુ સર્વ સમવાયી સાથે નિયતસંબંધ કરવાવાળો પણ માને છે. કારણકે સમવાયનો ભિન્ન-ભિન્ન સમવાયીઓમાં સંબંધ સમવાયની અનેકસ્વભાવતા હોય તો શક્ય બને છે. અર્થાત્ ઘટ અને રૂપનો તથા જ્ઞાન અને આત્માનો સમવાય ભિન્ન છે. તેથી ભિન્ન-ભિન્ન સમવાયીઓમાં રહેવાવાળો સમવાય એક સ્વભાવવાળો રહી શકતો જ નથી. અન્યથા સર્વમાં એક જ પ્રકારનો સમવાય હશે. પરંતુ એવું નથી. ઉપર કહ્યું તેમ ઘટ અને રૂપના સમવાયથી જ્ઞાન અને આત્માનો સમવાય ભિન્ન છે. આ રીતે નૈયાયિકા એકબાજુ સમવાયને નિત્ય અને એક સ્વભાવવાળો માને છે અને બીજી બાજુ સર્વે સંબંધીઓ સાથે નિયત સંબંધ રાખવાનું વિધાન કરી સમવાયની અનેક સ્વભાવતાને કહે છે, તો તે શું તેઓનો સ્વવચનવિરોધ નથી ? (૭)
“પ્રમાણ અર્થવાળું હોય છે”-આવું વિધાન નૈયાયિકો કરે છે. તેમાં ‘અર્થવત્'ની વ્યાખ્યા કરતાં કહે છે કે પ્રમાણજ્ઞાનમાં અર્થ=પદાર્થ સહકારીકા૨ણ થાય છે. આથી પ્રમાણ અર્થવાળું કહેવાય છે. આ પ્રમાણે કહીને યોગીપ્રત્યક્ષમાં અતીત અને અનાગતપદાર્થને વિષય કહેતા નૈયોયિકો ને પૂર્વાપવિરોધ કેમ ન થાય ? કારણકે અતીતાદિ પદાર્થો પ્રમાણજ્ઞાનમાં સહકારીકા૨ણ બની શકતા નથી. આમ એક બાજુ અર્થકારણતાવાદને કહેવો અને બીજી બાજુ યોગીઓના પ્રત્યક્ષને અતીત કે જે વિનષ્ટ છે તથા અનાગત કે જે અનુત્પન્ન છે, તે પદાર્થોને વિષય કરવાવાળું કહેવું, તે સ્પષ્ટ રીતે પૂર્વાપરવિરોધ છે. (૯)
(હવે નૈયોયિકો સ્મૃતિને અપ્રમાણભૂત માને છે. તેમાં પણ પૂર્વાપવિરોધ બતાવાય છે.) તમે નૈયાયિકો સ્મૃતિને શા માટે અપ્રમાણ માનો છો ? શું તે ગૃહીતગ્રાહિ અર્થાત્ જાણેલા અર્થને ગ્રહણ કરે છે, માટે અપ્રમાણ માનો છો કે તે પદાર્થથી ઉત્પન્ન થતી ન હોવાના કારણે અપ્રમાણ માનો છો ? જો ‘સ્મૃતિ ગૃહીતગ્રાહિ હોવાથી અપ્રમાણ છે' તેમ કહેશો તો તે ઉચિત નથી, કારણકે ધારાવાહિશાનો (કે જેને તમે પ્રમાણ માનો છો, તે પણ) અપ્રમાણ બની જવાની આપત્તિ આવશે. ‘આ ઘટ છે’, ‘આ ઘટ છે' આવા ગૃહીતગ્રાહિ ધારાવાહિજ્ઞાનોને નૈયાયિકો અને વૈશેષિકો અપ્રમાણભૂત માનતા નથી. પ્રમાણભૂત જ માને છે.
જો પદાર્થથી ઉત્પન્ન ન થવાના કારણે સ્મૃતિ અપ્રમાણભૂત હોય તો અતીતાદિવિષયક અનુમાન પણ પદાર્થથી ઉત્પન્ન થતું ન હોવાથી અપ્રમાણ બની જશે. (અર્થાત્ અતીત અને
Page #343
--------------------------------------------------------------------------
________________
७१६
षड्दर्शन समुझय भाग-२, श्लोक-५८, जैनदर्शन
અનાગત પદાર્થોનું અનુમાન પણ અપ્રમાણ થઈ જશે. અતીત અને અનાગત પદાર્થ વિનષ્ટ અને અનુત્પન્ન હોવાથી અસત્ છે. આથી તેનાથી અનુમાનની ઉત્પત્તિ થઈ શકશે નહિ, છતાં પણ) નૈયાયિકો અને વૈશેષિકો આગમની જેમ અનુમાનને પણ ત્રિકાલવિષયક માને છે. ધૂમથી વર્તમાનકાલીન અગ્નિનું અનુમાન થાય છે. મેઘોન્નતિથી = વિશિષ્ટઘન ઘેરાયેલા વાદળાને દેખીને થવાવાળા વૃષ્ટિનું અનુમાન કરાય છે – અનાગતવૃષ્ટિનું અનુમાન કરાય છે. નદીના પૂરને જોઈને અતીતવૃષ્ટિનું અનુમાન કરાય છે. તેથી આ પ્રમાણે ધારાવાહિજ્ઞાનો અને અનુમાનની સાથે સ્મૃતિની સમાનતા હોવા છતાં નૈયાયિકો અને વૈશેષિકો સ્મૃતિને અપ્રમાણભૂત માને છે અને ધારાવાહિજ્ઞાનાદિને પ્રમાણભૂત માને છે તે પૂર્વાપરવિરોધ છે. (૯)
ईश्वरस्य सर्वार्थविषयं प्रत्यक्षं किमिन्द्रियार्थसंनिकर्षनिरपेक्षमिष्यत आहोस्विदिन्द्रियार्थसंनिकर्षोत्पन्नम् ? यदीन्द्रियार्थसन्निकर्षनिरपेक्षं तदेन्द्रियार्थसन्निकर्षोत्पन्नं ज्ञानमव्यपदेश्यमित्यत्र सूत्रे संनिकर्षोपादानं निरर्थकं भवेत्, ईश्वरप्रत्यक्षस्य संनिकर्षं विनापि भावात् । अथेश्वरप्रत्यक्षमिन्द्रियार्थसंनिकर्षोत्पन्नमेवाभिप्रेयत इति चेत् ? उच्यते, नहीश्वरसंबन्धिमनसोऽणुपरिमाणत्वाद्युगपत्सर्वाथैः संयोगो भवेत्, ततश्चैकमर्थं स यदा वेत्ति तदा नापरान् सतोऽप्यर्थान् ततोऽस्मदादिवन्न तस्य कदापि सर्वज्ञता, युगपत्संनिकर्षासंभवेन सर्वार्थानां युगपदवेदनात् । अथ सर्वार्थानां क्रमेण संवेदनात् सर्वज्ञ इति चेत् ? न, बहुना कालेन सर्वार्थसंवेदनस्य खण्डपरशाविवास्मदादिष्वपि संभवात्ते(अस्मदादयो)ऽपि सर्वज्ञाः प्रसजेयुः । अपि च अतीतानागतानामर्थानां विनष्टानुत्पन्नत्वादेव मनसा संनिकर्षो न भवेत्, सतामेव संयोगसंभवात्तेषां च तदानीमसत्त्वात्, ततः कथं महेश्वरस्य ज्ञानमतीतानागतार्थग्राहकं स्यात्, सर्वार्थग्राहकं च तज्ज्ञानमिष्यते ततः पूर्वापरो विरोधः सुबोधः । एवं योगिनामपि सर्वार्थसंवेदनं दुर्धरविरोधरुद्धमवबोद्धव्यम् १० । कार्यद्रव्ये प्रागुत्पन्ने सति तस्य रूपं पश्चादुत्पद्यते निराश्रयस्य रूपस्य गुणत्वात्प्रागनुत्पादनेति पूर्वमुक्त्वा पश्चाश्च कार्यद्रव्ये विनष्टे तद्रूपं विनश्यतीत्युच्यमानं पूर्वापरविरुद्धं भवेत्, यत्रोऽत्र रूपं कार्ये विनष्टे सति निराश्रयं स्थितं सत् पश्चाद्विनश्यदिति ।।११।। ટીકાનો ભાવાનુવાદઃ (નૈયાયિકો અને વૈશેષિકો ઈશ્વરને જગતના સર્વપદાર્થોના જ્ઞાતા માને છે.) ઈશ્વરનું તે સર્વાર્થવિષયકપ્રત્યક્ષ શું ઇન્દ્રિયાર્થસગ્નિકર્ષથી નિરપેક્ષ માનો છો કે ઇન્દ્રિયાર્થસન્નિકર્ષથી ઉત્પન્ન
Page #344
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक ५८, जैनदर्शन
·
७१७
થયેલું માનો છો ? (અર્થાત્ તમે લોકો ઈશ્વરના પ્રત્યક્ષને ઇન્દ્રિય અને પદાર્થના સન્નિકર્ષથી ઉત્પન્ન થયેલું માનો છો કે ઇન્દ્રિય અને પદાર્થના સન્નિકર્ષ વિના ઉત્પન્ન થયેલું માનો છો ?) જો તમે લોકો ઈશ્વરના પ્રત્યક્ષને ઇન્દ્રિયાર્થસજ્ઞિકર્ષથી નિરપેક્ષ માનો છો, તો (પ્રત્યક્ષનું જે લક્ષણ તમે ન્યાયસૂત્રમાં આપ્યું છે, તે) ‘ન્દ્રિયાર્થસન્નિર્વોત્પન્ન જ્ઞાનમવ્યવેશ્યમમિારિ વ્યવસાયાત્મ ં પ્રત્યક્ષમ્’ - આ સૂત્રમાં ‘ન્દ્રિયાર્થસન્નિર્વોત્પન્ન’ વિશેષણ નિરર્થક જ છે. કારણકે ઈશ્વરપ્રત્યક્ષ સન્નિકર્ષ વિના પણ ઉત્પન્ન થાય છે.
જો તમે લોકો ઈશ્વરના પ્રત્યક્ષને ઇન્દ્રિયાર્થસન્નિકર્ષથી ઉત્પન્ન થયેલું માનો છો, તો તે પણ યોગ્ય નથી. કારણકે ઇશ્વરને ઇન્દ્રિયો તમે માનતા નથી અને ઈશ્વરસંબંધી મન તો અણુપરિમાણવાળું હોવાથી, તેનો એકસાથે સર્વપદાર્થો સાથે સંયોગ થશે નહિ. તેથી એક જ પદાર્થને તે ઈશ્વર જ્યારે જાણે છે, ત્યારે બીજાપદાર્થો વિદ્યમાન હોવા છતાં જાણી શકશે નહિ. તેથી તમારો ઈશ્વર પણ આપણી જેમ ક્યારેય સર્વજ્ઞ બનશે નહિ. (કારણ કે મનનો એક સાથે સર્વપદાર્થો સાથે સન્નિકર્ષ થવો અસંભવિત હોવાથી સર્વપદાર્થોનું એકસાથે જ્ઞાન થશે નહિ. પરંતુ જે પદાર્થ સાથે સત્રિકર્ષ હશે, તેનું જ્ઞાન થશે અને બીજા પદાર્થો વિદ્યમાન હોવા છતાં સન્નિકર્ષ ન હોવાના કારણે બીજા પદાર્થોનું જ્ઞાન થશે નહિ. તેથી તેને સર્વપદાર્થોનું જ્ઞાન ન થવાના કા૨ણે આપણી જેમ સર્વજ્ઞ બની શકશે નહિ.
જો તમે ‘ઈશ્વર ક્રમથી સર્વપદાર્થો સાથે સન્નિકર્ષ કરી સર્વપદાર્થોને જાણશે, ત્યારે સર્વશ બનશે”-આવું કહેશો તો બહુ કાળ વડે ઈશ્વર જેમ સર્વજ્ઞ બની ગયા, તેમ આપણે પણ સર્વપદાર્થોનો ક્રમથી સન્નિકર્ષ કરીશું, ત્યારે સર્વજ્ઞ બની જઈશું. અર્થાત્ ક્રમથી જેમ મહેશ્વરને જગતના સઘળાયે પદાર્થોનું જ્ઞાન થાય છે, તેમ આપણને પણ ક્રમથી જગતના તમામ પદાર્થોનું જ્ઞાન થઈ જશે. (કદાચ માની લઈએ કે વર્તમાનકાલીન તમામ પદાર્થોને ઈશ્વર કોઈપણ રીતે જાણી પણ લે. તો પણ) અતીતકાલીન પદાર્થો નાશ પામી ગયા હોવાથી તથા અનાગતકાલિન પદાર્થો ઉત્પન્ન થયા ન હોવાથી, મન સાથે સત્રિકર્ષને પામી શકતા નથી. અર્થાત્ અતીતઅનાગતકાલસંબંધી પદાર્થોનો મન સાથે સન્નિકર્ષ થઈ શકતો નથી. કારણકે મનનો સંયોગ વિદ્યમાન(વર્તમાનકાલીન)પદાર્થો સાથે જ સંભવે છે અને વર્તમાનકાલમાં તો અતીતઅનાગતકાલીન પદાર્થોનો અભાવ છે. તેથી મહેશ્વરનું જ્ઞાન કેવી રીતે અતીત-અનાગતકાલીન પદાર્થોનું, ગ્રાહક બની શકે ?
આ પ્રમાણે એકબાજુ મહેશ્વરને સર્વજ્ઞ માનવા અને બીજી બાજુ તેમના જ્ઞાનને સત્રિકર્ષજ માનવું તે પરસ્પરવિરુદ્ધ છે.
Page #345
--------------------------------------------------------------------------
________________
७१८
षड्दर्शन समुझय भाग- २, श्लोक - ५८, जैनदर्शन
- આ જ રીતે અન્ય યોગીઓનું સર્વાર્થસંવેદન પણ દુધરવિરોધથી ઘેરાયેલું જ જાણવું. અર્થાત્ યોગીઓનું જ્ઞાન પણ સજ્ઞિકર્ષજ હશે, તો તે સર્વજ્ઞ હોઈ શકશે નહિ. (૧૦)
કાર્યદ્રવ્ય પૂર્વે ઉત્પન્ન થતે છતે (અર્થાત્ કાર્યદ્રવ્ય પહેલાં ઉત્પન્ન થાય અને) તે કાર્યદ્રવ્યનું રૂપ પછીથી ઉત્પન્ન થાય છે. (અર્થાત્ કાર્યદ્રવ્ય જે ક્ષણે ઉત્પન્ન થાય, તેની પછીની ક્ષણે રૂપ ઉત્પન્ન થાય છે.) કારણકે રૂપાદિ નિરાશ્રય =નિરાધાર રહી શકતા નથી. રૂપાદિ ગુણ હોવાથી કોઈ દ્રવ્યને આશ્રયીને જ રહી શકે છે અને તેથી દ્રવ્યની ઉત્પત્તિ પહેલા તેની ઉત્પત્તિ થઈ શકતી નથી'-આવું કહીને પાછળથી “કાર્યદ્રવ્યનો વિનાશ થતે છતે દ્રવ્યનું રૂપ નાશ પામે છે'-આવું કહેતા નૈયાયિકોને પૂર્વાપરવિરોધ આવે છે. કારણ કે નૈયાયિકોએ પૂર્વે કહ્યું કે ગુણ આધારદ્રવ્ય વિના રહી શકતો નથી અને પછીથી કહ્યું કે કાર્યદ્રવ્યનો નાશ થતાં રૂપનો નાશ થાય છે. તેનાથી એ સિદ્ધ થયું કે કાર્યદ્રવ્યનો વિનાશ થવા છતાં પણ રૂપ નિરાશ્રય રહ્યું છતું પાછળથી વિનાશ પામશે. અર્થાત્ કાર્યદ્રવ્યનો નાશ થયા બાદ દ્વિતીય ક્ષણમાં રૂપાદિનો નાશ થશે એવું માને છે. તેથી નૈયોયિકો એક બાજુ દ્રવ્યના ઉત્પત્તિના સમયમાં રૂપાદિમાં નિરાધારતા ન આવે, તેથી તેની ઉત્પત્તિ કાર્યદ્રવ્યની ઉત્પત્તિની બીજી ક્ષણે માની અને બીજી બાજુ કાર્યદ્રવ્યના વિનાશ સમયે રૂપાદિને કાર્યદ્રવ્યના નાશ પછીની ક્ષણે નાશ પામતું કહીને (કમસેકમ એક ક્ષણ) રૂપાદિ ગુણની નિરાધારતાનું વિધાન કર્યું, તે ખરેખર પૂર્વાપરવિરોધ છે. ___ साङ्ख्यस्य त्वेवं स्ववचनविरोधः । प्रकृतिनित्यैका निरवयया निष्क्रियाऽव्यक्ता चेष्यते । सैवानित्यादिभिर्महदादिविकारैः परिणमत इति चाभिधीयते, तच पूर्वापरतोऽसंबद्धम् १ । अर्थाध्यवसायस्य बुद्धिव्यापारत्वाचेतनाविषयपरिच्छेदरहितार्थ न बुध्यत इत्येतत्सर्वलोकप्रतीतिविरुद्धम् २ । बुद्धिर्महदाख्या जडा न किमपि चेतयत इत्यपि स्वपरप्रतीतिविरुद्धं ३ । आकाशादिभूतपञ्चकं स्वरादितन्मात्रेभ्यः सूक्ष्मसंज्ञेभ्य उत्पन्नं यदुच्यते तदपि नित्यैकान्तवादे पूर्वापरविरुद्धं कथं श्रद्धेयम् ४ । यथा पुरुषस्य कूटस्थनित्यत्वान्न विकृतिर्भवति नापि बन्धमोक्षौ तथा प्रकृतेरपि न ते संभवन्ति कूटस्थनित्यत्वादेव, कूटस्थनित्यं चैकस्वभावमिष्यते ततो ये प्रकृतेर्विकृतिर्बन्धमोक्षौ चाभ्युपगम्यन्ते परैः, ते नित्यत्वं च परस्परविरुद्धानि ५ ।। ટીકાનો ભાવાનુવાદ: સાંખ્યોના મતમાં સ્વવચનવિરોધ આ પ્રમાણે છે. સાંખ્યો એકબાજુ પ્રકૃતિને નિત્ય, એક, નિરવયવ, નિષ્ક્રિય અને અવ્યક્ત કહે છે અને બીજીબાજુ તે જ પ્રકૃતિનું અનિત્ય, અનેક,
Page #346
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ५८, जैनदर्शन
સાવયવ, સક્રિય અને કાર્યરૂપ મહાન્-અહંકાર આદિરૂપથી પરિણમન માને છે. તે ખરેખર પૂર્વા૫૨થી અસંબદ્ધ વચન છે. કારણ કે નિત્યાદિધર્મોવાળી પ્રકૃતિનું અનિત્યાદિધર્મવાળી મહાન્ = બુદ્ધિ આદિમાં પરિણમન કેવી રીતે થઈ શકે ? (૧)
७१९
પદાર્થનો નિશ્ચય બુદ્ધિના વ્યાપારથી થતો હોવાથી ચૈતન્ય વિષયપરિચ્છેદથી રહિત છે. અર્થાત્ ચૈતન્ય પદાર્થનું નિશ્ચાયક નથી, આવું કહેવું તે લોકપ્રતીતિ અને અનુભવથી વિરુદ્ધ છે. કહેવાનો આશય એ છે કે સાંખ્યો અર્થના નિશ્ચયને બુદ્ધિનો ધર્મ માને છે તથા ચૈતન્યને બાહ્ય વિષયોના પરિજ્ઞાનથી શૂન્ય માને છે - આ બંને વાતો લોકપ્રતીતિથી વિરુદ્ધ છે. જગતમાં સર્વ લોકો માને છે કે તથા અનુભવમાં આવે છે કે ચૈતન્ય, બુદ્ધિ, ઉપલબ્ધિ આદિ એકાર્થવાચી છે. ચૈતન્ય જ મુખ્યતયા પદાર્થોનો પરિજ્ઞાતા છે. (૨)
મહાન - બુદ્ધિ જડ છે, એવું કહેવું પણ પ્રતીતિવિરુદ્ધ છે. બુદ્ધિ તો સ્વ અને ૫૨ બંનેનો અનુભવ કરે છે. આથી બુદ્ધિને જડ માનવી તે સ્વ-૫૨પ્રતીતિવિરુદ્ધ છે. જો બુદ્ધિ જડ અને ચૈતન્યશૂન્ય હોય તો, તેના દ્વારા સ્વ અને પરનો અનુભવ થઈ શકશે નહિ. (૩)
‘સૂક્ષ્મસંક્ષક સ્વરાદિતન્માત્રાઓથી આકાશાદિ પાંચ ભૂતની ઉત્પત્તિ થાય છે-' એમ જે સાંખ્યો દ્વારા કહેવાય છે. તે પણ નિત્ય-એકાંતવાદમાં પૂર્વપરવિરુદ્ધ હોવાથી કેવી રીતે શ્રદ્ધેય બને ? કહેવાનો આશય એ છે કે સાંખ્યો એકબાજુ મૂલપ્રકૃતિને નિત્ય માને છે. અને વળી બીજીબાજું તે નિત્યપ્રકૃતિથી મહાન=બુદ્ધિ, બુદ્ધિમાંથી અહંકાર, અહંકારમાંથી પાંચતન્માત્રા અને પાંચતન્માત્રામાંથી પંચમહાભૂતની ઉત્પત્તિ માને છે. આ પરસ્પરવિરોધ છે. કારણકે નિત્ય માનવામાં ઉત્પત્તિ તો થઈ શકતી નથી. જેમ પુરુષ કૂટસ્થંનિત્ય હોવાથી પુરુષની વિકૃતિ થતી નથી. અર્થાત્ પુરુષમાંથી વિકારો ઉત્પન્ન થતા નથી. પુરુષનો બંધ-મોક્ષ થતો નથી. તે પ્રમાણે પ્રકૃતિમાંથી પણ મહાદાદિ વિકારો ઉત્પન્ન ન થવા જોઈએ અને પ્રકૃતિનો બંધ-મોક્ષ પણ ન થવો જોઈએ. કારણકે પ્રકૃતિ પણ કૂટસ્થનિત્ય જ છે. સદા એક સ્વરૂપે રહેવાવાળો પદાર્થ ફૂટસ્થ નિત્ય કહેવાય છે. તેથી પ્રકૃતિને કૂટસ્થનિત્ય પણ માનવી અને તેની વિકૃતિ અને બંધ-મોક્ષ પણ માનવા, તે પરસ્પરવિરુદ્ધ છે. (૪-૫).
मीमांसकस्य पुनरेवं स्वमतविरोधः । न हिंस्यात्सर्वभूतानि [ ] इति न वै हिंस्रो भवेद् [ ] इति चाभिधाय महोक्षं वा महाजं वा श्रोत्रियाय प्रकल्पयेद् [ याज्ञ० स्मृ० १९९] इति जल्पतो वेदस्य कथं न पूर्वापरविरोधः । तथा " न हिंस्यात्सर्वभूतानि” [ ] इति प्रथममुक्त्वा पश्चात्तदागमे पठितमेवम् । “ षट्शतानि नियुज्यन्ते पशूनां मध्यमेऽहनि ।
Page #347
--------------------------------------------------------------------------
________________
७२०
षड्दर्शन समुशय भाग- २, श्लोक-५८, जैनदर्शन
अश्वमेघस्य वचनान्न्यूनानि पशुभित्रिभिः ।।१।।" [ ] तथा “अग्नीषोमीयं पशुमालभेत" [ऐतरेय आ० ६/१३] “सप्तदश प्राजापत्यान्पशूनालभेत" [तैति० सं० १/४] इत्यादि वचनानि कथमिव न पूर्वापरविरोधमनुरुध्यन्ते ? १। तथानृतभाषणं प्रथमं निषिध्य पश्चादूचे ब्राह्मणार्थेऽनृतं ब्रूयादित्यादि । तथा “न नर्मयुक्तं वचनं हिनस्ति न स्त्रीषु राजन्न विवाहकाले । प्राणात्यये सर्वधनापहारे पञ्चानृतान्याहुरपातकानि ।।२।।” [वसि० धर्म० १६/३६] तथाऽदत्तादानमनेकधा निरस्य पश्चादुक्तम् । यद्यपि ब्राह्मणो हठेन परकीयमादत्ते बलेन वा, तथापि तस्य नादत्तादानं, यतः सर्वमिदं ब्राह्मणेभ्यो दत्तं ब्राह्मणानां तु दौर्बल्यावृषलाः परिभुञ्जते, तस्मादपहरन् ब्राह्मणः स्वमादत्ते स्वमेव ब्राह्मणो भुङ्क्ते स्वं वस्ते स्वं ददातीति ३ । तथाऽपुत्रस्य गतिर्नास्तीति लपित्वोक्तम् “अनेकानि सहस्राणि कुमारब्रह्मचारिणाम् । दिवंगतानि विप्राणामकृत्वा कुलसंततिम् ।।१ ।।” इत्यादि ।। तथा “न मांसभक्षणे दोषो न मद्ये न च मैथुने । प्रवृत्तिरेषा भूतानां निवृत्तिस्तु महाफला ।।१।।" [मनु० ५/५६] इति स्मृतिगते श्लोके । यदि प्रवृत्तिनिर्दोषा, तदा कथं ततो निवृत्तिस्तु महाफलेति व्याहतमेतत् ४ । वेदविहिता हिंसा धर्महेतुरित्यत्र प्रकट एव स्ववचनविरोधः, तथाहिधर्महेतुश्चेद्धिंसा कथं ? हिंसा चेद्धमहेतुः कथम् ? न हि भवति माता च वन्ध्या चेति । धर्मस्य च लक्षणमिदं श्रूयते । “श्रूयतां धर्मसर्वस्वं श्रुत्वा चैवावधार्यताम् । आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत् ।।१।।" [चाणक्यः १/७] इत्यादि अर्चिार्गप्रपत्रैर्वेदान्तवादिभिर्गर्हिता चेयं हिंसा । “अन्धे तमसि मज्जामः पशुभिर्ये यजामहे । हिंसा नाम भवेद्धर्मो न भूतो न भविष्यति ।।१।।" इति ।। तथा भवान्तरं प्राप्तानां तृप्तये च श्राद्धादिविधानं तदप्यविचारितरमणीयम् । तथा च तद्यूथिनः पठन्ति । "मृतानामपि जन्तूनां श्राद्धं चेत्तृप्तिकारणम् । तन्निर्वाणप्रदीपस्य स्नेहः संवर्धयेच्छिखाम् इति ।। ।।” ५ ।। एवमन्यान्यपि पुराणोक्तानि पूर्वापरविरुद्धानि संदेहसमुचयशास्त्रादत्रावतार्य वक्तव्यानि । तथा नित्यपरोक्षज्ञानवादिनो भट्टाः स्वात्मनि क्रियाविरोधाज्ज्ञानं स्वप्रकाशकमभ्युपगच्छन्तः प्रदीपस्य परं(स्व)प्रकाशकमनङ्गीकुर्वन्तश्च कथं सद्भूतार्थभाषिणः । तथा ब्रह्माद्वैतवादिनोऽविद्याविवेकेन सन्मात्रं प्रत्यक्षात्प्रतियन्तोऽपि न निषेधकं प्रत्यक्षमिति ब्रुवाणाः कथं न विरुद्धवादिनः, अविद्यानिरासेन सन्मात्रस्य
Page #348
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुदय भाग-२, श्लोक-५८, जैनदर्शन
७२१
ग्रहणात् । तथा पूर्वोत्तरमीमांसावादिनः कथमपि देवमनङ्गीकुर्वाणा अपि सर्वेऽपि ब्रह्मविष्णुमहेश्वरादीन्देवान्पूजयन्तो ध्यायन्तो वा दृश्यन्ते । तदपि पूर्वापरविरुद्धम् इत्यादि । ટીકાનો ભાવાનુવાદ: મીમાંસકોના મતમાં આ પ્રમાણે સ્વવચનવિરોધ છે. વેદમાં એકસ્થાને “કોઈપણ પ્રાણીની હિંસા કરવી જોઈએ નહિ. ક્યારે પણ હિંસક બનવું નહિ”...આવું અહિંસકવાક્યોનું વિધાન કરીને, બીજા સ્થાને “ક્ષોત્રિય બ્રાહ્મણના આતિથ્ય માટે સાંઢ કે મોટા બકરાનો પણ ઉપયોગ કરે” આવું કથન કરાયું છે. તે કેમ પૂર્વાપરવિરોધ ન કહેવાય? એકબાજુ હિંસકવિધાનો કરવા અને બીજીબાજુ અહિંસકવિધાનો કરવા, તે પરસ્પરવિરુદ્ધ જ છે.
તે પ્રમાણે જ પ્રથમ “કોઈપણ જીવની હિંસા કરવી નહિ”-આવું કહીને પાછળથી તેમના શાસ્ત્રમાં કહ્યું કે “અશ્વમેઘયજ્ઞના મધ્યમદિનમાં ત્રણ ઓછા એવા છસો = ૫૯૭ પશુઓનો વધ કરવો જોઈએ.” “પ્રજાપતિ યજ્ઞસંબંધી સત્તર પશુઓનો વધ કરવો જોઈએ.” અને “અગ્નિષોમ યજ્ઞસંબંધી પશુનો વધ કરવો જોઈએ”.ઇત્યાદિ વચનો કહેવાયા છે. તો કેવી રીતે પૂર્વાપરવિરોધ નથી ? (૧)
આ રીતે પ્રથમ અસત્યભાષણનો નિષેધ કરીને પાછળથી “બ્રાહ્મણ માટે અસત્ય બોલવું જોઈએ-ઇત્યાદિ તથા “હે રાજન્ ! મસ્કરીમાં બોલાતું, સ્ત્રીઓના વિલાસમાં પ્રયોજાતું, વિવાહકાલે પ્રયોજાતું, કોઈ પ્રાણનો નાશ કરવા આવે ત્યારે બોલાતું અને કોઈ સમસ્તધનનું હરણ કરવા આવે ત્યારે બોલતું, આ પાંચ અસત્યો અપાતક = પાપરૂપ નથી.” આવું વેદમાં કહેવાયું છે. આ પણ પૂર્વાપરવિરોધ જ છે. (૨).
તે જ પ્રમાણે અદત્તાદાન (ચોરી)નો અનેક પ્રકારે નિષેધ કરીને પાછળથી કહેવાય છે કે – “જોકે બ્રાહ્મણ હઠથી કે છલથી બીજાનું ગ્રહણ કરે છે - ચોરી લે છે, તો પણ બ્રાહ્મણને અદત્તાદાન નથી. કારણ કે સંસારની સમસ્તસંપત્તિ બ્રાહ્મણોને અપાયેલી છે. પરંતુ બ્રાહ્મણોની નિર્બળતા હોવાથી શુદ્રો તે સંપત્તિને ભોગવે છે. તેથી પોતાની જ તે સંપત્તિનું હરણ કરતો બ્રાહ્મણ, પોતાનું જ ગ્રહણ કરે છે અને પોતાનું જ ભોગવે છે, પોતાનામાં જ રહે છે અને પોતાનું જ આપે છે.” આમ અહીં પણ વેદમાં પરસ્પરવિરોધી વચનો છે. (૩).
તે જ પ્રમાણે “અપુત્રીયાની ગતિ થતી નથી - સદ્ગતિ થતી નથી'-આવું કહીને પાછળથી કહેવાય છે કે “હજારો બ્રહ્મચારી વિપ્રકુમારો પોતાની કુલપરંપરાને ચલાવ્યા વિના પણ સ્વર્ગમાં ગયા છે” આ પ્રમાણે પરસ્પરવિરોધ છે. તથા “માંસભક્ષણમાં, મદ્યપાનમાં અને મૈથુનસેવનમાં દોષ નથી. તેમાં તો જીવોની પ્રવૃત્તિ સ્વાભાવિક જ હોય છે, છતાં પણ તે ત્રણનો ત્યાગ
Page #349
--------------------------------------------------------------------------
________________
७२२
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५८, जैनदर्शन
મહાફલને આપે છે” આ સ્મૃતિના શ્લોકમાં સ્પષ્ટતયા વિરોધી વાતો કરી છે. જો તે ત્રણમાં કરાતી પ્રવૃત્તિ નિર્દોષ છે. તો તે ત્રણની નિવૃત્તિ મહાફલને કેવી રીતે આપી શકે? તેથી પરસ્પર વિરુદ્ધ જ વાત છે. (૪)
વેદવિહિત યાજ્ઞિકહિંસાને ધર્મ કહેવો તે તો સ્પષ્ટ રીતે સ્વવચનવિરોધ છે. જો તે ધર્મનું કારણ છે, તો હિંસા કેવી રીતે હોય ? અને જો તે હિંસા છે, તો ધર્મનું કારણ કેવી રીતે હોય? “માતા પણ હોય અને વધ્યા પણ હોય–” આ વાત તો અસંભવિત છે. હિંસા ત્રણકાલમાં પણ ધર્મનું કારણ બની નથી. શાસ્ત્રમાં ધર્મનું (અહિંસાત્મક)લક્ષણ બતાવ્યું છે - “જે વ્યવહાર આપણને પ્રતિકૂલ લાગે છે. - દુઃખદાયક લાગે છે. તેવો વ્યવહાર બીજાની સાથે ન કરવો જોઈએ. આ સર્વ ધર્મોનો સાર છે, તે ધર્મ સર્વસ્વ છે. આને સારી રીતે સાંભળીને ધારણ કરો.” અર્ચિમાર્ગિ વેદાંતીઓએ તે હિંસાની કઠોર શબ્દોમાં નિંદા કરતાં કહ્યું છે કે “જેઓ પશુઓનો વધ કરવા દ્વારા યજ્ઞ કરે છે, ઈશ્વરની પૂજા કરે છે. તેઓ ઘોર અંધકારમાં ડૂબે છે. હિંસા ક્યારે પણ ધર્મરૂપ નહોતી કે ક્યારે પણ ધર્મરૂપ થશે નહિ.”
તથા પરલોકમાં ગયેલા મૃત વ્યક્તિઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ આદિ વિધાન કરે છે, તે પણ મોટી મૂર્ખતા છે. તમારા જ પક્ષનાં કહે છે કે.” જો શ્રાદ્ધ મૃત વ્યક્તિઓની તૃપ્તિનું કારણ બનતું હોય, તો બુઝાઈ ગયેલો દીપક પણ તેલ નાખવા માત્રથી સળગવા લાગશે.” (૫)
આ પ્રમાણે અન્ય પણ પુરાણોમાં કહેલા પૂર્વાપરવિરુદ્ધ વચનો સંદેહસમુચ્ચયગ્રંથથી અવતરણ કરીને અહીં વિચારી લેવા.
જ્ઞાનને નિત્યપરોક્ષ માનવાવાળા ભાટ્ટ લોકો (કુમારિલ ભટ્ટના અનુયાયિઓ) “સ્વાત્મામાં ક્રિયાનો વિરોધ હોવાથી જ્ઞાનને સ્વ-પ્રકાશક માનતા નથી. તે લોકો દીપકને સ્વ-પર પ્રકાશક જોતા હોવા છતાં પણ જ્ઞાનને સ્વ પ્રકાશક માનતા નથી. તો કેવી રીતે યથાર્થવાદિ કહેવાય ? (અર્થાતુ દીપકની સ્વ-પર પ્રકાશકતાની ઉપેક્ષા કરીને, તેનાથી સિદ્ધ થતી જ્ઞાનની સ્વ-પર પ્રકાશકતાનો નિષેધ કરનારા તે લોકો કેવી રીતે યથાર્થવાદિ કહેવાશે ?) (કુમારિલ ભટ્ટની માન્યાત છે કે ‘યં ઘટ:' એવું જ્ઞાન જ્યારે ઉત્પન્ન થાય છે, ત્યારે જ જ્ઞાનના વિષય ઘટમાં જ્ઞાતતા' નામના પદાર્થની ઉત્પત્તિ થાય છે. “જ્ઞાતો ઘટ એ પ્રતીતિ જ્ઞાતતાની સાધક છે. આ જ્ઞાતતા જ્ઞાનના પ્રામાણ્યનો નિશ્ચય કરાવે છે.).
બ્રહ્માદ્વૈતવાદિઓ પ્રત્યક્ષથી અવિદ્યારહિત સન્માત્રબ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે. પરંતુ પ્રત્યક્ષને નિષેધક = નિષેધ કરવાવાળું માનતા નથી. જ્યારે પ્રત્યક્ષ અવિદ્યાનો નિષેધ કરીને સન્માત્ર બ્રહ્મનો અનુભવ કરી રહ્યું છે, ત્યારે તે નિષેધક તો આપોઆપ સિદ્ધ થઈ જાય છે. એક બાજુ
Page #350
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ५८, जैनदर्शन
७२३
પ્રત્યક્ષથી અવિદ્યાનો નિષેધ પણ કરવો અને બીજી બાજુ પ્રત્યક્ષને નિષેધક ન માનવું, તે પરસ્પરવિરુદ્ધ છે.
આ જ રીતે પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસામતવાળા શાસ્ત્રોમાં કોઈપણ ઈશ્વરનો સ્વીકાર કરાયો નથી. પરંતુ તે સર્વે પણ વ્યવહારમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ સર્વે દેવોની પૂજા – ઉપાસના કરે છે તથા તે દેવોનું ધ્યાન કરે છે. આ પણ પૂર્વાપરવિરોધ છે. __ अथवा ये ये बौद्धादिदर्शनेषु स्याद्वादाभ्युपगमाः प्राचीनश्लोकव्याख्यायां प्रदर्शिताः ते सर्वेऽपि पूर्वापरविरुद्धतयात्रापि सर्वदर्शनेषु यथास्वं दर्शयितव्याः, यतो बौद्धादय उक्तप्रकारेण स्याद्वादं स्वीकुर्वन्तोऽपि तन्निरासाय च युक्तीः स्फोरयन्तः 'पूर्वापरविरुद्धवादिनः कथं न भवेयुः । कियन्तो वा दधिमाषभोजनात्कृष्णा विविच्यन्त इत्युपरम्यते ।। चार्वाकस्तु वराक आत्मतदाश्रितधर्माधर्मानेकान्तस्वर्गापवर्गादिकं सर्वं कुग्रहग्रहिलतयैवाप्रतिपद्यमानोऽवज्ञोपहत एव कर्तव्यः, न पुनस्तं प्रत्यनेकान्ताभ्युपगमोपन्यासेन पूर्वापरोक्तविरोधप्रकाशनेन वा किमपि प्रयोजनं, सर्वस्य तदुक्तस्य सर्वलोकशास्त्रैः सह विरुद्धत्वात् । मूर्तेभ्यो भूतेभ्योऽमूर्तचैतन्योत्पादस्य विरुद्धत्वाद्भुतेभ्य उत्पद्यमानस्यान्यत आगच्छतो वा चैतन्यस्यादर्शनात्, आत्मवचैतन्यस्याप्यन्द्रियकप्रत्यक्षाविषयत्वात् इत्यादि, तदेवं बौद्धादीनामन्येषां सर्वेषामागमाः प्रत्युत स्वप्रणेतृणामसर्वज्ञत्वमेव साधयन्ति, न पुनः सर्वज्ञमूलतां, पूर्वापरविरुद्धार्थवचनोपेतत्वात् । जैनमतं तु सर्वं पूर्वापरविरोधाभावात्स्वस्य सर्वज्ञमूलतामेवावेदयतीति स्थितम् ।। ___ अथानुक्तमपि किमपि लिख्यते । प्राप्यकारीण्येवेन्द्रियाणीति कणभक्षाक्षपादमीमांसकसांख्याः समाख्यान्ति । चक्षुःश्रोत्रेतराणि तथेति ताथागताः । चक्षुर्वर्जानीति स्याद्वादावदातहृदयाः । श्वेताम्बराणां संमतिर्नयचक्रवालः स्याद्वादरत्नाकरो रत्नाकरावतारिका तत्त्वार्थः प्रमाणवार्तिकं प्रमाणमीमांसा न्यायावतारोऽनेकान्तजयपताकानेकान्तप्रवेशो धर्मसंग्रहिणी प्रमेयरत्नकोशश्चेत्येवमादयोऽनेके तर्कग्रन्थाः । दिगम्बराणां तु प्रमेयकमलमार्तण्ड न्यायकुमुदचन्द्र आप्तपरीक्षाष्टसहस्री सिद्धान्तसारो न्यायविनिश्चयटीका चैत्यादयः ।।१८।।
इति श्रीतपागणनभोङ्गणदिनमणिश्रीदेवसुन्दरसूरिपदपद्मोपजीविश्रीगुणरत्नसूरिविर
१. पूर्वापराविरुद्धवादिनः कथं भवेयुः ।
Page #351
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५८, जैनदर्शन
चिततायां तर्करहस्यदीपिकायां षड्दर्शनसमुच्चयटीकायां जैनमतस्वरूपनिर्णयो नाम
चतुर्थोऽधिकारः ।।
७२४
ટીકાનો ભાવાનુવાદ :
પૂર્વે તે તે દર્શનની તે તે માન્યતાને અનુસરતા શ્લોકોની વ્યાખ્યામાં, જે જે દર્શનકારોએ પોતાની માન્યતામાં સ્યાદ્વાદનો સ્વીકાર કર્યો છે તે બતાવ્યું હતું. તે સર્વે પણ પૂર્વોપરવિરુદ્ધતયા સર્વદર્શનોમાં અહીં યથાયોગ્ય બતાવવું જોઈએ. કારણકે બૌદ્ધાદિ પૂર્વે કહેલા પ્રકારથી સ્યાદ્વાદને માનતા હોવા છતાં પણ તે સ્યાદ્વાદસિદ્ધાંતના ખંડન માટે અનેક યુક્તિઓ-કુતર્કો આપતા હોય, ત્યારે તેઓ પૂર્વાપરવિરુદ્ધવાદિઓ કેમ ન કહેવાય ? અર્થાત્ એક બાજુ પોતાના શાસ્ત્રવ્યવહારમાં સ્યાદ્વાદનો સ્વીકા૨ ક૨વો અને બીજી બાજુ સ્યાદ્વાદનું ખંડન કરવું તે પરસ્પરવિરુદ્ધ છે.
દહીં અને અડદમાંથી બનેલા ભોજનમાંથી કાળા અડદ વીણવા સમાન કેટલા અન્ય દર્શનોના દોષોનું વિવેચન કરીએ ! તેથી અહીં પૂર્વાપરિવરોધરૂપ દોષને શોધવાની પ્રક્રિયા ઉપર વિરામ મુકાય છે.
ચાર્વાક તો બિચારો અવજ્ઞાયોગ્ય છે. ચાર્વાક આત્મા અને આત્માને આશ્રયે રહેલા ધર્માધર્મ, અનેકાંત, સ્વર્ગ, અપવર્ગ આદિ સર્વને માનતો જ નથી. તેથી તેની અવજ્ઞા જ કરવા જેવી છે. ચાર્વાકને અનેકાંતના સ્વીકાર કરવા તથા તેના મતમાં પૂર્વાપવિરોધ કહેવા કોઈપણ પ્રયોજન નથી. કારણકે તેને કહેલી સઘળીયે વાતો લોકપ્રતીતિ તથા સર્વદર્શનોના શાસ્ત્રોથી વિરુદ્ધ છે. મૂર્ત એવા ભૂતોથી અમૂર્ત ચૈતન્યની ઉત્પત્તિ વિરુદ્ધ છે. ચૈતન્ય ભૂતોથી ઉત્પન્ન થતું કે કોઈ ઠેકાણેથી આવતું જોવા મળતું નથી. ચૈતન્ય તો આત્માનો પોતાનો ધર્મ છે અને જેમ આત્માનું ઇન્દ્રિયપ્રત્યક્ષ થતું નથી, પરંતુ માનસપ્રત્યક્ષ થાય છે. તે રીતે ચૈતન્યનું પણ ઇન્દ્રિયપ્રત્યક્ષ થતું નથી, માનસપ્રત્યક્ષ થાય છે.
આ પ્રમાણે સર્વે પણ અન્ય બૌદ્ધાદિદર્શનકારોના આગમો પૂર્વાપવિરુદ્ધ વચનોથી વ્યાપ્ત હોવાના કારણે પોતાના ગ્રંથપ્રણેતાની અસર્વજ્ઞતાને સિદ્ધ કરે છે. સર્વજ્ઞમૂલતાને સિદ્ધ કરતા નથી. પરંતુ જૈન દર્શનમાં સર્વે પૂર્વાપરિવરોધોનો અભાવ હોવાથી જૈનાગમોની સર્વજ્ઞમૂલતાને જ પ્રગટ કરે છે. આથી જૈનમત જ સર્વજ્ઞ દ્વારા પ્રતિપાદિત છે તથા સત્ય છે, તે નક્કી થાય છે.
શ્લોકમાં = મૂલગ્રંથમાં ન કહેવાયેલું પણ કંઈક કહેવાય છે. વૈશેષિક, નૈયાયિક, મીમાંસક અને સાંખ્ય ચક્ષુ આદિ સર્વે ઇન્દ્રિયોને પ્રાપ્યકારી = પદાર્થોને પ્રાપ્ત કરીને, તેનાથી સન્નિકર્ષ કરીને જ્ઞાન ઉત્પન્ન કરનારી માને છે... બૌદ્ધો ચક્ષુ અને શ્રોત્ર સિવાયની ઇન્દ્રિયોને પ્રાપ્યકારી કહે છે. સ્યાદ્વાદિજૈનો ચક્ષુ સિવાયની સર્વે ઇન્દ્રિયોને પ્રાપ્યકારી માને છે.
Page #352
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५८, जैनदर्शन
७२५
શ્વેતાંબરોના સંમતિતર્ક, નયચક્રવાલ, સ્યાદ્વાદરત્નાકર, રત્નાકરાવતારિકા, તત્વાર્થપ્રમાણવાર્તિક, પ્રમાણમીમાંસા, ન્યાયાવતાર, અનેકાંતજયપતાકા, અનેકાંતપ્રવેશ, ધર્મસંગ્રહિણી, પ્રમેયરત્નકોષ, ઇત્યાદિ અનેક તર્કગ્રંથો છે. દિગંબરોના પ્રમેયકમલમાર્તડ, ન્યાયકુમુદચન્દ્ર, આપ્તપરીક્ષા, અષ્ટસહસ્ત્રી, સિદ્ધાંતસાર અને ન્યાયવિનિશ્ચિયટીકા વગેરે તર્કગ્રંથો છે. પ૮.
|| આ પ્રમાણે શ્રીતપાગચ્છરૂપી આકાશમંડળમાં સૂર્ય જેવા તેજસ્વી પૂ. શ્રી દેવસૂરિશ્વરજી મહારાજાના ચરણસેવી શ્રીગુણરત્નસૂરીશ્વરજી મહારાજા વિરચિત તર્કરહસ્યદીપિકા નામની કદર્શન સમુચ્ચયગ્રંથની ટીકામાં જૈનમતના સ્વરૂપનો નિર્ણાયક ચોથો અધિકાર ભાવાનુવાદ સહિત સાનંદ પૂર્ણ થાય છે.
Page #353
--------------------------------------------------------------------------
________________
७२६
षड्दर्शन समुश्चय भाग- २, श्लोक - ५९, वैशेषिक दर्शन
।। अर्हम् ।। ॥अथ पञ्चमोऽधिकारः ।। वैशेषिकदर्शन ।। अथ वैशेषिकमतविवक्षया प्राह । હવે વૈશેષિકમતનું નિરૂપણ કરે છે.
देवताविषयो भेदो नास्ति नैयायिकैः समम् । __वैशेषिकाणां तत्त्वे तु विद्यतेऽसौ निदर्श्यते ।।५९।। શ્લોકાર્થઃ વૈશેષિકોને દેવતાના સ્વરૂપના વિષયમાં તૈયાયિકો સાથે મતભેદ નથી. પરંતુ તત્ત્વના વિષયમાં મતભેદ છે તે બતાવાય છે.
व्याख्या-अस्य लिङ्गवेषाचारदेवादिनैयायिकप्रस्तावे प्रसङ्गेन प्रागेव प्रोचानम् । मुनिविशेषस्य कापोती वृत्तिमनुष्ठितवतो रथ्यानिपतितांस्तण्डुलकणानादायादाय कृताहारस्याहारनिमित्तात्कणाद इति संज्ञा अजनि । तस्य कणादस्य मुनेः पुरः शिवेनोलूकरूपेण मतमेतत्प्रकाशितम् । तत औलूक्यं प्रोच्यते । पशुपतिभक्तत्वेन पाशुपतं चोच्यते । कणादस्य शिष्यत्वेन वैशेषिकाः काणादा भण्यन्ते । आचार्यस्य च प्रागभिधानीपरिकर इति नाम समानायते ।। ___ अथ प्रस्तुतं प्रस्तूयते । देव एव देवता तद्विषयो भेदो-विशेषो वैशेषिकाणां नैयायिकैः समं नास्ति एतेन यादृग्विशेषण ईश्वरो देवो नैयायिकैरभिप्रेतः, तादृग्विशेषणः स एव वैशेषिकाणामपि देव इत्यर्थः । तत्त्वे तु तत्त्वविषये पुनर्विद्यते भेदः । असौ तत्त्वविषयो भेदो निदर्श्यते-प्रदर्श्यते ।।५९।। ટીકાનો ભાવાનુવાદઃ
વૈશેષિકોના લિંગ, વેષ, આચાર તથા દેવતા આદિનું સ્વરૂપ તૈયાયિકમતના નિરૂપણના સમયે પ્રસંગથી બતાવી દીધું છે. એક વિશિષ્ટમુનિ કાપોતીવૃત્તિથી માર્ગમાં પડેલા ચોખાના કણોને ગ્રહણ કરી કરીને ઉદરપૂરણ કરતા હતા. આથી તેમની કણાદ=કણને આદ = ખાવાવાળા સંજ્ઞા હતી. અર્થાત્ આહારને નિમિત્તે માર્ગમાં પડેલા ચોખાના દાણાને ગ્રહણ કરીને ઉદરપૂરણ કરતા તે મુનિવિશેષની કણાદ સંજ્ઞા હતી. અર્થાત્ લોકો તેમને કણાદ મુનિ કહેતા હતા. (જે પ્રમાણે કબૂતર રસ્તામાં પડેલા અનાજના દાણાને ચાંચથી વીણી-વીણીને આજીવિકા ચલાવે છે, તે પ્રમાણે ગૃહસ્થ પાસેથી યાચના કર્યા વિના રસ્તામાં પડેલા દાણાના ભોજનથી
Page #354
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ६०, वैशेषिक दर्शन
આજીવિકા ચલાવવી તે કાપોતીવૃત્તિ કહેવાય છે. આ કણાદ મુનિની આગળ શિવ દ્વારા ઉલૂક રૂપ ધારણ કરીને, આ વૈશેષિકમતનું આદિમાં નિરૂપણ કરાયું હતું. આથી આ મતને ઓલુક્ય દર્શન પણ કહેવાય છે. વૈશેષિકમતાનુયાયિ પશુપતિ=શિવના ભક્ત હોવાથી આ દર્શન પાશુપતદર્શન પણ કહેવાય છે. (તે કણાદઋષિએ સૌપ્રથમ કણાદસૂત્રની રચના કરી હતી.) વૈશેષિકો કણાદઋષિના જ શિષ્યો હોવાના કારણે કાણાદ પણ કહેવાય છે. આચાર્યનું ‘પ્રાગભિધાનીપરિકર' આ નામ કહેવાય છે.
७२७
હવે શ્લોકની પ્રસ્તુત વાતને કહેવાય છે - દેવને જ દેવતા કહેવાય છે. દેવતાવિષયક ભેદ વૈશેષિકોને નૈયાયિકોની સાથે નથી. આથી જે પ્રકારે નૈયાયિકો નિત્ય, સર્વજ્ઞ, સૃષ્ટિકર્તા આદિ રૂપથી ઈશ્વરને માને છે. તેવા જ પ્રકારના ઈશ્વરને વૈશેષિકો દેવ તરીકે માને છે. આથી દેવતાના વિષયમાં કોઈ મતભેદ નથી. પરંતુ તત્ત્વના વિષયમાં મતભેદો છે. તે તત્ત્વવિષયક મતભેદ બતાવાય છે. પા
तमेवाह
તે તત્ત્વવિષયક ભેદ જ હવે બતાવાય છે -
द्रव्यं गुणस्तथा कर्म सामान्यं च चतुर्थकम् । विशेषसमवायौ च तत्त्वषट्कं तु तन्मते ।। ६० ।।
શ્લોકાર્થ : વૈશેષિકમતમાં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય, આ છ તત્ત્વો છે. व्याख्या- द्रव्यं प्रथमं तत्त्वं, गुणो द्वितीयम्, तथाशब्दो भेदान्तरसूचने कर्म तृतीयं, सामान्यं च चतुर्थमेव चतुर्थकम् स्वार्थे कप्रत्ययः, विशेषसमवायौ च पञ्चमषष्ठे तत्त्वे, उभयत्र चकारौ समुच्चयार्थो । तुशब्दस्यावधारणार्थत्वे तत्त्वषट्कमेव न न्यूनाधिकं षडेव पदार्था इत्यर्थः । तन्मते वैशेषिकमते, अत्र पदार्थषट्के द्रव्याणि गुणाश्च केचिन्नित्या एव केचित्त्वनित्याः, कर्मानित्यमेव, सामान्यविशेषसमवायास्तु नित्या एवेति । केचित्त्वभावं સપ્તમં પવાર્થમાğ: ।।૬૦ ||
ટીકાનો ભાવાનુવાદ :
વૈશેષિકમતમાં પહેલું તત્ત્વ દ્રવ્ય છે. બીજું તત્ત્વ ગુણ છે. શ્લોકમાં ‘તથા’ શબ્દ ભેદાન્તરસૂચક છે. ત્રીજું તત્ત્વ કર્મ છે. ચોથું તત્ત્વ સામાન્ય છે. અહીં સ્વાર્થમાં ‘’ પ્રત્યય લાગીને ‘ચતુર્થમ્’બનેલ છે. પાંચમું અને છઠ્ઠું તત્ત્વ વિશેષ અને સમવાય છે. ઉભયત્ર ‘= ’ કાર સમુચ્ચયાર્થક છે. શ્લોકમાં ‘તુ’ અવધારણાર્થક છે. તેથી વૈશેષિકમતમાં છ જ તત્ત્વો છે. તેનાથી ન્યૂન કે અધિક
Page #355
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ६१, वैशेषिक दर्शन
નથી. અર્થાત્ પાંચ કે સાત નથી. વૈશેષિકમતમાં છ પદાર્થો પૈકી દ્રવ્યો અને ગુણોમાં કેટલાક નિત્ય છે અને કેટલાક અનિત્ય છે. કર્મ અનિત્ય છે. પરંતુ સામાન્ય, વિશેષ અને સમાવાય નિત્ય જ છે. કોઈક આચાર્ય સાતમા પદાર્થ અભાવને પણ માને છે ફગા
७२८
अथ द्रव्यभेदानाह
હવે દ્રવ્યના ભેદોને કહે છે.
तत्र द्रव्यं नवधा भूजलतेजोनिलान्तरिक्षाणि ।
कालदिगात्ममनांसि च गुणः पुनः पञ्चविंशतिधा ।। ६१ ।।
श्लोकार्थ : ते छ पछार्थोभां द्रव्य नव प्रहारना छे. (१) पृथ्वी, (२) पाएशी, (3) अग्नि, (४) वायु, (4) खाश (5) अल, (७) हिशा, (८) आत्मा, (८) भन तथा गुएापहार्थना २५ प्रहार छे. ॥५१॥
"
व्याख्या- तत्र तेषु षट्सु पदार्थेषु द्रव्यं नवधा, व्यवच्छेदफलं वाक्यमिति न्यायान्नवधैव न तु न्यूनाधिकप्रकारम् । अत्र द्रव्यमिति जात्यपेक्षमेकवचनम्, एवं प्रागग्रे च ज्ञेयम्, ततो नवैव द्रव्याणीत्यर्थः । एतेन छायातमसी आलोकाभावरूपत्वान्न द्रव्ये भवत इत्युक्तम् । भूः पृथिवी, काठिन्यलक्षणा मृत्पाषाणवनस्पतिरूपा । जलमापः तच सरित्समुद्रकरकादिगतम् । तेजोऽग्निः तच चतुर्धा, भीमं काष्ठेन्धनप्रभवं दिव्यं सूर्यविद्युदादिजं, आहारपरिणामहेतुरौदर्यं आकरजं च सुवर्णादि । अनिलो वायुः । एतानि चत्वार्यनेकविधानि । अन्तरिक्षमाकाशं, तचैकं नित्यममूर्तं विभु च द्रव्यम् । विभुशब्देन विश्वव्यापकम् । इदं च शब्देन लिङ्गेनावगम्यते, आकाशगुणत्वाच्छब्दस्य । द्वन्द्वे भूजलतेजोऽनिलान्तरिक्षाणि । कालः परापरव्यतिकरयौगपद्यायौगपद्यचिरक्षिप्रप्रत्ययलिङ्गो द्रव्यम्, तथाहि - परः पिताऽपरः पुत्रो युगपदयुगपद्वा चिरं क्षिप्रं कृतं करिष्यते वेति यत्परापरादिज्ञानं तदादित्यादिक्रियाद्रव्यव्यतिरिक्तपदार्थबन्धनं, तत्प्रत्ययविलक्षणत्वात्, घटादिप्रत्ययवत् । योऽस्य हेतुः स पारिशेष्यात्कालः स चैको नित्योऽमूर्तो विभुर्द्रव्यं च । दिगपि द्रव्यमेका नित्याऽमूर्ता विभुश्च (विभ्वीच ) । मूर्तेष्वेव हि द्रव्येषु मूर्तं द्रव्यमवधिंकृत्वेदमस्मात्पूर्वेण दक्षिणेन पश्चिमेनोत्तरेण पूर्वदक्षिणेन दक्षिणापरेणापरोत्तरेणोत्तरपूर्वेणाधस्तादुपरिष्टादित्यमी दशप्रत्यया यतो भवन्ति सा दिगिति । एतस्याश्चैकत्वेऽपि प्राच्यादिभेदेन नानात्वं कार्यविशेषाद्व्यवस्थितम् । आत्मा जीवोऽनेको नित्योऽमूर्तो विभुर्द्रव्यं च ।
"
"
Page #356
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुद्यय भाग- २, श्लोक - ६१, वैशेषिक दर्शन
७२९
ટીકાનો ભાવાનુવાદ: તે છ પદાર્થોમાં દ્રવ્ય નવ પ્રકારનું છે “પ્રત્યેકવાક્ય વ્યવચ્છેદફલક = નિશ્ચયાત્મક હોય છે.” આ ન્યાયથી દ્રવ્યની સંખ્યા નવ જ છે. ન્યૂનાધિક નથી. અર્થાત્ આઠ કે દસ નથી. દ્રવ્યો સંવ હોવા છતાં પણ ‘દ્રવ્યમ્' આવો એકવચનનો પ્રયોગ દ્રવ્યત્વ જાતિની અપેક્ષાએ સમજવો. આ પ્રમાણે પૂર્વના શ્લોકમાં તથા આગળ જ્યાં એકવચનાત દ્રવ્ય શબ્દનો પ્રયોગ હોય તો દ્રવ્યત્વ જાતિની અપેક્ષા સમજી લેવી. તેથી દ્રવ્યો તો નવ જ છે. આ રીતે દ્રવ્યોની સંખ્યા નવ નિયત થઈ જતાં છાયા અને અંધકાર સ્વતંત્રદ્રવ્ય નથી. છાયા અને અંધકાર તેજોદ્રવ્યના અભાવરૂપ છે. તેથી દ્રવ્યરૂપ નથી. ભૂ = પૃથ્વી. પૃથ્વી કઠોર હોય છે. તે માટી, પાષાણ, વનસ્પતિરૂપે હોય છે. જલ = પાણી. તે પાણી સરોવર, સમુદ્ર અને કરા આદિ અનેકરૂપોમાં હોય છે. તેજ-અગ્નિ. તેના ચાર પ્રકાર છે. (૧) કાષ્ઠના લાકડા (ઇન્ધન)થી ઉત્પન્ન થયેલો ભોમ જાતિનો, (૨) સૂર્ય અને વિજળી આદિનો દિવ્ય જાતિનો, (૩) ભોજન આદિના પાચનમાં કારણભૂત ઓદર્ય, (૪) ખાણમાં ઉત્પન્ન થતા સુવર્ણાદિ આકરજ.
અનિલ = વાયુ. આ પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના અનેક પ્રકારો જોવા મળે છે. અંતરિક્ષ = આકાશ. આકાશ નિત્ય, એક, અમૂર્ત અને વિભુ દ્રવ્ય છે. વિભુનો અર્થ છે વિશ્વવ્યાપક. આકાશ શબ્દરૂપલિંગ દ્વારા અનુમેય છે. કારણકે શબ્દ આકાશનો ગુણ છે – આ પાંચનો દ્વન્દ્ર સમાસ થઈ “મૂક્તનોડનિત્રાન્તરિક્ષાભિ' આ પદ બનેલ છે.
પર અને અપરપ્રત્યયોની વ્યતિકર = વિપરીતતારૂપલિંગથી તથા આ કાર્ય સાથે થયું, આ કાર્ય ક્રમથી થયું, આ કાર્ય જલ્દી થયું, આ કાર્ય વિલંબથી થયું, ઇત્યાદિ પ્રત્યયરૂપલિંગથી કાલ દ્રવ્યની સિદ્ધિ થાય છે. (કહેવાનો આશય એ છે કે દિશા, ગુણ, જાતિની અપેક્ષાએ જે સમીપવર્તી અધમજાતીય મૂર્ણપુરુષમાં અપરપ્રત્યય થાય છે, તેમાં કાલ દ્રવ્ય જવાન વિદ્વાન યુવકની અપેક્ષાએ પરપ્રત્યય કરાવે છે. તથા જે દૂરદેશવર્તી જવાન વિદ્વાનયુવકમાં દિશા આદિની અપેક્ષાએ પરપ્રત્યય થાય છે, તેમાં કાલ દ્રવ્ય અધમજાતીય મુર્ખ વૃદ્ધની અપેક્ષાએ અપરપ્રત્યય કરાવે છે. આ રીતે તે પર-અપરપ્રત્યયોની વિપરીતતા દિશા આદિથી ભિન્ન કાલદ્રવ્યની સત્તા સિદ્ધ કરે છે. તથા “આ કાર્ય એક સાથે થયું, આ કાર્ય ક્રમથી થયું, આ કાર્ય જલ્દી થયું, આ કાર્ય વિલંબથી થયું' ઇત્યાદિ કાલસંબંધી પ્રત્યય પણ કાલદ્રવ્યની સિદ્ધિ કરે છે.)
તથા પિતા જ્યેષ્ઠ છે. પુત્ર લઘુ છે. “યુગપતુ, ક્રમથી શીધ્ર કે ધીમે-ધીમે કાર્ય થયું કે થશેઇત્યાદિ પરાપરાદિપ્રત્યય, સૂર્યની ગતિ તથા અન્ય દ્રવ્યોથી ઉત્પન્ન ન થતાં બીજા કોઈ દ્રવ્યની અપેક્ષાથી થાય છે. કારણકે સૂર્યની ગતિ આદિમાં થવાવાળા પ્રત્યયોથી આ પ્રત્યય વિલક્ષણ પ્રકારનો છે. જેમકે ઘટથી થવાવાળો “આ ઘટ છે' એવો પ્રત્યય, સૂર્યની ગતિ આદિથી ભિન્ન
Page #357
--------------------------------------------------------------------------
________________
७३०
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ६१, वैशेषिक दर्शन
ઘટ નામના પદાર્થની અપેક્ષા રાખે, તે જ રીતે પરાપરાદિપ્રત્યય પણ સૂર્યની ગતિ આદિથી ભિન્ન કાલદ્રવ્યની અપેક્ષા રાખે છે. આથી પરાપરાદિપ્રત્યયનું જે નિમિત્ત છે, તે (અન્ય સર્વે નિમિત્તોનો નિષેધ થવાથી) પારિશેષન્યાયથી કાલદ્રવ્ય છે. આ રીતે કાલદ્રવ્યની સિદ્ધિ થાય છે. તે એક, નિત્ય, અમૂર્ત અને વિભુ દ્રવ્ય છે.
દિશા દ્રવ્ય પણ એક, અનિત્ય, અમૂર્તિ અને વિભુ છે. મૂર્તદ્રવ્યોમાં પરસ્પર મૂર્તદ્રવ્યોની અપેક્ષાએ આ આનાથી પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં, અગ્નિખૂણામાં, નૈઋત્યખુણામાં, વાયવ્યખુણામાં, ઇશાનખૂણામાં, ઉપર અને નીચે છે. - આ પ્રમાણેના દશ પ્રત્યયો જેનાથી થાય છે તે દિશા છે. તે દિશા એક હોવા છતાં પણ (મેરૂપર્વતની ચારે તરફ પરિભ્રમણ કરવાવાળા સૂર્યનો જ્યારે ભિન્ન ભિન્ન દિશાના પ્રદેશોમાં રહેવાવાળા લોકપાલો દ્વારા ગ્રહણ કરાયેલી દિશાના પ્રદેશોમાં સંયોગ હોય છે. ત્યારે) કાર્યવિશેષથી તેમાં પૂર્વપશ્ચિમ આદિ અનેક પ્રકારનો વ્યવહાર થવા લાગે છે. આત્મા-જીવ, નિત્ય, અમૂર્ત અને વિભુ દ્રવ્ય છે. __ मनश्चित्तं, तञ्च नित्यं द्रव्यमणुमात्रमनेकमाशुसंचारि प्रतिशरीरमेकं च । युगपज्ज्ञानानुत्पत्तिर्मनसो लिङ्गम्, आत्मनो हि सर्वगतत्वाद् युगपदनेकेन्द्रियार्थसंनिधाने सत्यपि क्रमेणैव ज्ञानोत्पत्त्युपलम्भादनुमीयते । आत्मेन्द्रियार्थसंनिकर्षेभ्यो व्यतिरिक्तं कारणान्तरं मनोऽस्तीति, यस्य संनिधानाज्ज्ञानानामुत्पत्तिरसंनिधानाचानुत्पत्तिरिति । तस्य च मनसो मृतशरीरानिर्गतस्य मृतशरीरप्रत्यासन्नमदृष्टवशादुपजातक्रियैरणुभिर्व्यणुकादिक्रमेणारब्धमतिसूक्ष्ममनुपलब्धियोग्यं शरीरं संक्रम्यैव स्वर्गादौ गतस्य स्वर्गाद्युपभोग्यशरीरेण संबन्धो भवति । केवलस्य त्वेतावडूरं गतिर्न स्यात् । तय मरणजन्मनोरान्तरालं गतं शरीरं मनसः स्वर्गनारकादिदेशं प्रतिवहनधर्मकत्वादातिवाहिकमित्युच्यते, ततो द्वन्द्वे कालदिगात्ममनांसि । चः समुद्यये । तत्र पृथिव्यापस्तेजोवायुरित्येतचतुःसङ्ख्यं द्रव्यं प्रत्येकं नित्यानित्यभेदाद्विप्रकारम् । तत्र परमाणुरूपं नित्यं “सदकारणवन्नित्यम्” [वैशे० सू० ४/१/१] इति वचनात् । तदारब्धं तु झ्यणुकादिकार्यद्रव्यमनित्यम् । आकाशादिकं नित्यमेव, अनुत्पत्तिमत्त्वात् । एषां च द्रव्यत्वाभिसंबन्धाद्रव्यरूपता । द्रव्यत्वाभिसंबन्धश्च द्रव्यत्वसामान्योपलक्षितः समवायः । तत्समवेतं वा सामान्यम् । एतश्च द्रव्यत्वाभिसंबन्धादिकमितरेभ्यो गुणादिभ्यो व्यवच्छेदकमेषां लक्षणम् । एवं पृथिव्यादिभेदानामपि पाषाणादीनां पृथिवीत्वाभिसंबन्धादिकं लक्षणमितरेभ्योऽबादिभ्यो भेदव्यवहारहेतुर्द्रष्टव्यम् । अभेदवतां त्वाकाशकालदिग्द्रव्या
Page #358
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुदय भाग-२, श्लोक-६१, वैशेषिक दर्शन
૭૧
णामनादितच्छब्दवाच्यता द्रष्टव्या । इदं च नवविधमपि द्रव्यं सामान्यतो द्वेधा, अद्रव्यं द्रव्यं अनेकद्रव्यं च द्रव्यम्-तत्राद्रव्यमाकाशकालदिगात्ममनःपरमाणवः कारणद्रव्यानारब्धत्वात् । अनेकद्रव्यं तु ट्यणुकादिस्कन्धाः । तत्र च द्वाभ्यां परमाणुभ्यां कार्यद्रव्ये आरब्धेऽणुरिति व्यपदेशः, परमाणुद्वयारब्धस्य व्यणुकस्याणुपरिमाणत्वात् । चित्रतुरैः परमाणुभिरारब्धस्यापि कार्यद्रव्यस्याणुपरिमाणतैव स्यात्, परं व्यणुकव्यपदेशो न स्यात् । त्रिभिद्यणुकैश्चतुर्भिर्वारब्धे त्र्यणुकमिति व्यपदेशः, न तु द्वाभ्यां व्यणुकाभ्यामारब्धे, द्वाभ्यामारब्धस्य ह्युपलब्धिनिमित्तं महत्त्वं न स्यात् । त्र्यणुकं च द्रव्यमुपलब्धियोग्यमिष्यते । ततश्चापरापरारब्धत्वेऽपरापरद्रव्योत्पत्तिज्ञेया ।। गुणः पुनः पञ्चविंशतिधा स्पष्टम् ।।१।। ટીકાનો ભાવાનુવાદ:
મન=ચિત્ત. તે નિત્ય છે. પરમાણુરૂપ છે. અનેક છે. પ્રત્યેકશરીરમાં એક-એક રહે છે. તથા ખૂબ શીઘ્રગતિએ સમગ્રશરીરમાં ગતિ કરે છે. એક સાથે સર્વે જ્ઞાનોની ઉત્પત્તિ ન થવી, તે જ મનનું લિંગ છે. અર્થાત્ એક સાથે જ્ઞાનોની ઉત્પત્તિ ન થવી, તે જ મનના સભાવનું પ્રબળ સાધક છે. આત્મા સર્વગત હોવાથી એક સાથે તમામ ઇન્દ્રિયો અને પદાર્થોનું સન્નિધાન કરી શકતો હોવા છતાં પણ જ્ઞાનની ઉત્પત્તિ ક્રમથી જ થાય છે. આ ક્રમ દ્વારા જ થતા જ્ઞાનોત્પત્તિના ઉપલંભથી મનનું અનુમાન થાય છે. આત્મા અને ઇન્દ્રયાર્થસજ્ઞિકર્ષથી અતિરિક્ત (જ્ઞાનોત્પત્તિમાં) બીજું કારણ છે અને તે જ મન છે. જ્યારે મનનું (ઇન્દ્રિયો સાથે) સન્નિધાન હોય, ત્યારે જ્ઞાનની ઉત્પત્તિ થાય છે અને જ્યારે મનનું (ઇન્દ્રિયોની સાથે) સન્નિધાન ન હોય, ત્યારે જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી. (કહેવાનો આશય એ છે કે આત્મા તો સર્વવ્યાપક છે. આથી તેનો એકસાથે સર્વ ઇન્દ્રિયો સાથે સંયોગ છે જ. પદાર્થો સાથે ઇન્દ્રિયોનો પણ એક સાથે સંયોગ હોઈ શકે છે. જેમ કે એક કેરીને ચૂસતી વખતે રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ સર્વેની સાથે ઇન્દ્રિયોનો એકસાથે સંબંધ થઈ રહ્યો છે. તો પણ રૂપાદિ પાંચ જ્ઞાન એક સાથે ઉત્પન્ન ન થતાં ક્રમથી જ ઉત્પન્ન થાય છે. આ ક્રમોત્પત્તિથી જણાય છે કે કોઈ એક સૂક્ષ્મપદાર્થ છે, કે જેના ક્રમિકસંયોગથી જ્ઞાન એકસાથે ઉત્પન્ન ન થતાં ક્રમસર ઉત્પન્ન થાય છે. આત્મા, ઇન્દ્રિયાર્થસમિકર્ષથી અતિરિક્ત મન નામનું કારણ અવશ્ય છે. તેનો જે ઇન્દ્રિય સાથે સંયોગ હોય છે, તે ઇન્દ્રિયથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. અન્યથી નહિ. તેનો સંયોગ જ જ્ઞાનોત્પત્તિનું કારણ બને છે. જો મનનો સંયોગ ન હોય તો ઇન્દ્રિયનો પદાર્થની સાથે સંયોગ હોવા છતાં જ્ઞાનોત્પત્તિ
Page #359
--------------------------------------------------------------------------
________________
७३२
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ६१, वैशेषिक दर्शन
થતી નથી. જેમકે રસ્તામાં ચાલતાં મન બીજે હોય ત્યારે સામે દેખાતા વ્યક્તિનું પણ જ્ઞાન થતું. નથી.)
(જ્યારે માણસ મૃત્યુ પામે છે, ત્યારે તે મન મૃતશરીરમાંથી નિકળીને સ્વર્ગ આદિમાં જાય છે. અને ત્યાં સ્વર્ગીય દિવ્ય શરીરની સાથે સંબંધ કરીને, તેનો ઉપભોગ કરે છે. જ્યારે મનુષ્ય મૃત્યુ પામે છે, ત્યારે મનનો સ્થૂલશરીર સાથેનો સંબંધ છૂટી જાય છે. તે મન તે સમયે અદૃષ્ટ પુણ્યપાપને અનુસારે ત્યાં તૈયાર થયેલા અત્યંત સૂક્ષ્મ આતિવાહકલિંગશરીરમાં પ્રવેશ કરે છે. અને તેના દ્વારા તે સ્વર્ગ સુધી પહોંચી જાય છે. જીવના અદૃષ્ટાનુસાર મૃત્યુની બાદ જ પરમાણુઓમાં ક્રિયા થાય છે. તે ક્રિયા દ્વારા ચણક-વ્યક આદિ ક્રમથી અત્યંત સૂક્ષ્મ આતિવાહિકશરીર બની જાય છે. તે સૂક્ષ્મશરીર ઇન્દ્રિયનો વિષય બનતું નથી. મન માત્ર એકલું તે આતિવાહિકશરીર વિના સ્વર્ગ કે નરક સુધી પહોંચતું નથી. તે શરીર મનને સ્વાર્માદિ સુધી પહોંચાડે છે.)
પંક્તિનો ભાવાનુવાદઃ તસ્ય મનો.. મૃતશરીરમાંથી નીકળેલું તે મન, મૃતશરીરની નજીકમાં જીવના અદૃષ્ટના વિશથી પરમાણુઓમાં ઉત્પન્ન થયેલી ક્રિયા દ્વારા કયણુક-aણુક આદિના ક્રમથી અતિસૂક્ષ્મ ઇન્દ્રિય અગોચરશરીરમાં પ્રવેશ કરીને સ્વર્ગાદિમાં જાય છે. ત્યાં સ્વર્ગીયાદિ ભોગ્યશરીરોની સાથે સંબંધ કરે છે અને તેનો ભોગ કરે છે. તે મન એકલું સૂક્ષ્મશરીર વિના આટલું દૂર ગતિ કરી શકતું નથી. તેથી મૃત્યુ અને જન્મની વચ્ચે રહેલું સૂક્ષ્મશરીર મનને સ્વર્ગનરકાદિ દેશ સુધી લઈ જવાના ધર્મવાળું હોવાથી આતિવાહિક કહેવાય છે.
અહીં દ્વન્દ સમાસ થઈ ‘શ્રાભિમનસિ' પદ બનેલ છે. ‘વ’ સમુચ્ચયાર્થક છે. તેમાં પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ, આ ચારે દ્રવ્યોના નિત્ય અને અનિત્ય એમ બે ભેદો છે. પરમાણુરૂપપૃથ્વી આદિ નિત્ય છે. કારણકે કહ્યું છે કે...” સતુ હોવા છતાં પણ જે વસ્તુ કારણોથી ઉત્પન્ન થતી નથી, તે નિત્ય હોય છે.” પરમાણુરૂપદ્રવ્ય સત્ તો છે જ. સાથે કોઈ કારણોથી ઉત્પન્ન થતું નથી. તેથી નિત્ય છે.
તે પરમાણુના સંયોગથી ઉત્પન્ન થયેલ ચણુક આદિ કાર્યદ્રવ્ય અનિત્ય છે. આકાશાદિ દ્રવ્યો નિત્ય જ છે. કારણ કે કોઈ કારણથી ઉત્પન્ન થતા નથી. દ્રવ્યત્વ નામની જાતિના સંબંધથી તેમાં દ્રવ્યરૂપતા આવે છે. અર્થાત્ દ્રવ્ય દ્રવ્ય” આવો અનુગતવ્યવહાર કરાવે છે. તથા દ્રવ્યત્વસામાન્યથી ઉપલલિત દ્રવ્યત્વનો દ્રવ્યની સાથે સમવાયસંબંધ હોય છે. અર્થાત્ સમવાય તો એક અને નિત્ય છે. આથી દ્રવ્યત્વવિશેષવાળો સમવાય કે સમવાયથી સંબદ્ધદ્રવ્યત્વ દ્રવ્યોમાં દ્રવ્યરૂપતાનો પ્રયોજક છે. આ દ્રવ્યત્વનો સમવાય ગુણાદિપદાર્થોથી દ્રવ્યને વ્યાવૃત્ત કરે છે અને તેમાં દ્રવ્ય દ્રવ્ય' વ્યવહાર કરાવે છે. આથી આ દ્રવ્યનું વ્યવચ્છેદકલક્ષણ = અસાધારણલક્ષણ છે.
Page #360
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक-६१, वैशेषिक दर्शन
૭રૂર
આ પ્રમાણે પૃથ્વી આદિના પાષાણાદિ ભેદોમાં પણ પૃથ્વીત્વાદિનો સમવાયસંબંધ જાણવો. તે સમવાય જલાદિપદાર્થોથી પૃથ્વીને ભિન્ન સિદ્ધ કરે છે તથા પૃથ્વી આદિ જલાદિથી ભિન્ન છે, આવા વ્યવહારમાં કારણ બને છે. અર્થાત્ આ પ્રમાણે પૃથ્વીમાં પૃથ્વીત્વનો સમવાય, અગ્નિમાં અગ્નિત્વનો સમવાય, તે પૃથ્વી આદિની ઇતરદ્રવ્યોથી વ્યાવૃત્તિ કરાવીને “પૃથ્વી આદિ . અનુગતવ્યવહારમાં કારણ બને છે.
ભેદ વિનાના આકાશ, કાલ, દિશા, આ ત્રણદ્રવ્યોની આકાશ, કાલ, દિશા - આ સંજ્ઞાઓ તથા વ્યવહાર અનાદિકાલીન છે. અર્થાત્ આકાશ, કાલ અને દિશા એક-એક જ દ્રવ્ય છે. આથી તેમાં આકાશત્વ આદિ જાતિ પ્રાપ્ત થતી નથી. તેથી તેઓની ‘આકાશ, કાલ અને દિશા” આ સંજ્ઞાઓ અનાદિકાલીન છે.
આ નવે પ્રકારના પણ દ્રવ્યોના સામાન્યથી બે પ્રકાર છે. (૧) અદ્રવ્ય દ્રવ્ય (૨) અનેકદ્રવ્ય દ્રવ્ય. તેમાં આકાશ, કાલ, દિશા, આત્મા, મન અને પરમાણુઓ અદ્રવ્ય દ્રવ્યો છે. કારણ કે કારણદ્રવ્યોથી ઉત્પન્ન થતા નથી. તેથી આકાશાદિ અદ્રવ્ય દ્રવ્યો છે. અર્થાત્ નિત્ય છે.
ચણકાદિ સ્કંધો અનેકદ્રવ્યો છે. (જેની ઉત્પત્તિમાં અનેક દ્રવ્યો સમવાયિકારણ બને છે, તે અનેકદ્રવ્ય દ્રવ્ય છે. અર્થાત્ અનિત્ય દ્રવ્ય કહેવાય છે. જેમકે પરમાણુથી ઉત્પન્ન થયેલા હુયણુકાદિ. એટલે કે દ્રવ્ય ક્યાં તો અદ્રવ્ય-નિત્ય હશે કે અનેકદ્રવ્ય = અનિત્ય હશે. કોઈપણ દ્રવ્ય “એક દ્રવ્ય' - જેની ઉત્પત્તિમાં એક જ સમવાયિકારણ હોય તે એકદ્રવ્ય, હોઈ શકતું નથી. જેમકે જ્ઞાનાદિગુણ.)
બે પરમાણુથી ઉત્પન્ન થવાવાળા કાર્યદ્રવ્યને અણુ કહેવાય છે. કારણકે બે પરમાણુથી ઉત્પન્ન થયેલા કૂચણકનું અણુપરિમાણ હોય છે. (તે જ રીતે) ત્રણ-ચાર પરમાણુઓથી ઉત્પન્ન થયેલા કાર્યદ્રવ્યનું પરિમાણ પણ અણુ જ હોય છે. પરંતુ તે ક્યણુક કહેવાતો નથી. ત્રણ કે ચાર યણકથી ઉત્પન્ન થયેલા કાર્યદ્રવ્યને વ્યણુક કહેવાય છે. પરંતુ બે કયણુકથી ઉત્પન્ન થયેલા કાર્યદ્રવ્યને ચણુક કહેવાતું નથી. કારણકે બે કયણુકથી ઉત્પન્ન થયેલા કાર્યદ્રવ્યની ઉપલબ્ધિમાં નિમિત્તભૂત મહત્ત્વ હોતું નથી. તથા વ્યણુક જ પ્રત્યક્ષને યોગ્ય માનેલ છે. આ રીતે આગળ-આગળ મહાનપરિમાણવાળા દ્રવ્યોની ઉત્પત્તિ જાણવી. (કહેવાનો આશય એ છે કે ત્રણ કે ચાર કુરાણકથી ઉત્પન્ન થવાવાળું કાર્યદ્રવ્ય ત્રણુક કહેવાય છે. બે ચકોથી ઉત્પન્ન થનારા કાર્યદ્રવ્યને વ્યણુક કહી શકાતું નથી, કારણકે બે કયણકોથી ઉત્પન્ન કાર્યમાં ઇન્દ્રિયોથી ગ્રહણ કરવા યોગ્ય મહત્ત્વપરિમાણ હોતું નથી. વ્યણુકદ્રવ્ય જ ઇન્દ્રિયગ્રાહ્ય છે. આ રીતે આગળ આગળ મહાનુપરિમાણવાળા કાર્યદ્રવ્યોની ઉત્પત્તિ થતી જાય છે. વિશેષમાં “કારણ દ્રવ્યનું પરિમાણ કાર્યમાં સ્વ-સજાતીય ઉત્કૃષ્ટપરિમાણને ઉત્પન્ન કરે છે' આવો નિયમ છે. જો પરમાણુના પરિમાણને યણુકના
Page #361
--------------------------------------------------------------------------
________________
७३४
षड्दर्शन समुश्चय भाग-२, श्लोक -६२-६३, वैशेषिक दर्शन
પરિમાણમાં કારણ માનશો, તો તેમાં અણુ પરિમાણના સજાતીય ઉત્કૃષ્ટ અણુતરપરિમાણની ઉત્પત્તિ થશે. આથી પરમાણુના પરિમાણને કાર્યના પરિમાણમાં કારણ નહિ માનતાં, પરમાણુની સંખ્યાને કારણ મનાય છે. જેનાથી કુચણકમાં અણુપરિમાણની જ ઉત્પત્તિ થાય છે, નહિ કે અણુતરપરિમાણની. આ રીતે જો કુણુકના અણુપરિમાણને ચણકના પરિમાણમાં કારણ માનશો, તો તેમાં પણ અણજાતીય-ઉત્કૃષ્ટ અણુતરપરિમાણની જ ઉત્પત્તિ થશે, (કે જે ઇષ્ટ નથી.) આથી દ્યણુકોમાં રહેનારી બહુ–સંખ્યાને કારણ માનવાથી જ શ્રેણુકમાં મહાપરિમાણની ઉત્પત્તિ થઈ શકે છે. આ જ કારણથી ત્રણ દ્યણુકથી ત્રણકની ઉત્પત્તિ બતાવી છે, બે કૂચણુકથી નહિ. બે દ્યણુકમાં બહુ–સંખ્યા નથી, દ્વિત્વસંખ્યા જ રહે છે.) ગુણ ૨૫ પ્રકારના છે તે સ્પષ્ટ છે. કુવા गुणस्य पञ्चविंशतिविधत्वमेवाहહવે પચ્ચીસ ગુણોનું જ નિરૂપણ કરે છે.
स्पर्शरसरूपगन्धाः शब्दः संख्या विभागसंयोगौ । परिमाणं च पृथक्त्वं तथा परत्वापरत्वे च ।।६२ ।। बुद्धिः सुखदुःखेच्छाधर्माधर्मप्रयत्नसंस्काराः ।
द्वेषः स्नेहगुरुत्वे द्रवत्ववेगौ गुणा एते ।।६३ ।। युग्मम् ।। दार्थ: स्पर्श, ३५, २स, गंध, श६, संध्या, विभाग, संयोग, परिभाए, पृथत्व, ५२त्व, अ५२त्व, बुद्धि, सुप, दु:५, ४२७, धर्म, अधर्म, प्रयत्न, सं२७१२, द्वेष, स्नेह, गुरुत्व, द्रवत्व, અને વેગ આ પચ્ચીસ ગુણ છે. IIકર-કall
व्याख्या-स्पर्शस्त्वगिन्द्रियग्राह्यः पृथिव्युदकज्वलनपवनवृत्तिः १ । रसो-रसनेन्द्रियग्राह्यः पृथिव्युदकवृत्तिः २ । चक्षुर्ग्राह्यं रूपं पृथिव्युदकज्वलनवृत्ति, तञ्च रूपं जलपरमाणुषु तेजःपरमाणुषु च नित्यं, पार्थिवपरमाणुरूपस्य त्वग्निसंयोगो विनाशकः । सर्वकार्येषु च कारणरूपपूर्वकरूपमुत्पद्यते, उत्पन्नेषु हि झ्यणुकादिकार्येषु पश्चात्तत्र रूपोत्पत्तिः, निराश्रयस्य कार्यरूपस्यानुत्पादात् । तथा कार्यरूपविनाशस्याश्रयविनाश एव हेतुः । पूर्वं हि कार्यद्रव्यस्य नाशः, तदनु च रुपस्य, आशुभावाञ्च क्रमस्याग्रहणमिति ३ । गन्धो प्राणग्राह्यः पृथिवीवृत्तिः, स्पर्शादेश्च गुणत्वे सति त्वगिन्द्रियग्राह्यादिकं लक्षणमितरव्यवच्छेदकम् ४ । शब्दः श्रोत्रेन्द्रियग्राह्यो गगनवृत्तिः क्षणिकश्च । श्रोत्रेन्द्रियं चाकाशात्मकम् । अथाकाशे निरवयव इदमात्यीयं श्रोत्रमिदं च परकीयमिति विभागः
Page #362
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ६२-६३, वैशेषिक दर्शन
७३५
कथमिति चेत् ? उच्यते, यदीयधर्माधर्माभिसंस्कृतकर्णशष्कुल्यवरुद्धं यन्नभस्तत्तस्य श्रोत्रमिति विभागः, अत एव नासिकादिरन्ध्रान्तरेण न शब्दोपलम्भः संजायते । तत्कर्णशष्कलीविघाताद्बाधिर्यादिकं च व्यवस्थाप्यत इति ५ । संङ्ख्या तु एकादिव्यवहारहेतुरेकत्वादिलक्षणा । सा पुनरेकद्रव्या चानेकद्रव्या च । तत्रैकसंख्यैकद्रव्या, अनेकसङ्ख्या तु द्वित्वादिसङ्ख्या । तत्रैकद्रव्यायाः सलिलादिपरमाण्वादिगतरूपादीनामिव नित्यानित्यत्वनिष्पत्तयः । अनेकद्रव्यायास्त्वेकत्वेभ्योऽनेकविषयबुद्धिसहितेभ्यो निष्पत्तिः । अपेक्षाबुद्धिविनाशाच विनाशः क्वचित्त्वाश्रयविनाशादिति ६ । प्राप्तिपूर्विका ह्यप्राप्तिविभागः, अप्राप्तिपूर्विका च प्राप्तिः संयोगः । एतौ च द्रव्येषु यथाक्रमं विभक्तसंयुक्तप्रत्ययहेतू । अन्यतरोभयकर्मजौ विभागसंयोगौ च यथाक्रमम् । ७-८ ।
ટીકાનો ભાવાનુવાદ ઃ - સ્પર્શેન્દ્રિયથી ગ્રાહ્ય સ્પર્શગુણ છે. અર્થાત્ સ્પર્શેન્દ્રિયનો વિષયભૂતગુણ સ્પર્શ છે. તે પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુમાં રહે છે. (૧) રસેન્દ્રિયથી ગ્રાહ્ય ગુણ રસ છે. તે પૃથ્વી, પાણીમાં રહે છે. (૨) ચક્ષુથી ગ્રાહ્ય રૂપગુણ છે. તે પૃથ્વી, પાણી અને અગ્નિમાં રહે છે. તે રૂપ જલીય પરમાણુઓમાં તથા તૈજસીયપરમાણુઓમાં નિત્ય છે. તથા પાર્થિવ પરમાણુઓનું રૂપ અગ્નિના સંયોગથી નાશ પામી જાય છે. સર્વ કાર્યોમાં કારણના રૂપથી રૂપ ઉત્પન્ન થાય છે. અર્થાત્ સર્વ કાર્યોમાં રહેલું રૂપ કારણરૂપપૂર્વક ઉત્પન્ન થાય છે. (જ્યારે) કુયણુકાદિ કાર્યો ઉત્પન્ન થઈ જાય છે, ત્યારબાદ તેમાં રૂપ ઉત્પન્ન થાય છે. અર્થાત્ પહેલા કૂયણુકાદિ કાર્યો ઉત્પન્ન થાય છે અને પછી તેમાં રૂપ ઉત્પન્ન થાય છે. કારણકે રૂપાદિ ગુણ છે. આથી તે નિરાધાર ઉત્પન્ન થઈ શકતા નથી. તેનું આધારભૂતદ્રવ્ય હોવું જ જોઈએ. ટુંકમાં નિરાધારકાર્યનું રૂપ ઉત્પન્ન થતું નથી. તે જ રીતે કાર્યરૂપના વિનાશમાં આધારનો વિનાશ જ હેતુ છે. તેથી પૂર્વે Aકાર્યદ્રવ્યનાશ થાય છે. ત્યારબાદ રૂપનો વિનાશ થાય છે. આ પ્રક્રિયા ખૂબ જલ્દી થતી હોવાથી ક્રમનું ગ્રહણ થતું નથી. (ક્ષણ એટલી સૂક્ષ્મ હોય છે કે તે આપણી દૃષ્ટિમાં આવતી નથી. તે જ કારણે કાર્યદ્રવ્યના વિનાશને અને તેના રૂપના વિનાશને એક જ ક્ષણમાં માની લઈએ છે. તેથી ક્રમશઃ થતી પ્રક્રિયા આપણી દૃષ્ટિમાં આવતી નથી.) (૩) ધ્રાણેન્દ્રિયથી ગ્રાહ્યગુણ ગંધ છે. તે માત્ર પૃથ્વીમાં રહે છે. સ્પર્ધાદિનું ઇતર-વ્યવચ્છેદકલક્ષણ
A એક બાજુ કહે છે કે ગુણ નિરાધાર રહી શકતો નથી અને બીજી બાજુ કહે છે કે કાર્યદ્રવ્ય= આધારનો નાશ
થાય, તેની બીજી ક્ષણે રુપ ગુણ નાશ પામે છે. તો ગુણ એકક્ષણ નિરાધાર ન બન્યો ? પરસ્પર વિરુદ્ધ વાત છે, તે જૈનદર્શનમાં આગળ બતાવી છે.
Page #363
--------------------------------------------------------------------------
________________
७३६
षड्दर्शन समुशय भाग-२, श्लोक - ६२-६३, वैशेषिक दर्शन
આ પ્રમાણે છે - ગુણ હોવાની સાથે જે સ્પર્શેન્દ્રિયાદિથી ગ્રાહ્ય હોય તે સ્પર્ધાદિ કહેવાય. અર્થાત્ સ્પર્શેન્દ્રિયથી ગ્રાહ્ય જે ગુણ હોય તે સ્પર્શ, રસેન્દ્રિયથી ગ્રાહ્ય જે ગુણ હોય તે રસ, ધ્રાણેન્દ્રિયથી ગ્રાહ્ય જે ગુણ હોય તે ગંધ. ચક્ષુથી ગ્રાહ્ય જે ગુણ હોય તે રૂપ. શ્રોત્રેન્દ્રિયથી ગ્રાહ્ય જે ગુણ હોય તે શબ્દ. (જો કે રૂપ– આદિ પણ તે તે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય હોવા છતાં પણ તે ગુણ નથી. તેથી તેમાં લક્ષણ અતિવ્યાપ્ત બનતું નથી. જે ઇન્દ્રિયથી જે પદાર્થ ગ્રહણ થાય છે, તે જ ઇન્દ્રિયથી તેની જાતિ અને તેનો અભાવ ગ્રહણ થાય છે, આવો નિયમ છે. આથી રસેન્દ્રિયથી રસની જેમ રસત્વ ગ્રહણ થાય છે, છતાં પણ રસત્વ ગુણ ન હોવાથી તેમાં લક્ષણ જતું નથી. અર્થાત્ “ગુણ' વિશેષણ મૂકવાથી રસવાદિમાં લક્ષણ અતિવ્યાપ્ત બનતું નથી. રસત્વ જાતિ છે.) (૪).
શબ્દ શ્રોત્રેન્દ્રિયથી ગ્રાહ્ય છે. આકાશમાં રહે છે અને ક્ષણિક છે. શ્રોત્રેન્દ્રિય આકાશસ્વરૂપ છે.
શંકા આકાશ તો નિરવયવ છે. તેથી આ અમારું શ્રોત્ર છે અને આ બીજાનું શ્રોત્ર છે. આવો વિભાગ કેવી રીતે પડી શકે ?
સમાધાન (આમાં કોઈ શંકા કરવા જેવી નથી.) જેના પુણ્ય-પાપથી સંસ્કૃત કર્ણશષ્ફલિમાં આકાશનો જે ભાગ રોકાય છે - આવે છે, તે તેનું શ્રોત્ર કહેવાય છે. આ પ્રમાણે વિભાગ પડે છે. આથી જ નાસિકા આદિના કાણાંઓમાં રહેલા આકાશથી શબ્દ સંભળાતો નથી. જેની કર્ણશખુલિ વિઘાત પામે છે - ફાટી જાય છે કે તેમાં કેદ થાય છે, તે વ્યક્તિ બહેરો કહેવાય છે. તેના દ્વારા ઓછું સંભળાય છે. (૫)
એક, બે, ત્રણ આદિ વ્યવહારમાં કારણભૂતગુણ એકત્વ, દ્ધિત્વ આદિ સંખ્યા છે. તે સંખ્યા એક દ્રવ્યમાં પણ રહે છે અને અનેક દ્રવ્યોમાં પણ રહે છે. એકત્વસંખ્યા એક દ્રવ્યમાં રહે છે. દ્વિવાદિસંખ્યા અનેક દ્રવ્યોમાં રહે છે. એક દ્રવ્યમાં રહેનારી એત્વસંખ્યા જલાદિના પરમાણુઓમાં તથા કાર્યદ્રવ્યમાં રહેનારા રૂપાદિ ગુણોની જેમ નિત્ય પણ હોય છે અને અનિત્ય પણ હોય છે. પરમાણુમાં નિત્ય, કાર્યદ્રવ્યમાં અનિત્ય.) કાર્યદ્રવ્યની એત્વસંખ્યા કારણની એકત્વસંખ્યાથી ઉત્પન્ન થાય છે.
અનેક દ્રવ્યોમાં રહેનારી દ્વિત્વાદિસંખ્યા અનેક પદાર્થોના એકત્વનો વિષય કરવાવાળી અપેક્ષાબુદ્ધિથી ઉત્પન્ન થાય છે. તે દ્વિવાદિસંખ્યા અપેક્ષાબુદ્ધિના નાશથી નાશ પામે છે અને ક્યારેક આધારભૂતદ્રવ્યના નાશથી નાશ પામે છે. (કહેવાના આશય એ છે કે અનેક દ્રવ્યોમાં રહેનારી દ્વિવાદિસંખ્યા અપેક્ષાબુદ્ધિથી ઉત્પન્ન થાય છે. તથા તે અપેક્ષાબુદ્ધિને નાશથી પણ, તેનો નાશ થાય છે. બે કે ત્રણ પદાર્થોને દેખીને “આ એક, આ એક અને આ એક આવી અનેક પદાર્થોના એકત્વને વિષય કરવાવાળી અપેક્ષાબુદ્ધિ થાય છે. તે અપેક્ષાબુદ્ધિથી તે પદાર્થોમાં દ્વિ–આદિ સંખ્યા ઉત્પન્ન થાય છે. જ્યારે તે અપેક્ષાબુદ્ધિ નષ્ટ થાય છે, ત્યારે તે
Page #364
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग- २, श्लोक -६२-६३, वैशेषिक दर्शन
७३७
સંખ્યાનો પણ નાશ થાય છે. વળી દ્વિવાદિસંખ્યાઓ રૂપાદિ ની જેમ ઘટ જ્યાં સુધી ટકે ત્યાં સુધી રહેતી નથી. તે તો જે વ્યક્તિ દેખે છે, તેની અપેક્ષાબુદ્ધિથી ઉત્પન્ન થઈને અપેક્ષાબુદ્ધિના નાશથી નાશ પામે છે. જે બે પાણીના પરપોટામાં કોઈક વ્યક્તિને અપેક્ષાબુદ્ધિથી દ્વિત્વસંખ્યા ઉત્પન્ન થઈ હતી. તે પરપોટાની બીજી ક્ષણે નાશ થતાં, દ્વિત્વસંખ્યા પણ આધારભૂતદ્રવ્યના નાશથી નાશ પામે છે.)
પ્રાપ્તિપૂર્વિકા અપ્રાપ્તિ વિભાગ કહેવાય છે. અર્થાત્ જે પૂર્વે સંયુક્ત હોય અને પછીથી છુટા પડી જવું-અલગ થઈ જવું, તે વિભાગ કહેવાય છે.
અપ્રાપ્તિપૂર્વિકા પ્રાપ્તિ સંયોગ કહેવાય છે. અર્થાત્ જે પૂર્વે અલગ-અલગ હતા, તેનું મિલન થવું તે સંયોગ કહેવાય છે. આ વિભાગ અને સંયોગ પદાર્થોમાં ક્રમશઃ “વિભક્ત=અલગ-અલગ હોવું” અને “સંયુક્ત = ભેગા હોવુંઆ પ્રત્યય વ્યવહારનો હેતુ છે.
બેમાંથી એક પદાર્થમાં ક્રિયા થવાથી કે બંને પદાર્થોમાં ક્રિયા થવાથી વિભાગ અને સંયોગ થાય છે. (અર્થાત્ જે બે પદાર્થોનો વિભાગ કે સંયોગ થવાનો હોય, તેમાં ક્યારેક બેમાંથી એક પદાર્થમાં જ ક્રિયા થાય છે. અને ક્યારેક બંને પદાર્થમાં ક્રિયા થાય છે. જેમકે પંખીનું ઉડીને વૃક્ષની શાખા ઉપર બેસવું અને ઉડી જવું. અહીં પંખીનો વૃક્ષની સાથેનો સંયોગ અને તે બંનેનો વિભાગ થયો, તેમાં ક્રિયા માત્ર પંખીમાં જ છે. જ્યારે બે કુસ્તીબાજો કુસ્તી કરે, ત્યારે સંયોગ અને વિભાગ થાય છે. તેમાં બંનેમાં ક્રિયા હોય છે. આમ સંયોગ અને વિભાગ બે પદાર્થોમાં થતી ક્રિયાથી કે એક પદાર્થની ક્રિયાથી ઉત્પન્ન થાય છે.) (૭-૮).
परिमाणव्यवहारकारणं परिमाणम् । तचतुर्विधं, महदणु दीर्घं ह्रस्वं च । तत्र महद्विविधं, नित्यमनित्यं च । नित्यमाकाशकालदिगात्मसु परममहत्त्वम् । अनित्यं झ्यणुकादिषु द्रव्येषु । अण्वपि नित्यानित्यभेदाद्विविधम् । परमाणुमनःसु पारिमाण्डल्यलक्षणं नित्यम् । अनित्यं व्यणुक एव । बदरामलकबिल्वादिषु बिल्वामलकबदरादिषु च क्रमेण यथोत्तरं महत्त्वस्याणुत्वस्य च व्यवहारो विभक्तोऽवसेयः, आमलकादिषूभयस्यापि व्यवहारात् । एवमिक्षौ समिद्वंशाद्यपेक्षया हूस्वत्वदीर्घत्वयोर्भाक्तत्वं ज्ञेयम् । ननु महद्दीर्घयोस्त्र्यणुकादिषु वर्तमानयोद्यणुके चाणुत्वहस्वत्वयोः को विशेषः ? महत्सु दीर्घमानीयतां दीर्थेषु महदानीयतामिति व्यवहारभेदप्रतीतेरस्ति तयोः परस्परतो भेदः । अणुत्वहस्वत्वयोस्तु विशेषो योगिनां तद्वर्शिनामध्यक्ष एव ९ । संयुक्तमपि द्रव्यं यद्वशादत्रेदं पृथगित्यपोध्रियते, तदपोद्धारव्यवहारकारणं पृथक्त्वम् १० । इदं परमिदमपरमिति
Page #365
--------------------------------------------------------------------------
________________
૭૮
षड्दर्शन समुझय भाग - २, श्लोक -६२-६३, वैशेषिक दर्शन
यतोऽभिधानप्रत्ययौ भवतः, तद्यथाक्रमं परत्वमपरत्वं च । द्वितयमप्येतत् दिकृतं कालकृतं च । तत्र दिकृतस्येत्थमुत्पत्तिः-एकस्यां दिशि स्थितयोरेकस्य द्रष्टुरपेक्षया सन्निकृष्टमवधिकृत्वैतस्माद्विप्रकृष्टस्य परेण दिक्प्रदेशेन योगात्परत्वमुत्पद्यते, विप्रकृष्टं चावधिंकृत्वैतस्मात्सन्निकृष्टस्यापरेण दिक्प्रदेशेन योगाद-परत्वमुत्पद्यते । कालकृतं त्वेवमुत्पद्यते-वर्तमानकालयोरनियतदिग्देशसंयुक्तयोर्युवस्थविरयोर्मध्ये युवानमवधिंकृत्वा चिरकालीनस्य स्थविरस्य परेण कालप्रदेशेन योगात्परत्वमुत्पद्यते, स्थविरं चावधिकृत्वाल्पकालीनस्य यूनोऽपरेण कालप्रदेशेन योगादपरत्वमुत्पद्यते ।।११-१२ ।। ટીકાનો ભાવાનુવાદ:
લઘુ આદિ પરિમાણના વ્યવહારમાં કારણભૂત ગુણ પરિમાણ છે. તે પરિમાણ ચાર પ્રકારનું છે. (૧) મહતું - મોટું, (૨) અણુ - નાનું, (૩) દીર્ઘ - લાંબુ, (૪) દવ - ટુંક
તેમાં મહત્પરિમાણ બે પ્રકારનું છે. (૧) નિત્ય અને (૨) અનિત્ય. આકાશ, કાલ, દિશા અને સર્વે આત્માઓમાં (સર્વોત્કૃષ્ટ) નિત્ય પરમહતુપરિમાણ છે. દૂચણકાદિ દ્રવ્યોમાં અનિત્ય મહત્પરિમાણ છે.
અણુપરિમાણ પણ નિત્ય અને અનિત્ય એમ બે પ્રકારનું છે. પરમાણુ અને મનમાં નિત્ય અણુપરિમાણ હોય છે. અર્થાત્ પરમાણુ અને મનમાં નિત્ય અણુપરિમાણ હોય છે. તેની સંજ્ઞા પારિમાંડલ્ય' છે. અનિત્ય અણુપરિમાણ માત્ર ઉચણુકમાં જ હોય છે.
બોર, આમલક (આમણું) અને બીલા આદિમાં તથા બીલું, આમલક અને બોર આદિમાં ક્રમશઃ યથોત્તર મહત્ત્વ અને અણુત્વનો વ્યવહારવિભાગ જાણવો. કારણ કે આમલકાદિમાં ઉભયનો વ્યવહાર થાય છે. (કહેવાનો આશય એ છે કે બોર, આમલક અને બીલા આદિમાં મધ્યમમહત્પરિમાણ હોવા છતાં પણ એકબીજાની અપેક્ષાએ તેઓમાં મહત્ત્વ અને અણુત્વનો વ્યવહાર થાય છે. બોરની અપેક્ષાએ આમલકમાં મહત્ત્વ છે. તો બીલાની અપેક્ષાએ આમલકમાં અણુત્વ છે. આથી મધ્યમમહત્પરિમાણવાળી તે તે વસ્તુઓમાં નાના-મોટાનો જે વ્યવહાર થાય છે, તે ગૌણપણે છે. મુખ્યપણે નહિ અને તે પણ અનિયત છે.)
આ પ્રમાણે જ મધ્યમમહત્પરિમાણવાળા શેરડીના સાંઠામાં સમિતુયજ્ઞમાં ઉપયોગી (અગ્નિકુંડમાં બાળવામાં આવે છે તે) લાકડીની અપેક્ષાએ દીર્ઘત્વ(લાંબાપણા)નો અને વાંસની અપેક્ષાએ હ્રસ્વત્વનો વ્યવહાર થાય છે. આ વિભાગ પણ ગૌણપણે સમજવો. અને અનિયત જાણવો.
Page #366
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक -६२-६३, वैशेषिक दर्शन
७३९
શંકા વ્યણુક આદિમાં રહેનારા મહત્ત્વ અને દીર્ઘત્વમાં તથા કુણુકમાં રહેનારા અણુત્વ અને હસ્તૃત્વમાં પરસ્પર શું ભેદ છે ?
સમાધાન : ‘મહતું (=મોટાઓ)માં દીર્ઘ (લાંબા)ને લઈ જવું' તથા “લાંબાઓમાં મોટાઓને લઈ જવું'-આ બે પ્રકારના ભેદ વ્યવહારમાં પ્રતીત થાય છે અને તેનાથી તે બંનેમાં પરસ્પરભેદ છે. (અહીં યાદ રાખવું કે દીર્ઘત્વ માત્ર લાંબાપણાની અપેક્ષાએ હોય છે. જ્યારે મહત્ત્વમાં લંબાઈ પહોળાઈ બંનેની વિવેક્ષા હોય છે.)
અણુત્વ અને હ્રસ્વત્વમાં પરસ્પર ભેદ શું છે? તે, તેને જોનારા યોગીઓના જ પ્રત્યક્ષનો વિષય છે. તેનું વિશેષકથન શબ્દોમાં કહેવા યોગ્ય નથી. ચણકનું પ્રત્યક્ષ યોગીઓને જ થાય છે. આથી તેમાં રહેનારા અણુત્વ અને હૃસ્વત્વનું પ્રત્યક્ષ પણ યોગીઓને જ થાય છે. તેથી તેમાં પરસ્પર શું ભેદ છે ? તે આપણે કહી શકીએ તેમ નથી. (૯)
પરસ્પરસંયુક્ત પણ દ્રવ્ય જેના કારણે “આ બંને પૃથફ છે-' આવો ભેદ સ્પષ્ટ થાય છે. તે અપોદ્ધારવ્યવહાર-ભેદ વ્યવહારનું કારણ પૃથકત્વગુણ છે. (૧૦).
“આ પર = દૂર કે જ્યેષ્ઠ છે” તથા “આ અપર = નજીક કે લઘુ છે.” આ પ્રકારના પરાપરઅભિધાન = શબ્દ પ્રયોગમાં તથા પરાપરજ્ઞાનમાં કારણભૂત ગુણ ક્રમશ: પરત્વ અને અપરત્વ છે.
પરત્વ અને અપરત્વ બંને પણ દિશાકૃત્ અને કાલકૃત્ છે. અર્થાત્ દિશા અને કાલની અપેક્ષાએ ઉત્પન્ન થાય છે.
તેમાં દિકકતુપરત્વ અને અપરત્વની ઉત્પત્તિ આ પ્રમાણે થાય છે - કોઈ એક જોનાર વ્યક્તિ જ્યારે એક જ દિશામાં બે પુરુષોને ક્રમથી ઉભા રહેલા જુએ છે. તો સમીપવર્તી પુરુષની અપેક્ષાએ દૂરવર્તીપુરુષને પર=અધિકદિશાના પ્રદેશોનો સંયોગ હોવાથી પર=દૂર સમજે છે. અર્થાત્ તે દૂરવર્તીપુરુષમાં પરત્વ ઉત્પન્ન થાય છે. તથા દૂરવર્તીની અપેક્ષાએ સમીપવર્તીપુરુષને અપર=ઓછી દિશાના પ્રદેશોનો સંયોગ હોવાથી, અપર = નજીક સમજે છે. અર્થાત્ સમીપવર્તીપુરુષમાં અપરત્વ ઉત્પન્ન થાય છે. (આથી ક્રમશઃ દૂરવર્તી અને નિકટવર્તીપદાર્થમાં પર અને અપરદિશાના પ્રદેશોના સંયોગથી પરત્વ અને અપરત્વગુણોની ઉત્પત્તિ થાય છે અને તે કારણે “આ આનાથી દૂર છે અને આ આનાથી નજીક છે” આવો દૂર-સમીપનો વ્યવહાર થાય છે.)
કાલકૃતપરત્વ અને અપરત્વની ઉત્પત્તિ આ પ્રમાણે થાય છે - જે કોઈપણ દિશા કે દેશમાં વર્તમાન (રહેલા) યુવાન અને સ્થવિરમાં યુવાનની અપેક્ષાએ ચિરકાલીનસ્થવિરમાં
Page #367
--------------------------------------------------------------------------
________________
७४०
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ६२-६३, वैशेषिक दर्शन
પર = અધિકકાલનો સંયોગ થયો હોવાથી પરત્વ = જ્યેષ્ઠપણું ઉત્પન્ન થાય છે તથા
વિરની અપેક્ષાએ અલ્પકાલીન = લઘુયુવાનમાં અપર = ઓછા કાલનો સંયોગ હોવાથી अपरत्व = लघुपj 64न्न थाय छे. (११-१२)
बुद्धिर्ज्ञानं ज्ञानान्तरग्राह्यम् । सा द्विविधा, विद्याऽविद्या च । तत्राविद्या चतुर्विधा संशयविपर्ययानध्यवसायस्वप्नलक्षणा । विद्यापि चतुर्विधा प्रत्यक्षलैङ्गिकस्मृत्यार्षलक्षणा । प्रत्यक्षलैङ्गिके प्रमाणाधिकारे व्याख्यास्यते । अतीतविषया स्मृतिः । सा च गृहीतग्राहित्वान्न प्रमाणम् । ऋषीणां व्यासादीनामतीतादिष्वतीन्द्रियेष्वर्थेषु धर्मादिषु यत्प्रातिभं तदार्षम् । तच प्रस्तारेणर्षीणां, कदाचिदेव तु लौकिकानां, यथा कन्यका ब्रवीति “वो मे भ्राता गन्तेति हृदयं मे कथयति" इति । आर्षं च प्रत्यक्षविशेषः १३ । अनुग्रहलक्षणं सुखम् १४ । आत्मन उपघातस्वभावं दुःखं, तश्यामर्षदुःखानुभवविच्छायताहेतुः १५ । स्वार्थं परार्थं चाप्राप्तप्रार्थनमिच्छा, तस्याश्च कामोऽभिलाषो रागः संकल्पः कारुण्यं वैराग्यं वञ्चनेच्छा गूढभाव इत्यादयो भेदाः १६ । कर्तृफलदाय्यात्मगुण आत्ममनःसंयोगजः स्वकार्यविरोधी धर्माधर्मरूपतया भेदवान् परोक्षोऽदृष्टाख्यो गुणः । तत्र धर्मः पुरुषगुणः कर्तुः प्रियहितमोक्षहेतुरतीन्द्रियोऽन्त्यसुखसंविज्ञानविरोधी, अन्त्यस्यैव सुखस्य सम्यग्विज्ञानेन धर्मो नाश्यते, अन्त्यसुखकालं यावत् धर्मस्यावस्थानात् । स च पुरुषान्तःकरणसंयोगविशुद्धाभिसंधिजो वर्णाश्रमिणां प्रतिनियतसाधननिमित्तः, साधनानि तु श्रुतिस्मृतिविहितानि सामान्यतोऽहिंसादीनि, विशेषतस्तु ब्राह्मणादीनां पृथक्पृथग्यजनाध्ययनादीनि ज्ञातव्यानि १७ । अधर्मोऽप्यात्मगुणः कर्तुरहितः प्रत्यवायहेतुरतीन्द्रियोऽन्त्यदुःखसंविज्ञानविरोधी १८ । प्रयत्न उत्साहः, स च सुप्तावस्थायां प्राणापानप्रेरकः प्रबोधकालेऽन्तःकरणस्येन्द्रियान्तरप्राप्तिहेतुर्हिताहितप्राप्तिपरिहारोधमः शरीरविधारकश्च १९।। ટીકાનો ભાવાનુવાદ : જ્ઞાનને બુદ્ધિ કહેવાય છે. જ્ઞાન (સ્વયં પોતાના સ્વરૂપને જાણતું નથી, પરંતુ તે) જ્ઞાનાન્તર = અનુવ્યવસાય દ્વારા ગૃહીત થાય છે.
ते बुद्धि प्रा२नी छ. (१) विद्या भने (२) मविद्या. तम अविद्या या२ ५२नी छ. (i) संशय, (ii) विपर्यय, (iii) अनध्यवसाय, (iv) स्वप्न.
विद्या ५५! य॥२ प्र॥२नी छ. (i) प्रत्यक्ष, (ii) दैjिi = अनुमान, (iii) स्मृति, (iv) मार्ष.
Page #368
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग-२, श्लोक-६२-६३, वैशेषिक दर्शन
७४१
પ્રત્યક્ષ અને અનુમાનનું નિરૂપણ પ્રમાણ અધિકારમાં કરીશું. સ્મૃતિ અતીતવિષયક હોય છે. અર્થાત્ અતીતપદાર્થોને જાણવાવાળી સ્મૃતિ હોય છે. તે ગૃહીતગ્રાહી હોવાથી પ્રમાણ નથી. અર્થાત્ અનુભવ દ્વારા ગૃહતપદાર્થને જાણવાવાળી હોવાથી પ્રમાણ નથી.
વ્યાસાદિઋષીઓને અતીતાદિ અતીન્દ્રિય પદાર્થોના વિષયમાં તથા ધર્મ-અધર્મ આદિના વિષયમાં (ઇન્દ્રિયોની સહાયતા વિના) જે પ્રતિભજ્ઞાન થાય છે, તે આર્ષજ્ઞાન કહેવાય છે. તે પ્રાતિજજ્ઞાન પ્રાયઃ ઋષીઓને જ થાય છે. ક્યારેક લૌકિકપુરુષોને પણ થાય છે. જેમકે કોઈક કન્યા કહે છે - “આવતી કાલે મારો ભાઈ અવશ્ય આવશે, એ પ્રમાણે મારું હૃદય કહે છે.” આ આર્ષજ્ઞાન પ્રત્યક્ષ જ છે. (૧૩).
અનુગ્રહ = અનુકૂલસંવેદનને સુખ કહેવાય છે. જેનો આત્માને ઉપઘાત કરવાનો સ્વભાવ છે, તે દુઃખ કહેવાય છે. તે દુઃખ આકર્ષ, દુઃખાનુભવ, વિચ્છાયતા = મનમલીનતા તથા નિસ્તેજતા આદિમાં કારણ બને છે. (૧૫)
સ્વ કે પરને માટે અપ્રાપ્તપદાર્થને પ્રાપ્ત કરવાની પ્રાર્થનાને ઇચ્છા કહેવાય છે. કામ, અભિલાષા, રાગ, સંકલ્પ, કારુણ્ય, વૈરાગ્ય, ઠગવાની ઇચ્છા, ગૂઢભાવ ઇત્યાદિ ઇચ્છાના ભેદો = રૂપો જ છે. (૧૬)
કર્તાને ક્રિયાનું ફળ આપનાર, આત્મા અને મનના સંયોગથી ઉત્પન્ન થનાર, ધર્મ અને અધર્મરૂપ બે ભેદવાળા, સ્વકાર્યવિરોધી = પોતાના કાર્યભૂતસુખ-દુઃખાદિ ફળથી જ જેનો વિનાશ થાય છે, તે આત્માના ગુણને અદષ્ટ કહેવાય છે.
અદષ્ટ બે પ્રકારનું છે. એક ધર્મ અને બીજો અધર્મ. ધર્મ પુરુષનો ગુણ છે. કર્તાના પ્રિય, હિત અને મોક્ષમાં કારણ બને છે. અતીન્દ્રિય છે. અંત્યસુખ સંવિજ્ઞાનવિરોધી છે. અર્થાત્ અંતિમસુખનું યથાર્થજ્ઞાન થતાં તે વિનાશ પામે છે. અંતિમસુખ જ તત્વજ્ઞાન દ્વારા ધર્મનો નાશ કરે છે. જ્યાં સુધી અંતિમસુખ છે, ત્યાં સુધી ધર્મ રહે છે. (અર્થાતું જ્યાં સુધી તત્ત્વજ્ઞાનની પૂર્ણતા થતી નથી, ત્યાં સુધી ધર્મનું કાર્ય સુખ ચાલું રહે છે. તત્ત્વજ્ઞાન થયા બાદ પણ પ્રારબ્ધ કર્મોના ફળરૂપ અંતિમસુખ સુધી ધર્મ રહે છે. અંતિમ સુખને ઉત્પન્ન કર્યા બાદ તત્ત્વજ્ઞાનથી ધર્મનો નાશ થાય છે.)
તે ધર્મ પુરુષ અને અંત:કરણના સંયોગથી વિશુદ્ધ વિચારો દ્વારા વર્ણાશ્રમધર્મનું શ્રુતિસ્મૃતિવિહિત માર્ગથી પાલન કરવાથી ઉત્પન્ન થાય છે. તેના સાધન સામાન્યરૂપથી શ્રુતિમૃતિઓમાં બતાવેલા અહિંસાદિ છે. વિશેષરૂપથી બ્રાહ્મણ, ક્ષત્રિય આદિના પૂજન, અધ્યયન, શસ્ત્રધારણ આદિ અનેક આચારો જાણવા. (૧૭) અધર્મ પણ આત્માનો ગુણ છે. કર્તાને અહિત અને પ્રત્યપાયનું કારણ છે. અતીન્દ્રિય
Page #369
--------------------------------------------------------------------------
________________
७४२
षड्दर्शन समुशय भाग- २, श्लोक - ६२-६३, वैशेषिक दर्शन
છે. અંત્યદુઃખ-સંવિજ્ઞાનવિરોધી છે. અર્થાત્ અંતિમદુઃખના સમ્યગુજ્ઞાનથી વિનાશ થાય છે. (અર્થાત્ તત્ત્વજ્ઞાનની બાદ પ્રારબ્ધ કર્મના ફળરૂપ અંતિમદુઃખને ઉત્પન્ન કરીને તત્ત્વજ્ઞાન દ્વારા અધર્મનો નાશ થઈ જાય છે. (૧૮).
પ્રયત્ન - ઉત્સાહ અર્થાતું કાર્ય કરવાનો પરિશ્રમ. તે પ્રયત્ન સુષુપ્તિઅવસ્થામાં શ્વાસોશ્વાસનો પ્રેરક છે. અર્થાત્ તે પ્રયત્ન સૂતી વખતે શ્વાસોશ્વાસ લેવામાં પ્રેરક બને છે તથા જાગ્રત અવસ્થામાં અંત:કરણને ઇન્દ્રિયો સાથે સંયોગ કરાવે છે. હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહાર માટે ઉદ્યમ કરાવે છે. અને શરીરને ધારણ કરવામાં સહાયક થાય છે. (૧૯).
संस्कारो द्वेधा, भावना स्थितिस्थापकश्च, भावनाख्य आत्मगुणो ज्ञानजो ज्ञानहेतुश्च दृष्टानुभूतश्रुतेष्वर्थेषु स्मृतिप्रत्यभिज्ञानकार्योन्नीयमानसद्भावः, स्थितिस्थापकस्तु मूर्तिमद्रव्यगुणः स च घनावयवसंनिवेशविशिष्टं स्वमाश्रयं कालान्तरस्थायिनमन्यथाव्यवस्थितमपि प्रयत्नतः पूर्ववद्यथावस्थितं स्थापयतीति स्थितिस्थापक उच्यते । दृश्यते तालपत्रादेः प्रभूततरकालसंवेष्टितस्य प्रसार्यमुक्तस्य पुनस्तथैवावस्थानं संस्कारवशात् । एवं धनुःशाखाश्रृङ्गदन्तादिषु भुग्ना(मुक्ता)पवर्तितेषु च वस्रादिषु तस्य कार्य परिस्फुटमुपलभ्यते २० । प्रज्वलनात्मको द्वेषः यस्मिन् सति प्रज्वलितमिवात्मानं मन्यते । द्रोहः क्रोधो मन्युरक्षमामर्ष इति द्वेषभेदाः २१ । स्नेहोऽपां विशेषगुणः संग्रहमृद्वादिहेतुः । अस्यापि गुरुत्ववत् नित्यानित्यत्वनिष्पत्तयः २२ । गुरुत्वं जलभूम्योः पतनकर्मकारणमप्रत्यक्षम् । तस्यावादिपरमाणुरूपादिवत् नित्यानित्यत्वनिष्पत्तयः २३ । द्रवत्वं स्यन्दनकर्मकारणं त्रिद्रव्यवृत्तिः । तद्वेधा, सहजं, नैमित्तिकं च । सहजमपां द्रवत्वम् । नैमित्तिकं तु पृथिवीतेजसोरग्निसंयोगजं यथा सर्पिषः सुवर्णत्रप्वादेश्चाग्निसंयोगाद्रवत्वमुत्पद्यते २४ । वेगः पृथिव्यप्तेजोवायुमनःसु मूर्तिमद्रव्येषु प्रयत्नाभिघातविशेषापेक्षात्कर्मणः समृत्पद्यते, नियतदिकक्रियाकार्यप्रबन्धहेतुः स्पर्शवदद्रव्यसंयोगविरोधी च । तत्र शरीरादिप्रयत्नाविर्भूतकर्मोत्पन्नवेगवशादिषोरपांतरालेऽपातः, स च नियतदिकक्रियाकार्यसंबन्धोनीयमानसद्भावः । लोष्टाद्यभिधातोत्पन्नकर्मोत्पाद्यस्तु शाखादौ वेगः । केचित्तु संस्कारस्य त्रिविधस्य भेदतया वेगं प्राहुः । तन्मते चतुर्विंशतिरेव गुणः, शौर्योदार्यकारुण्यदाक्षिण्योन्नत्यादीनां च गुणानामेष्वेव प्रयत्नबुद्ध्यादिषु गुणेष्वन्तर्भावान्नाधिक्यम् २५।।
स्पर्शादीनां गुणानां सर्वेषां गुणत्वाभिसंबन्धो द्रव्याश्रितत्वं निष्क्रियत्वमगुणत्वं च । तथा स्पर्शरसगन्धरूपपरत्वापरत्वगुरुत्वद्रवत्वस्नेहवेगा मूर्तगुणाः । बुद्धिसुखदुःखेच्छा
Page #370
--------------------------------------------------------------------------
________________
પ
ન સમુઢ મા - ૨, સ્ટોવ - ઘર-દારૂ,
પવન
७४३
धर्माधर्मप्रयत्नभावनाद्वेषशब्दा अमूर्तगुणाः । सङ्ख्यापरिमाणपृथक्त्वसंयोगविभागा उभयगुणा इत्यादि गुणविषयं विशेषस्वरूपं स्वयं (A)समवसेयम् ।।६३ ।। ટીકાનો ભાવાનુવાદ: સંસ્કાર બે પ્રકારના છે. (૧) ભાવના, (૨) સ્થિતિસ્થાપક.
ભાવના નામનો આત્માનો ગુણ જ્ઞાનથી ઉત્પન્ન થાય છે અને જ્ઞાનનું કારણ છે. અર્થાત્ અનુભવ આદિ જ્ઞાનોથી ઉત્પન્ન થવાવાળો તથા સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન આદિ જ્ઞાનોને ઉત્પન્ન કરવાવાળો ભાવના નામનો સંસ્કાર છે. સાક્ષાત્ દેખેલા, અનુભવેલા કે સાંભળેલા પદાર્થોના સ્મરણ, પ્રત્યભિજ્ઞાન આદિથી આ સંસ્કારનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. આ સંસ્કાર વિના સ્મરણ આદિ થઈ શકતું નથી.
સ્થિતિસ્થાપકસંસ્કાર મૂર્તિમાનપદાર્થોનો ગુણ છે. ઘન અવયવના સંનિવેશવિશિષ્ટ પોતાના આશ્રયને અર્થાત્ ઘન અવયવવાળી કાલાંતરસ્થાયિવસ્તુને બીજી અવસ્થામાં લઈ જવા છતાં પણ, તે વસ્તુને પ્રયત્નથી પૂર્વાવસ્થામાં પુનઃ સ્થાપન કરે છે, તે સ્થિતિસ્થાપક કહેવાય છે. જેમકે ઘણા લાંબાકાળથી લપેટીને રાખેલા તાડપત્રને ખુલ્લો મુકીને રાખવા છતાં પણ, પુન: તે લપેટાઈ જાય છે. તેમાં આ સ્થિતિસ્થાપકગુણ કારણ બને છે.
તે જ રીતે વૃક્ષની શાખાને નીચેથી પકડીને નમાવવામાં આવે અને પછી છોડી દેતાં, પુન: તે આ સંસ્કારના કારણે મૂળઅવસ્થામાં આવી જાય છે.
ધનુષ્યને ખેંચીને તીર છોડ્યા બાદ ધનુષ્ય મૂળસ્થિતિમાં આ સંસ્કારના કારણે આવી જાય છે. શીંગડાને કે દાંત આદિને ખેંચીને પાછા છોડી દેતાં મૂળસ્થિતિમાં આવી જાય છે. સંકેલીને રાખેલા કપડા આદિને ખોલીને છોડી દેવામાં આવે તો આ સંસ્કારના કારણે પુન: વીંટળાઈ જાય છે. આ ઉદાહરણોમાં સ્પષ્ટ રીતે સ્થિતિસ્થાપકસંસ્કારનું કાર્ય જોવા મળે છે. (૨૦).
પ્રજ્વલનાત્મક દ્વેષ છે. તે દ્વેષની વિદ્યમાનતામાં આત્મામાં ક્રોધ પ્રજ્વલિત થાય છે. તેથી તે દ્વેષ હોતે છતે ક્રોધથી પ્રજ્વલિત આત્માને માનેલો છે. વેષની વિદ્યમાનતામાં આત્મા અંદરથી બળ્યા કરે છે. દ્રોહ, ક્રોધ, અહંકાર, અક્ષમા, અસહિષ્ણુતા આદિ દ્વેષના જ ભેદો = રૂપાન્તરો છે. (૨૧)
સ્નેહ = ચીકાશ, પાણીનો વિશેષ ગુણ છે. તે લોટ આદિને પિંડીભૂત કરવામાં તથા પદાર્થોને સ્વચ્છ કરવામાં કારણ બને છે. તે ગુરુત્વની જેમ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. પરમાણુઓનો સ્નેહ નિત્ય છે તથા કાર્યદ્રવ્યોનો સ્નેહ અનિત્ય છે. (૨૨) (A) દદવ્યમ્ - પ્રશ૦ મા૦ - મૃ. ૩૮-૪૩
Page #371
--------------------------------------------------------------------------
________________
७४४
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ६२-६३, वैशेषिक दर्शन
ગુરુત્વ = ભારેપણું, પાણી અને પૃથ્વીની પતનક્રિયાનું કારણ છે. અર્થાત્ ગુરુત્વ પાણી અને પૃથ્વીને નીચે પડવામાં કારણ થાય છે. તે અપ્રત્યક્ષ = અતીન્દ્રિય છે. જે રીતે પાણી આદિ પરમાણુઓના રૂપાદિ નિત્ય તથા કાર્યદ્રવ્ય અનિત્ય છે. તે રીતે ગુરુત્વ પણ પરમાણુઓમાં નિત્ય અને કાર્યદ્રવ્યમાં અનિત્ય છે. (૨૩).
સ્પન્દન = વહેવામાં કારણભૂત ગુણ દ્રવત્વ છે. તે દ્રવત્વ પૃથ્વી, પાણી અને અગ્નિમાં રહે છે. દ્રવત્ બે પ્રકારનું છે. (૧) સાહજિક અને (૨) નૈમિત્તિક. પાણીમાં સાહજિક દ્રવત્વ છે. પરંતુ પૃથ્વી અને અગ્નિમાં અગ્નિના સંયોગથી ઉત્પન્ન થયેલું નૈમિત્તિકદ્રવત્વ છે. જેમ કે ઘી, સુવર્ણ તથા સીસા વગેરેમાં અગ્નિસંયોગથી દ્રવત્વ ઉત્પન્ન થાય છે. (૨૪)
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને મન આ મૂર્તદ્રવ્યોમાં પ્રયત્ન અને અભિવાતવિશેષથી ક્રિયા થાય છે તથા ક્રિયાથી વેગ ઉત્પન્ન થાય છે.
આ વેગ ૫) નિયતદિશામાં ક્રિયા કરવામાં = ગતિ કરવામાં કારણ બને છે. અર્થાત્ વેગના કારણે ફેંકવામાં આવેલો પથ્થર નિયતદિશામાં જ જાય છે. બીજી-બીજીદિશામાં જતો નથી. તથા તે સ્પર્શવાળા પૃથ્વી આદિ મૂર્તપદાર્થોના સંયોગનો વિરોધી છે. અર્થાત્ સ્પર્શવાળા પૃથ્વી આદિ મૂર્તપદાર્થોથી ટકરાવાના કારણે વેગ રોકાઈને નષ્ટ થઈ જાય છે.
શરીર આદિના પ્રયત્નથી ઉત્પન્ન થનારી ક્રિયાથી બાણમાં ક્રિયા અને વેગ ઉત્પન્ન થાય છે. આ વેગના કારણે બાણ વચ્ચે પડી જતું નથી. અને તે બાણ નિયતદિશામાં ક્રિયા કરે છે અને તેનો નિયતલક્ષ્યની સાથે જ સંબંધ થાય છે. તેનાથી વેગની સત્તા સિદ્ધ થાય છે. પથ્થર આદિના અભિઘાતથી વૃક્ષોની શાખામાં ક્રિયા થઈને વેગ ઉત્પન્ન થાય છે.
કોઈક (આચાર્ય સંસ્કારના ત્રણ પ્રકાર કહે છે. વેગ, ભાવના અને સ્થિતિસ્થાપક; તેમના મતે વેગ સંસ્કારનો જ ભેદ છે. સ્વતંત્રગુણ નથી. તેથી તેઓના મતમાં ચોવીસ જ ગુણ છે. શૌર્ય, ઔદાર્ય, કારુણ્ય, દાક્ષિણ્ય, ઉન્નતિ આદિ ગુણોનો, આ પ્રયત્ન, બુદ્ધિ આદિ ગુણોમાં જ સમાવેશ થઈ જતો હોવાથી ચોવીસથી અધિક ગુણો નથી.
સ્પર્શ આદિ સર્વે ગુણોમાં ગુણત્વનો અભિસંબંધ = સમવાય છે. તે સ્પર્શદિ સર્વે ગુણો દ્રવ્યાશ્રિત છે. નિષ્ક્રિય તથા નિર્ગુણ છે.
સ્પર્શ, રસ, ગંધ, રૂપ, પરત્વ, અપરત્વ, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ અને વેગ આ ગુણો મૂર્તદ્રવ્યોના છે.
9, “વે મૂર્તિમ7 પચj..” પ્રશ. મા: પૃ. ૧૩૬ / २. प्रशस्तपादभाष्यकाराः
Page #372
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ६४, वैशेषिक दर्शन
बुद्धि, सुख, दु:ख, ४च्छा धर्म, अधर्म, प्रयत्न, भावना, द्वेष अने शब्द, जागुशो અમૂર્તદ્રવ્યોના છે. સંખ્યા પરિમાણ, પૃથ, સંયોગ અને વિભાગ આ ગુણો મૂર્ત અને અમૂર્ત બંને દ્રવ્યોના છે - ઇત્યાદિ ગુણોનું વિશેષસ્વરૂપ સ્વયં સમજી લેવું. Iઙા
अथ कर्मव्याचिख्यासुराह ।
હવે કર્મપદાર્થનું વ્યાખ્યાન કરે છે.
'उत्क्षेपावक्षेपावाकुञ्चनकं प्रसारणं गमनम् । पञ्चविधं कर्मैतत्परापरे द्वे तु सामान्ये ।। ६४ ।।
શ્લોકાર્થ : ઉત્સેપણ, અવક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન આ પાંચ કર્મ છે. પરસામાન્ય અને અપરસામાન્યના ભેદથી બે પ્રકારનું સામાન્ય છે. II૬૪
७४५
व्याख्या- उत्क्षेपः- उर्ध्वं क्षेपणं मुशलादेरूर्ध्वं नयनमुत्क्षेपणं कर्मेत्यर्थः तद्विपरीतोऽवक्षेपोऽधोनयनमित्यर्थः ।। ऋजुनोऽङ्गुल्यादिद्रव्यस्य कुटिलत्वकारणं कर्माकुञ्चनम् । स्वार्थे कप्रत्यय आकुञ्चनकम् । येन वक्रोऽवयव्यृजुः संपद्यते तत्कर्म प्रसारणम् । यदनियतदिग्देशैः संयोगविभागकारणं तद्गमनम् । अनियतग्रहणेन भ्रमणपतनस्यन्दनरेचनादीनामपि गमन एवान्तर्भावो विभावनीयः । पञ्चविधमेव कर्म क्रियारूपमेतदनन्तरोक्तम् । अथ सामान्यमुच्यते । तुशब्दस्य व्यस्तसंबन्धात्सामान्ये तु द्वे परापरे परमपरं च द्विविधं सामान्यमित्यर्थः । । ६४ ।।
ટીકાનો ભાવાનુવાદ :
उत्क्षेप =
ઉપરની તરફ ફેંકવું. મુસલાદિને ઉપરની તરફ લઈ જવાની ક્રિયાને ઉત્સેપણ કહેવાય છે. ઉત્કૃપણથી વિપરીત અવક્ષેપ. અર્થાત્ નીચે લઈ જવું. અર્થાત્ નીચે તરફ લઈ જવાની ક્રિયાને અવક્ષેપણ કહેવાય છે.
સીધી આંગળી આદિ દ્રવ્યોને કૂટિલતામાં કારણભૂત ક્રિયા આકુંચન છે. અર્થાત્ સીધી આંગળી આદિને વાંકી કરવાવાળી ક્રિયાને આકુંચન કહેવાય છે. સ્વાર્થમાં ‘’ પ્રત્યય લાગીને 'आकुञ्चनकम्' शब्द जनेस छे. भेना द्वारा व अवयव सरण थ भय छे ते डियाने प्रसारएा કહેવાય છે. અનિયતદિશા અને દેશોથી સંયોગ અને વિભાગમાં કારણભૂત ક્રિયા ગમન કહેવાય છે. (અનિયત કોઈપણ દિશામાં તિર્દા આદિ રૂપથી થવાવાળી સર્વે ક્રિયાઓ ગમન છે.) લક્ષણમાં
१. “ उत्क्षेपणमवक्षेपणमाकुञ्चनं प्रसारणं गमनमिति कर्माणि ” वैश० सू० - १/१/७
A. “सामान्यं द्विविधम् परमपरञ्च" प्रश० भा० पृ० १६० ।
-
Page #373
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ६५, वैशेषिक दर्शन
રહેલા અનિયતશબ્દથી ભ્રમણ, પતન, સ્પંદન, રેચન આદિનો પણ ગમનમાં જ અંતર્ભાવ થઈ જાય છે. (કહેવાનો આશય એ છે કે ઉત્સેપણમાં નિયત રીતે ઉપરના આકાશપ્રદેશોથી સંયોગ અને નીચેના આકાશપ્રદેશોથી વિભાગ થાય છે. અવક્ષેપણ ક્રિયામાં ઉપરના પ્રદેશોથી વિભાગ અને નીચેના પ્રદેશોથી સંયોગ થાય છે. આકુંચનમાં વસ્તુના મૂલપ્રારંભના પોતાના જ પ્રદેશોમાં સંયોગ થઈને અન્ય આકાશપ્રદેશોથી વિભાગ થાય છે. પ્રસારણમાં મૂલપ્રદેશોથી વિભાગ થઈને અન્ય અગ્રભાગના આકાશપ્રદેશોથી સંયોગ હોય છે. જ્યારે ગમનમાં અનિયતદિશાઓમાં સર્વ તરફના આકાશપ્રદેશોથી સંયોગ-વિભાગ થાય છે.) આ પાંચ પ્રકારના કર્મ ક્રિયારૂપ છે.
७४६
‘તુ’ શબ્દનો સંબંધ ‘સામાન્ય' શબ્દની સાથે કરવો. અર્થાત્ વળી સામાન્ય પર અને અ૫૨ના लेथी जे प्रारनुं छे. ॥५४॥
अथ परापरे व्याख्याति
હવે પર અને અપરસામાન્યની વ્યાખ્યા કરે છે.
तत्र परं सत्ताख्यं द्रव्यत्वाद्यपरमथ विशेषस्तु । निश्चयतो नित्यद्रव्यवृत्तिरन्त्यो विनिर्दिष्टः ।।६५ ।।
શ્લોકાર્થ : તેમાં સત્તા પરસામાન્ય છે. તથા દ્રવ્યત્વ, ગુણત્વ આદિ અપ૨સામાન્ય છે. નિશ્ચયથી=પ૨માર્થથી નિત્યદ્રવ્યમાં રહેનાર અન્ય વિશેષપદાર્થ કહેવાય છે.
व्याख्या- तत्र-तयोः परापरयोर्मध्ये परं- सामान्यं सत्ताख्यम् । इदं सदिदं सदित्यनुगताकारज्ञानकारणं सत्तासामान्यमित्यर्थः । तच त्रिषु द्रव्यगुणकर्मसु पदार्थेषु सत्सदित्यनुवृत्तिप्रत्ययस्यैव कारणत्वात्सामान्यमेवोच्यते, न तु विशेषः । अथापरमुच्यते “ द्रव्यत्वादि” द्रव्यत्वं गुणत्वं कर्मत्वं चापरं सामान्यम्, तत्र नवसु द्रव्येषु द्रव्यं द्रव्यमिति बुद्धिहेतुर्दव्यत्वम् । एवं गुणेषु गुणत्वबुद्धिविधायि गुणत्वं कर्मसु च कर्मत्वबुद्धिकारणं कर्मत्वम् । तच द्रव्यत्वादिकं स्वाश्रयेषु द्रव्यादिष्वनुवृत्तिप्रत्ययहेतुत्वात्सामान्यमप्युच्यते, स्वाश्रयस्य च विजातीयेभ्यो गुणादिभ्यो व्यावृत्तिप्रत्ययहेतुतया विशेषोऽप्युच्यते । ततोऽपरं सामान्यमुभयरूपत्वात्सामान्यविशेषसंज्ञां लभते । अपेक्षाभेदादेकस्यापि सामान्यविशेषभावो न विरुध्यते । एवं पृथिवीत्वस्पर्शत्वोत्क्षेपणत्वगोत्वघटत्वादीनामप्यनुवृत्तिव्यावृत्तिहेतुत्वात्सामान्यविशेषभावः सिद्ध इति । अत्र सत्तायोगात्सत्त्वं
A. " तत्र सत्तासामान्ये परमनुवृत्तिप्रत्ययकारणमेव ।” प्रश० भा० पृ- १६५ । B. “ अपरं द्रव्यत्वगुणत्वकर्मत्वादिअनुवृत्तिव्यावृत्तिहेतुत्वात्सामान्यं विशेषश्च भवति । प्रश० भा० पृ. १६५ |
Page #374
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ६५, वैशेषिक दर्शन
७४७
यदिष्यते तद्रव्यगुणकर्मस्वेव न पुनराकाशादिषु, आकाशकालदिक्षु हि वस्तुस्वरूपमेवास्तित्वं स्वीक्रियते व्यक्त्यैक्यादिकारणैः । तथा चोदयनः “व्यक्तेरभेदस्तुल्यत्वं सङ्करोऽथानवस्थितिः । रूपहानिरसंबन्धो जातिबाधकसङग्रहः ।।१ ।।" [प्रश० किरणा० पृ-३३] अस्य व्याख्या व्यक्तेरभेद एकमनेकवति सामान्यम् । आकाशे व्यक्तेरभेदान्न जातित्वम् १ । पृथिवीत्वे जातौ यदि भूमित्वमुच्यते, तदा 'तुल्यत्वम् २ । परमाणुषु जातित्वेऽङ्गीकृते पार्थिवाप्यतैजसवायवीयत्वयोगात्सङ्करः ३ । सामान्ये यदि सामान्यमङ्गीक्रियते, तदा मूलक्षितिकारिणी अनवस्थितिः ४ । विशेषेषु यदि सामान्य स्वीक्रियते, तदा विशेषस्य रूपहानिः ५ । यदि समवाये जातित्वमङ्गीक्रियते, तदा संबन्धाभावः । केन हि संबन्धेन तत्र सत्ता संबध्यते ?, समवायान्तराभावादिति ६ । परे पुनः प्राहुः-सामान्यं त्रिविधं, महासामान्यं सत्तासामान्यं सामान्यविशेषसामान्यं च । तत्र महासामान्यं षट्स्वपि पदार्थेषु पदार्थत्वबुद्धिकारि । सत्तासामान्यं त्रिपदार्थसद्बुद्धिविधायि । सामान्यविशेषसामान्यं तु द्रव्यत्वादि । अन्ये त्वाचक्षते त्रिपदार्थसत्कारी सत्ता, सामान्यं द्रव्यत्वादि, सामान्यविशेषः पृथिवीत्वादिरिति । लक्षणभेदादेतेषां सत्तादीनां द्रव्यगुणकर्मभ्यः पदार्थान्तरत्वं सिद्धम् । ટીકાનો ભાવાનુવાદ
પર અને અપરસામાન્યમાં પરસામાન્ય સત્તા છે. “આ સત્ છે, “આ સત્ છે-આ પ્રકારના અનુગતાકારકજ્ઞાનનું જે કારણ બને છે, તેને સત્તાસામાન્ય કહેવાય છે. અર્થાત્ સત્તા “આ સત્ છે, આ સત્ છે.' આ સરૂપથી અનુગતજ્ઞાનની ઉત્પત્તિમાં કારણ બને છે. તે સત્તા દ્રવ્ય, ગુણ અને કર્મ આ ત્રણ પદાર્થોમાં “સત્ સતુ' ઇત્યાકારક અનુવૃત્તિ = અનુગતજ્ઞાનનું જ કારણ બને છે. તેથી તે સામાન્ય જ છે. પરંતુ વિશેષ નથી. અર્થાત્ સત્તા માત્ર સામાન્યરૂપ જ છે, વિશેષરૂપ नथी.
હવે અપરસામાન્યને કહે છે. દ્રવ્યત્વ, ગુણત્વ, કર્મત્વ અપરસામાન્ય છે. તેમાં નવે દ્રવ્યોમાં “આ દ્રવ્ય છે. આ દ્રવ્ય છે' ઇત્યાકારક જે બુદ્ધિ થાય છે, તેમાં કારણ દ્રવ્યત્વ અપરસામાન્ય છે. આ પ્રમાણે રૂપાદિ સર્વે ગુણોમાં “આ ગુણ છે, આ ગુણ છે' ઇત્યયાકારબુદ્ધિને કરનાર ગુણત્વ અપરસામાન્ય છે. પાંચે કર્મોમાં “આ કર્મ છે, આ કર્મ છે' ઇત્યાકારકબુદ્ધિમાં કારણ કર્મત્વ અપર સામાન્ય છે. १. 'तुल्यत्वम् तुल्यत्वात् न जातित्वम्' इत्यधिकम् क्वचित् ।
Page #375
--------------------------------------------------------------------------
________________
७४८
षड्दर्शन समुझय भाग - २, श्लोक -६५, वैशेषिक दर्शन
તે દ્રવ્યત્વાદિ પોતાના આશ્રય એવા દ્રવ્યાદિમાં અનુગતાકારકજ્ઞાનના કારણ હોવાથી સામાન્ય પણ છે. અને પોતાના આશ્રયને વિજાતીયગુણાદિથી વ્યાવૃત્ત કરતો હોવાથી, અર્થાત્ વ્યાવૃત્તિજ્ઞાનનું કારણ હોવાથી વિશેષ પણ કહેવાય છે. તેથી અપસામાન્ય અપેક્ષાએ ઉભયરૂપ હોવાથી સામાન્ય અને વિશેષ બંને સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. અપેક્ષાનો ભેદ હોવાથી એકમાં જ સામાન્ય અને વિશેષનો વ્યપદેશ વિરોધી નથી. આ પ્રમાણે પૃથ્વીત્વ, સ્પર્શત્વ, ઉત્તેપણત્વ, ગોત્વ, ઘટત્વ આદિ પણ અનુગતાકારકજ્ઞાનના તથા વ્યાવૃત્તિજ્ઞાનના કારણ હોવાથી સામાન્ય અને વિશેષ બંને રીતે સિદ્ધ છે.
અહીં જે સત્તાના સંબંધથી = સમવાયથી “સત્' મનાય છે તેમ કહ્યું, તે માત્ર દ્રવ્ય, ગુણ અને કર્મમાં જ જાણવું. અર્થાત્ દ્રવ્ય, ગુણ અને કર્મ, આ ત્રણ જ પદાર્થ સત્તાના સમવાયથી સતું મનાય છે. પરંતુ આકાશાદિમાં નહિ. આકાશ, કાલ અને દિશામાં સ્વરૂપાત્મક અસ્તિત્વ મનાયેલું છે. આકાશમાં જાતિ મનાતી નથી. કારણકે આકાશ આદિ એક-એક જ વ્યક્તિઓ છે. ઉદયનાચાર્યે કહ્યું છે કે... “વ્યક્તિનો અભેદ, તુલ્યત્વ, સંકર, અનવસ્થા, રૂપહાનિ અને અસંબંધ, આ છ જાતિબાધક છે.” આ શ્લોકની વ્યાખ્યા કરે છે -
(૧) વ્યક્તિનો અભેદ - વ્યક્તિનો અભેદ. અર્થાત્ વ્યક્તિનું એકલાપણું જાતિમાં બાધક છે. કારણ કે સામાન્ય તો અનેક વ્યક્તિઓમાં રહે છે. આકાશમાં વ્યક્તિનો અભેદ હોવાથી, અર્થાત્ આકાશ એક જ હોવાથી તેમાં આકાશત્વજાતિ મનાતી નથી. (તે જ રીતે કાલ આદિ પણ એક હોવાથી કાલત્વાદિજાતિ મનાતી નથી.).
(૨) તુલ્યત્વઃ પૃથ્વીમાં પૃથ્વીત્વજાતિ હોવા છતાં, જો તેમાં ભૂમિત્વ ને જાતિ કહેવાય, તો તુલ્યત્વજાતિબાધક દોષ આવશે. અર્થાતુ પૃથ્વીમાં પૃથ્વીત્વ અને ભૂમિત્વ નામની સમાનાર્થક બે જાતિઓ નથી રહેતી, કારણકે બંનેની વ્યક્તિઓ તુલ્ય છે. તથા તે બંને સમાનાર્થક છે. (તુલ્યત્વ એટલે અન્યૂનાતિરિક્તવૃત્તિત્વ. ભૂમિત્વમાં પૃથ્વીત્વનું આવું તુલ્યત્વ રહેલું છે. આવું તુલ્યત્વ જાતિબાધક છે. તેથી ભૂમિત્વજાતિ ન બને.) આથી પૃથ્વીત્વથી તુલ્યતા હોવાથી ભૂમિત્વ અતિરિક્તજાતિ ન બને.
(૩) સંકર : (એક બીજાના) અભાવ સાથે સમાનાધિકરણ હોય એવા બે ધર્મો કોઈ એક સ્થળે સાથે રહી જવા તે સાંકર્યદોષ છે. આ દોષ જાતિનો બાધક છે. (જેમકે “પરમાણુત્વ' ને જાતિ તરીકે માનવામાં આ સાંકર્ય દોષ આવે છે. ઘટમાં પરમાણુત્વ નથી, પૃથ્વીત્વ છે. જલીય પરમાણુઓમાં પરમાણુત્વ છે, પૃથ્વીત્વ નથી. તથા પાર્થિવ પરમાણુઓમાં પરમાણુત્વ અને પૃથ્વીત્વ બને છે.)
Page #376
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ६५, वैशेषिक दर्शन
७४९
પરમાણુત્વને જાતિ માનવાથી તેનો પૃથ્વીત્વ, જલત્વ, અગ્નિત્વ અને વાયુત્વ આ સર્વેની સાથે (ઉપર જણાવ્યા મુજબ) સાંકર્ય હોય છે. આથી પરમાણુત્વ જાતિ નથી. (માત્ર એક ધર્મવિશેષ છે.)
(૪) અનવસ્થા સામન્ય (જાતિ)માં જ જાતિ માનવામાં ભૂલનો ક્ષય કરનારો અનવસ્થાદોષ આવે છે. (અકાલ્પનિકકલ્પનાઓની ક્યાંય પણ વિશ્રાંતિ ન થવી તે અનવસ્થાદોષ છે. માની લો કે જગતમાં ઘટત્વ, પટવ, કટવ આદિ ત્રણ જાતિઓ જ છે. આ ત્રણેના વિશે “આ જાતિ, આ જાતિ, આ જાતિ' ઇત્યાકારક અનુગતપ્રતીતિ તો થાય જ છે. આથી આ ત્રણે માં રહેલી હોય તેવી એક ' જાતિ માનવી પડશે. હવે જગતમાં ચાર જાતિ થઈ. તે ચારેમાં પણ “આ જાતિ, આ જાતિ' એ પ્રમાણે અનુગતાકારકબુદ્ધિ થાય છે. તેથી તે ચારમાં રહેનારી “વ” જાતિ માનવી પડશે. આ રીતે કુલ પાંચ જાતિઓ થઈ. તે પણ બધામાં સમાનાકારકબુદ્ધિ તો થાય જ છે. તેથી આગળ તેમાં રહેનારી નવી છઠ્ઠી જાતિ માનવી પડશે... આ રીતે કલ્પનાઓનો અંત જ નહિ આવે. અનવસ્થા ચાલશે. આ અનવસ્થા નામના જાતિબાધકના કારણે સામાન્ય (જાતિ)માં જાતિ મનાતી નથી.)
આ અનવસ્થા મૂલતઃ સામાન્યપદાર્થનો જ લોપ કરી નાખે છે. આથી તેને મૂલતિકારિ કહેવાય છે.
(૫) રૂપહાનિ : જો વિશેષમાં જાતિ માનીએ, તો વિશેષના સ્વરૂપની હાનિ થશે. (જેમાં જાતિ માનવાથી તે પદાર્થના સ્વરૂપની હાનિ થઈ જતી હોય, તો તે ધર્મ જાતિ ન બની શકે. તેથી જો વિશેષપદાર્થમાં પણ જાતિ માનશો, તે પણ સ્વત: વ્યાવૃત્ત થઈ શકશે નહિ. પરંતુ જાતિના દ્વારા વ્યાવૃત્ત થશે. તેનાથી વિશેષના સ્વત: વ્યાવર્તક સ્વરૂપની હાનિ થઈ જશે. તેથી વિશેષપદાર્થમાં જાતિ મનાતી નથી.)
(ક) અસંબંધ = સંબંધાભાવઃ જો સમવાયમાં જાતિ માનશો તો સંબંધાભાવ નામનું દૂષણ આવશે. (સત્તા અન્યપદાર્થોમાં સમવાય સંબંધથી રહે છે.) તો સત્તા કયા સંબંધથી સમવાયમાં રહેશે ? કારણ કે બીજા સમવાયનો અભાવ છે. સમવાય તો એક જ છે. (આ રીતે દ્રવ્યાદિ ત્રણ પદાર્થોમાં પણ સત્તા સમવાય સંબંધથી રહે છે. બાકીના સામાન્યાદિ પદાર્થો સ્વરૂપસતુ છે.) આથી બીજા સમવાયનો અભાવ હોવાથી અર્થાત્ સમવાય એક જ હોવાથી સંબંધાભાવના કારણે સમવાયમાં જાતિ મનાતી નથી.
બીજા કોઈ આચાર્ય ત્રણપ્રકારના સામાન્ય કહે છે. (૧) મહાસામાન્ય, (૨) સત્તા સામાન્ય, (૩) સામાન્ય-વિશેષસામાન્ય. તેમાં મહાસામાન્ય છએ પણ પદાર્થોમાં રહે છે. તથા તેમાં “પદાર્થ પદાર્થ' ઇત્યાકારક
Page #377
--------------------------------------------------------------------------
________________
७५०
षड्दर्शन समुचय भाग- २, श्लोक -६५, वैशेषिक दर्शन
પદાર્થ–બુદ્ધિને ઉત્પન્ન કરે છે. સત્તા સામાન્ય દ્રવ્ય, ગુણ અને કર્મ - આ ત્રણપદાર્થોમાં “સત્ સત્' બુદ્ધિ ઉત્પન્ન કરે છે. દ્રવ્યત્વ આદિ સામાન્ય વિશેષસામાન્ય છે. (તે પ્રતિનિયતદ્રવ્ય આદિમાં દ્રવ્ય દ્રવ્ય” આદિ અનુગતબુદ્ધિ કરે છે. તથા ગુણાદિથી વ્યાવૃત્ત કરે છે.)
અન્યઆચાર્ય આ પ્રમાણે કહે છે - સત્તા દ્રવ્ય, ગુણ અને કર્મ' આ ત્રણ પદાર્થોમાં “સત્ સત્' બુદ્ધિ કરે છે. (આથી તે સત્તારૂપ મહાસામાન્ય છે.) દ્રવ્યત્વાદિ સામાન્યરૂપ છે. પૃથ્વીત્યાદિ સામાન્ય વિશેષરૂપ છે. દ્રવ્ય, ગુણ અને કર્મથી સત્તા આદિના લક્ષણ ભિન્ન હોવાથી સત્તા આદિ દ્રવ્યાદિથી ભિન્ન પદાર્થ છે. અર્થાત્ સત્તા આદિ સ્વતંત્રપદાર્થ તરીકે સિદ્ધ થાય છે. _ 'अथ' इत्यानन्तर्ये । विशेषस्तु निश्चयतः-तत्त्ववृत्तित एव विनिर्दिष्टः, न पुनर्घटपटकटादिरिव व्यवहारतो विशेषः । तुशब्दोऽनन्तरोक्तसामान्यादस्यात्यन्तव्यावृत्तिबुद्विहेतुत्वेन भृशं वैलक्षण्यं सूचयति । यत एव निश्चयतो विशेषः, तत एव 'नित्यद्रव्यवृत्तिरन्त्यः' इति । तत्र नित्यद्रव्येषु विनाशारम्भरहितेष्वण्वाकाशकालदिगात्ममनःसु वृत्तिर्वर्तनं यस्य स नित्यद्रव्यवृत्तिः । तथा परमाणूनां जगद्विनाशारम्भकोटिभूतत्वात् मुक्तात्मानां मुक्तमनसां स संसारपर्यन्तरूपत्वादन्तत्वम्, अन्तेषु भवोऽन्त्यो विशेषो विनिर्दिष्टः प्रोक्तः, अन्तेषु स्थितस्य विशेषस्य स्फुटतरमालक्ष्यमाणत्वात् । वृत्तिस्तु तस्य सर्वस्मिन्नेव परमाण्वादौ नित्ये द्रव्ये विद्यत एव । अत एव नित्यद्रव्यवृत्तिरन्त्य इत्युभयपदोपादानम् । विशेषश्च द्रव्यं द्रव्यं प्रत्येकैक एव वर्तते नानेकः, एकेनैव विशेषेण स्वाश्रयस्य व्यावृत्तिसिद्धेरनेकविशेषकल्पनावैयर्थ्यात् । सर्वनित्यद्रव्याण्याश्रित्य पुनर्विशेषाणां बहुत्वेऽपि जातावत्रैकवचनम् । तथा च प्रशस्तकरः “अन्तेषु भवा अन्त्याः, स्वाश्रयस्य विशेषकत्वात् विशेषाः, विनाशारम्भरहितेषु नित्यद्रव्येष्वण्वाकाशकालदिगात्ममनःसु प्रतिद्रव्यमेकशो वर्तमाना अत्यन्तव्यावृत्तिबुद्धिहेतवः, यथास्मदादीनां गवादिष्वधादिभ्यस्तुल्याकृतिगुणक्रियावयवसंयोगनिमित्ता प्रत्ययव्यावृत्तिर्दृष्टा, यथा गौ शुक्लः, शीघ्रगतिः, पीनककुद्यान्, महाघण्ट इति । तथास्मद्विशिष्टानां योगिनां नित्येषु तुल्याकृतिगुणक्रियेषु परमाणुषु मुक्तात्ममनःसु चान्यनिमित्तासंभवाद्येभ्यो निमित्तेभ्यः प्रत्याधारं विलक्षणोऽयं विलक्षणोऽयमिति प्रत्ययव्यावृत्तिः, देशकालविप्रकृष्टे च परमाणौ स एवायमिति A. “नित्यद्रव्यवृत्तयोऽन्त्या विशेपाः । ते खल्वत्यन्तव्यावृत्तिहेतुत्वाद्विशेषा एव ।”- प्रश० भा० पृ० ४ ।
Page #378
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुद्यय भाग-२, श्लोक-६५, वैशेषिक दर्शन
७५१
પ્રમજ્ઞાનં દ મતિ, તેઝન્યા વિશેષા રૂત્તિ” | કરા-ભા.કૃ.9૬૮ સત્યે તુ 'नित्यद्रव्यवृत्तयोऽन्त्या विशेषाः' इति सूत्रमेवं व्याचक्षते । नित्यद्रव्येष्वेव वृत्तिरेव येषामिति सावधारणं वाक्यमेतत् । नित्यद्रव्यवृत्तय इति पदमन्त्यपदस्य विवरणमेतत्, तथा चोक्तम्-नित्यद्रव्याण्युत्पत्तिविनाशयोरन्ते व्यवस्थित्वादन्तशब्दवाच्यानि तेषु भवास्तवृत्तयो विशेषा Aअन्त्या [ ] इत्याख्यायन्त इति । अमी चात्यन्तव्यावृत्तिहेतवो द्रव्यादिभ्यो वैलक्षण्यात्पदार्थान्तरम् ।।६५।। ટીકાનો ભાવાનુવાદ: શ્લોકમાં ૧૩૫થ' શબ્દ આનન્તર્ય અર્થમાં છે. થ = તેની પછી. વિશેષપદાર્થ નિશ્ચયથી = તાત્વિકદૃષ્ટિથી જ કહેવાયેલ છે. નહિ કે ઘટ, પટ, કટ આદિની જેમ વ્યાવહારિકદષ્ટિથી. શ્લોકમાં ‘તુ છે. તેનાથી સૂચન થાય છે કે આ વિશેષપદાર્થ અત્યંત વ્યાવૃત્તબુદ્ધિ કરાવવામાં કારણ હોવાથી પૂર્વે નજીકમાં કહેલા સામાન્યપદાર્થથી અત્યંતવિલક્ષણ છે. જે કારણથી વિશેષપદાર્થનું નિરૂપણ તાત્ત્વિકદૃષ્ટિએ કર્યું છે, તે કારણથી જ તે વિશેષપદાર્થ નિત્યદ્રવ્યોમાં રહેવાવાળો તથા અન્ય છે. ઉત્પાદ અને વિનાશથી રહિત પરમાણુ, આકાશ, કાલ, દિશા, આત્મા અને મનમાં આ વિશેષપદાર્થની વૃત્તિ છે.
સંસારના વિનાશ = પ્રલય અને સંસારના આરંભમાં પરમાણુઓ જ જોવા મળે છે. તેથી તેને અત્ત કહેવાય છે. તથા મુક્ત આત્માઓ તથા મુક્તાત્માઓના મને પણ સંસારનો અંત કર્યો છે, તેથી તે પણ અત્ત કહેવાય છે.
અન્ત = અંતિમવસ્તુઓમાં રહેવાવાળા અન્ય કહેવાય છે. અન્ત = અંતિમ અવસ્થામાં પ્રાપ્ત પરમાણુ આદિમાં વિશેષપદાર્થ સ્પષ્ટતયા પ્રતીત થાય છે તથા તે વિશેષપદાર્થ સર્વે પરમાણુ આદિ નિત્યદ્રવ્યોમાં રહે છે. આથી જ વિશેષના લક્ષણમાં “નિત્યદ્રવ્યવૃત્તિ” અને “અન્ય આ બે પદોને ગ્રહણ કર્યા છે. પ્રત્યેક નિત્યદ્રવ્યમાં એક–એક જ વિશેષપદાર્થ રહે છે, અનેક નહિ.
જ્યારે એક જ વિશેષથી તે નિત્યદ્રવ્યની અન્ય પદાર્થોથી વ્યાવૃત્તિ થઈ જતી હોય તો અનેક વિશેષની કલ્પના નિરર્થક છે. (સર્વનિત્ય દ્રવ્યોમાં એક એક વિશેષ હોવાથી કુલવિશેષો અનંત છે. સર્વનિત્ય દ્રવ્યોને આશ્રયિને વિશેષો ઘણા હોવા છતાં પણ એકવચનનો પ્રયોગ જાતિની = સંગ્રહની અપેક્ષાએ કર્યો છે. [કહેવાનો આશય એ છે કે સંસારનો પ્રલય થયા બાદ તથા સંસારના પ્રારંભમાં સર્વત્ર પરમાણુ પરમાણુ જ જોવા મળે છે. આથી તેને “અન્ત” કહેવાય છે. આ રીતે A.. “उत्पादविनाशयोरन्तेऽवसाने भवन्तीत्यन्त्या नित्यद्रव्याणि तेषु भवन्तीत्यन्त्या विशेषा इति वृत्तिकृतः ।” वैशे० उप०
૧/૨/૬/
Page #379
--------------------------------------------------------------------------
________________
७५२
षड्दर्शन समुश्चय भाग- २, श्लोक-६५, वैशेषिक दर्शन
મુક્તજીવોના આત્માઓ તથા મુક્તજીવોના મન પણ સંસારનો અંત કરી ચૂક્યા હોવાથી “અન્ત' કહેવાય છે. આ સર્વે પણ અન્ત = અંતિમ ચીજોમાં વિશેષપદાર્થ વ્યાવૃત્તબુદ્ધિ કરાવે છે. તેમાં તેનું રહેવું છે. - આથી તે “અન્ય' કહેવાય છે. આ અંતિમ અવસ્થામાં મળતા પરમાણુ આદિમાં વિશેષપદાર્થનું કાર્ય સ્પષ્ટતયા માલૂમ પડે છે. કારણકે તે સર્વે પરમાણુ આદિ તુલ્યગુણ, તુલ્યક્રિયા તથા તુલ્યઆકૃતિ આદિવાળા છે. આથી તેમાં અન્યનિમિત્તોથી વ્યાવૃત્તબુદ્ધિ થઈ શકતી નથી. તે કારણે” તેમા વિશેષપદાર્થ જ વ્યાવૃત્તબુદ્ધિ કરાવે છે અને યોગીઓને વિશેષપદાર્થ તેઓમાં સ્પષ્ટ દેખાય જ છે. આ વિશેષપદાર્થ સર્વે પરમાણુ આદિ નિત્યદ્રવ્યોમાં રહે છે. અન્ત = અંતિમ ચીજોમાં વિશેષનો ફુટતરપ્રતિભાસ થાય છે. આથી લક્ષણમાં નિત્યદ્રવ્યવૃત્તિ” અને “અન્ય' બંને વિશેષણો આપ્યા છે. શેષ ઉપર પ્રમાણે.]
તથા પ્રશસ્તપાદભાષ્યકારે કહ્યું છે કે... “વિશેષ અન્ત = અંતિમ અવસ્થા પ્રાપ્ત દ્રવ્યોમાં રહેવાના કારણે અન્ય છે. પોતાના આશ્રયભૂતદ્રવ્યનો વિશેષક = ભેદક હોવાથી વિશેષ છે. અર્થાતુ પોતાના આશ્રયભૂતદ્રવ્યને અન્યથી વ્યાવૃત્તિ કરાવે છે. તેથી વિશેષ = ભેદક હોવાથી વિશેષ છે. અર્થાતુ પોતાના આશ્રયભૂતદ્રવ્યનો વિશેષક = ભેદક હોવાથી વિશેષ છે. અર્થાત્ પોતાના આશ્રયભૂતદ્રવ્યને અન્યથી વ્યાવૃત્તિ કરાવે છે. તેથી વિશેષ = ભેદક છે. તે વિનાશ અને આરંભરહિત પરમાણુ, આકાશ, કાલ, દિશા, આત્મા અને મને આ નિત્યદ્રવ્યોમાં પ્રત્યેકમાં એક એક કરીને રહે છે. તથા અત્યંત વ્યાવૃત્તબુદ્ધિ કરાવવામાં કારણ થાય છે. જેમ આપણ લોકોને ગાય આદિમાં અશ્વાદિથી જાતિ, આકૃતિ, ગુણ, ક્રિયા, વિશિષ્ટઅવયવ, ઘડામાં ઘંટ આદિના સંયોગ આદિથી વિલક્ષણબુદ્ધિ થાય છે કે આ ગાય છે, સફેદ છે, શીધ્રગતિ વાળી છે, પુષ્ટસ્કન્ધવાળી છે, ઘડામાં મોટો ઘંટ છે. - આ જ રીતે આપણા લોકોથી વિશિષ્ટ જ્ઞાનવાળા યોગીઓને સમાનઆકૃતિ, સમાનગુણ તથા સમાનક્રિયાવાળા નિત્ય પરમાણુઓમાં, મુક્તાત્માઓમાં તથા મુક્તાત્માઓના મનોમાં અન્યજાતિ આદિ વ્યાવર્તક નિમિત્તથી પરમાણુ આદિમાં “આ વિલક્ષણ છે આ વિલક્ષણ છે; આ વિલક્ષણ = વ્યાવૃત્તબુદ્ધિ થાય છે. તેને અન્ય વિશેષ કહેવાય છે તથા આ વિશેષપદાર્થના કારણે દેશ-કાલથી “તે જ આ પરમાણુ છે.” આવું પ્રત્યભિજ્ઞાન (નિબંધરૂપે) થાય છે.
અન્યવ્યાખ્યાકાર વિશેષના લક્ષણમાં આ સૂત્ર કહે છે - “નિત્યદ્રવ્યવૃત્તયોગન્યા વિશેષા:' - નિત્યદ્રવ્યમાં રહેવાવાળું અન્ય વિશેષ છે.
સર્વે વાક્યો સાવધારણ હોય છે' - આ ન્યાયથી નિત્યદ્રવ્યોમાં જ જેઓની વૃત્તિ છે જ, તે વિશેષ કહેવાય છે. આ રીતે સૂત્રનો અર્થ થશે. સૂત્રમાં નિત્યદ્રવ્યવૃત્તિ:' ને અત્ત્વપદનું વિવરણ માનીને આ પ્રમાણે અર્થ કહ્યો છે. તથા કહ્યું છે કે... “નિત્યદ્રવ્યો ઉત્પત્તિ અને વિનાશથી
Page #380
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ६६, वैशेषिक दर्शन
७५३
અન્ત = પર રહેલા હોવાથી, તેઓને ‘અન્ત' કહે છે. તે અન્તમાં રહેવાવાળા અર્થાત્ નિત્યદ્રવ્યમાં રહેવાવાળો વિશેષપદાર્થ અન્ય પણ કહેવાય છે.”
આ વિશેષો અત્યંત વ્યાવૃત્તબુદ્ધિ કરાવવામાં કારણ હોવાથી દ્રવ્યાદિથી વિલક્ષણ છે. તેથી स्वतंत्रपार्थ छ. ॥५॥
अथ समवायं स्वरूपतो निरूपयति । હવે સમવાયના સ્વરૂપનું નિરૂપણ કરે છે.
य इहायुतसिद्धानामाधारधेयभूतभावानाम् ।
संबन्ध इह प्रत्ययहेतुः स हि भवति समवायःA ।।६६ ।। kaisnर्थ : अयुतसिद्ध - साधा२-मायभूतपदार्थोन मा म छ' त्या॥२६ ‘इहेदं' પ્રત્યયમાં કારણભૂતસંબંધ સમવાય કહેવાય છે. Iકડા
व्याख्या-केचिद्धातुपारायणकृतो 'यु अमिश्रणे' इति पठन्ति, तत एवायुतसिद्धानामित्यादि वैशेषिकीयसूत्रे अयुतसिद्धानामपृथक्सिद्धानामिति व्याख्यातम् । तथा लोकेऽपि भेदाभिधायी युतशब्दः प्रयुज्यमानो दृश्यते, द्वावपि भ्रातरावेतौ युतौ जातावित्यादि । ततोऽयमत्रार्थः । “इह" वैशेषिकदर्शने “अयुतसिद्धानाम्" अपृथक्सिद्धानां, तन्तुषु समवेतपटवत् पृथगाश्रयानाश्रितानामिति यावत् आधाराश्चाधेयाश्च आधाराधेया ते भवन्ति स्म “आधाराधेयभूताः" ते च ते भावाश्चार्थाः तेषां यः “संबन्ध इह प्रत्ययहेतुः" इह तन्तुषु पटः इत्यादेः प्रत्ययस्यासाधारणं कारणं “स हि" स एव “भवति समवायः" संबन्धः । यतो हीह तन्तुषु पटः, इह पटद्रव्ये गुणकर्मणी, इह द्रव्यगुणकर्मसु सत्ता, इह द्रव्ये द्रव्यत्वं, इह गुणे गुणत्वं, इह कर्मणि कर्मत्वं, इह द्रव्येष्वन्त्या विशेषा इत्यादि विशेषप्रत्यय उत्पद्यते, स पञ्चभ्यः पदार्थेभ्योऽर्थान्तरं समवाय इत्यर्थः । स चैको विभुर्नित्यश्च विज्ञेयः ।।६६।। ટીકાનો ભાવાનુવાદ:
કોઈ ધાતુપાઠી “યુ' ધાતુનો “અમિશ્રણ” અર્થમાં પણ પાઠ કરે છે. તેથી વૈશેષિકસૂત્રમાં 'अयुतसिद्धानाम' ५४नो व्याध्यारोमे 'अपृथसिद्धानाम्' अर्थ यो छे. सोऽव्यवहारमा ५५ 'मह'ने ना२। 'युत' शनी प्रयोग थतो हो भणे छ. "मा बने ५९HIS साथे ४व्या," આનો અર્થ એ થયો કે બંને ભાઈઓની સત્તા પૃથક પૃથક છે – બંને ભિન્ન-ભિન્ન છે. (યુત =
१ अयुतसिद्धानामाधार्याधारभूतानां यः संबन्ध इह प्रत्ययहेतुः स समवायः । एवं धर्मविना धर्मिणामुद्देश कुतः ।।" प्रश. भा० पृ.५।।
Page #381
--------------------------------------------------------------------------
________________
७५४
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ६६, वैशेषिक दर्शन
સંયુક્ત તો બે ભિન્ન સત્તાવાળા પદાર્થો જ હોઈ શકે છે. એકમાં તો સંયુક્ત કે યુતવ્યવહાર જોવા મળતો નથી.) તેથી શ્લોકનો અર્થ આ પ્રમાણે થશે - ફુદ = વૈશેષિકદર્શનમાં અયુતસિદ્ધ = અપૃથસિદ્ધ = જે પદાર્થોની ભિન્ન-ભિન્ન સ્થિતિ નથી, જે તંતુઓ પટ ની જેમ અર્થાત્ જે તંતુ અને પટની જેમ ભિન્ન આશ્રયોમાં રહેતા નથી. અર્થાત્ તંતુ અને પટની જેમ અભિન્ન આશ્રયોમાં રહે છે, ભિન્ન-ભિન્ન આધારોમાં રહેતા નથી. આ આધાર-આધેભૂત જે પદાર્થો છે, તે પદાર્થોમાં “આ તંતુઓમાં પટ છે' ઇત્યાદિ પ્રત્યયનો જે સંબંધ અસાધારણ કારણ થાય છે, તે સમવાય કહેવાય છે.
આ સમવાયથી જ “તંતુઓમાં પટ', “આ પટદ્રવ્યમાં ગુણ-કર્મ, “આ દ્રવ્ય-ગુણ-કર્મમાં સત્તા', આ દ્રવ્યમાં દ્રવ્યત્વ', “આ ગુણમાં ગુણત્વ', “આ કર્મમાં કર્મત્વ' અને “આ નિત્યદ્રવ્યોમાં વિશેષો', ઇત્યાદિ વિશેષ પ્રત્યય ઉત્પન્ન થાય છે. આથી અવયવ-અવયવીભૂતદ્રવ્યોમાં, ગુણ અને ગુણીમાં, ક્રિયા અને ક્રિયાવાનુમાં, સામાન્ય અને સામાન્યવાનુમાં, તથા વિશેષ અને વિશેષવાનું પદાર્થોમાં રહેવાવાળો નિત્યસંબંધ દ્રવ્યાદિ પાંચપદાર્થોથી અર્થાન્તર = પૃથપદાર્થ છે. તે સમવાય એક, વિભુ અને નિત્ય જાણવો. કલા
तदेवं षट्पदार्थस्वरूपं प्ररूपितम् । संप्रति प्रमाणस्य सामान्यतो लक्षणमाख्यायते । अर्थोपलब्धिहेतुः -प्रमाणमिति । अस्यायमर्थः-अव्यभिचारादिविशेषणविशिष्टार्थोपलब्धिजनिका Bसामग्री तदेकदेशो वा बोधरूपोऽबोधरूपो वा ज्ञानप्रदीपादिः साधकतमत्वात्प्रमाण । एतत्कार्यभूता वा यथोक्तविशेषणविशिष्टार्थोपलब्धिः प्रमाणस्य सामान्यलक्षणं, तया स्वकारणस्य प्रमाणाभासेभ्यो व्यवच्छिद्यमानत्वात् । इन्द्रियजत्वलिङ्गजत्वादिविशेषणविशेषिता सैवोपलब्धिः प्रमाणस्य विशेषलक्षणमिति । ટીકાનો ભાવાનુવાદ:
આ પ્રમાણે છ પદાર્થોનું સ્વરૂપ કહેવાયું. હવે પ્રમાણનું સામાન્ય લક્ષણ કહે છે. ‘સર્વોપ@િદેતુ: પ્રHIVF પદાર્થની ઉપલબ્ધિમાં જે કારણ બને છે, તે પ્રમાણ કહેવાય છે; કહેવાનો આશય એ છે કે અવ્યભિચારિ આદિ વિશેષણોથી વિશિષ્ટકયુક્ત અર્થોપલબ્ધિને ઉત્પન્ન કરવાવાળી જ્ઞાનરૂપ કે અજ્ઞાન(અચેતન)રૂપ સમગ્ર સામગ્રી કે સામગ્રીનો એક અંશ સાધકતમ હોવાથી પ્રમાણ છે. આ સામગ્રીમાં બોધરૂપજ્ઞાન તથા અચેતનદીપક આદિ સર્વેનો સમાવેશ થાય છે. અથવા આ સામગ્રીની કાર્યભૂત યથોક્તવિશેષણથી વિશિષ્ટઅર્થોપલબ્ધિ જ A. “ઉપસ્થિદેતુથ પ્રમvi ” - ચાય મ૦ પૃ. ૧૧ B. “ખવારિીમદ્વિઘાર્થોપશ્ચ વિઘતી વધાવધસ્વભાવી સામગ્રી પ્રમાણમ્ ” ચામું પ્રમાણ, પૃ ૧૨ //
Page #382
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक-६७, वैशेषिक दर्शन
७५५
પ્રમાણનું સામાન્યલક્ષણ છે. અર્થાત્ આ સામગ્રીથી ઉત્પન્ન થવાવાળી યથોક્તવિશેષણથી વિશિષ્ટ નિર્દોષ અર્થોપલબ્ધિ જ પ્રમાણનું સામાન્યલક્ષણ છે. આ યથોક્તવિશેષણથી વિશિષ્ટ અર્થોપલબ્ધિ પોતાની કારણભૂત સામગ્રીને પ્રમાણાભાસથી વ્યાવૃત્ત કરાવે છે. તથા આ સામાન્ય અર્થોપલબ્ધિ જ ઇન્દ્રિયજત્વ અને લિંગજત્વવિશેષણથી વિશેષિત થઈને પ્રત્યક્ષ અને અનુમાનરૂપપ્રમાણનું વિશેષલક્ષણ બને છે. અર્થાત્ આ સામાન્ય અર્થોપલબ્ધિ જ્યારે ઇન્દ્રિયોથી ઉત્પન્ન થાય છે, ત્યારે તે પ્રત્યક્ષ કહેવાય છે અને આ જ અર્થોપલબ્ધિ જ્યારે લિંગથી ઉત્પન્ન થાય છે, ત્યારે અનુમાન કહેવાય છે.
अथ प्रमाणसङख्यां प्राह । હવે પ્રમાણની સંખ્યા કહે છે.
प्रमाणं च द्विधामीषां प्रत्यक्षं लैङ्गिकं तथा ।
वैशेषिकमतस्यैष संक्षेपः परिकीर्तितः ।।६७ ।। શ્લોકાર્થ વૈશેષિક લોકો પ્રત્યક્ષ અને અનુમન બે પ્રમાણ માને છે. આ પ્રમાણે વૈશેષિકમતનું સંક્ષેપથી નિરૂપણ કરાયું. કથા
व्याख्या-अमीषां-वैशेषिकाणां प्रमाणं द्विधा-द्विविधम् । चः पुनरर्थे । कथमित्याह "प्रत्यक्षं” । तथेति समुञ्चये । लिङ्गाज्जातं लैङ्गिकं च तत्र प्रत्यक्षं द्वेधा, ऐन्द्रियं योगजं च । ऐन्द्रियं घ्राणरसनचक्षुस्त्वक्श्रोत्रमनःसन्निकर्षजमस्मदादीनां प्रत्यक्षम् । तद्वेधा, निर्विकल्पकं सविकल्पकं च । तत्र वस्तुस्वरूपालोचनमानं निर्विकल्पकम्, तञ्च न सामान्यमात्रं गृह्णाति भेदस्यापि प्रतिभासनात्, नापि स्वलक्षणमात्रं सामान्याकारस्यापि संवेदनात्, व्यक्तयन्तरदर्शने प्रतिसंधानाच, किंतु सामान्यं विशेषं चोभयमपि गृह्णाति । (यदि) परमिदं सामान्यमयं विशेष इत्येवं विविच्य न प्रत्येति, सामान्यविशेषसंबन्धिनोरनुवृत्तिव्यावृत्तिधर्मयोरग्रहणात् । सविकल्पकं तु सामान्यविशेषरुपतां विविच्य प्रत्येति वस्त्वन्तरैः सममनुवृत्तिव्यावृत्तिधर्मी प्रतिपद्यमानस्यात्मन इन्द्रियद्वारेण तथाभूतप्रती-त्युपपत्तेः । ..
योगजमपि प्रत्यक्षं द्वेधा, युक्तानां प्रत्यक्षं वियुक्तानां च । तत्र युक्तानां समाधिमैकाग्र्यमाश्रितानां योगजधर्मबलादन्तःकरणे शरीराबहिर्निर्गत्यातीन्द्रियार्थः समं संयुक्ते सति १. भ्यासासेवितधर्मा ।
Page #383
--------------------------------------------------------------------------
________________
७५६
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ६७, वैशेषिक दर्शन
यदतीन्द्रियार्थदर्शनं तद्युक्तानां प्रत्यक्षम् । ये चात्यन्तयोगाभ्या'सोचित-धर्मातिशयादसमाधि प्राप्ता अप्यतीन्द्रियमर्थं पश्यन्ति, ते वियुक्ताः । तेषामात्ममनइन्द्रियार्थसन्निकर्षाद्देशकालस्वभावविप्रकृष्टार्थग्राहकं यत्प्रत्यक्षं तद्वियुक्तानां प्रत्यक्षम् एतयोत्कृष्टयोगिनोऽवसेयं, योगिमात्रस्य तदसंभवादिति । विस्तरस्तु न्यायकन्दलीतो विज्ञेयः । ટીકાનો ભાવાનુવાદઃ
આ વૈશેષિકોના મતમાં બે પ્રકારના પ્રમાણ છે. શ્લોકમાં “ઘ' પુનઃ અર્થમાં છે અને પ્રમાણ ‘તથા' સમુચ્ચયાર્થક છે. પ્રત્યક્ષ તથા લિંગથી ઉત્પન્ન થવાવાળું લેગિંકઃઅનુમાન, આ બે પ્રમાણ છે. પ્રત્યક્ષ બે પ્રકારનું છે. (૧) ઇન્દ્રિયજ, (૨) યોગ. આપણા લોકોની નાક, જીભ, આંખ, સ્પર્શન, શ્રોત્ર અને મન ઇન્દ્રિયોના સન્નિકર્ષથી ઉત્પન્નથવાવાળું પ્રત્યક્ષ ઇન્દ્રિયપ્રત્યક્ષ કહેવાય છે.
તે તે ઇન્દ્રિયપ્રત્યક્ષ પણ બે પ્રકારનું છે – (૧) નિર્વિકલ્પક, (૨) સવિકલ્પક. વસ્તુના સ્વરૂપનું સાધારણરૂપથી આલોચન કરવાવાળું જ્ઞાન નિર્વિકલ્પક કહેવાય છે. તે નિર્વિકલ્પકજ્ઞાન માત્ર સામાન્યને ગ્રહણ કરતું નથી. કારણકે તેનાથી ભેદનો પણ પ્રતિભાસ થાય છે. તથા તે માત્ર સ્વલક્ષણવિશેષને પણ ગ્રહણ કરશું નથી. કારણકે તે સામાન્યાકારનું પણ સંવેદન કરે છે. (અર્થાત્ નિર્વિકલ્પક જ્ઞાન માત્ર સામાન્ય કે માત્ર વિશેષને જ વિષય કરતું નથી. તેમાં સામાન્યની જેમ વિશેષાકારનું પણ ભાન થાય છે. અને તે કેવી રીતે થાય છે તે બતાવે છે.) બીજી વ્યક્તિને દેખીને “આ તેના જેવી છે' - આવા પ્રકારના અનુસંધાનથી સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે કે નિર્વિકલ્પકમાં સ્વલક્ષણવિશેષની જેમ સામાન્યધર્મોનો પણ પ્રતિભાસ થાય છે.
આ પ્રમાણે નિર્વિકલ્પકમાં સામાન્ય અને વિશેષ ઉભયનો પ્રતિભાસ થતો હોવા છતાં પણ આ સામાન્ય અને આ વિશેષ' અર્થાત્ “આ આનાથી સમાન છે. તથા આનાથી વિલક્ષણ છે' ઇત્યાકારક સામાન્ય અને વિશેષનું પૃથફ-પૃથફ વિવેચન કરીને પ્રતિભાસ થતો નથી. કારણકે નિર્વિકલ્પકમાં સામાન્ય અને વિશેષના સંબંધી એવા અનુગતધર્મો અને વ્યાવૃત્તધર્મોનો પ્રતિભાસ થતો નથી. (તેથી નિર્વિકલ્પકમાં ‘માં ઘટ:' ઇત્યાદિ શબ્દાત્મકવ્યવહાર થતો નથી.)
સવિકલ્પકપ્રત્યક્ષમાં સામાન્ય અને વિશેષરૂપનું અર્થાત્ “આ સામાન્ય છે, આ વિશેષ છે” ઇત્યાકારક સામાન્ય અને વિશેષરૂપનું પૃથક પૃથક વિવેચન કરીને પ્રતિભાસ થાય છે. બીજી વસ્તુઓ સાથેના અનુગતધર્મ અને વ્યાવૃત્તધર્મોને જાણવાવાળા આત્માને ઇન્દ્રિય દ્વારા તેવા પ્રકારની પ્રતીતિ થાય છે. અર્થાત્ “આ તેનાથી સમાન છે. તથા આ તેનાથી વિલક્ષણ છે?
Page #384
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ६७, वैशेषिक दर्शन
ઇત્યાકા૨ક અનુગતધર્મો તથા વ્યાવૃત્તધર્મોને જાણવાવાળા આત્માને ઇન્દ્રિયોથી સવિકલ્પકજ્ઞાન उत्पन्न थाय छे.
७५७
યોગજપ્રત્યક્ષ પણ બે પ્રકારનું છે. (૧) યુક્તયોગીઓનું પ્રત્યક્ષ, (૨) વિયુક્તયોગીઓનું પ્રત્યક્ષ. સમાધિમાં અત્યંતલીન એવા યોગીઓનું અંતઃકરણ(ચિત્ત) યોગજધર્મના બલથી (યોગથી ઉત્પન્ન થવાવાળા વિશિષ્ટધર્મથી) શરીરથી બહાર નીકળીને અતીન્દ્રિયપદાર્થોની સાથે સંયુક્ત થતે છતે જે અતીન્દ્રિયપદાર્થોનું દર્શન થાય છે, તે યુક્તયોગીઓનું પ્રત્યક્ષ કહેવાય છે.
જેઓ અત્યંત યોગાભ્યાસોચિત ધર્માતિશયથી સમાધિમાં ન હોવા છતાં પણ અતીન્દ્રિય પદાર્થોને જુએ છે, તે વિયુક્તયોગીઓનું પ્રત્યક્ષ કહેવાય છે. તેઓને આત્મા, મન, ઇન્દ્રિય અને પદાર્થના સન્નિકર્ષથી દૂરદેશવર્તી અતીત અને અનાગતકાલીન (તથા સૂક્ષ્મપ૨માણુ આદિ) અતીન્દ્રિયપદાર્થોનું જે પ્રત્યક્ષ થાય છે, તે વિયુક્તયોગીઓનું પ્રત્યક્ષ કહેવાય છે. આ પ્રત્યક્ષ ઉત્કૃષ્ટયોગીઓને જ જાણવું. યોગીમાત્રને તેનો અસંભવ છે. (આ વિયુક્તયોગિઓને સમાધિમાં લીન થયા વિના જ યોગાભ્યાસના અતિશયથી અતીન્દ્રિયપદાર્થોનું દર્શન થાય છે.) આનું વિસ્તૃતવર્ણન ન્યાયકંદલી ગ્રંથથી જાણી લેવું.
लैङ्गिकस्य पुनः स्वरूपमिदम् । लिङ्गदर्शनाद्यदव्यभिचारित्वादिविशेषणं ज्ञानं तद्यतः परामर्शज्ञानोपलक्षितात्कारकसमूहाद्भवति तल्लैङ्गिकमनुमानमिति यावत् । तचैवं भवति । “अस्येदं कार्यं कारणं संयोगि समवायि विरोधि चेति लैङ्गिकम्” [वैशे० सू० ९/५/१] । तत्र कार्यं कारणपूर्वकत्वेनोपलम्भादुपलभ्यमानं कारणस्य गमकं, यथायं नदीपूरो वृष्टिकार्यो विशिष्टनदीपूरत्वात् पूर्वोपलब्धविशिष्टनदीपूरवत् १ । कारणमपि कार्यजनकत्वेन पूर्वमुपलब्धेरुपलभ्यमानं कार्यस्य लिङ्गं यथा विशिष्टमेघोन्नतिर्वर्षकर्मणः २ । तथा धूमोऽग्नेः संयोगी ३ । समवायी चोष्णस्पर्शो वारिस्थं तेजो गमयतीति ४ । विरोधी च यथाऽहिर्विस्फूर्जनविशिष्टो नकुलादेर्लिङ्गं वह्निर्वा शीताभावस्येति ५ । " अस्येदं” इति सूत्रे च कार्यादीनामुपादानं लिङ्गनिदर्शनार्थं कृतं न पुनरेतावन्त्येव लिङ्गानीत्यवधारणार्थं, यतः कार्यादिव्यतिरिक्तान्यपि लिङ्गानि सन्ति, यथा चन्द्रोदयः समुद्रवृद्धेः कुमुदविकाशस्य च लिङ्गम्, न च चन्द्रोदयः समुद्रवृद्धिविकाशौ च मिथः कार्यं कारणं वा भवन्ति, विशिष्टदिग्देशकालसंयोगात्कल्लोलपत्रविस्तारलक्षणानामुदकवृद्धिविकाशानां स्वस्वकारणेभ्य एवोत्पत्तेः । शरदि च जलस्य नैर्मल्यमगस्त्योदयस्य
Page #385
--------------------------------------------------------------------------
________________
७५८
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ६७, वैशेषिक दर्शन
लिङ्गमित्यादि तत्सर्वं “अस्येदं” इति पदेन गृहीतं विज्ञेयम् । अस्य साध्यस्येदं संबन्धीति कृत्वा यद्यस्य देशकालाद्यविनाभूतं तत्तस्य लिङ्गमित्यर्थः । ततः ‘अस्येदं' इति सूत्रस्य नाव्यापकतेति । विशेषार्थिना तु न्यायकन्दली विलोकनीया । शब्दादीनां तु प्रमाणानामनुमान एवान्तर्भावात् कन्दलीकाराभिप्रायेणैतत्प्रमाणद्वितयमवोचदाचार्यः । व्योमशिवस्तु प्रत्यक्षानुमानशाब्दानि त्रीणि प्रमाणानि प्रोचिवान् । उपसंहरन्नाह “वैशेषिकमतस्य" इत्यादि । वैशेषिकमतस्यैषोऽनन्तरोक्तः संक्षेपः પરિરીતિ-થિતઃ II૬૭TI ટીકાનો ભાવાનુવાદ:
અનુમાન પ્રમાણનું સ્વરૂપ આ પ્રમાણે છે. લિંગને જોઈને અવ્યભિચારિ આદિ વિશેષણોથી યુક્ત જ્ઞાન થાય, તેને અનુમિતિ કહેવાય છે. આ અનુમિતિ પરામર્શ =
વ્યાપ્તિવિશિષ્ટપક્ષધર્મતાજ્ઞાન આદિ કારણસમુદાયથી ઉત્પન્ન થાય છે. અનુમિતિના કારક (કારણ) સમુદાયને લૈગિંકઃઅનુમાન કહેવાય છે.
આ અનુમાન અનેક પ્રકારનું છે. “આ આનો સંબંધી છે” - આ નિયત સંબંધિતાપૂર્વક થવાવાળા કાર્ય, કારણ, સંયોગી, સમાવાયી, વિરોધી આદિ અનેક પ્રકારના અનુમાન છે.
કાર્ય કારણપૂર્વકત્વેન ઉપલબ્ધ થાય છે. આથી કાર્યની ઉપલબ્ધિ કારણની ગમક બને છે. અર્થાત્ કાર્ય હંમેશાં કારણપૂર્વક જોવા મળે છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. આથી કાર્યને જોઈને કારણનું અનુમાન થાય છે. અનુમાન પ્રયોગઃ આ નદીનું પૂર વૃષ્ટિનું કાર્ય છે. કારણ કે નદીનું વિશિષ્ટપૂર છે. જેમકે પૂર્વે નદીમાં આવેલું વિશિષ્ટપુર. (અર્થાત્ આ નદીનું પુર વૃષ્ટિના કારણે આવ્યું છે. કારણ કે આ વિશિષ્ટવૃષ્ટિથી થવાવાળું, લાકડાને ખેંચી લાવવા આદિથી યુક્ત નદીનું પુર છે. જેમકે પૂર્વેના વરસાદમાં આવેલું નદીનું પુર.) (ટુંકમાં જ્યાં નદીમાં પૂર આવ્યું છે, ત્યાં વરસાદ નથી. છતાં પણ પૂરરૂપ કાર્ય જોતાં ઉપરીતનવાસમાં થયેલી વૃષ્ટિનું અનુમાન થાય છે. અર્થાત્ કાર્યથી કારણનું અનુમાન થાય છે.) (૧)
કારણ પણ કાર્યનું જનક હોવાથી, કાર્યની પૂર્વે ઉપલબ્ધ થાય છે. તે ઉપલબ્ધ થતા કાર્યના લિંગ=કારણથી કાર્યનું અનુમાન થાય છે. જેમકે આકાશમાં વિશિષ્ટમેઘ=વાદળાઓની ઉન્નતિના દર્શનથી વૃષ્ટિરૂપ કાર્યનું અનુમાન થાય છે. અર્થાતું આકાશમાં કાળા-કાળા વાદળાઓના દર્શનથી વૃષ્ટિનું અનુમાન થાય છે. (૨)
Page #386
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - ૨, જોવા - ૬૭, वैशेषिक दर्शन
ધૂમ અગ્નિનો સંયોગી છે. આથી ધૂમને જોઈને થતું અગ્નિનું અનુમાન સંયોગી અનુમાન કહેવાય છે. (૩)
પાણીમાં રહેલા ઉષ્ણ સ્પર્શથી (જલમાં પ્રવિષ્ટ) અગ્નિનું અનુમાન થાય છે. તે સમવાયી અનુમાન છે.
ફુંફાડા મારતા સાપને જોઈને નિકટમાં નોળીયાનું તથા અગ્નિથી શીતાભાવનું અનુમાન થાય છે, તે વિરોધી અનુમાન છે.
‘અચ્ચેવ’ આ સૂત્રમાં કાર્ય, કારણ આદિ લિંગોનું ગ્રહણ કર્યું છે. તે માત્ર ઉદાહરણોના નિમિત્તથી ગ્રહણ કરાયેલા છે. પરંતુ તેનાથી એવા નિયમ થતો નથી કે કાર્યાદિથી અતિરિક્ત લિંગો નથી. કારણકે ઉપ૨ કહેલા કાર્યાદિથી અતિરિક્ત લિંગો પણ છે, કે જે પોતાના અવિનાભાવિસાધ્યનું યથાર્થ અનુમાન કરાવે છે.
७५९
જેમકે - ચંદ્રોદય સમુદ્રની ભરતીનું તથા કમળના વિકાસનું લિંગ છે. તેથી ચંદ્રોદયથી સમુદ્રની ભરતીનું તથા કમળના વિકાસનું અનુમાન થાય છે. તે ચંદ્રોદય સમુદ્રની ભરતીનું તથા કમળના વિકાસનું કાર્ય કે કારણ નથી. (છતાં પણ તાદેશઅનુમાન થાય છે. તથા) વિશિષ્ટદેશ, કાલ આદિના સંયોગથી ચંદ્રનો ઉદય, સમુદ્રમાં ભરતી તથા કમળના પાંદડાઓનો વિકાસ સ્વતંત્રતયા પોત-પોતાના કારણોથી ઉત્પન્ન થાય છે. (છતાં પણ તેમાં અવિનાભાવ અવશ્ય છે. આથી તેના બળથી ચંદ્રોદયથી તેનું અનુમાન થઈ જાય છે.)
આ રીતે શરદઋતુમાં પાણીની નિર્મલતાથી અગસ્ત્યના ઉદયનું અનુમાન થાય છે. (આ જલની નિર્મલતા અમુકવાયુ આદિ કારણોથી ઉત્પન્ન થઈને પણ અવિનાભાવસંબંધના કારણે અગસ્ત્યોદયનું અનુમાન કરાવી દે છે. અગસ્ત્યોદય અને શ૨ત્કાલીનજલની નિર્મલતા વચ્ચે કોઈ કાર્ય-કારણ ભાવ નથી. બંને પોત-પોતાના કારણોથી ઉત્પન્ન થાય છે.)
આ આનો સંબંધી છે' - આ
આ સર્વે કાર્ય-કારણ આદિથી અતિરિક્તલિંગો ‘અશ્વેતં’
સામાન્ય અવિનાભાવસૂચક પદથી ગ્રહણ કરી લેવા.
=
‘આ સાધ્યનો આ સંબંધી છે' - આ રૂપથી જે જેના દેશ-કાલાદિથી અવિનાભાવ રાખે છે, તે તેનું લિંગ હોય છે.
તેથી ‘ગત્સ્યેં’ સૂત્રમાં સર્વે લિંગોનો સમાવેશ થવાથી, તે સૂત્ર અવ્યાપક = અપર્યાપ્ત નથી. પરંતુ સર્વથાપૂર્ણ છે. આ વિષયને વિશેષજિજ્ઞાસુઓએ ન્યાયકંદલીટીકાથી જોવો જોઈએ.
શબ્દાદિ = આગમાદિપ્રમાણોનો અનુમાનમાં જ અંતર્ભાવ થતો હોવાથી કંદલીકારના
Page #387
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ६७, वैशेषिक दर्शन
અભિપ્રાયથી આ પ્રત્યક્ષ અને અનુમાન બે પ્રમાણે કહ્યા છે. પરંતુ વ્યોમવતીટીકાકાર વ્યોમશિવાચાર્ય તો પ્રત્યક્ષ, અનુમાન અને આગમ, આ ત્રણ પ્રમાણો માને છે. આ રીતે વૈશેષિક भतनुं संक्षिप्तऽथन . ॥७७॥
७६०
अथात्राप्यनुक्तं किंचिदुच्यते । व्योमादिकं नित्यम् । प्रदीपादि कियत्कालावस्थायि । बुद्धिसुखादिकं च क्षणिकम् । चैतन्यादयो रूपादयश्च धर्माः आत्मादेर्घटादेश्च धर्मिणोऽत्यन्तं व्यतिरिक्ता अपि समवायसंबन्धेन संबद्धाः, स च समवायो नित्यः सर्वगत एकश्च । सर्वगत आत्मा । बुद्धिसुखदुःखेच्छाधर्माधर्मप्रयत्नभावनाख्यसंस्कारद्वेषाणां नवानामात्मविशेषगुणानामुच्छेदो मोक्षः । परस्परविभक्तौ सामान्यविशेषो द्रव्यपर्यायौ च प्रमाणगोचरः । द्रव्यगुणादिषु षट्सु पदार्थेषु स्वरूपसत्त्वं वस्तुत्वनिबन्धनं विद्यते । द्रव्यगुणकर्मसु च सत्तासंबन्धो वर्त्तते सामान्यविशेषसमवायेषु च स नास्तीति ।
षट्पदार्थी कणादकृता तद्भाष्यं प्रशस्तकरकृतं तट्टीका कन्दली श्रीधराचार्यीया, किरणावली तूदयनसंदृब्धा, व्योममतिर्व्यामशिवाचार्यविरचिता, लीलावतीतर्कः श्रीवत्साचार्यीय आत्रेयतन्त्रं चेत्यादयो वैशेषिकतर्काः । । ६७ ।।
श्रीतपागणनभोंगणदिनमणिश्रीदेवसुन्दरसूरिपदपद्मोपजीविश्रीगुणरत्नसूरि
इति
कृतायां तर्करहस्यदीपिकायां षड्दर्शनसमुच्चयटीकायां वैशेषिकमतनिर्णयो नाम पञ्चमोऽधिकारः ।।
ટીકાનો ભાવાનુવાદ :
મૂલગ્રંથકારશ્રી એ શ્લોકમાં નહિ કહેલું પણ ટીકાકા૨શ્રી કંઈક હે છે.
આકાશાદિ નિત્ય છે. પ્રદીપાદિ કેટલોક કાળ રહેનારા છે. બુદ્ધિ, સુખ, દુ:ખ આદિ ક્ષણિક છે. ચૈતન્ય આદિ ધર્મ આત્માથી તથા રૂપાદિ ધર્મ ઘટાદિથી સર્વથા ભિન્ન હોવા છતાં પણ તેમાં सभवायसंबंधथी रहे छे. समवाय नित्य, भेड तथा सर्वगत छे. खात्मा सर्वव्यापी छे. बुद्धि, सुख, दु:ख, इच्छा, धर्म, अधर्म, प्रयत्न, भावना नामनो संस्कार भने द्वेष या नव आत्माना વિશેષગુણોનો ઉચ્છેદ થવો તે મોક્ષ છે. (સામાન્ય અને વિશેષ - દ્રવ્ય, ગુણ, કર્મ પરસ્પરભિન્ન છે) તે જ દ્રવ્ય - સામાન્ય અને પર્યાય-વિશેષ, પરસ્પરભિન્ન રહીને પણ પ્રમાણના વિષય બને છે. દ્રવ્ય, ગુણ આદિ છ પદાર્થોમાં ‘આ વસ્તુ છે’-આવો વ્યવહા૨ કરાવનાર સ્વરૂપસત્ત્વ હોય છે. સત્તાનો સંબંધ માત્ર દ્રવ્ય, ગુણ અને કર્મમાં જ છે. સામાન્ય, વિશેષ અને સમવાયમાં નથી.
Page #388
--------------------------------------------------------------------------
________________
ષર્શન સમુધ્રુવ માળ - ૨, ોજ - ૬૭,
(દ્રવ્યાદિ ત્રણ સત્તાના સમવાયથી સત્ બને છે. સામાન્યાદિ ત્રણ સ્વરૂપથી સત્ છે.)
કણાદરચિત ષટ્પદાર્થી વૈશેષિકસૂત્ર, પ્રશસ્તકરકૃત પ્રશસ્તપાદભાષ્ય, શ્રીધરાચાર્ય વિરચિત પ્રશસ્તપાદભાષ્યની ટીકા, ન્યાયકંદલીટીકા, ઉદયનાચાર્યવિરચિત કિરણાવલીટીકા, વ્યોમશિવાચાર્યકૃત વ્યોમવતીટીકા, શ્રીવત્સાચાર્યકૃત લીલાવતીતર્ક, આત્રેયતંત્ર આદિ વૈશેષિકોના તર્કગ્રંથો છે. ૧૬૭
वैशेषिक दर्शन
=
-७६१
॥ આ પ્રમાણે શ્રી તપાગચ્છરૂપી આકાશમંડપમાં સૂર્ય જેવા તેજસ્વી પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજાના ચરણકમળસેવી પૂ.આ.શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા વિરચિત ષડ્દર્શનસમુચ્ચયની ટીકા તર્કરહસ્યદીપિકામાં વૈશેષિકમતના નિર્ણય નામનો પાંચમો અધિકાર સાનુવાદ પૂર્ણ થાય છે. I
Page #389
--------------------------------------------------------------------------
________________
७६२
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ६७, मीमांसकदर्शन
॥ षष्ठोऽधिकारः ।। भीमांस शन॥
___ अथ मीमांसकमतं जैमिनीयापराह्वयं प्रोच्यते । जैमिनीया वेषेण साङ्ख्या इवैकदण्डास्त्रिदण्डा 'धातुरक्तवाससो मृगचर्मोपवेशनाः कमण्डलुधरा मुण्डशिरसः संन्यासिप्रभृतयो द्विजाः । तेषां वेद एव गुरुर्न पुनरन्यो वक्ता गुरुः । त एव स्वयं तव संन्यस्तं संन्यस्तमिति भाषन्ते । यज्ञोपवीतं च प्रक्षाल्य निर्जलं पिबन्ति ।। ते द्विधा, एके याज्ञिकादयः पूर्वमीमांसावादिनः, अपरे तूत्तरमीमांसावादिनः । तत्र पूर्वमीमांसावादिनः कुकर्मविवर्जिनो, यजनादिषट्कर्मकारिणो, ब्रह्मसूत्रिणो गृहस्थाश्रमसंस्थिताः शूद्रान्नादिवर्जका भवन्ति । ते च द्वेधा भाट्टाः प्राभाकराश्च षट् पञ्च प्रमाणप्ररूपिणः । ये तूत्तरमीमांसावादिनः, ते वेदान्तिनो ब्रह्माद्वैतमेव मन्यन्ते । “सर्वमेतदिदं ब्रह्म" [छान्दो० ३/ १४/१] इति भाषन्ते प्रमाणं च यथा तथा वदन्ति । एक एवात्मा सर्वशरीरेषुपलभ्यत इति जल्पन्ति । “एक एव हि भूतात्मा भूते भूते व्यवस्थितः । एकधा बहुधा चैव दृश्यते जलचन्द्रवत् ।।१।।" [त्रि० ता० ५/१२] इति वचनात् । “पुरुष एवेदं ग्निं सर्वं यद्भूतं यच्च भाव्यम्" । [ऋक्० १०/९०/२] इति वचनाञ्च । आत्मन्येव लयं मुक्तिमाचक्षते, न त्वपरां कामपि मुक्तिं मन्यन्ते । ते च द्विजा एव भगवन्नामधेयाश्चतुर्धाभिधीयन्ते कुटीचरबहूदकहंस-परमहंस-भेदात् । तत्र त्रिदण्डी सशिखो ब्रह्मसूत्री गृहत्यागी यजमानपरिग्रही सकृत्पुत्रगृहेऽनन् कुट्यां निवसन् कुटीचर उच्यते । कुटीचरतुल्यवेषो विप्रगेहनैराश्यभिक्षाशनो विष्णुजापपरो नदीनीरस्नायी बहूदकः कथ्यते । ब्रह्मसूत्रशिखाभ्यां रहितः कषायाम्बरदण्डधारी ग्रामे चैकरात्रं नगरे च त्रिरात्रं निवसन् विधूमेषु विगताग्निषु विप्रगेहेषु भिक्षां भुञ्जानस्तपःशोषितविग्रहो देशेषु भ्रमन् हंसः समुच्यते । हंस एवोत्पन्नज्ञानश्चातुर्वर्ण्यगेहभोजी स्वेच्छया दण्डधार ईशानी दिशं गच्छन् शक्तिहीनतायामनशनग्राही वेदान्तैकध्यायी परमहंसः समाख्यायते । एतेषु चतुर्यु परः परोऽधिकः । एते च चत्वारोऽपि केवलब्रह्माद्वैतवादसाधनैकव्यसनिनः शब्दार्थयोनिरासायानेका युक्तीः स्फोरयन्तोऽनिर्वाच्यतत्त्वे यथा व्यवतिष्ठन्ते तथा खण्डनतर्कादभियुक्तैरवसेयम् । नात्र तन्मतं वक्षयते ।
A. "सर्वं खल्विदं ब्रह्म तज्जलानिति शान्त उपासीताथ..." छान्दोग्योप ३/१४/१ त्रि० भ० ना०१/३ "ब्रह्म खल्विदं वाव
सर्वम् ।” मैत्र्युप० ४/६/३
Page #390
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ६७, मीमांसकदर्शन
ટીકાનો ભાવાનુવાદ :
હવે મીમાંસકમત, કે જેનું બીજુંનામ જૈમિનીદર્શન છે, તેનો વાચ્યાર્થ કહેવાય છે.
જૈમિનીયો વેશથી સાંખ્યોના જેવા છે. તેઓ એકદંડ કે ત્રિદંડને ધારણ કરનારા છે. લાલ રંગના વસ્ત્રો પહે૨ના૨ા છે. મૃગચર્મના આસન ઉપર બેસે છે. કમંડલુ ધારણ કરનારા છે. મસ્તકે મુંડન કરનારા સંન્યાસિ વગેરે બ્રાહ્મણો છે.
७६३
વેદ તેમના ગુરુ છે. વેદ સિવાય અન્ય કોઈ વક્તા સર્વજ્ઞ આદિ ગુરુ નથી. તેઓ (સંન્યાસ લેતી વખતે) સ્વયં જ ‘તારો સંન્યાસ થયો, સંન્યાસ થયો'-એમ બોલી સંન્યાસ ગ્રહણ કરી લે છે. યજ્ઞોપવીત ધોઈને તેનું પાણી ત્રણવાર પીએ છે.
મીમાંસકો બે પ્રકારના છે. (૧) યજ્ઞાદિક્રિયાકાંડ કરનારા પૂર્વમીમાંસકો અને (૨) ઉત્તર મીમાંસકો.
તેમાં પૂર્વમીમાંસકો કુકર્મોનો ત્યાગ કરીને (યજન-યાજન, અધ્યયન-અધ્યાપન, દાન અને પ્રતિગ્રહ, આ) છ બ્રાહ્મણકર્મોનું (ષટ્કર્મનું) અનુષ્ઠાન કરનારા તથા બ્રહ્મસૂત્રને ધા૨ણ ક૨ના૨ા છે. તેઓ ગૃહસ્થાશ્રમમાં રહે છે તથા શુદ્રના અન્નનો ત્યાગ કરે છે.
પૂર્વમીમાંસકોમાં બે પ્રકાર છે. (૧) પ્રત્યક્ષાદિ છ પ્રમાણોને માનનાર કુમારિલભટ્ટનો શિષ્ય ભાટ્ટ તથા (૨) (અભાવ સિવાય) પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણને માનનાર પ્રભાકરગુરુનો શિષ્ય
પ્રાભાકર.
તે મીમાંસકોમાં ઉત્ત૨મીમાંસકો છે, તે વેદાંતીઓ કહેવાય છે. અને તે બ્રહ્માāતને માને છે અદ્વૈતબ્રહ્મને માને છે. તેઓ કહે છે, કે ‘સર્વમવિયં બ્રહ્મ' - સર્વ આ (દૃશ્યમાન)જગત બ્રહ્મ
૧.
આ ગ્રંથમાં વેદાંતિઓને માન્ય તત્ત્વ આદિનો નામમાત્ર ઉલ્લેખ કર્યો છે. તેની આંશિકવિચારણા શાસ્ત્રવાર્તા સમુચ્ચાયાદિ ગ્રંથ દ્વારા જોઈએ. પૂર્વમીમાંસાની જેમ જ વેદાંતમાં કોઈ દેવવિશેષ ઈશ્વર તરીકે સંમત નથી. માત્ર ‘બ્રહ્મ' જ સર્વસ્વ છે. અર્થાત્ બ્રહ્મની સત્તાનો સ્વીકાર અને બ્રહ્મ સિવાય તમામપદાર્થની સત્તાનો અસ્વીકાર કરવાને કારણે ‘અદ્વૈતવાદિ’ દર્શન કહેવાય છે. તે ‘અદ્વૈતવાદ’ કઈ રીતે છે તે જોઈએ.
અન્ય ત્યદ્વૈતમિચ્છન્તિ, સબ્રહ્માવિવ્યપેક્ષવા। સતો યભેર્જ નાન્યત— તન્માત્રમેવ ≠િ ।। ૫૪૩ શાસ્ત્રવાર્તા સમુચ્ચય ॥ શ્લોકાર્થ: અન્ય (વેદાંતીઓ) સબ્રહ્માદિની અપેક્ષાએ અદ્વૈત ઇચ્છે છે. સબ્રહ્મના જે ભેદો દેખાય છે, તે અન્ય નથી, પણ સબ્રહ્મમાત્ર જ છે.
કહેવાનો આશય એ છે કે સબ્રહ્મ પુરુષબ્રહ્મ, જલબ્રહ્મ ઇત્યાદિમાંથી સબ્રહ્મને આશ્રયીને બીજા લોકો અદ્વૈતને ઇચ્છે છે. અર્થાત્ આ જગતમાં જે કોઈ (મનુષ્ય-પશુ, ઘટ-પટ ઇત્યાદિ) ભિન્ન-ભિન્નભેદો દેખાય છે, તે સબ્રહ્મના અંશો જ છે. પણ તે ભેદો સબ્રહ્મથી ભિન્ન નથી. આ રીતે ‘અદ્વૈતવાદ’ વેદાંતીઓના મત છે. શંકા : તો તો નીલાદિ પણ સબ્રહ્મ જ થશે ને ?
Page #391
--------------------------------------------------------------------------
________________
७६४
षड्दर्शन समुद्यय भाग - २, श्लोक - ६७, मीमांसकदर्शन
જ છે. અર્થાત્ આ દેખાતું દષ્ટ અને સ્કૂલજગત બ્રહ્મના જ અંશો છે. ઉત્તર-મીમાંસકમતમાં પ્રમાણની સંખ્યા પૂર્વમીમાંસકોની જેમ જ જાણવી. વળી તેઓ કહે છે કે એક જ આત્મા (બ્રહ્મ) સર્વ શરીરમાં પ્રતિભાસિત થાય છે. તેઓનું શાસ્ત્રવચન છે કે એક જ ભૂતાત્મા સિદ્ધબ્રહ્મ સર્વ ભૂતોમાં રહે છે. તે જ એકરૂપથી તથા અનેકરૂપથી જલમાં પડતાં ચંદ્રમાના પ્રતિબિંબની જેમ દેખાય છે. અર્થાત્ જેમ પાણીના કુંડાઓમાં પ્રતિબિંબીત થતો ચંદ્ર (એક જ હોવા છતાં) અનેક લાગે છે, તેમ એક જ ભૂતાત્મા સિદ્ધબ્રહ્મ બહુપ્રકારે જોવાય છે.”
વળી બીજુ શાસ્ત્રવચન છે કે.. “આ જે થયેલું જણાય છે કે હવે જે થનાર છે, તે સર્વ પુરુષ (બ્રહ્મ) જ છે.” (અહીં પુરુષથી બ્રહ્મનો અભિપ્રાય છે.)
સમાધાન : હા, તે નીલાદિ પણ સબ્રહ્મ માત્ર જ છે. જગતમાં જે નીલાદિ પદાર્થો પૃથફ-પૃથફ લાગે છે, તે ભાવથી ભિન્ન-ભિન્ન નથી. પણ સબ્રહ્મના જ અંશો છે. (તેઓનું કહેવું છે કે...) જો નીલાદિમાં ભેદ માનવામાં આવે તો અસત્ત્વનો પ્રસંગ આવશે. તે આ પ્રમાણે - વેદાંતીઓ બ્રહ્મને જ સત્ત્વરૂપ માને છે અને જે બીજા ભેદો દેખાય છે, તે તેના અંશો જ છે, એમ માને છે. અર્થાત્ તે અંશો સત્ છે, પણ જો નીલાદિને સબ્રહ્મથી ભિન્ન માનવામાં આવે તો તે અસત્ થઈ જાય.
અને જગતમાં નીલાદિના ભેદો જોવા મળે છે તે ભ્રમ જ છે, વાસ્તવિક નથી. અહીં યુક્તિ આપે છે કે જેમ એક જ ચંદ્રના પ્રતિબિંબો પૃથક-પૃથફ પાણીના કુંડાઓમાં પ્રતિબિંબીત થવાથી ચંદ્ર (એક હોવા છતાં) ઘણા લાગે છે, એ રીતે જગતના સર્વે ભિન્ન-ભિન્ન પદાર્થો છે, તે સબ્રહ્મના જ પ્રતિબિંબ છે.
તાત્પર્ય એ છે કે જગતમાં આકારસહિત જે વસ્તુઓ દેખાય છે અને તે ઉત્પત્તિ અને વિનાશના સ્વભાવવાળી દેખાય છે, તે સત્ય નથી. કારણ કે તમામ પદાર્થોનું મૂળ ઉપાદાન સ્વરૂપ જે હંમેશા અવિનાશી છે, તે જ સત્ય છે અને તે એક જ છે. આ તત્ત્વનું નામ જ બ્રહ્મ છે. બ્રહ્મ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ છે.
હવે ઉદાહરણ આપીને જ ભિન્ન-ભિન્ન પદાર્થના ભેદોનું કારણ સમજાવાય છે. यथा विशुद्धमाकाशं तिमिरोपप्लुतो जनः । संकीर्णमिव मात्राभिभित्राभिरभिमन्यते ।। तथेदममलं ब्रह्म निर्विकल्पमविद्यया રુષત્વમવાપન્ન, મેરુ પ્રાશને સાધ૪૪-૪૫ શા.વા. સમુ. ||
શ્લોકાર્થ : જે પ્રમાણે (આંખના એક રોગ) તિમિરથી ઉપડુતમાણસ વિશુદ્ધ (અસંકીર્ણ) એવા આકાશને કેશમક્ષિકા આદિ ભિન્ન-ભિન્ન માત્રાઓ વડે સંકીર્ણ માને છે. તે પ્રમાણે અમલ (અત્યંત શુદ્ધ) અને નિર્વિકલ્પ (નિરવયવ) બ્રહ્મ, (દ્વતના અધ્યાસરૂપ) અવિઘા વડે કલુષિતપણાને પામેલું છતું (બ્રહ્મ) નીલાદિભેદરૂપે પ્રકાશે છે.
કહેવાનો આશય એ છે જેમ આકાશ એક અને નિર્મલ છે, તેમ બ્રહ્મ પણ એકરૂપવાળું સત્ તથા અત્યંત નિર્મલ છે. પરંતુ અવિદ્યાના કારણો બ્રહ્મમાં કલુષિતતા આવે છે. તેના કારણે જગતમાં દેખાતા ભિન્ન-ભિન્ન પદાર્થસૂમહમાં ભેદ અને અશુદ્ધતા દેખાય છે. બ્રહ્મ નિર્વિકલ્પ = નિરવયવ એકરૂપવાળું છે. પણ અવિદ્યાના કારણે ભિન્ન-ભિન્ન ભેદો દેખાય છે.
વેદાંતના વિભિન્ન સંપ્રદાય અને તેમની માન્યતાઓ. ૧. નિર્વિશેષાદ્વૈત (કેવલાદ્વૈત) : વેદાંતદર્શનના પ્રાય: દસ ભાષ્યોમાં સૌથી પ્રસિદ્ધ અને બહુપ્રચલિત ભાષ્ય શંકરાચાર્યનું છે. તે બ્રહ્મસૂત્ર ઉપરનું શારીરિકભાષ્ય' છે.
તેમના અદ્વૈતસિદ્ધાંતનો સારાંશ એ છે કે આ જગતમાં આપણને નેત્રોથી જે કંઈ દેખાય છે, તે સત્ય નથી. આ સમસ્તવિશ્વપ્રપંચમાં જો કોઈ વસ્તુ સત્ય હોય, તો તે બ્રહ્મની ચૈતન્યસત્તા છે. જે પોતાની માયા અર્થાત્ અવિદ્યા
Page #392
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ६७, मीमांसकदर्शन
७६५
તે આત્મા (બ્રહ્મ)માં લય થવો તે જ મુક્તિ કહેવાય છે. બ્રહ્મનો જ અંશ એવો જીવ જ્યારે (ભ્રમના નિવાસપૂર્વક) બ્રહ્મમાં જ લય પામે છે; તેને જ જીવની મુક્તિ કહેવાય છે.) અને આ બ્રહ્મમાં લય થવારૂપ મુક્તિથી બીજી કોઈપણ મુક્તિ નથી, એમ વેદાંતીઓની માન્યતા છે.
તે બ્રાહ્મણો જ હોય છે અને ભગવતુ' શબ્દથી ઓળખાતા હોય છે. તેના કુટીચર, બહૂદક, હંસ, અને પરમહંસ એમ ચાર ભેદો છે. તેમાં ત્રણ દંડને ધારણ કરનારા, શિખા રાખવાવાળા, બ્રહ્મસૂત્રને ધારણ કરનારા, યજમાનને ત્યાં ભોજન કરનારા, ઘરનો ત્યાગ કરીને ઝૂંપડી બનાવીને રહેનારા કૂટીચર કહેવાય છે. તેઓ એકાદવાર પોતાના પુત્રના ત્યાં પણ ભોજન કરી લેતા હોય છે. નામની શક્તિથી જગતની ઉત્પત્તિ-સંહાર કરે છે. દેખાતા આ જગતમાં હેતની પ્રતીતિ આ “માયાના કારણે થાય છે. જેમ અગ્નિની દાહકશક્તિ છે, તેમ માયા બ્રહ્મની એક શક્તિ જ છે. તે સતું પણ નથી, અસતું પણ નથી, સદસદ્ પણ નથી અને સદસદ્ ભિન્ન પણ નથી. ટુંકમાં માયા “અનિર્વચનીય' છે. તે સત્ત્વ, રજસું અને તમારું આ ત્રણ ગુણાત્મક છે. અને જ્ઞાનની વિરોધી છે.
આ માયા દ્વારા જગતની ઉત્પત્તિમાં કોઈપણ પ્રકારની વાસ્તવિકતા નથી, પરંતુ તેના દ્વારા ઉત્પન્ન થતું આ જગત એકમાત્ર ભ્રમ છે અથવા સ્વપ્નસમાન છે. જે સત્ય લાગે છે, પણ એની સત્તા દોરડામાં સર્પનું જ્ઞાન થઈ જાય છે, તેનાથી અધિક નથી. અર્થાતુ ભ્રમ જ છે. આ સિદ્ધાંતને વિવર્તવાદ કહેવાય છે.
(વેદાંતમતમાં વિશ્વઃ આ માયાને જ સમષ્ટિ = સમૂહના અભિપ્રાયથી એક અને વ્યષ્ટિ = વ્યક્તિગત અભિપ્રાયથી અનેક કહેવામાં આવે છે.
સમષ્ટિ અજ્ઞાનની (અવિદ્યાની) ઉત્કૃષ્ટ ઉપાધિ છે. તે વિશુદ્ધ છે. કારણકે સત્ત્વગુણપ્રધાન છે. ઉત્કૃષ્ટોપાધિરૂપ ચૈતન્યને ઈશ્વર કહેવાય છે. તે બધા કાર્યોનું કારણ છે. માટે તેને કારણશરીર કહેવાય છે. સાત્ત્વિક હોવાથી આનંદમયકોષ કહેવાય છે. સમષ્ટિમાં બધા જ કાર્યોનો ઉપરમ થાય છે. તેથી “સુષુપ્તિ' કહેવાય છે.
વ્યષ્ટિ અજ્ઞાનની નિકૃષ્ટ ઉપાધિ છે. તેમાં રજસ્ અને તમસુથી અભિભૂત-મલિન સત્ત્વની પ્રધાનતા હોય છે. આ ઉપાધિયુક્ત ચૈતન્ય પ્રાણ કહેવાય છે. અર્થાત્ પ્ર=પ્રકૃષ્ટ અજ્ઞ=અજ્ઞાની કહેવાય છે. એટલે કે અલ્પજ્ઞ અને અનીશ્વર છે. આ ઉપાધિ પણ કારણ શરીર, આનંદમયકોષ અને સુષુપ્તિસ્વરૂપ છે.
અજ્ઞાનની બે શક્તિ છે. (૧) આવરણ અને (૨) વિક્ષેપ. આવરણશક્તિ એટલે વસ્તુના મૂળસ્વરૂપને ઢાંકી દેવાની શક્તિ અને વિક્ષેપશક્તિ એટલે એક વસ્તુ પર અન્યવર્તાનો આરોપ કરવાની શક્તિ.
આવરણ શક્તિને કારણે કર્તુત્વ-ભોસ્તૃત્વ-સુખ-દુ:ખાદિ ભાવોનો અનુભવ થાય છે. વિક્ષેપશક્તિ પ્રપંચને ઉત્પન્ન કરે છે. તે તમ પ્રધાન હોય છે. તમઃ સહિત અજ્ઞાનથી ઉપહિત ચૈતન્ય આકાશની ઉત્પત્તિનું કારણ બને છે. આકાશથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિથી જલ, જલથી પૃથ્વી ઉત્પન્ન થાય છે. તેમાં સત્ત્વ, રજસુ, તમસુ પ્રગટે છે. આ પાંચભૂતોને ‘સન્માત્ર' કહે છે. તેમાંથી જ “સુક્ષ્મ શરીરઅને “સ્કૂલશરીર'ની ઉત્પત્તિ થાય છે. ભૂતોત્પત્તિની પંચીકરણ' પ્રક્રિયા વેદાંતમાં વિસ્તારથી જોવા મળે છે. સુક્ષ્મ શરીરના સત્તર અવયવો છે. પાંચ જ્ઞાનેન્દ્રિય, બુદ્ધિ અને મન, પાંચકર્મેન્દ્રિય અને પાંચ વાયુ.
જ્ઞાનેન્દ્રિય, મન અને બુદ્ધિ અંત:કરણ છે. અને અંત:કરણાવચ્છિન્ન ચૈતન્યને વ્યાવહારિક જીવ કહેવાય છે. જે ઇહલોક-પરલોકમાં ગમન કરે છે. જ્ઞાનેન્દ્રિયો સહિત બુદ્ધિ “વિજ્ઞાનમય કોષ' બને છે. જ્ઞાનેન્દ્રિયસહિત મન ‘મનોમયકોષ' બને છે. પાંચ વાયુ પ્રાણ, ઉદાન, અપાન, સમાન અને વ્યાન) કર્મેન્દ્રિય સાથે મળીને પ્રાણમયકોષ” બને છે.
Page #393
--------------------------------------------------------------------------
________________
७६६
षड्दर्शन समुझय भाग- २, श्लोक-६७, मीमांसकदर्शन
બહૂદકોનો વેષ કૂટીચરની સમાન જ છે. તેઓ બ્રાહ્મણોના ઘરેથી ભીક્ષા મેળવીને નીરસ ભોજન કરનારા છે. વિષ્ણુના જાપમાં લીન રહે છે અને ઘણા પાણીવાળી નદીમાં સ્નાન કરવાના કારણે તેઓ બહૂદક કહેવાય છે.
હંસ સાધુઓ બ્રહ્મસૂત્ર અને શિખાથી રહિત છે. તેઓ ભગવા વસ્ત્રધારી છે તથા દંડને ધારણ કરે છે. ગામમાં એકરાત્રી અને નગરમાં ત્રણ રાત્રી રહે છે. ગૃહસ્થોના ઘરોમાં ધુમાડો બંધ થાય અને અગ્નિ શાંત પડે, ત્યારે બ્રાહ્મણોના ઘરોમાંથી ભિક્ષાવૃત્તિથી ભોજન કરે છે. તેઓ કઠીન તપસ્યાઓથી શરીરને કૃશ કરીને દેશ-વિદેશમાં ભમે છે.
વિજ્ઞાનમયકોષ + મનોયમકોષ + પ્રાણમયકોષ, આ ત્રણે કોષ મળીને સૂક્ષ્મશરીર બને છે. તેમાંથી સ્કૂલશરીરની ઉત્પત્તિ થાય છે. વ્યષ્ટિ ઉપહિત ચૈતન્ય જ્યારે સ્કૂલ શરીરાદિમાં પ્રવેશે ત્યારે વિશ્વ' બને છે. આ સમગ્ર વિશ્વ વસ્તુત: આત્મસ્વરૂપ નથી, પણ આધ્યારોપને કારણે આત્મરૂપ ભાસે છે. (મુનિ શ્રી વૈરાગ્યરતિવિજયજી દ્વારા અનુવાદિત પદર્શન સમુચ્ચયના અનુવાદમાંથી સાભાર.) આમ માયાના સંપર્કથી જ બ્રહ્મ ઈશ્વર કહેવાય છે અને અવિદ્યામાં પડી તે જીવાત્મા કહેવાવા લાગે છે.
આ પ્રકારે આ જગતના મૂલમાં બ્રહ્મને છોડીને બીજું કોઈ તત્ત્વ સત્ય નથી. તે માયાને વશીભૂત થઈને જીવ પોતાને અલ્પજ્ઞ, અલ્પશક્તિવાળો, સીમિત, કર્મબંધનમાં બંધાયેલો માને છે. એના ફળરૂપે તે કર્મનો કર્તા અને ભોક્તા બની જાય છે અને આવાગમનના ચક્રમાં પડીને પુણ્ય-પાપના ફળોને ભોગવવા લાગે છે.
જ્યારે જીવ અવિદ્યા (માયા)ના સ્વરૂપને સમજી જાય છે, ત્યારે પોતાની ઇન્દ્રિય અને મનથી પૃથક પૂર્ણ ચતન્ય સત્તા અનુભવ કરવા લાગે છે. પરંતુ અવિદ્યાના અધ્યારોપની નિવૃત્તિ માટે શ્રવણ, મનન, નિદિધ્યાસન અને સમાધ્યનુષ્ઠાની જરૂરીયાત છે અને ચારેનો જેને સારી રીતે અભ્યાસ છે, તેવા બ્રહ્મવિદ્ ગુરુ પાસે નિરંતર શ્રવણાદિનું અનુષ્ઠાન કરવાથી તેના ભ્રમની નિવૃત્તિ થાય છે અને અદ્વૈતનો અનુભવ થાય છે. ત્યારે એના કર્મબંધન તૂટી જાય છે. અલ્પજ્ઞતા અને સીમિત હોવાનો ભાવ પણ મટી જાય છે. અને તે શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. આ જ અદ્વૈત સિદ્ધાંતના અનુસાર મુક્તિની વ્યવસ્થા છે.
(૧) નિત્યાનિત્ય વસ્તુવિવેક (૨) ઇહલોક-પરલોક સંબંધી ફળના ઉપભોગનો વિરાગ. (૩) શમ, દમ, ઉપરતિ (કર્મત્યાગ), તિતિક્ષા (સહનશીલતા) સમાધિ અને શ્રદ્ધા આ છ ગુણોની પ્રાપ્તિ (૪) મુમુક્ષા = મોક્ષની ઇચ્છા.
આ ચાર ગુણોના સેવનપૂર્વક શ્રવણાદિનું સેવન થાય તો ભ્રમની નિવૃત્તિ દ્વારા અદ્વૈતનો અનુભવ થાય છે. (૨) વિશિષ્ટાદ્વૈત : શંકરાચાર્યના નિર્વિશેષાદ્વૈતના સિદ્ધાંતની સામે રામાનુજે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતની સ્થાપના કરી છે. રામાનુજે બ્રહ્મસૂત્ર ઉપર “શ્રીભાષ્ય' ની રચના કરેલ છે.
તેમના મતાનુસાર માય-મિથ્યાત્વવાદ અને અદ્વૈતસિદ્ધાંત બંને ખોટા છે. બ્રહ્મથી અતિરિક્ત જીવ અને જડજગત અર્થાત્ ચિ અને અચિતું પણ નિત્ય અને સ્વતંત્રતત્ત્વ છે. જો કે તે બ્રહ્મના જ અંશ છે. અને બ્રહ્મ તેમાં અત્યંમીરૂપે રહે છે, તે બંને તત્ત્વો જ બ્રહ્મની વિશેષતા છે. જે પ્રલયકાળમાં બ્રહ્મની અંદર સુક્ષ્મરૂપથી રહે છે. અને વિશ્વ ઉત્પત્તિના અવસરે શૂલરૂપમાં પ્રગટ થઈ જાય છે. તેથી તેનું નામ “વિશિષ્ટાદ્વૈત' છે.
શંકરાચાર્ય અને રામાનુજ સંપ્રદાયમાં એક ભેદ એ પણ છે કે શંકર બ્રહ્મને નિર્ગુણ બતાવે છે અને રામાનુજ તેને સદેવ સગુણરૂપમાં જ બતાવે છે. તેમના મતાનુસાર બ્રહ્મ ક્યારેય નિર્ગુણ થઈ શકતું નથી.
(ઉપનિષદોમાં બ્રહ્મને નિર્ગુણ કહેલ છે. કારણ કે જીવના રાગ-દ્વેષ આદિ ગુણ તેમાં હોઈ શકે નહીં. અન્યથા અનંતજ્ઞાન, આનંદરૂપ અને સર્વશક્તિમાન આદિ ગુણોથી તો તે સદેવ વિભૂષિત રહે જ છે.)
Page #394
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय भाग-२, श्लोक-६७, मीमांसकदर्शन
७६७
હંસ સાધુઓને જ્યારે તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે જ તે પરમહંસ કહેવાય છે. પરમહંસ સાધુ બ્રાહ્મણ-શુદ્રાદિ ચાર વર્ણોના ઘરોમાંથી ભિક્ષા મેળવીને ભોજન કરે છે. ઇચ્છાનુસાર ક્યારેક દંડ લે પણ છે અને ક્યારેક લેતા પણ નથી. જ્યારે તેઓ શક્તિહીન થાય છે, ત્યારે ઇશાન દિશામાં જઈને અનશન-ઉપવાસ કરી લે છે. તેમના અધ્યયનનો એક જ વિષય છે વેદાંત. તેઓ હંમેશાં બ્રહ્મના સ્વરૂપનો વિચાર કરતા રહે છે. તે ચારમાં ક્રમશઃ ફૂટીચરથી બહૂદક, બહૂદકથી હંસ, હંસથી પરમહંસ ઉત્કૃષ્ટ હોય છે. આ ચારે બ્રાહ્મણો માત્ર બ્રહ્મ-અદ્વૈતની સિદ્ધિની સાધનામાં લીન રહે છે. તેઓ બ્રહ્મ સિવાયના શબ્દ કે પદાર્થના નિરાકરણ માટે અનેક યુક્તિઓની રજુઆત કરતાં કરતાં અંતે અનિર્વચનીય રામાનુજ જ્ઞાન અને ધ્યાનની સાથે સાથે પરશરણાગતિ રૂ૫ ભક્તિને ઈશ્વર પ્રાપ્તિનું મુખ્ય સાધન માને છે.
(૩) વૈતાદ્વૈત: રામાનુજની પશ્ચાતું નિમ્બાકાચાર્યે પોતાના દૈત-અદ્વૈત અર્થાત્ ભેદભેદ સિદ્ધાંતની સ્થાપના કરી. નિમ્બકાચાર્યે બ્રહ્મસૂત્ર ઉપર ‘વેદાંત પારિજાત ભાષ્યની રચના કરેલી છે.
નિમ્બકાચાર્યના અધિકાંશ દાર્શનિકસિદ્ધાંતો તો રામાનુજને મળતા આવે છે. પરંતુ બ્રહ્મ અને જીવનો પરસ્પર શું સંબંધ છે, તેમાં મતભેદ છે. રામાનુજ બ્રહ્મા અને જીવમાં અભેદ માને છે, જ્યારે નિમ્બાર્ક કહે છે કે જીવ અને બ્રહ્મમાં એકદષ્ટિથી અભેદની સાથે બીજી દષ્ટિથી ભેદ પણ છે અને તે ભેદ પ્રત્યેક અવસ્થામાં યાવતું મુક્ત અવસ્થામાં પણ હોય છે.
ઈશ્વર પ્રત્યેક અવસ્થામાં જીવનો નિયામક છે અને તેને હંમેશાં ઈશ્વરની પ્રેરણાનુસાર ચાલવું પડે છે. વળી જીવ જે સારા-ખોટાં કર્મો કરે છે, તેનો આધાર પણ ઈશ્વરની પ્રેરણા જ છે. જીવનો ઉદ્ધાર ત્યારે થાય કે જ્યારે ઈશ્વરનો અનુગ્રહ થાય, અને તે અનુગ્રહ પ્રાપ્ત કરવાનો એકમાત્ર ઉપાય ભગવાનની શરણાગતિ છે.
(૪) વૈતસિદ્ધાંત: જ્યાં અન્ય આચાર્યો અને વિદ્વાનો વેદાંતદર્શનના અદ્વૈતસિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે, ત્યાં માધ્વ સંપ્રદાયવાળાઓએ (માધવાચાર્યે) તેનાથી દૈતસિદ્ધાંતની પુષ્ટિ કરી છે. તેમનું કહેવું છે કે જ્યારે ભગવાન સત્ય છે, તો તેનાથી ઉત્પન્ન થયેલ જગત કેવી રીતે મિથ્યા હોઈ શકે ?
વૈત સિદ્ધાંતની પુષ્ટિ માટે માધ્વાચાર્યો પૂર્ણપ્રજ્ઞભાષ્યની રચના કરેલ છે.
માધ્વાચાર્યના મતમાં વિષ્ણુ જ પરમતત્ત્વ છે. અને જગત સદેવ સત્ય છે. જીવ અને પરમાત્માનો ભેદ વાસ્તવિક છે. પરમાત્મા સ્વામી અને જીવ તેમનો દાસ છે. જીવ પોતાના કર્મો અનુસાર નીચ અને ઉચ્ચગતિને પ્રાપ્ત કરે છે. પોતાના શાશ્વત સુખની અનુભૂતિ કરવી તે જ મુક્તિ છે અને ત્યાં પહોંચવાનો ઉપાય ભક્તિ છે. પ્રત્યક્ષ, અનુમાન અને શાબ્દ એ ત્રણ જ પ્રમાણ છે અને વેદોમાં એકમાત્ર વિષ્ણુનું જ વિવેચન કરાય છે. આ
માધ્વાચાર્યના કથનાનુસાર જીવને કેટલીક બાબતોમાં ઈશ્વરથી ભિન્ન તથા કેટલીક બાબતોમાં સમાન માનવું તે અસંગત છે. આ પ્રકારે “માયાવાદ' નો સિદ્ધાંત પણ સર્વથા નિરાધાર છે. જગત એક નક્કર સત્ય છે. જે થઈ શકે તેમ નથી.
(૫) વલ્લભાચાર્યનો શુદ્ધાત સિદ્ધાંત: શુદ્ધાત સિદ્ધાંતની પુષ્ટિ માટે વલ્લભાચાર્યે બ્રહ્મસૂત્ર ઉપર અણુભાષ્ય રચેલ છે. શદ્વાતિસિદ્ધાંત શબ્દાર્થની દૃષ્ટિએ અતિસિદ્ધાંતનો સૌથી મોટો પ્રતિપાદક છે. શંકરાચાર્યે જ્યાં બ્રહ્મની સાથે માયનો સ્વીકાર કર્યો છે અને તેના કારણે જગતનો આવિર્ભાવ સ્વીકારેલ છે, ત્યાં વલ્લભાચાર્ય માયાનો સર્વથા અસ્વીકાર કરીને કેવલ બ્રહ્મ એક જ શુદ્ધતત્ત્વ માનેલ છે.
તે બ્રહ્મમાંથી જગત અને જીવ પ્રાદુર્ભાવ થાય છે. અને તેમાં જ લીન થઈ જાય છે. ભગવાન સચ્ચિદાનંદરૂ૫ છે. જ્યારે તેમની ઇચ્છા થાય છે, ત્યારે પોતાના ત્રણગણની સહિત ઈશ્વરના રૂપમાં પ્રગટ થાય છે. અને પોતાના ગુણોથી
Page #395
--------------------------------------------------------------------------
________________
૭૬૮, .
षड्दर्शन समुझय भाग - २, श्लोक -६८, मीमांसकदर्शन
બ્રહ્મની સિદ્ધિમાં વાદની સમાપ્તિ કરે છે. તેમના અનિર્વચનીય બ્રહ્મતત્ત્વની સિદ્ધિ તથા પરપદાર્થખંડનની યુક્તિઓનો સમુહ ખંડનખંડખાદ્ય નામનો તર્કગ્રંથ જોવા મળે છે. (કહેવાનો આશ્ય એ છે કે આ દશ્યજગત (Eદૈતની પ્રતીતિ) માયાનો વિવર્ત છે. અને તે દશ્યજગત પણ બ્રહ્મનો અંશમાત્ર જ છે. આ અદ્વૈતવાદની સિદ્ધિ વેદાંતીઓ જે રીતે કરે છે, તે પ્રતિવાદિવિદ્વાનો દ્વારા અન્યગ્રંથથી જાણી લેવાય.) તે અહીં કહેવાશે નહિ. (આપણે તે ટપ્પણીમાં કંઈક અંશે જોયું છે.) Iક૭
इह तु सामान्येन शास्त्रकारः पूर्वमीमांसावादिमतमेव बिभणिषुरेवमाह ।
અહીં ગ્રંથકારશ્રી સામાન્યત: પૂર્વમીમાંસકમતનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી (તેનું નિરૂપણ કરતાં) કહે છે કે...
जैमिनीयाः पुनः प्राहुः सर्वज्ञादिविशेषणः ।
देवो न विद्यते कोऽपि यस्य मानं वचो भवेत् ।।६८।। શ્લોકાર્થ: જૈમિનીય મતાનુયાયિઓ કહે છે કે સર્વજ્ઞ, સર્વદર્શી, વીતરાગ, જગત્કર્તા આદિ વિશેષણવાળા કોઈપણ દેવતા જ નથી, કે જેથી તેઓનું વચન પ્રમાણરૂપ થાય.
જીવ અને જગતની રચના કરે છે. ઈશ્વરમાં સત્, ચિત્ અને આનંદ આ ત્રણ તત્ત્વો ઉપસ્થિત રહે છે. પરંતુ આનંદની પ્રધાનતા રહે છે.
ઈશ્વર પોતાના ‘આનંદ’ અંશને તિરોહિત કરીને જીવની સૃષ્ટિ કરે છે. તેથી જીવમાં ચિત્ અને સતુ બે જ તત્ત્વ રહે છે. જેમાં ચિત્ (ચૈતન્યતા)ની પ્રધાનતા રહે છે. વળી ઈશ્વર જ ચિત્ અને આનંદ બંને અંશોને તિરોહિત કરીને જડ તત્ત્વની રચના કરે છે. તેથી તેમાં માત્ર એક ગુણ (સત્તા) જ રહે છે.
આ સિદ્ધાંતના વિષયમાં એક શંકા એ પણ થાય કે જ્યારે ભગવાનને કોઈપણ પ્રકારે ઇચ્છા હોતી જ નથી, કારણ કે તે સ્વભાવથી ‘આપ્તકામ' છે, તો તે જીવ અને જગતનું સર્જન કેમ કરે છે?
વલ્લભાચાર્ય તેનો ઉત્તર આપે છે કે ભગવાન આ સર્વ લીલાના રૂપમાં કરે છે. જેને તે પોતાની સ્વેચ્છાથી કરે છે. પરંત ઈશ્વરની લીલા (ક્રીડ) અને બાળકની ક્રીડામાં અંતર (ભદ) એ છે કે બાળકને તેમાં પ્રયત્ન કરવો પડે છે. જ્યારે ઈશ્વરને પ્રયત્ન કરવો પડતો નથી. આ લીલા તો માત્ર ભગવાનની ઇચ્છા માત્રથી તેમની અંદર જ હોય છે. જ્યારે ભગવાન આ લીલાને સમેટી લે છે, ત્યારે ફરીથી એકમાત્ર શુદ્ધ બ્રહ્મરૂપ જ રહે છે.
આ નિર્વિશેષાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત, દ્વૈત અને શુદ્ધાદ્વૈત ઉપરાંત ભેદભેદ, શૈવવિશિષ્ટાદ્વૈત, વીરશૈવવિશિષ્ટત, અવિભાગાત અને અનિત્યભેદભેદ સિદ્ધાંતો વેદાંતદર્શનમાં જોવા મળે છે. ભેદભેદા સિદ્ધાંતની પુષ્ટિ માટે ભાસ્કરાચાર્યે બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્કરભાષ્યની, શૈવવિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતની પુષ્ટિ માટે શ્રીકંઠે શૈવભાષ્યની, વીરશૈવવિશિષ્ટત સિદ્ધાંતની પુષ્ટિ માટે શ્રીપતિએ શ્રીકરભાષ્યની, અવિભાગાતની પુષ્ટિ માટે વિજ્ઞાનભિક્ષુએ વિજ્ઞાનામૃતભાષ્યની તથા અનિત્યભેદભેદ સિદ્ધાંતની પુષ્ટિ માટે બલદેવે ગોવિંદભાષ્યની રચના કરી છે.
જીવ કોઈને કોઈ રૂપમાં બ્રહ્મનો જ અંશ છે અને અંતમાં મોક્ષ થવાથી કાં તો બ્રહ્મામાં સર્વથા લય પામે છે અથવા કાં તો સદશ થઈને બ્રહ્મલોકમાં સ્થિર થાય છે.
Page #396
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ६८, मीमांसकदर्शन
व्याख्या- जैमिनीयास्तु ब्रुवते । सर्वज्ञादीनि विशेषाणि यस्य स सर्वज्ञादिविशेषणः सर्वज्ञः सर्वदर्शी वीतरागः सृष्ट्यादिकर्ता चेत्यादिविशेषणवान् कोऽपि प्रागुक्तदर्शनसंमतदेवानामेकतरोऽपि देवो - दैवतं न विद्यते, यस्य देवस्य वचो - वचनं मानं प्रमाणं भवेत् । प्रथमं तावद्देव एव वक्ता न वर्तते, कुतस्तत्प्रणीतानि वचनानि संभवेयुरिति भावः । तथाहि पुरुषो न सर्वज्ञः मानुषत्वात् रथ्यापुरुषवत् । अथ किंकरायमाणसुरासुरसेव्यमानता त्रैलोक्यसाम्राज्यसूचकछत्रचामरादिविभूत्यन्यथानुपपत्तिरस्ति सर्वज्ञे विशेष इति चेत् ? न, मायाविभिरपि कीर्तिपूजालिप्सुभिरिन्द्रजालवशेन तत्प्रकटनात् । यदुक्तं त्वद्यूथ्येनैव समन्तभद्रेण-“दैवागमनभोयानचामरादिविभूतयः । मायाविष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् ।।9।।” [ आप्त मी० श्लो- १] । अथ यथानादेरपि सुवर्णमलस्य क्षारमृत्पुटपाकादिप्रक्रियया विशोध्यमानस्य निर्मलत्वं, एवमात्मनोऽपि निरन्तरज्ञानाद्यभ्यासेन विगतमलत्वात्सर्वज्ञत्वं किं न संभवेदिति मतिः, तदपि न । अभ्यासेन हि शुद्धेस्तारतम्यमेव भवेत्, न पुनः परमः प्रकर्षः । न हि नरस्य लङ्घनमभ्यासतस्तारतम्यवदप्युपलभ्यमानं सकललोकविषयमुपलभ्यते । उक्तं च- " दशहस्तान्तरं व्योम्नो यो नामोत्प्लुत्य गच्छति । न योजनशतं गन्तुं शक्तोऽभ्यासशतैरपि । 19 ।।” अथ मा भून्मानुषस्य सर्वज्ञत्वं, ब्रह्मविष्णुमहेश्वरादीनां तु तदस्तु । ते हि देवा, संभवत्यपि तेष्वतिशयसंपत् । यत्कुमारिल:'अथापि दिव्यदेहत्वाद्ब्रह्मविष्णुमहेश्वराः । कामं भवन्तु सर्वज्ञाः सार्वज्ञ्यं मानुषस्य किम् ।। १ ।। " इति तदपि न रागद्वेषमूलनिग्रहानुग्रहग्रस्तानां कामासेवनविहस्तानामसंभाव्यमिदमेषामिति । न च प्रत्यक्षं तत्साधकं “संबद्धं वर्त्तमानं च गृह्यते चक्षुरादिना ” [मी. प्रत्यक्ष० सू० श्लो० ८४] इति वचनात् । न चानुमानं, प्रत्यक्षदृष्ट एवार्थे तत्प्रवृत्तेः । न चागमः सर्वज्ञस्यासिद्धत्वेन तदागमस्यापि विवादास्पदत्वात् । न चोपमानं तदपरस्यापि सर्वज्ञस्याभावादेव । न चार्थापत्तिरपि, सर्वज्ञसाधकस्यान्यथानुपपन्नपदार्थस्यादर्शनात् । ततः प्रमाणपञ्चकाप्रवृत्तेरभावप्रमाणगोचर एव सर्वज्ञः । प्रयोगश्चात्र - नास्ति सर्वज्ञः, प्रत्यक्षादिगोचरातिक्रान्तत्वात् शशशृङ्गवदिति । ६८ ।।
"L
७६९
ટીકાનો ભાવાનુવાદ :
हैमिनीयों मुंहे छे डे... सर्वज्ञ, सर्वदृर्शी, वीतराग, सृष्ट्याहिना उर्ता छत्याहि गुणोवाणी, પૂર્વે જૈનદર્શન આદિમાં કહેલા સર્વદર્શનોને તે તે સંમત દેવમાંનો કોઈપણ દેવ વિદ્યમાન નથી
Page #397
--------------------------------------------------------------------------
________________
७७०
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ६८, मीमांसकदर्शन
- તે દેવની સત્તા જ નથી, કે જેથી તેમનું વચન પ્રમાણભૂત મનાય. કહેવાનો આશય એ છે કે પહેલાં તો સર્વજ્ઞ વક્તા એવા કોઈ દેવ જ જગતમાં વિદ્યમાન નથી. તો પછી તેમના દ્વારા પ્રરૂપિત વચનો તો ક્યાંથી હોય ? અને તેથી સર્વજ્ઞ વક્તા દ્વારા પ્રરૂપિત વચનો પ્રમાણરૂપ છે કે અપ્રમાણભૂત છે - તેવી વિચારણા વિચારમાધ્યમમાં કેવી રીતે આવી શકે ? તથા સર્વજ્ઞ વક્તાના અભાવમાં ગમે તે માણસે બોલેલા વચનો પ્રમાણરૂપ પણ કેવી રીતે બને ?
આથી અનુમાન કરી શકાય છે કે કોઈપણ પુરુષવિશેષ સર્વજ્ઞ નથી. કારણકે તે મનુષ્ય છે. જેમકે શેરીમાં રખડતો કોઈ મુર્ખમાણસ.
શંકાઃ અમે પણ રસ્તામાં રખડતા માણસને સર્વજ્ઞ કહેતા નથી. પરંતુ અમે તે મહાનવ્યક્તિને સર્વજ્ઞ માનીએ છીએ, કે જેની સુર-અસુર દાસ બનીને સેવા કરે છે. તથા જેની પાસે રૈલોક્યના સામ્રાજ્યની સૂચક છત્ર, ચામર, સિંહાસન આદિ વિભૂતિઓ સર્વજ્ઞતા વિના હોઈ શકતી નથી. આથી તે અન્યથા અનુપપત્તિ = અવિનાભાવિ વિભૂતિઓના આધારથી તમે લોકો સર્વજ્ઞને કેમ માનતા નથી ?
સમાધાન : તમારી વાત યોગ્ય નથી. કારણકે માયાવિ પુરુષો દ્વારા પણ કીર્તિ, પૂજા આદિની લાલસાથી ઇન્દ્રજાલના વશથી તાદશવિભૂતિઓ પ્રગટ કરાતી હોય છે. તો શું આ બાહ્યવિભૂતિઓ માત્રથી સર્વજ્ઞની સત્તા કેવી રીતે માની શકાય ? તમારા જ આચાર્ય શ્રી સમન્તભદ્રએ કહ્યું છે કે... “દેવોનું આવવું, નભોયાન, છત્ર-ચામરાદિ વિભૂતિઓ તો માયાવિઓમાં પણ જોવા મળે છે. આથી તે વિભૂતિઓ માત્રથી તમે અમારા માટે મહાન - પૂજ્ય નથી.”
શંકા જેમ અનાદિકાલના મલિન પણ સુવર્ણને ક્ષારમૃત - પુટપાકાદિ પ્રક્રિયા દ્વારા (- તેજાબ આદિથી માટીના પાત્રમાં પકાવવા દ્વારા) શુદ્ધ કરતાં સુવર્ણ નિર્મલતાને પામે છે, એ પ્રમાણે આત્મા પણ નિરંતર જ્ઞાનાભ્યાસ તથા યોગ આદિ પ્રક્રિયાઓથી કર્મમલ રહિત થવાથી સર્વજ્ઞ કેમ ન બની શકે ? અર્થાત્ સતત જ્ઞાનાભ્યાસ આદિ પ્રક્રિયાઓથી જ્ઞાનાવરણીયકર્મ નાશ પામતાં શું કોઈ વ્યક્તિ સર્વજ્ઞ બની શકતો નથી? સર્વજ્ઞતા માટે મુખ્યતયા જ્ઞાનાવરણીય કર્મોનો નાશ જ આવશ્યક છે.
સમાધાન : તમારી તે વાત પણ ઉચિત નથી. કારણકે અભ્યાસથી પ્રાપ્ત થતી શુદ્ધિ તરતમતાવાળી હોય છે. પરંતુ અભ્યાસથી પરમપ્રકર્ષ પ્રાપ્ત થવો અસંભવિત છે. (અર્થાત્ જ્ઞાનાભ્યાસથી પૂર્વે જેટલું જ્ઞાન હતું, તેનાથી થોડું વધે. પુન: જ્ઞાનાભ્યાસથી તેનાથી પણ થોડું વધે. પરંતુ વધતું-વધતું લોકાલોકવિષયક બની જવું સંભવિત નથી. આથી અભ્યાસથી વત્તાઓછા પ્રમાણમાં ફેરફાર થાય. પરંતુ પરમપ્રકર્ષ પ્રાપ્ત ન થાય. જેમ કોઈ માણસ ઉંચે કૂદવાનો
Page #398
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ६८, मीमांसकदर्शन
७७१
ગમે તેટલો અભ્યાસ કરે, પરંતુ તે ક્યારે પણ સમસ્તલોકને ઉલ્લંઘી શકતો નથી. માત્ર અભ્યાસથી પૂર્વે જેટલું ઊંચે કૂદી શકતો હતો, તેનાથી વધુ કૂદી શકે. પરંતુ સકલલોકને કૂદી જવાનું સંભવિત નથી. કહ્યું પણ છે કે “જે મનુષ્ય અભ્યાસ કરતો કરતો દશ હાથ ઊંચો ઉછળી શકે છે, તે સેંકડો અભ્યાસ કરવા છતાં પણ સો યોજન ઊંચો કૂદી શકતો નથી.”
શંકા ? સારું, માણસોને અભ્યાસથી સર્વજ્ઞતા ભલે પ્રાપ્ત ન થાય. પરંતુ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ તો દેવ છે, તેમનામાં તો સર્વજ્ઞતારૂપી અતિશય હોઈ શકે છે. કુમારિલે કહ્યું છે કે...” જો દિવ્ય દેહ હોવાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ ભલે સર્વજ્ઞ હોય, પરંતુ સામાન્ય મનુષ્યમાં સર્વજ્ઞતા કેવી રીતે હોઈ શકે ?”—આનાથી સ્પષ્ટ થાય છે કે અલૌકિક દિવ્યપુરુષ બ્રહ્મા આદિમાં સર્વજ્ઞતા માનવામાં બાધ નથી. આથી તેમને જ સર્વજ્ઞ માની લેવા જોઈએ.
સમાધાનઃ તે પણ તમારી વાત અયોગ્ય છે. કારણ કે રાગ-દ્વેષમૂલક શિષ્ટાનુગ્રહ, દુષ્ટનિગ્રહ કરવાવાળા તથા કામસેવન આદિ વિકારોમાં વ્યાકુલ ચિત્તવાળા તેઓમાં સર્વજ્ઞતા સંભવિત નથી.
વળી પ્રત્યક્ષાદિ પ્રમાણપંચકથી પણ સર્વજ્ઞની સત્તા સિદ્ધ થતી નથી. પ્રત્યક્ષ તો અસંબદ્ધ તથા અવર્તમાન સર્વજ્ઞની સત્તા સિદ્ધ કરી શકતું નથી. કારણકે પ્રત્યક્ષપ્રમાણ ઇન્દ્રિયોથી સંબદ્ધ અને વર્તમાનકાલીન પદાર્થને જ ગ્રહણ કરી શકે છે. અહીં સર્વજ્ઞત્વ કોઈ ઇન્દ્રિયથી સંબંધ ધરાવતું નથી, કે જેથી તેનું પ્રત્યક્ષ થાય.
અનુમાન પણ સર્વજ્ઞતાનું સાધક નથી. કારણ કે પ્રત્યક્ષથી જોયેલા અર્થમાં જ અનુમાનની પ્રવૃત્તિ હોય છે (જેમ કે પર્વત ઉપર ધૂમનું પ્રત્યક્ષ થવાથી, ધૂમલિંગ દ્વારા વનિનું અનુમાન થાય છે.) પરંતુ અહીં મનુષ્યમાં સર્વજ્ઞત્વ પ્રત્યક્ષથી અસિદ્ધ હોવાથી, તેમાં અનુમાનની પ્રવૃત્તિ સંભવિત નથી. અનુમાન પ્રત્યક્ષપૂર્વક જ હોય છે.
આગમ પ્રમાણથી પણ સર્વજ્ઞતાની સત્તા સિદ્ધ થતી નથી, કારણકે સર્વજ્ઞતા જ અસિદ્ધ, હોવાથી, તે કહેવાતા સર્વજ્ઞના આગમ પણ વિવાદાસ્પદ છે. તેવા વિવાદાસ્પદ આગમથી સર્વજ્ઞની સિદ્ધિ કેવી રીતે થઈ શકે ?
ઉપમાન પ્રમાણથી પણ સર્વજ્ઞતાની સિદ્ધિ થતી નથી. કારણકે બીજા સર્વજ્ઞવ્યક્તિનો અભાવ છે. બીજો કોઈ સર્વજ્ઞ જોવા મળતો હોય તો સાદશ્યજ્ઞાનથી ઉપમાન સર્વજ્ઞતાને સાધી શકે. પરંતુ બીજા કોઈ સર્વજ્ઞનો અભાવ હોવાથી સાદશ્યજ્ઞાનના અભાવના કારણે સર્વજ્ઞતાની સિદ્ધિ થઈ શકશે નહિ.
અર્થપત્તિથી પણ સર્વજ્ઞતાની સિદ્ધિ થતી નથી, કારણકે સર્વજ્ઞતાનો સાધક અન્યથા અનુપપન્ન = અવિનાભાવિ પદાર્થ જગતમાં જોવા મળતો નથી.
Page #399
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ६९, मीमांसकदर्शन
તેથી સર્વજ્ઞતાની સિદ્ધિમાં પ્રમાણપંચકની પ્રવૃત્તિ ન હોવાથી સર્વજ્ઞતા અભાવપ્રમાણનો જ વિષય બને છે. અર્થાત્ સર્વજ્ઞ જ નથી. અનુમાન પ્રયોગ : “સર્વજ્ઞ જ નથી, કારણકે તે સદુપલંભક પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણોનો વિષય બનતો નથી. જેમકે સસલાનું શીંગડું.” ૬૮॥
यदि देवस्तद्वचनानि च न सन्ति, तर्हि कुतोऽतीन्द्रियार्थज्ञानमित्याशंक्याह
७७२
જો સર્વજ્ઞ દેવ અને સર્વજ્ઞ દેવ પ્રરૂપિત વચનોના સંગ્રહરૂપ આગમો નથી, તો અતીન્દ્રિય પદાર્થોનું પરિજ્ઞાન કોનાથી થશે ? આ શંકાનો પરિહાર કરતાં મીમાંસકો કહે છે કે... तस्मादतीन्द्रियार्थानां साक्षाद्द्रष्टुरभावतः ।
नित्येभ्यो वेदवाक्येभ्यो यथार्थत्वविनिश्चयः । ६९ ।।
શ્લોકાર્થઃ (જે કારણથી સર્વજ્ઞ દેવ નથી.) તે કારણથી અતીન્દ્રિયપદાર્થોના સાક્ષાત્ દ્રષ્ટા ઉપલબ્ધ થતા નથી. તેથી જ નિત્યવેદવાક્યોથી અતીન્દ્રિયપદાર્થોનો યથાર્થપણે નિશ્ચય થાય છે.
व्याख्या-तस्मात्-ततः कारणात् कुतो हेतुत इत्याह । अतीन्द्रियार्थानां इन्द्रियविषयातीतपदार्थानामात्मधर्माधर्मकालस्वर्गनरकपरमाणुप्रभृतीनां साक्षात् - स्पष्टप्रत्यक्षावबोधेन દ્રઘુ:-જ્ઞાતુરમાવતો અસન્દ્રાદ્ધિતો नित्येभ्यो- अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावेभ्योऽवधारणस्येष्टविषयत्वाद्वेदवाक्येभ्य एवं यथार्थत्वविनिश्चयः-अर्थानामनतिक्रमेण यथार्थं तस्य भावो यथार्थत्वं यथावस्थिपदार्थत्वं तस्य विशेषेण निश्चयो भवति । नित्यत्वेनापौरुषेयेभ्यो वेदवचनेभ्य एव यथावदतीन्द्रियाद्यर्थज्ञानं भवति, न पुनः सर्वज्ञप्रणीतागमादिभ्यः, सर्वज्ञादीनामेवाभावादिति भावः । यथाहुस्ते - " अतीन्द्रियाणामर्थानां साक्षाद्द्रष्टा न विद्यते । वचनेन हि नित्येन यः पश्यति स पश्यति । । १ । । ” नन्वपौरुषेयानां वेदानां कथमर्थपरिज्ञानमिति चेत्, अव्यवच्छिन्नानादिसंप्रदायेनेति ।। ६९ ।।
ટીકાનો ભાવાનુવાદ :
-
જગતમાં સર્વજ્ઞ દેવ નથી અને તેથી પ્રમાણભૂત આગમો પણ નથી, ત્યારે અતીન્દ્રિયપદાર્થોનું પરિજ્ઞાન કોનાથી થાય છે ? આ શંકાના સમાધાનમાં જણાવે છે કે - આત્મા, ધર્મ, અધર્મ, કાલ, સ્વર્ગ, નરક, પરમાણુ વગેરે પદાર્થો ઇન્દ્રિયોના વિષય બની શકતા નથી. આ અતીન્દ્રિય પદાર્થોનો સાક્ષાત્ અર્થાત્ સ્પષ્ટ પ્રત્યક્ષજ્ઞાનથી સાક્ષાત્કાર કરનારા જ્ઞાતાનો અભાવ હોવાથી અપ્રચ્યુત-અનુત્પન્ન અને સ્થિર એક સ્વભાવવાળા નિત્યવેદવાક્યોથી જ યથાર્થપણે વિનિશ્ચય થાય છે. (શ્લોકમાં અવધારણ બોધક ‘ત્ત્વ' કાર ન હોવા છતાં પણ અવધારણ ઇષ્ટ હોવાથી વ્યાખ્યામાં ‘વ’ કારનો ઉપયોગ કર્યો છે.) જેમાં પદાર્થોના વાસ્તવિકસ્વરૂપનું અતિક્રમણ ન થતું
Page #400
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ७०, मीमांसकदर्शन
-૭૭૨
હોય તે યથાર્થ કહેવાય. યથાર્થનો ભાવ તે યથાર્થત્વ = યથાર્થતા. તે યથાર્થત્વનો અર્થાત્ યથાવસ્થિતપદાર્થત્વનો વિશેષથી નિશ્ચય વેદવાક્યોથી જ થાય છે. આવું મીમાંસકોને ઇષ્ટ છે. તેઓનો આશય એ છે કે અપૌરુષેય એવા નિત્યવેદવચનોથી જ યથાવતું અતીન્દ્રિય પદાર્થોનું પરિજ્ઞાન થાય છે. પરંતુ અતીન્દ્રિય પદાર્થોનું પરિજ્ઞાન સર્વજ્ઞપ્રણીત આગમાદિથી થતું નથી. કારણકે સર્વજ્ઞ અને સર્વજ્ઞપ્રણીત આગમનો જ અભાવ છે. કહ્યું પણ છે કે.... “અતીન્દ્રિય પદાર્થોનો સાક્ષાત્ દ્રષ્ટા વિદ્યમાન નથી. તેથી નિત્યવેદવાક્યોથી જે અતીન્દ્રિય પદાર્થોને જૂએ છે અને જાણે છે, તે જ સાચો દેખવાવાળો છે – અતીન્દ્રિયદર્શી છે.”
શંકા : વેદ અપૌરુષેય છે. તેના કોઈ આદ્યપ્રણેતા નથી. તો તે અપૌરુષેયવેદોના અર્થનું પરિજ્ઞાન કેવી રીતે થશે ?
સમાધાન : વેદ અપૌરુષેય તથા તેના કોઈ આદ્યપ્રણેતા ન હોવા છતાં પણ અર્થ તથા પાઠની પરંપરા અનાદિકાલથી અવિચ્છિન્નપણે ચાલી આવે છે. તેમાં કોઈ વિચ્છેદ પડ્યો નથી. તેનાથી જ વેદના વાક્યોના અર્થનો યથાર્થનિર્ણય થઈ જાય છે. કોઈ
अथैतदेव दृढयन्नाह - આ જ વાત વધુ સ્પષ્ટ કરતાં કહે છે
अत एव पुरा कार्यों वेदपाठः प्रयत्नतः ।
ततो धर्मस्य जिज्ञासा कर्तव्या धर्मसाधनी ।।७०।। શ્લોકાર્થ આથી જ પહેલી વયમાં પ્રયત્નપૂર્વક વેદપાઠ કરવો જોઈએ. પછી ધર્મને સિદ્ધ કરવા માટે ધર્મની જિજ્ઞાસા કરવી જોઈએ.
व्याख्या : अत एव सर्वज्ञाद्यभावादेव पुरा पूर्वं वेदपाठः ऋग्यजुःसामाथर्वणानां पाठः प्रयत्नतः कार्यः । ततः किं कर्त्तव्यमित्याह-'ततो धर्मस्य' इति । ततो वेदपाठादनन्तरं धर्मस्य जिज्ञासा कर्तव्या । धर्मो हयतीन्द्रियः, ततः स कीदृक्केन प्रमाणेन वा ज्ञास्यत इत्येवं ज्ञातमिच्छा कार्या । सा कीदशी धर्मसाधनी - धर्मसाधनस्योपायः ।।७।। ૨ અહીં નહિ આપેલી કેટલીક મીમાંસકોની માન્યતા મીમાંસાનો સિદ્ધાંત : મીમાંસા દર્શનમાં
અથાતો “ઘર્ષ વિજ્ઞાન” | અર્થાત્ - હવે ધર્મની જિજ્ઞાસા થાય છે. તેની પછી ધર્મનું લક્ષણ બતાવ્યું છે કે “પોવનારસનો ઘ:” અર્થાતુ પ્રેરણાના ઉપદેશવાળો અર્થ જ ધર્મ છે. કહેવાનો આશય એ છે કે જે કાર્ય મહાપુરૂષોના લોકોપકારી ઉપદેશની પ્રેરણાથી અથવા આદેશને માનીને કરવામાં આવે, તે જ ધર્મ છે. આથી તે કરવું નત્તિકકર્તવ્ય છે.
Page #401
--------------------------------------------------------------------------
________________
७७४
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ७०, मीमांसकदर्शन
ટીકાનો ભાવાનુવાદ: સર્વજ્ઞ અને તેમના વચનોનો અભાવ હોવાથી પ્રથમવયમાં જ સ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વણ વેદોનો પાઠ પ્રયત્નપૂર્વક કરવો જોઈએ. પ્રથમવયમાં પ્રયત્નપૂર્વક વેદોનો પાઠ કર્યા બાદ શું કરવું જોઈએ ? વેદપાઠની અનંતર ધર્મની જિજ્ઞાસા કરવી જોઈએ. ધર્મ અતીન્દ્રિય છે. તેથી તે ધર્મ કયા પ્રકારથી તથા કયા પ્રમાણે જણાશે અર્થાત્ ધર્મને જાણવાની ઇચ્છા = જિજ્ઞાસા કરવી જોઈએ. તે ધર્મની જિજ્ઞાસા ધર્મસિદ્ધિનો ઉપાય છે. ll૭ll
यतश्चैवं ततस्तस्य निमित्तं परीक्ष्यं निमित्तं च नोदना । निमित्तं हि द्विविधं जनकं ग्राहकं च । अत्र तु ग्राहकं ज्ञेयम् । एतदेव विशेषिततरं प्राह
જે કારણથી “પ્રથમવયમાં વેદપાઠ અને પછીથી ધર્મની જિજ્ઞાસા કરવી જોઈએ' એ પ્રમાણે કહ્યું. તે કારણથી તે ધર્મને જાણવાનું એકમાત્ર નિમિત્ત નોદના છે. ધર્મના નિમિત્તની પરીક્ષા કરવી જોઈએ. તે ધર્મનું નિમિત્ત એકમાત્ર નોદના = વેદ છે. નિમિત્ત બે પ્રકારના છે.
તત્વવિચાર: મીમાંસાદર્શન ભૌતિકજગતને સત્ય માને છે. આપણી ઇન્દ્રિયો આ જગતના પદાર્થોને જે સ્વરૂપે ગ્રહણ અથવા ઉપલબ્ધ કરે છે, તેવા જ રૂપમાં આ જગત સત્ય છે. મીમાંસદર્શન, ન્યાય અને વૈશેષિકદર્શનોની માફક પરમાણુની સત્તાને પણ માને છે. પરંતુ તે અનુમાનનો વિષય નથી. તેનું પ્રત્યક્ષ જ માને છે. તત્વમીમાંસાની બાબતમાં મીમાંસાદર્શનમાં ત્રણ આચાર્યોના ભિન્ન-ભિન્ન મત છે. તે આચાર્યના નામથી મીમાંસાદર્શનના ત્રણ મત પ્રચલિત છે. (૧) પ્રભાકરમિશ્ર દ્વારા પ્રવર્તેલ “ગુરુમત' (૨) કુમારિલભટ્ટ દ્વારા પ્રવર્તેલ ‘ભટ્ટમત અને (૩) મુરારિમિશ્રથી પ્રવર્તેલ મિશ્રમત. (૧) ગુરુમતાનુસાર તત્વમીમાંસા: ગુરુમતના પ્રવર્તક પ્રભાકર મિશ્ર દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, પરતંત્રતા, શક્તિ, સાદગ્ય અને સંખ્યા એમ આઠ પદાર્થોની સત્તા સ્વીકારેલ છે. આ આઠમાંથી દ્રવ્ય, ગુણ, કર્મ અને સામાન્યનું સ્વરૂપ વૈશેષિકોને મળતું આવે છે. પરતંત્રતાનો આશય વૈશેષિકોના સમવાય પદાર્થની સાથે મળતો આવે છે. પણ વૈશેષિકો સમવાયને નિત્ય માને છે અને પ્રભાકર પરતંત્રતાને નિત્ય માનતા નથી. આટલો ફરક છે. પ્રભાકરે શક્તિ નામનું સ્વતંત્ર તત્ત્વ એટલા માટે માન્યું છે કે તેના સિવાય કોઈ કાર્ય સંપન્ન થયું નથી. અર્થાત્
દ્રવ્ય, ગુણ, અને કર્મ કાર્યજનક નથી, તેમનામાં રહેલો ‘શક્તિ' નામનો પદાર્થ કાર્યજનક છે. (૨) ભાદ્ધમતાનુસાર તત્વમીમાંસાઃ કુમારિલભષે સંસારની રચના દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય અને અભાવ આ પાંચ
તત્ત્વોથી માનેલ છે. અર્થાત્ પૃથ્વી-જલ-તેજી-વાયુ-આકાશ-કાલ-દિશા-આત્મા-મન-અંધકાર અને શબ્દ આ અગિયાર દ્રવ્ય છે.
ગુણ, કર્મ વગેરે અન્ય પદાર્થોનું વર્ણન વૈશેષિકો પ્રમાણે જ છે (૩) મિશ્રમતાનુસાર તત્ત્વમીમાંસા મુરારિમિશ્રનો મત મીમાંસાના અન્ય ભાષ્યકારોથી તદ્દન ભિન્ન નથી. તો પણ
અન્ય સમસ્ત દાર્શનિકોથી ખૂબ વિલક્ષણ છે.
Page #402
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक -७१, मीमांसकदर्शन
७७५
(૧) જનકનિમિત્ત અને (૨) ગ્રાહકનિમિત. (કાર્યને ઉત્પન્ન કરનારને જનકનિમિત્ત કહેવાય છે. જેના દ્વારા વસ્તુનું જ્ઞાન કરાય છે તે ગ્રાહકનિમિત્ત કહેવાય છે.) અહીં નોદનાથી ધર્મ જણાય છે. તેથી નોદના ધર્મનું ગ્રાહકનિમિત્ત છે. આ જ વાતને વિશેષથી કહેવાય છે.
नोदनालक्षणो धर्मो नोदना तु क्रियां प्रति ।
प्रवर्तकं वचः प्राहुः स्वःकामोऽग्निं यथा यजेत् ।।७१।। શ્લોકાર્થ પ્રેરણા' (નોદના-ચોદના) એ ધર્મનું લક્ષણ છે. ક્રિયા પ્રત્યે પ્રવર્તકવચનને નોદના કહેવાય છે. અર્થાત્ નોદના એટલે ક્રિયાની પ્રેરણા કરતું વચન. જેમકે “ કામો ને'-આ વાક્યમાં વિધ્યર્થ યજ્ઞ કરવાની પ્રેરણા આપે છે. માટે તે ધર્મ છે. (અર્થાત્ “સ્વર્ગની ઇચ્છાવાળો
તે મૂલરૂપથી એકમાત્ર બ્રહ્મની જ સત્તાને સ્વીકારે છે. પણ લૌકિકવ્યવહારની સંગતિ માટે (અર્થાત્ વ્યવહારમાં ભિન્ન ભિન્ન પદાર્થો છે, તેની ઉપપત્તિ માટે) ચાર પદાર્થો વધુ માને છે (૧) ધર્મિવિશેષઃ જેમકે ઘટવાદિના આધાર ઘટાદિ (દ્રવ્ય) (૨) ધર્મવિશેષ: જેમકે ઘટના આધેય ઘટવાદિ (ગુણ)
(૩) આધારવિશેષ (= અનિયત આશ્રય) એટલે કે કલકતભેદ. જેમકે ફુવાન : તવાની ઘટ: (૪) પ્રદેશવિશેષ: (= અનિયત સ્થાન) એટલે કે દેશકુતભેદ. જેમકે વૃકે : તત્વે પટ: ઇત્યાદિ. આ પ્રકારે મુરારિમિશ્ર બ્રહ્મની અંતર્ગત દ્રવ્ય, ગુણ, કાલ અને દેશની કલ્પના કરે છે.
અપૂર્વનો સિદ્ધાંત મીમાંસાદર્શનનો “અપૂર્વ સિદ્ધાંત, તે દર્શનનો એક આગવો સિદ્ધાંત છે. “અપૂર્વ'નો શાબ્દિક અર્થ છે – ‘પૂર્વ' અર્થાત્ કર્મોથી નવીન ઉત્પન્ન હોવાવાળું (પાપ તથા પુણ્યરૂ૫)ફળ. મીમાંસક કર્મવાદિ છે. તે વેદ દ્વારા વિહિતકર્મનું સર્વાધિક મહત્ત્વ આપે છે. તે તેના “કર્મ-મીમાંસા' નામકરણથી જ સ્પષ્ટ છે. પરંતુ યજ્ઞના અનુષ્ઠાનમાં એક વિપ્રતિપત્તિ (પરસ્પરવિરોધી તથ્ય) એ છે કે વેદ કહે છે કે “સ્વર્ગની ઇચ્છાવાળો યજ્ઞ કરે.” (તેનો આશય એ થાય છે કે) યજ્ઞ - અનુષ્ઠાનથી સ્વર્ગની પ્રાપ્તિ થાય તે માટે તે કરવો જોઈએ. પણ પ્રશ્ન એ થાય છે કે યજ્ઞ યજમાન આજે કરે છે. અને તેનું ફળ ભવિષ્યકાળમાં મળવાનું છે. એટલે ભવિષ્યકાળમાં ફળ મળશે ત્યારે, તો આ યજ્ઞ-અનુષ્ઠાન હોતું નથી. તો ફળ કેવી રીતે મળે ? આ વિરોધનો પરિહાર કરવા માટે મીમાંસકોએ અપૂર્વની કલ્પના કરી છે; તેનો આશય એ છે કે યજ્ઞઅનુષ્ઠાનથી ઉત્પન્ન થાય છે અપર્વ અને અપૂર્વથી ઉત્પન્ન થાય છે સ્વર્ગ (ફળ). આમ ફળ પ્રાપ્તિ વેળાએ અનુષ્ઠાન ન હોવા છતાં, અનુષ્ઠાન (ક્રિયા) અને ફળની વચ્ચે અપૂર્વ માધ્યમ તરીકે કામ કરે છે. પ્રામાણ્યવાદઃ મીમાંસકો ફક્ત વેદવાક્યોને જ સ્વત:પ્રમાણ માને છે. તેથી તે લોકો જ્યારે પ્રત્યક્ષ કે અનુમાનથી પણ ચર્ચા કરે છે, તો તેની પરીક્ષા વેદોના વાક્યોના આધારે જ કરે છે. મીમાંસકોનો મત છે કે આપણે ઇન્દ્રિયો દ્વારા જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, તે યથાર્થ છે અને તેને સત્ય માનીને સ્વત: પ્રમાણના રૂપમાં સ્વીકાર કરવો જોઈએ. મીમાંસકોનું કહેવું છે કે જો જ્ઞાન યથાર્થ ન હોય, તો
તેને જ્ઞાન કહેવું જ વ્યર્થ છે. એક જ વસ્તુને “જ્ઞાન” અને “મિથ્યા' એમ બે રૂપે કહેવું તે પરસ્પરવિરોધી વાત A “વોનાક્ષનોડર્થો ઘf: Tોર || વાલ રૂત્તિ ક્રિયાયાઃ પ્રવર્ત વવનમ: | ભાવાર્યવોરિત: વરોળ-તિ ” ની પૂ.
શાવર ITo || ૧૧૨TI
Page #403
--------------------------------------------------------------------------
________________
७७६
षड्दर्शन समुच्चय भाग- २, श्लोक - ७१, मीमांसकदर्शन
અગ્નિહોત્ર યજ્ઞ કરે” આ વેદવચન સ્વર્ગની ઇચ્છાવાળા પુરુષની પ્રવૃત્તિમાં પ્રવર્તક બને છે. આથી તે ધર્મ છે.) ll૭૧ ___ व्याख्या-नोद्यन्ते प्रेर्यन्ते श्रेयःसाधकद्रव्यादिषु प्रवर्त्यन्ते जीवा अनयेति नोदनावेदवचनकृता प्रेरणेत्यर्थः । धर्मो नोदनया लक्ष्यते ज्ञायते इति नोदनालक्षणः । धर्मो ह्यतीन्द्रियत्वेन नोदनयैव लक्ष्यते नान्येन प्रमाणेन, प्रत्यक्षादीनां विद्यमानोपलम्भकत्वात्, धर्मस्य तु कर्तव्यतारूपत्वात्, कर्तव्यतायाश्च त्रिकालशून्यार्थरूपत्वात्, त्रिकालशून्यकार्यरूपार्थविषयविज्ञानोत्पादिका (चो)नोदनेति मीमांसकाभ्युपगमात् । अथ नादना व्याख्याति “नोदना तु क्रियां प्रति” इत्यादि । नोदना पुनः क्रियां हवनसर्वभूताऽहिंसन
છે. જ્ઞાન સ્વયંપ્રકાશિત હોવાથી જ સ્વત: પ્રામાણ્ય સિદ્ધ થાય છે. મીમાંસા અને મોક્ષ-સાધનઃ મોક્ષના સંબંધમાં મીમાંસાદર્શનમાં બે મત પ્રવર્તે છે. જેમાં એક પ્રભાકરમિશ્રનો અને બીજો કુમારિલભટ્ટનો છે. પ્રભાકર મિશ્ર કહે છે કે “આત્મામાં જ્ઞાન ,સુખ, દુ:ખ એમ અનેક વિશેષગુણો વિદ્યમાન છે. જ્યારે આ સઘળાયે વિશેષગુણોનો નાશ થાય છે, ત્યારે આત્મા પોતાના સ્વરૂપમાં અવસ્થિત થાય છે. અને તે જ મોક્ષ છે. મોક્ષની દશામાં આત્માને આનંદનો અનુભવ થતો નથી.” એનું તાત્પર્ય એ છે કે સુખ-દુ:ખ કે અન્ય પ્રકારનો અનુભવ કરવો તે આત્માનો સ્વાભાવિક ધર્મ નથી. પણ શરીર દ્વારા જ એની અનુભૂતિ કરવામાં સમર્થ થાય છે. જ્યારે શરીર અને આત્માનો સંબંધ સમાપ્ત થઈ જાય છે, ત્યારે કોઈ પ્રકારના સુખ-દુ:ખનો અનુભવ કરી શકાતો નથી. આ જ એનું વાસ્તવિકસ્વરૂપ છે. પરંતુ કુમારિલ ભટ્ટ આ મતનો વિરોધ કરે છે. તે કહે છે કે - પ્રાણી માત્રનો ઉદ્દેશ સુખપ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનો છે. અને તેના માટે જ પુરૂષાર્થ કરે છે. જો મોક્ષમાં કોઈ પ્રકારનો આનંદ જ ન હોય તો તેમાં પ્રયત્ન કરવાની આવશ્યકતા જ શું છે ? કુમારિલે મોક્ષની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે.
दुःखात्यन्तसमुच्छेदे सति प्रागात्मवर्तिनः ।
सुखस्य मनसा भुक्तिर्मुक्तिरुक्ता कुमारिलेः ।। અર્થ : દુ:ખનો આત્મત્તિક (અપુનર્ભવ) ઉચ્છેદ થતે છતે, પહેલાથી આત્મામાં રહેલ સુખનો (જ્યારે) મન
દ્વારા ઉપભોગ અથવા અનુભવ થવા લાગે છે, તે જ મુક્તાવસ્થા છે, એમ કુમારિલ(ના મતવાળાઓ) વડે કહેવાયેલ છે. આ પ્રકારે કુમારિક મુક્તિમાં આનંદની અનુભૂતિ માને છે. જ્યારે પ્રભાકર ન્યાય અને વૈશેષિકોની માફક તેને આનંદાનુભવથી શૂન્ય માને છે. આ બેથી અતિરિક્ત કેટલાક મીમાંસકોએ મુક્તિ પ્રાપ્ત કરવાનો એક અન્ય સરલ માર્ગ અપનાવ્યો છે. તેઓ કહે છે કે “જે શાસ્ત્રમાં બતાવેલ વિધિ મુજબ “નિત્ય કર્મોને કરે છે અને અવસરે અવસરે ‘નમત્તિક કર્મોને પણ કરે છે તથા “કામ્ય” અને “નિષિદ્ધ' કર્મોને છોડી દે છે. તેનો આપોઆપ મોક્ષ થાય છે.”
Page #404
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक-७१, मीमांसकदर्शन
૭૭૭
दानादिक्रियां प्रति प्रवर्तकं वचो वेदवचनं प्राहुर्मीमांसका भाषन्ते । हवनादिक्रियाविषये यदेव प्रेरकं वेदस्य वचनं सैव नोदनेति भावः । प्रवर्तकं तद्वचनमेव निदर्शनेन दर्शयति "स्वःकामोऽग्निं यथा यजेत्” इति । यथेत्युपदर्शनार्थः । स्वः स्वर्गे कामो यस्य स स्वः कामः पुमान् स्वःकामः सन् । अग्नि-वहिं यजेत्-तर्पयेत् । अत्रेदं श्लोकबन्धानुलोम्येनेत्थमुपन्यस्तम् । अन्यथा त्वेवं भवति । “अग्निहोत्रं जुहुयात्स्वर्गकाम" [मैत्र्यु० ६३] इति प्रवर्तकवचनस्योपलक्षणत्वात् । निवर्तकमपि वेदवचनं नोदना ज्ञेया, यथा “न हिंस्यात्सर्वभूतानि” इति । एवं न वै हिंस्रो भवेत् इत्याद्यपि । आभिर्नोदनाभिर्नोदितो यदि यथा नोदनं यैर्द्रव्यगुणकर्मभिर्यो हवनादौ प्रवर्तते निवर्तते वा, तदा तेषां द्रव्यादीनां तस्याभीष्टस्वर्गादिफलसाधनयोग्यतैव धर्म इत्यभिधीयते । एतेन वेदवचनैः प्रेरितोऽपि यदि न प्रवर्तते न निवर्तते वा विपरीतं वा प्रवर्तते, तदा तस्य नरकाद्यनिष्टफलसंसाधनयोग्यतैव
અહીં સભ્યપૂજા આદિ નિત્યકર્મો છે. તે ન કરવાથી પાપ લાગે છે. અને કોઈ વિશેષ નિમિત્તની અપેક્ષા ઊભી થાય ત્યારે નૈમિત્તિકકર્મ કરાય છે. આથી મીમાંસકોનું કહેવું છે કે આ બંને કરવા જ જોઈએ. કામ્ય અને નિષિદ્ધ કર્મો કરવાથી પાપ લાગે છે. આથી તે ન કરવા જોઈએ. આ પ્રકારે ભિન્ન-ભિન્ન કર્મોના તારતમ્યને જાણીને જે વ્યક્તિ કેટલાક કર્મોને છોડી દે અને કેટલાક કર્મોને શાસ્ત્રમાં બતાવેલી રીતે કરે, તો આપોઆપ મુક્ત થઈ જાય છે. કારણ કે પ્રારબ્ધ કર્મોનો આ જન્મમાં ઉપભોગ કરી લેવાથી, એનો અંત થઈ જાય છે અને આ જન્મમાં સર્વ નિત્ય-નૈમિત્તિક કર્મો કરતા રહેવાથી તથા નિષિદ્ધ કર્મોથી બચતા રહેવાથી, નરકમાં જવું પડતું નથી. તે પ્રકારે કામ્ય કર્મ છોડી દેવાથી સ્વર્ગમાં જવાની પણ આવશ્યકતા રહેતી નથી. જ્યારે આ માર્ગથી મૃત્યુલોક, નરક અને સ્વર્ગ આ ત્રણે ગતિ છૂટી જાય છે, ત્યારે આત્માનો મોક્ષ થાય છે. (અવસરપ્રાપ્ત વેદાંતિઓની માન્યતા બતાવાય છે. મીમાંસકોએ કહેલી વ્યાખ્યા તર્કની દૃષ્ટિએ તો ઠીક લાગે છે. પરંતુ વેદાંતદર્શનવાળા તેને ભ્રાન્ત બતાવીને ખંડન કરે છે. તેઓનું કહેવું છે કે... “પહેલાં તો સર્વ નિષિદ્ધ કર્મોનો ત્યાગ કરવો અસંભવ છે. અને જો કોઈ નિષિદ્ધ કર્મ થઈ જાય તો ફક્ત નૈમિત્તિકપ્રાયશ્ચિતથી તેના સર્વ દોષોનો નાશ થતો નથી. જો કોઈપણ પ્રકારે આ વાતનો સંભવ માની લેવામાં ન આવે, તો પણ બીજી આપત્તિ એ આવે છે કે સર્વ પ્રારબ્ધ કર્મોનો સંગ્રહ એક જન્મમાં કેવી રીતે સમાપ્ત થાય ? અર્થાતું એક જન્મમાં સમાપ્ત ન જ થાય. કારણ કે સંચિત કર્મોનું ફળ પ્રાયઃ પરસ્પરવિરોધી હોય છે. જેમકે એક કર્મનું ફળ સ્વર્ગ સુખ છે અને એક કર્મનું ફળ નરક-યાતના છે. તો બંને એક સમયે અને એક જ સ્થાનમાં કેવી રીતે ભોગવી શકાય ? આથી જો મીમાંસકોના બતાવેલા ચારે પ્રકારના કર્મો ઉપર બતાવેલી રીતે કરવામાં આવે, તો પણ પહેલેના બચેલા સારા-ખોટા પ્રારબ્ધ કર્મો ભોગવવા માટે જન્મ લેવો જ પડે.” આ દૃષ્ટિથી માત્ર કર્મવાદ દ્વારા મોક્ષની સમસ્યા હલ થતી નથી. પરંતુ તેના માટે કર્મની સાથે જ્ઞાનનો સમુચ્ચય પણ અનિવાર્ય છે. આથી કર્મની સાથે જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત ન કરાય તથા શમ-દમ-તિવિસા આદિ છ ગુણોનું આચરણ ન કરાય, ત્યાં સુધી મોક્ષ દૂર જ રહેશે.)
Page #405
--------------------------------------------------------------------------
________________
७७८
षड्दर्शन समुद्यय भाग - २, श्लोक-७१, मीमांसकदर्शन
द्रव्यादिसंबन्धिनी पापमित्युच्यत इत्यपि ज्ञापितं द्रष्टव्यम् । इष्टानिष्टार्थसाधनयोग्यतालक्षणौ धर्माधर्माविति हि मीमांसकाः । उक्तं च शाबरे-“य एव श्रेयस्करः स एव धर्मशब्देनोच्यते” [शाबरभा०११।२] अनेन द्रव्यादीनामिष्टार्थसाधनयोग्यता धर्मः इति प्रतिपादितं शबरस्वामिना । भट्टोऽप्येतदेवाह-“श्रेयो' हि पुरुषप्रीतिः सा द्रव्यगुणकर्मभिः । नोदनालक्षणैः साध्या तस्मादेष्वेव धर्मता ।।१।। [मी० श्लो० चोदना सू० श्लो० १३१] एषामैन्द्रियकत्वेऽपिन ताद्रूप्येण धर्मता । क्षेयःसाधनतया ह्येषां नित्यं वेदात्प्रतीयते ।।२।। ताप्येण च धर्मत्वंतस्मान्नेन्द्रियगोचरः।" इति [मी० श्लो० चोदना सू० श्लो० १९१]।७१ ।। ટીકાનો ભાવાનુવાદ:
જેના દ્વારા જીવો કલ્યાણકારી દ્રવ્યોને વિશે પ્રેરિત બનીને પ્રવૃત્ત થાય છે, તે વેદવચનોથી થનારી પ્રેરણાને નોદના-ચોદના કહેવાય છે. ધર્મ નોદના દ્વારા લક્ષિત થાય છે. આથી ધર્મનું લક્ષણ નોદના છે.
ધર્મ અતીન્દ્રિય હોવાના કારણે નોદના દ્વારા જ જણાય છે. અન્ય પ્રત્યક્ષાદિપ્રમાણથી ધર્મ જણાતો નથી. કારણકે પ્રત્યક્ષાદિપ્રમાણો વિદ્યમાનપદાર્થોના ઉપલંભક છે. ધર્મ કર્તવ્યતારૂપ છે. અને કર્તવ્યતા ત્રિકાલશુન્ય અર્થરૂપ છે. મીમાંસકોની માન્યતા છે કે ચોદના=નોદના ત્રિકાલજૂન્ય શુદ્ધ કાર્યરૂપ અર્થનું જ્ઞાન ઉત્પન્ન કરે છે.
હવે “નોના તુ જિયાં પ્રતિ” પદ દ્વારા નોદનાની વ્યાખ્યા કરે છે. હવન, સર્વ જીવો પર દયા, દાન આદિ ક્રિયાઓમાં પ્રવર્તક વેદવચનને મીમાંસકો નોદના કહે છે. તાત્પર્ય એ છે કે હવનાદિ ક્રિયાના વિષયમાં વેદનું જે વચન પ્રેરક બને છે, તે નોદના કહેવાય છે. પ્રવૃત્તિમાં પ્રવર્તક વેદવચન જ ઉદાહરણ દ્વારા બતાવાય છે. - ‘દામોર્જાિ યથા યને' - અર્થાત્ સ્વર્ગની ઇચ્છાવાળાએ અગ્નિહોત્ર યજ્ઞ કરવો જોઈએ. (અહીં “યથા પદ ઉદાહરણને બતાવવા પ્રયોજેલ છે.)
તે વેદવચનનો અર્થ આ છે. - સ્વર્ગની ઇચ્છાવાળો પુરુષ અગ્નિનું તર્પણ કરે. શ્લોકરચનામાં નિયત અક્ષરો હોય છે. આથી “વ: કામોર્નિં યુને' આ પદ કહ્યું છે. વાસ્તવમાં તે વેદકથન “શિહોત્ર ગુહુયાત્સ્યામ” -સ્વાગંભિલાષ અગ્નિહોત્ર યજ્ઞ કરે, આ પ્રવર્તક વેદવાક્યનું જ દ્યોતક છે. અર્થાત્ ઉપલક્ષણથી વેદવચનને પ્રવર્તક કહ્યું. બાકી તો નિવર્તક વેદવચન પણ નોદના કહેવાય જ છે. જેમકે “ર હિંસ્યત્સર્વભૂતાનિ'-કોઈપણ જીવની હિંસા ન કરે. તથા ‘ન વૈ જિંત્રો અવે - હિંસક ન બનો. આવા નિવર્તક વેદવચનો પણ નોદના કહેવાય છે. આ રીતે પ્રવર્તક અને
Page #406
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ७१, मीमांसकदर्शन
७७९
નિવર્તક બંને પણ વેદવચનો નોદના કહેવાય છે. આ નોટના = પ્રેરણાત્મકવેદવચનોથી પ્રેરણા પામીને, પ્રેરણાને અનુસારે જ્યારે પુરુષ દ્રવ્ય, ગુણ, ક્રિયાઓથી હવનાદિ ક્રિયાઓમાં પ્રવર્તે છે અને હિંસાદિથી પાછો ફરે છે, ત્યારે તે દ્રવ્ય-ગુણ-ક્રિયાઓમાં ઇચ્છિત સ્વર્ગાદિ ફળના સાધન બનવાની જે યોગ્યતા=શક્તિ છે, તે જ ધર્મ કહેવાય છે. કહેવાનો આશય એ છે કે પુરુષરૂપ દ્રવ્ય જે બુદ્ધિ આદિ ગુણોથી હવનપ્રાયોગ્ય દ્રવ્યોને એકઠા કરીને હલન-ચલન ક્રિયા કરે છે, તે સર્વે દ્રવ્ય, ગુણ, ક્રિયાઓમાં સ્વર્ગાદિ ફળના સાધન બનવાની જે યોગ્યતા = શક્તિ છે, તે ધર્મ કહેવાય છે. આનાથી એ સૂચિત થાય છે કે વેદવચનો દ્વારા પ્રેરણા પામીને પણ જે પુરુષ હવનાદિમાં પ્રવર્તતો નથી, હિંસાદિથી નિવૃત્ત થતો નથી અને વિપરીત રીતે પ્રવર્તે છે, ત્યારે તેની તે અન્યથાપ્રવૃત્તિમાં સાધનભૂત દ્રવ્ય, ગુણ અને ક્રિયાઓની જે નરકાદિ, અનિષ્ટ ફળના સાધન થવાની જે યોગ્યતા = શક્તિ છે, તે જ પાપ = અધર્મ કહેવાય છે. ટુંકમાં ઇષ્ટાર્થના સાધન થવાની જેમાં યોગ્યતા હોય તે ધર્મ અને અનિષ્ટાર્થના સાધન થવાની જેમાં યોગ્યતા હોય તે અધર્મ કહેવાય છે. આ મીમાંસકોની માન્યતા છે.
પ્રભાકરમિશ્ર શાબરભાષ્યમાં કહ્યું છે કે... “જે જ શ્રેયસ્કર = કલ્યાણકારિ છે, તે જ ધર્મ શબ્દથી કહેવાય છે.” આ વચનથી પ્રભાકરમિશ્ર પણ પ્રતિપાદન કર્યું કે દ્રવ્યાદિની ઇષ્ટ અર્થને સાધી આપનારી યોગ્યતા જ ધર્મ છે.
કુમારિલ ભટ્ટ પણ આ જ કહે છે કે પુરુષની પ્રીતિને શ્રેય કહેવાય છે, તે પ્રીતિ નોદનાવેદવાક્ય દ્વારા પ્રતિપાદિત યાગાદિમાં ઉપયુક્ત થનારા દ્રવ્ય, ગુણ, ક્રિયાથી ઉત્પન્ન થાય છે. આથી સ્વર્ગાદિરૂપ પ્રીતિના સાધનભૂત દ્રવ્યાદિમાં જ ધર્મરૂપતા છે. જો કે દ્રવ્ય, ગુણ અને ક્રિયા ઇન્દ્રિયગમ્ય હોવા છતાં પણ, તેનો ઇન્દ્રિયગમ્મસ્વરૂપ ધર્મ નથી. પરંતુ વેદ દ્વારા પ્રતિપાદિત તેની શ્રેય: સાધનતા જ ધર્મ છે. વેદ દ્રવ્યાદિની શ્રેય: સાધનાનું હંમેશાં પ્રતિપાદન કરે છે. આથી દ્રવ્યાદિ શ્રેયઃ સાધનરૂપથી જ ધર્મ કહેવાય છે. તે જ કારણથી તેની શ્રેય: સાધનારૂપ શક્તિ, કે જેને ધર્મ કહેવાય છે, તે ઇન્દ્રિયનો વિષય બનતી નથી. II૭૧ ___ अथ विशेषलक्षणं प्रमाणस्याभिधानीयं, तञ्च सामान्यलक्षणाविनाभूतम, ततः प्रथम प्रमाणस्य सामान्यलक्षणमभिधीयते । “अनधिगतार्थाधिगन्तृ प्रमाणम्" इति । अनधिगतो-अगृहीतो योऽर्थो-बाह्यः स्तम्भादिस्तस्याधिगन्तृ-आधिक्येन संशयादिव्युदासेन परिच्छेदकम् । अनधिगतार्थाधिगन्तृ-प्रागज्ञातार्थपरिच्छेदकं, समर्थविशेषणोपादाना-ज्ज्ञानं विशेष्यं लभ्यते, अगृहीतार्थग्राहकं ज्ञानं प्रमाणमित्यर्थः । अत्र
Page #407
--------------------------------------------------------------------------
________________
૭૮૦
षड्दर्शन समुझय भाग- २, श्लोक -७१, मीमांसकदर्शन
“अनधिगत" इति पदं धारावाहिज्ञानानां गृहीतग्राहिणां प्रामाण्यपराकरणार्थम् । “अर्थ" इति ग्रहणं संवेदनं स्वसंविदितं न भवति, स्वात्मनि क्रियाविरोधात्, किन्तु नित्यं परोक्षमेवेति ज्ञापनार्थम् । तञ्च परोक्षं ज्ञान भाट्टमतेऽर्थप्राकट्यफलानुमेयं, भाट्टप्रभाकरमते संवेदनाख्यफलानुमेयं वा प्रतिपत्तव्यम् ।
ટીકાનો ભાવાનુવાદ
હવે પ્રમાણનું વિશેષલક્ષણ કહેવું જોઈએ. વિશેષલક્ષણ સામાન્ય લક્ષણને અવિનાભૂત હોય છે. અર્થાત્ વિશેષલક્ષણનું કથન સામાન્યલક્ષનના કથનપૂર્વક જ હોય છે. તેથી પહેલાં પ્રમાણના સામાન્યલક્ષણને કહેવાય છે - “સનાતાર્થોથાન્તુિ પ્રમાણ” - પૂર્વે નહિ જાણેલા પદાર્થને જણાવનાર જ્ઞાનને પ્રમાણ કહેવાય છે. સામાન્ય લક્ષણની વ્યાખ્યા કરે છે.) લયાત = નહિ જાણેલા જે ખંભાદિ પદાર્થો છે, તે બાહ્ય ખંભાદિ પદાર્થોને અધિકથી = સંશયાદિ દોષોના નિરાસપૂર્વક જણાવનાર જે જ્ઞાન હોય છે. તે પ્રમાણ કહેવાય છે. અનધિગતાર્યાધિગસ્તૃ-પૂર્વ નહિ જાણેલાને જે જણાવે છે, તે પ્રમાણ કહેવાય છે. અહીં લક્ષણવાક્યમાં “જ્ઞાન” પદ નથી; તો પણ “અગૃહતપદાર્થને જાણવાવાળું' આ વિશેષણના સામર્થ્યથી વિશેષ્યભૂત “જ્ઞાન” પદનો બોધ થાય છે. તેથી લક્ષણનો આકાર આ પ્રમાણ થશે. - “પૃહીતાર્થપ્રદ જ્ઞાનું પ્રમાણમ્ - અગૃહીતપદાર્થને જાણવાવાળું જ્ઞાન પ્રમાણ કહેવાય છે. લક્ષણમાં થત’ પદ ગૃહીતગ્રાહિ ધારાવાહિશાનોની પ્રમાણતાના નિરાકરણ માટે છે. આ ઘટ છે', “આ ઘટ છે' ઇત્યાદિ ધારાવાહિજ્ઞાનમાં અનધિગત અર્થનું જ્ઞાન થતું નથી. પરંતુ અધિગતાર્થનું જ જ્ઞાન થાય છે. તેથી તેમાં પ્રમાણતા ન આવી જાય, માટે લક્ષણમાં
નધિત પદ ગ્રહણ કરેલ છે. (કહેવાનો આશય એ છે કે... ધારાવાહિજ્ઞાનમાં અનધિગત અર્થનું જ્ઞાન થતું ન હોવાથી તે અપ્રમાણરૂપ છે. આથી ધારાવાહિ જ્ઞાનમાં પ્રમાણતા ન આવે તે માટે “નધિત’ વિશેષણપદ મુક્યું છે.)
પ્રમાણના સામાન્યલક્ષણમાં ‘ાર્થ પદનું ગ્રહણ જ્ઞાન સંવેદિત નથી, તે બતાવવા માટે છે. અર્થાત્ જ્ઞાન પદાર્થનું જ્ઞાન કરાવી દે છે. પરંતુ જ્ઞાન પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી શકતું નથી. જ્ઞાન સ્વસંવેદી નથી, કારણકે સ્વાત્મામાં ક્રિયાનો વિરોધ છે. અર્થાતુ પોતાની પોતાનામાં ક્રિયાનો વિરોધ છે. (પૂર્વે કહેલા નટના ઉદાહરણથી સમજી લેવું.) તેથી જ્ઞાન સ્વસંવેદી નથી, પરંતુ નિત્યપરોક્ષ જ છે.
ભાટ્ટમતમાં આ પરોક્ષજ્ઞાનનું અર્થપ્રાદ્યનામક ફળથી અનુમાન થાય છે. (૩) પ્રામાણ્ય વિચાર : પ્રામાણ્યવાદ મીમાંસકોનો વિશિષ્ટ સિદ્ધાંત છે. “ઘટ:' વગેરે જ્ઞાન ઉત્પન્ન થયા પછી
Page #408
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ७२, मीमांसकदर्शन
७८१
પ્રભાકરમતમાં તે પરોક્ષજ્ઞાનનું પ્રમાણના સંવેદનરૂપ ફળથી અનુમાન થાય છે. (ટીકામાં માટ્ટપ્રમાઝરમતે'ના સ્થાને પ્રમાøરમતે વધુ ઉચિત લાગે છે. કારણકે પૂર્વે કુમારિલભટ્ટનો મત અલગ જણાવાઈ ગયો છે.)
अथ प्रमाणस्य विशेषलक्षणं विवक्षुः प्रथमं तन्नामानि तत्संख्यां चाहહવે પ્રમાણના વિશેષલક્ષણને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી પ્રથમ વિશેષલક્ષણોના નામ અને તેની સંખ્યા કહે છે...
प्रत्यक्षमनुमानं च शाब्दं चोपमया सह ।
अर्थापत्तिरभावश्च षट् प्रमाणानि जैमिनेः ।।७२ ।। શ્લોકાર્થ : જૈમિનિમતમાં પ્રત્યક્ષ, અનુમાન, શાબ્દ, ઉપમાન, અર્થાપત્તિ અને અભાવ આ છ પ્રમાણ છે.
તે જ્ઞાનની સત્યતા (ઉત્પન્ન થયેલું જ્ઞાન સત્ય છે કે અસત્ય ? તેનો નિર્ણય) તે જ્ઞાન દ્વારા જ થાય છે કે તે માટે અન્ય જ્ઞાનની અપેક્ષા રહે છે ? આ પ્રશ્ન પ્રામાણ્યવાદનું હૃદય છે. પ્રામાણ્ય = જ્ઞાનની સત્યતા, નૈયાયિકો જ્ઞાનની સત્યતા માટે અન્ય જ્ઞાનની અપેક્ષા રાખે છે. ‘યં ઘટ: તિ જ્ઞાવિાર્દિ' અથવા ‘પટાર્દ -
In' એ અનુવ્યવસાયાત્મક જ્ઞાન પ્રથમ જ્ઞાનના (ાં ઘટ:) પ્રામાયનો નિશ્ચય કરાવે છે. આમ જ્ઞાનનું પ્રામાણ્ય અન્યજ્ઞાન પર આધારિત હોવાથી નૈયાયિકો પરત: પ્રામાયવાદી કહેવાય છે. મીમાંસકો સ્વત: પ્રમાણ્યવાદી છે. અર્થાતુ જ્ઞાનની સત્યતાનો નિર્ણય જ્ઞાન સ્વયં જ કરે છે. તે માટે અન્યની = પરની જરૂર નથી. આ તેમની માન્યતા છે. સ્વત: પ્રામાણ્યવાદી હોવા છતાં મીમાંસાના ત્રણ મતો અલગ અલગ રીતે તેની સમજ આપે છે.
ગુરુમતઃ દરેક જ્ઞાન સાચુ જ હોય છે. “ભ્રમ' નું અસ્તિત્વ જ નથી. માટે જે સામગ્રી જ્ઞાનજનક છે, તે સામગ્રી જ જ્ઞાનના પ્રામાણ્યનો ગ્રહ કરાવે છે. જેમ દીપકનો પ્રકાશ સ્વયંને અને અન્ય પદાર્થને પ્રકાશિત કરે છે. તેમ જ્ઞાન પણ સ્વયંને તથા પદાર્થને પ્રકાશિત કરે છે.
ભઠ્ઠમત: ‘૩ ૮:' એવું જ્ઞાન જ્યારે ઉત્પન્ન થાય છે, ત્યારે જ જ્ઞાનના વિષય ઘટમાં ‘જ્ઞાતતા' નામના પદાર્થની ઉત્પત્તિ થાય છે. ‘જ્ઞતો પટ:” એ પ્રતીતિ જ્ઞાતતાની સાધક છે. આ જ્ઞાતતા જ્ઞાનના પ્રામાણ્યનો નિશ્ચય કરાવે છે. - મિશ્રમત: નૈયાયિકોની જેમ જ મિશ્ર પણ અનુવ્યસાયાત્મક જ્ઞાન પ્રામાણ્યોત્પાદક છે એમ માને છે. પ્રામાણ્યની જેમ અપ્રામાણ્યનો પણ નિશ્ચય સ્વતઃ થાય છે કે પરત: એ પ્રશ્ન છે. મીમાંસકો અપ્રામાણ્યગ્રહને પરત: જ માને છે. શક્તિમાં રજતનું જ્ઞાન અન્ય જ્ઞાનથી બાધિત થાય ત્યારે જ તેના અપ્રામાણ્યનો નિશ્ચય થાય છે.
(ભ્રમાત્મક જ્ઞાનના વિષયમાં મીમાંસકોનો સ્વતંત્રમત છે. પ્રભાકરમિશ્રની માન્યતા પ્રમાણે દરેક જ્ઞાન પ્રમાત્મક જ હોય છે. ભ્રમનું અસ્તિત્વ જ નથી. શક્તિમાં રજતના જ્ઞાનને ભ્રમાત્મક કહેવામાં આવે છે તે સત્ય નથી. ભ્રમ સ્થળે ચાકચિક્ય વગેરે રજતના ધર્મો જોઈ રજત ની સ્મૃતિ થાય છે. (તે સ્મૃતિ છે, ભ્રમ નથી) અને શક્તિ તથા રજતનો ભેદ પકડાતો નથી. આ જ ભ્રમની પ્રક્રિયા છે. વસ્તુતઃ તે ભ્રમ નથી, ભેદાગ્રહ છે. તેનો આ મત અખ્યાતિ નામે પ્રસિદ્ધ છે. ભટ્ટ અને મુરારિ બંનેનો મત નૈયાયિકો જેવો જ છે. તેને વિપરીતખ્યાતિ કહે છે.)
Page #409
--------------------------------------------------------------------------
________________
७८२
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ७३, मीमांसकदर्शन
व्याख्या-प्रत्यक्षानुमानशाब्दोपमानार्थापत्त्यभावलक्षणानि षट्. प्रमाणानि जैमिनिमुनेः संमतानीत्यध्याहारः । चकाराः समुच्चयार्थाः । तत्राद्यानि पञ्चैव प्रमाणानीति प्रभाकरोऽभावस्य प्रत्यक्षेणैव ग्राह्यतां मन्यमानोऽभिमन्यते । षडपि तानीति भट्टो भाषते ।। ७२ ।।
ટીકાનો ભાવાનુવાદ : જૈમિનિમુનિને પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થપત્તિ અને અભાવ આ છ પ્રમાણો માન્ય છે. શ્લોકમાં ‘વ’ કાર સમુચ્ચયાર્થક છે. પ્રભાકર અભાવને પ્રત્યક્ષથી ગ્રાહ્ય માનીને, અર્થાપતિ સુધીના પાંચ પ્રમાણો સ્વીકારે છે. ભટ્ટ પ્રત્યક્ષાદિ છએ પણ प्रमाने माने छे. ॥७२॥
अथ प्रत्यक्षस्य लक्षणमाचष्टेહવે પ્રત્યક્ષનું લક્ષણ કહે છે.
तत्र प्रत्यक्षमक्षाणां संप्रयोगे सतां सति ।
आत्मनो बुद्धिजन्मेत्यनुमानं लैङ्गिकं पुनः ।।७३ ।। શ્લોકાર્થ વિદ્યમાનવસ્તુની સાથે ઇન્દ્રિયોનો સન્નિકર્ષ થતે છતે આત્માને જે બુદ્ધિ=જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે પ્રત્યક્ષ કહેવાય છે. લિંગથી ઉત્પન્ન થવાવાળા જ્ઞાનને અનુમાન કહેવાય છે.
व्याख्या-“तत्र” इति निर्धारणार्थः । इयमत्राक्षरघटना-सतां संप्रयोगे सति आत्मनोऽक्षाणां बुद्धिजन्मप्रत्यक्षमिति । श्लोके तु बन्धानुलोम्येन व्यस्तनिर्देशः । सतांविद्यमानानां वस्तूनां संबन्धिनि सम्प्रयोगे-सबन्धे सति आत्मनो-जीवस्येन्द्रियाणां यो बुद्ध्युत्पादः तत्प्रत्यक्षमिति । सतामित्यत्र सत इत्येकवचनेनैव प्रस्तुतार्थसिद्धौ षष्ठीबहुवचनाभिधानम् बहूनामप्यर्थानां संबन्ध इन्द्रियस्य संयोगः क्वचन भवतीति ज्ञापनार्थम् । अत्र जैमिनीयं सूत्रमिदं “सत्संप्रयोगे सति पुरुषस्येन्द्रियाणां बुद्धिजन्म तत्प्रत्यक्षं" [मीमां० सू०-१।१।४] इति । व्याख्या-सता-विद्यमानेन वस्तुनेन्द्रियाणां संप्रयोगे-संबन्धे सति पुरुषस्य यो ज्ञानोत्पादः, तत्प्रत्यक्षम् । अयमत्र भावः-यद्विषयं विज्ञानं तेनैवार्थेन संप्रयोगे इन्द्रियाणां प्रत्यक्षं, प्रत्यक्षाभासं त्वन्यसंप्रयोगजं यथा मरुमरीचिकादिसंप्रयोगजं जलादिज्ञानमिति । अथवा सत्संप्रयोगजत्वं विद्यमानोपलम्भनत्वमुच्यते । तत्र सति-विद्यमाने सम्यक्प्रयोगो-अर्थेष्विन्द्रियाणां व्यापारो योग्यता वा, न तु नैयायिकाभ्युपगत एवं संयोगादिः । तस्मिन्सति शेषं प्राग्वत् । इतिशब्दः
Page #410
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ७३, मीमांसकदर्शन
७८३
प्रत्यक्षलक्षणसमाप्तिसूचकः ।। अथानुमानं लक्षयति पुनःशब्दस्य व्यस्तसंबन्धात् । अनुमानं पुनलैंङ्गिकम् लिङ्गाज्जातं लैङ्गिकम् । लिङ्गाल्लिङ्गिज्ञानमनुमानमित्यर्थः । तत्रेदमनुमानलक्षणस्य सूचामात्रमुक्तम् । संपूर्णं त्वित्थं तल्लक्षणं “ज्ञातसंबन्धस्यैकदेशदर्शनादसन्नकृष्टेऽर्थे बुद्धिरनुमानम्” [शाबर. भा० ११५] इति शाबरमनुमानलक्षणम् । व्याख्या-अवगतसाध्यसाधनाविनाभावसंबन्धस्य पुंस एकदेशस्य साधनस्य दर्शनादसन्निकृष्टे परोक्षेऽर्थे बुद्धिर्ज्ञानमनुमानमिति ।।७३ ।। ટીકાનો ભાવાનુવાદ:
શ્લોકમાં નિર્દિષ્ટ “તત્ર' નિર્ધારણાર્થક છે. શ્લોકમાં છન્દરચનાના અનુરોધથી લક્ષણગત શબ્દોની વ્યસ્તતા છે. પરંતુ શ્લોકમાં સૂચવેલા પ્રત્યક્ષના લક્ષણની અક્ષર ઘટના આ પ્રમાણે છે - વિદ્યમાન વસ્તુઓની સાથે સંપ્રયોગ = સંબંધ થતાં આત્માને ઇન્દ્રિયો દ્વારા બુદ્ધિ = જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે પ્રત્યક્ષ કહેવાય છે. વસ્તુત: ક્રમ આ પ્રમાણે છે – વિદ્યમાન વસ્તુઓનો સંબંધ થતે છતે આત્માને ઇન્દ્રિયો દ્વારા જે બુદ્ધિ ઉત્પન્ન થાય છે તે પ્રત્યક્ષ કહેવાય છે. જોકે “સતઃ' આવો એકવચનનો પ્રયોગ કરવાથી પણ પ્રસ્તુત અર્થની સિદ્ધિ થઈ જાત. અર્થાત્ વર્તમાન પદાર્થોથી ઇન્દ્રિયોના સન્નિકર્ષનું સૂચન થઈ શકતું હતું. તો પણ ‘સતા” આવો બહુવચનનો પ્રયોગ કર્યો છે, તે પણ સૂચિત કરે છે કે ક્યારેક-ક્યારેક ક્યાંક-ક્યાંક ઘણા પદાર્થો સાથે પણ ઇન્દ્રિયોનો સંબંધ હોય છે. જૈમિનિ સૂત્ર આ છે –
સત્સંપ્રયો સતિ પુછપન્દ્રિયાળાં વૃદ્ધિનગ્ન તસ્પ્રત્યક્ષ” | વ્યાખ્યા : વિદ્યમાનવસ્તુથી ઇન્દ્રિયોનો સંબંધ થતે છતે પુરુષને જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેને પ્રત્યક્ષ કહેવાય છે. કહેવાનો આશય એ છે કે જે પદાર્થવિષયક જ્ઞાન થાય છે, તે પદાર્થ સાથે ઇન્દ્રિયોનો સંબંધ થતે જીતે પ્રત્યક્ષ થાય છે. અન્યપદાર્થની સાથે સંબંધ થતે છતે અન્ય પદાર્થનું જ્ઞાન થયું તે પ્રત્યક્ષાભાસ છે. જેમકે મરુસ્થળની રેતી અને સૂર્યના કિરણો આદિ સાથે સંબંધ થતે છતે ઉત્પન્ન થતું ભ્રાન્ત જલજ્ઞાન પ્રત્યક્ષાભાસ છે. અથવા “સત્સંપ્રયોગજનો અર્થ છે, વિદ્યમાન પદાર્થોની ઉપલબ્ધિ કરવાવાળું. વિદ્યમાન પદાર્થમાં ઇન્દ્રિયોનો સમ્યફપ્રયોગ કે ઇન્દ્રિયોની યોગ્યતાને સમ્પ્રયોગ કહેવાય છે, નહિ કે નૈયાયિકો દ્વારા મનાયેલા સંયોગાદિ સન્નિકર્ષો જ. પ્રત્યક્ષના લક્ષણમાં નિર્દિષ્ટ “તિ' પદ સમાપ્તિનું સૂચક છે.
હવે અનુમાનનું લક્ષણ કરે છે. “પુનઃ' શબ્દનો સંબંધ શ્લોકમાં જેની સાથે છે, તેનાથી ભિન્ન પદની સાથે છે. શ્લોકમાં “અનુમાનં ક્રિ પુનઃ” - આ પદ . તેના સ્થાને અનુમાનં પુનઃ
Page #411
--------------------------------------------------------------------------
________________
७८४
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक -७४, मीमांसकदर्शन
આ પદ જાણવું. લિંગથી ઉત્પન્ન થતાં લિંગિના જ્ઞાનને અનુમાન કહેવાય છે. આ અનુમાનના લક્ષણની સાધારણ સૂચનામાત્ર જ છે. તેનું પૂર્ણલક્ષણ તો શાબરભાષ્યમાં આ પ્રમાણે જણાવ્યું छे - “ज्ञातसंवन्धस्यैकदेशदर्शनादसन्निकृष्टेऽर्थे बुद्धिरनुमानम्”-साध्य भने साधनना અવિનોભાવના યથાર્થજ્ઞાનવાળા પુરુષને એકદેશ-સાધનને દેખવાથી અસન્નિકૃષ્ટ = પરોક્ષ સાધ્ય અર્થનું જ્ઞાન થાય છે, તે અનુમાન કહેવાય છે. (જેમકે રસોડામાં ધૂમ અને અગ્નિના અવિનાભાવસંબંધને જાણેલા પુરુષને (પર્વત ઉપર) ધૂમનું દર્શન થવાથી અસન્નિકૃષ્ટ = પરોક્ષ એવા વહ્નિનું જ્ઞાન થાય છે, તે અનુમાન કહેવાય છે.) Il૭all,
अथ शाब्दमाहહવે શાબ્દપ્રમાણનું લક્ષણ કહે છે –
शाब्दं शाश्वतवेदोत्थमुपमानं तु कीर्तितम् ।
प्रसिद्धार्थस्य साधादप्रसिद्धस्य साधनम् ।।७४ ।। શ્લોકાર્થ : નિત્યવેદથી ઉત્પન્ન થવાવાળા જ્ઞાનને શાબ્દ=આગમ કહેવાય છે. પ્રસિદ્ધ અર્થની સદશતાથી અપ્રસિદ્ધની સિદ્ધિ કરવી તે ઉપમાન કહેવાય છે. II૭૪
व्याख्या-शाश्वतो-अपौरुषेयत्वान्नित्यो यो वेदः तस्मादुत्था-उत्थानं यस्य तच्छाश्वतवेदोत्थम् । अर्थाद्वेदशब्दजनितं ज्ञानं शाब्दं प्रमाणम् । अस्येदं 'लक्षणं “शब्दज्ञानादसन्निकृष्टेऽर्थे बुद्धिः” [शावरभा.१।१।५] इति । अयं शब्दोऽस्यार्थस्य वाचक इति यज्ज्ञानं तच्छब्दज्ञानम् । तस्मादनन्तरं शब्दे-श्रुते ज्ञानादसन्निकृष्टेऽर्थे-अप्रत्यक्षेऽप्यर्थेघटादौ बुद्धिःज्ञानं शाब्दं प्रमाणम् । शब्दादप्रत्यक्षे वस्तुनि यज्ज्ञानमुदेति तच्छाब्दमित्यर्थः । अत्र मते शब्दस्येदं स्वरूपं प्ररूप्यते । नित्या आकाशवत्सर्वगताश्च वर्णाः । ते च ताल्चोष्ठादिभिरभिव्यज्यन्ते न पुनरुत्पाद्यन्ते । विशिष्टानुपूर्वीका वर्णाः । शब्दो नित्यः । शब्दार्थयोर्वाच्यवाचकसंबन्ध इति ।। अथोपमानमाह “उपमानं तु” इत्यादि । उपमानं पुनः कीर्तितम् । तत्किं रूपमित्याह “प्रसिद्धार्थस्य” इत्यादि । प्रसिद्ध उपलब्धोऽर्थो गवादिर्यस्य पुंस स प्रसिद्धार्थः ज्ञातगवादिपदार्थ इत्यर्थः । तस्य गवयदर्शने साधाद्गवयगतसादृश्यात्परोक्षे गवि अप्रसिद्धस्य पुरानुपलब्धस्य सादृश्यसाधनं ज्ञानम् । अस्येदं सूत्रं “उपमानमपि सादृश्यादसन्निकृष्टेऽर्थे बुद्धिमुत्पादयति, यथा गवयदर्शनं गोस्मरणस्य" [शाबर भा० १।१।८] इति । व्याख्या-गवयसादृश्यादसनिकृष्टेऽर्थे परोक्षस्य गोः सादृश्ये
Page #412
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ७४, मीमांसकदर्शन
७८५
गोस्मरणस्येति । गवि स्मरणं यस्य पुंसः स गोस्मरणः तस्य गोस्मरणवत इत्यर्थः । शेषं स्पष्टम् । तत्रेदं तात्पर्यम्-येन प्रतिपत्रा गौरुपलब्धो न गवयो न चातिदेशवाक्यं “गौरिव गवयः” इति श्रुतं, तस्यारण्ये पर्यटतो गवयदर्शने प्रथम उपजायते परोक्षे गवि सादृश्यज्ञान यदुत्पद्यते “अनेन सदृशो गौः” इति, तदुपमानमिति । तस्य विषयः सादृश्यविशिष्टः परोक्षो गौः, तद्विशिष्टं वा सादृश्यमिति । अस्य चानधिगतार्थाधिगन्तृतया प्रामाण्यमुपपन्नं, यतोऽत्र गवयविषयेण प्रत्यक्षेण गवय एव विषयीकृतो न पुनरसन्निहितस्य गोः सादृश्यम् । यदपि तस्य पूर्वं गौरिति प्रत्यक्षमभूत्, तथापि तस्य गवयोऽत्यन्तमप्रत्यक्ष एवेति कथं गवि तदपेक्षं तत्सादृश्यज्ञानम् । तदेवं गवयसदृशो गौरिति प्रागप्रतिपत्तेरनधिगतार्थाधिगन्तृपरोक्षे गवि गवयदर्शनात्सादृश्यज्ञानम् ।।७४ ।। ટીકાનો ભાવાનુવાદ:
વેદ અપૌરુષેય હોવાથી નિત્ય છે. તે નિત્યવેદથી ઉત્પન્ન થવાવાળું. અર્થાતુ વેદના શબ્દોથી ઉત્પન્ન થયેલું જ્ઞાન શાબ્દપ્રમાણ છે. શાબરભાષ્યમાં શાબ્દપ્રમાણનું આ લક્ષણ કર્યું છે - “શધ્વજ્ઞાનદિગ્નિટેડર્ષે વૃદ્ધિ: શાર્દુ” – શબ્દજ્ઞાનથી પરોક્ષ અર્થમાં થતા જ્ઞાનને શાબ્દ = આગમ કહેવાય છે. “આ શબ્દ આ અર્થનો વાચક છે' - આ સંકેતજ્ઞાનને શબ્દજ્ઞાન કહેવાય છે. આ સંકેતગ્રહણની અનંતર શબ્દ સાંભળતાં જે પરોક્ષ ઘટાદિ અર્થનું પણ જ્ઞાન થાય છે, તેને શાબ્દપ્રમાણ કહેવાય છે. તાત્પર્ય એ છે કે જે શબ્દથી પરોક્ષ વસ્તુમાં જ્ઞાન ઉત્પન્ન તે શાબ્દ કહેવાય છે. અર્થાત્ શબ્દથી થવાવાળા અપ્રત્યક્ષ વસ્તુવિષયક જ્ઞાનને શાબ્દપ્રમાણ કહેવાય છે.
જૈમિનિમતમાં શબ્દનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છે – વર્ગોને આકાશની જેમ નિત્ય અને સર્વગત માને છે. તે વર્ણો તાલુ, મુખ, નાસિકા આદિથી પ્રગટ થાય છે. પરંતુ તે ઉત્પન્ન થતા નથી. વિશિષ્ટ આનુપૂર્વી = રચનાવાળા વર્ણો જ શબ્દ કહેવાય છે. શબ્દ પણ નિત્ય છે. શબ્દ અને અર્થનો વાચ્ય-વાચકસંબંધ પણ નિત્ય છે.
હવે ઉપમાન પ્રમાણનું લક્ષણ કહે છે. ઉપમાન પ્રસિદ્ધ છે. ઉપમાનનું સ્વરૂપ શું છે ? આવી જિજ્ઞાસા થતાં શ્લોકમાં તેનું સ્વરૂપ બતાવતાં કહ્યું કે - “સિદ્ધાર્થસ્થ...” ઇત્યાદિ – પ્રસિદ્ધ - ઉપલબ્ધ છે ગૌ આદિ પદાર્થ જેને એવા પુરુષને તે પ્રસિદ્ધાર્થ ગૌ આદિને સારી રીતે જાણનારા પુરુષને ગવયત્રરોજનું દર્શન થતાં જ ગવાયગતસાદશ્યતાથી પરોક્ષ એવી ગાયમાં ગવયની સમાનતાનું જ્ઞાન થવું તે ઉપમાન કહેવાય છે. (જો કે ગાયમાં ગવયની સમાનતા હતી જ, પરંતુ ઉપમાનના પહેલાં પુરુષને તેની સમાનતાનું જ્ઞાન નહોતું. ઉપમાન પ્રમાણથી “ગાય આ ગવયની
Page #413
--------------------------------------------------------------------------
________________
७८६
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ७५, मीमांसकदर्शन
સમાન છે” આ સાદશ્યજ્ઞાન થાય છે). ઉપમાનનું લક્ષણસૂત્ર આ છે - “પમાનમાં સદ્દશ્યકત્રિકર્થે વુદ્ધિમુત્પત્તિ, યથા વિદર્શન સ્મરVશ્ય” - ગવયની સદશતાથી પરોક્ષ એવી ગાયમાં (સાદગ્ધ) જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે ઉપમાન કહેવાય છે. આ ઉપમાન ગવયના દર્શન બાદ જે પુરુષને ગાયનું સ્મરણ થાય, તેને થાય છે. અર્થાત્ ગવયનું સ્મરણ કરનાર પુરુષને જ થાય છે. શેષ સ્પષ્ટ છે.
તાત્પર્ય એ છે કે – જે પ્રતિપતૃ = જાણવાવાળા જ્ઞાતાએ ગાયને જોઈ છે. ગવયને આજ સુધી જોઈ નથી. “ગાયની સમાન ગવય હોય છે” આવા અતિદેશ વાક્યને પણ સાંભળ્યું નથી, તે વ્યક્તિને અરણ્યમાં ફરતાં ફરતાં પહેલીવાર જ ગવયનું દર્શન થાય છે. અને “આની સમાન તે ગાય છે” આવું ગાયમાં ગવયની સમાનતાનું જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે ઉપમાન કહેવાય છે. ઉપમાનનો વિષય સાશ્યવિશિષ્ટ પરોક્ષગાય છે કે ગોવિશિષ્ટસાદૃશ્ય છે.
આ ઉપમાન અનધિગતપદાર્થને જણાવનાર હોવાથી પ્રમાણ છે. અર્થાત્ અનધિગતપદાર્થને જાણવાપણું ઉપમાનમાં હોવાથી, તેમાં પ્રામાણ્ય સંગત થાય છે. (ઉપમાન અનધિગતપદાર્થને જણાવનાર છે.) કારણ કે ગવયવિષયક પ્રત્યક્ષ દ્વારા ગવાય જ વિષય કરાયો છે. પરંતુ અસન્નિહિત=પરોક્ષગાયની સદશતા વિષય બની નથી. અર્થાત્ ગયવને જાણવાવાળું પ્રત્યક્ષ તો માત્ર ગવયને જ જાણે છે, પરંતુ પરોક્ષગાયની સદૃશતાને જાણતું નથી. જો કે પહેલાં ગાયવિષયક પ્રત્યક્ષ થયું હતું, તો પણ ત્યારે ગવયે અત્યંત અપરોક્ષ જ હતી. તો કેવી રીતે તેના દ્વારા ગવયની અપેક્ષાએ ગાયમાં સાદૃશ્યજ્ઞાન થાય ? આ પ્રમાણે “ગવય સમાન ગાય છે” આ પ્રતીતિ (ન તો ગવ પ્રત્યક્ષ દ્વારા પહેલા થયેલી છે કે ન તો ગોપ્રત્યક્ષ દ્વારા થઈ છે.) તેથી તે પ્રતીતિ અનધિગત જ છે. આ રીતે ગવયના દર્શનથી પરોક્ષગાયમાં થવાવાળું સાદૃશ્યજ્ઞાન અંગૃહીતગ્રાહિ હોવાથી પ્રમાણ છે. ૭૪ll.
अथार्थापत्तिलक्षणमाह હવે અર્થપત્તિનું લક્ષણ કહે છે.
दृष्टार्थानुपपत्त्या तु कस्याप्यर्थस्य कल्पना ।
क्रियते यद्बलेनासावपत्तिरुदाहृता ।।७५ ।। શ્લોકાર્ધ દૃષ્ટપદાર્થની અનુપપત્તિના બલથી જે કોઈ પણ અદષ્ટપદાર્થની કલ્પના કરાય છે, તે અર્થપત્તિ કહેવાય છે. ll૭પી
व्याख्या-प्रत्यक्षादिभिः षड्भिः प्रमाणैर्दृष्टः-प्रसिद्धो योऽर्थः, तस्यानुपपत्त्या-अन्यथाऽ
Page #414
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक -७५, मीमांसकदर्शन
७८७
संभवेन तुः-पुनः कस्याप्यन्यस्य-अदृष्टस्यार्थस्य कल्पना यद्बलेन-यस्य ज्ञानस्य बलेन सामर्थ्येन क्रियते । “दृष्टाद्यनुपपत्त्या” इति पाठे तु दृष्टः प्रमाणपञ्चकेन, आदिशब्दात् श्रुतः शाब्दप्रमाणेन तस्य दृष्टस्य श्रुतस्य चार्थस्यानुपपत्त्या कस्याप्यर्थस्य कल्पना यद्बलेन क्रियत इति प्राग्वत् । असावदृष्टार्थकल्पनारूपं ज्ञानमेवार्थापत्तिरुदाहता । अत्रेदं सूत्रं “अर्थापत्तिरपि दृष्टः श्रुतो वार्थोऽन्यथा नोपपद्यत इत्यदृष्टार्थकल्पना" (शा.भा-१/१/५) इति । अत्र प्रमाणपञ्चकेन दृष्टः शब्देन श्रुतश्चार्थो मिथो(लक्षण्यज्ञापनार्थं पृथकृत्योक्ती स्तः । शेषं तुल्यम् । इदमुक्तं भवति-प्रत्यक्षादिप्रमाणषट्कविज्ञातोऽर्थो येन विना नोपपद्यते तस्यार्थस्य कल्पनमापत्तिः । तत्र प्रत्यक्षपूर्विकार्थापत्तिः यथाग्नेः प्रत्यक्षेणोष्णस्पर्शमुपलभ्य दाहकशक्तियोगोऽर्थापत्त्या प्रकल्प्यते । न हि शक्तिरध्यक्षपरिच्छेद्या नाप्यनुमानादिसमधिगम्या प्रत्यक्षया शक्तया सह कस्यचिदर्थस्य संबन्धासिद्धेः । अनुमानपूर्विकार्थापत्तिः यथादित्यस्य देशान्तरप्राप्त्या देवदत्तस्येव गत्यनुमाने ततोऽनुमानाद्गमनशक्तियोगोऽर्थापत्त्यावसीयते । उपमानपूर्वकार्थापत्तिः यथा “गवयवद्गौः” इत्युक्तेराद्वाहदोहादिशक्तियोगस्तस्य प्रतीयते, अन्यथा गोत्वस्यैवायोगात् । शब्दपूर्विकार्थापत्तिः श्रुतार्थापत्तिरितीतरनामिका यथा शब्दादर्थप्रतीतौ शब्दस्यार्थेन संबन्धसिद्धिः । अर्थापत्तिपूर्विकार्थापत्तिः । यथोक्तप्रकारेण शब्दस्यार्थेन संबन्धसिद्धावन्नित्यत्वसिद्धिः पौरुषेयत्वे शब्दस्य संबन्धायोगात् । अभावपूर्विकार्थापत्तिः यथा जीवतो देवदत्तस्य गृहेऽदर्शनादर्थाबहिर्भावः । अत्र च चतसृभिरर्थापत्तिभिः शक्तिः साध्यते, पञ्चम्या नित्यता. षष्ठ्या गृहादहिभूतो देवदत्त एव साध्यत इत्येवं षट्प्रकारार्थापत्तिः । अन्ये तु श्रुतार्थापत्तिमन्यथोदाहरन्ति, पीनो देवदत्तो दिवा न भुङ्क्त इति वाक्यश्रवणाद्रात्रिभोजनवाक्यप्रतीतिः, श्रुतार्थापत्तिः । गवयोपमितस्य गोस्तज्ज्ञानग्राह्यताशक्तिरुपमानपूर्विकार्थापत्तिरिति । इयं च षट्प्रकाराप्यर्थापत्तिर्नाध्यक्ष अतीन्द्रियशक्त्याद्यर्थविषयत्वात् । अत एव नानुमानमपि, प्रत्यक्षपूर्वकत्वात्तस्य, ततः प्रमाणान्तरमेवार्थापत्तिः सिद्धा ।।७५।। ટીકાનો ભાવાનુવાદ: પ્રત્યક્ષાદિ છ પ્રમાણો દ્વારા સિદ્ધ થયેલો અર્થ અન્ય રીતે સંભવતો ન હોવાથી, (તેની સંગતિ भाटे) पुन: ५। मदृष्टार्थनी अत्यना, ४ शानन =सामथ्र्यथा ४२।५ छे, ते 'मापत्ति'
वाय छे.
Page #415
--------------------------------------------------------------------------
________________
७८८
षड्दर्शन समुद्यय भाग - २, श्लोक -७५, मीमांसकदर्शन
વળી કોઈક ઠેકાણે “દાદ્યનુપજ્યા' આવો પાઠ પણ જોવા મળે છે. તે પાઠ અનુસાર આ પ્રમાણે અર્થ કરવો. - પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણથી સિદ્ધ અર્થ કે શાબ્દપ્રમાણથી સાંભળેલા અર્થ,
જ્યારે બીજી રીતે સંગત થતો ન હોય, ત્યારે તેની સંગતિ માટે) બીજા કોઈપણ અર્થની કલ્પના જે જ્ઞાનના બળ= સામર્થ્યથી કરાય છે, તે અર્થપત્તિ કહેવાય છે.
આ પ્રમાણે અદૃષ્ટપદાર્થની કલ્પનારૂપ જ્ઞાન જ અર્થપત્તિ કહેવાય છે. શાબરભાષ્યમાં અર્થપત્તિનું લક્ષણ આ પ્રમાણે છે – ૩થપત્તિરપિ ડ્ર: શ્રતો વાર્થોડચથી નોપતિ રૂત્યEાર્થoqના | પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણથી દૃષ્ટપદાર્થ કે શાબ્દપ્રમાણથી સાંભળેલો પદાર્થ બીજી રીતે સંગત થતો નથી, ત્યારે જે અદૃષ્ટાર્થની કલ્પના કરાય છે, તે અર્થપત્તિ કહેવાય છે.
અહીં સૂત્રમાં પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણથી પ્રસિદ્ધ દૃષ્ટપદાર્થ તથા શાબ્દપ્રમાણથી પ્રસિદ્ધ શ્રુતપદાર્થની પરસ્પરવિલક્ષણતા બતાવવા બંનેને પૃથ ગ્રહણ કર્યું છે. શેષ ઉપર કરેલી વ્યાખ્યા પ્રમાણે જ છે.
તાત્પર્યાર્થ એ છે કે પ્રત્યક્ષાદિ છ પ્રમાણોથી જાણેલો પદાર્થ જેના વિના સંગત થતો નથી, તે અવિનાભાવિ પરોક્ષપદાર્થની કલ્પના અર્થપત્તિ કહેવાય છે. (હવે પ્રત્યક્ષાદિ છએ પ્રમાણપૂર્વિકા અર્થપત્તિના ઉદાહરણ આપે છે.)
(૧) પ્રત્યક્ષપૂર્વિકા અર્થપત્તિ જેમકે અગ્નિનો સ્પાર્શનપ્રત્યક્ષથી ઉષ્ણસ્પર્શ જાણીને (અગ્નિમાં રહેલી) દાહકશક્તિનો યોગ અર્થપત્તિથી કલ્પાય છે. શક્તિ પ્રત્યક્ષથી પરિચ્છેદ્ય નથી. અનુમાનથી પણ પરિચ્છેદ્ય નથી. કારણ કે પ્રત્યક્ષથી શક્તિ સાથે જોડાયેલો કોઈપણ અર્થ પ્રતીત થતો નથી. શક્તિ સાથે જોડાયેલો કોઈપણ અર્થ જ્યારે લિંગ બનીને પ્રત્યક્ષનો વિષય બને, ત્યારે જ અનુમાનથી લિંગિકશક્તિનું અનુમાન કરી શકાય છે. અન્યથા નહિ. (અર્થાત્ શક્તિ સાથે જોડાયેલો એવો કોઈ પદાર્થ નથી કે જેને જોઈને અનુમાન થાય.) આથી શક્તિ અનુમાનગણ્ય પણ નથી. તેથી જ અગ્નિમાં રહેલો દાહકશક્તિનો યોગ અર્થપત્તિથી જણાય છે.
(૨) અનુમાનપૂર્વિકા અર્થપત્તિ: દેવદત્તનું એક દેશથી બીજા દેશમાં પહોચવાનું ગતિપૂર્વક હોય છે, એમ જોઈને સૂર્યની દેશાત્તરપ્રાપ્તિ પણ ગતિપૂર્વક હોય છે. - આવું અનુમાન કરાય છે. અનુમાનની અનંતર સૂર્યમાં ગમનશક્તિનો યોગ અર્થપત્તિથી જણાય છે.
(૩) ઉપમાનપૂર્વિકા અર્થપત્તિ : જેમ “ગવય જેવી ગાય છે. આ ઉપમાનવાક્યના અર્થથી ગાયમાં વજન વહન કરવું, દૂધ દેવું આદિની શક્તિનો યોગ પ્રતીત થાય છે. અર્થાત્ “ગવય જેવી ગાય છે”-આ ઉપમાનવાક્યના અર્થથી ગાયમાં તાદશશક્તિનો યોગ કલ્પના કરાય છે. જો તાદશશક્તિનો યોગ ન હોય તો તેમાં ગોત્વનો યોગ જ નહિ રહે. અર્થાત્ તે ગાય જ નહિ રહે.
Page #416
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ७६, मीमांसकदर्शन
७८९
(૪) શબ્દપૂર્વિકા અર્થપત્તિ (જેનું બીજું નામ ધૃતાર્થપત્તિ છે.) જેમકે શબ્દથી અર્થની પ્રતીતિ થતે છતે શબ્દનો અર્થની સાથે જે સંબંધ છે, તે અર્થાપત્તિથી સિદ્ધ થાય છે. અર્થાત્ શબ્દ વાચક છે અને અર્થ વાચ્ય છે. - આવા પ્રકારના વાચ્ય-વાચકરૂપ સંબંધની સિદ્ધિ થાય છે.
(૫) અર્થાપરિપૂર્વિકા અર્થપત્તિ ઃ પૂર્વે કહ્યા મુજબ શબ્દનો અર્થની સાથે સંબંધ સિદ્ધ થત છતે અર્થપત્તિથી શબ્દનું નિત્યત્વ સિદ્ધ થાય છે. કારણ કે જો વચનને પૌરુષેય માનશો તો (અર્થાત્ પુરુષથી ઉત્પન્ન થતો હોવાથી અનિત્ય માનશો તો) શબ્દનો (અર્થની સાથેના) નિત્યસંબંધનો અયોગ થઈ જશે. અર્થાત્ શબ્દ અને અર્થ વચ્ચે જે નિત્ય વાચકવાચ્યભાવરૂપ સંબંધ છે, તે બની શકશે નહિ.
(૬) અભાવપૂર્વિકા અર્થપત્તિ જેમકે જીવિત દેવદત્ત ઘરમાં જોવા મળતો નથી. અર્થાતુ જીવિત દેવદત્તનો ગૃહમાં અભાવ હોવાથી, અર્થપત્તિથી દેવદત્તનો બહિર્ભાવ સિદ્ધ થાય છે.
અહીં છ અર્થપત્તિ પૈકી ચાર અર્થપત્તિથી શક્તિ સધાય છે. પાંચમી અર્થપત્તિથી નિત્યતા અને છઠ્ઠી અથંપત્તિથી ઘરથી બહાર દેવદત્તની સત્તા સિદ્ધ થાય છે. આ પ્રકારે છ પ્રકારની અર્થપત્તિ છે.
કોઈક આચાર્ય શ્રુતાર્થપત્તિનું બીજી રીતે ઉદાહરણ આપે છે. “હૃષ્ટપુષ્ટ દેવદત્ત દિવસે ખાતો નથી” આ વાક્યશ્રવણથી દેવદત્તના રાત્રિભોજનસંબંધી વાક્યની પ્રતીતિ થાય છે, તે કૃતાર્થપત્તિ માને છે.
આ જ રીતે ગવયથી ઉપમિત થવાવાળી ગાયમાં ઉપમાનજ્ઞાનની ગ્રાહ્યતાશક્તિની કલ્પના ઉપમાનપૂર્વિકા અર્થોપત્તિ માને છે.
આ છએ પ્રકારની અર્થપત્તિ અતીન્દ્રિય શક્તિ આદિને વિષય કરતી હોવાથી પ્રત્યક્ષરૂપ નથી. અને આથી જ અનુમાનરૂપ પણ નથી. કારણકે અનુમાન પ્રત્યક્ષપૂર્વક જ હોય છે. તેથી અર્થાપત્તિ સ્વતંત્રપ્રમાણ સિદ્ધ થાય છે. ૭પી
अथाभावप्रमाणं स्वरूपतः प्ररूपयति । હવે અભાવપ્રમાણનું સ્વરૂપ બતાવાય છે.
प्रमाणपञ्चकं यत्र वस्तुरूपे न जायते ।
वस्तुसत्तावबोधार्थं तत्राभावप्रमाणता ।।७६ ।। શ્લોકાર્થઃ વસ્તુની સત્તાના ગ્રાહક પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણે જે વસ્તુમાં પ્રવૃત્તિ કરતા નથી, તેમાં અભાવપ્રમાણની પ્રવૃત્તિ હોય છે. II૭કા
Page #417
--------------------------------------------------------------------------
________________
७९०
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ७६, मीमांसकदर्शन
व्याख्या-सदसदंशात्मके वस्तुनि प्रत्यक्षादीनि पञ्च प्रमाणानि सदंशं गृह्यते न पुनरसदंशं । प्रमाणाभावलक्षणस्त्वभावोऽसदंशं गृह्णीते न पुनः सदंशम् । अभावोऽपि प्रमाणाभावलक्षणो नास्तीत्यर्थस्यासनिकृष्टस्य प्रसिद्ध्यर्थं प्रमाणम् [शा० भा० ११] इति वचनात् । अन्ये पुनरभावाख्यं प्रमाणं त्रिधा वर्णयन्ति । प्रमाणपञ्चकाभावलक्षणोऽनन्तरोऽभावः १ प्रतिषिध्यमानाद्वा तदन्यज्ञानं २ आत्मा वा विषयग्रहणरूपेणानभिनिवृत्तभावः ३ । इति ततः प्रस्तुतश्लोकस्यायमर्थः प्रमाणपञ्चकं-प्रत्यक्षादिप्रमाणपञ्चकं यत्र-भूतलादावाधारे घटादेराधेयस्य ग्रहणाय न जायते-न प्रवर्तते, तत्रआधेयवर्जितस्याधारस्य ग्रहणेऽभावप्रमाणता-अभावस्य प्रामाण्यम् । एतेन निषिध्यमानात्तदन्यज्ञानमुक्तम् । तथा 'प्रमाणपञ्चकं यत्र' इति पदस्यात्रापि संबन्धाद्यत्र वस्तुरूपे-घटादेर्वस्तुनो रूपेऽसदंशे ग्राहकतया न जायते, तत्रासदंशेऽभावस्य प्रमाणता । एतेन प्रमाणपञ्चकाभाव उक्तः २ । तथा प्रमाणपञ्चकं 'वस्तुसत्तावबोधार्थ' घटादिवस्तुसत्ताया अवबोधाय न जायते-असदंशे न व्याप्रियते तत्र सत्तानवबोधेऽभावस्य प्रमाणता । अनेनात्मा विषयग्रहणरूपेण परिणत उक्तः ३ । एवमिहाभावप्रमाणं त्रिधा प्रदर्शितम् । तदुक्तम्-“प्रत्यक्षादेरनुत्पत्तिः, प्रमाणाभाव उच्यते । सात्मनो परिणामो वा, विज्ञानं वान्यवस्तुनि ।।१।।" [मी. श्लोक० अभाव श्लोक० ११] अत्र साशब्दोऽनुत्पत्तेर्विशेषणतया योज्य इति । सम्तिटीकायामभावप्रमाणं यथा त्रिधोपदर्शितं तथेहापि तद्दर्शितम् । रत्नाकरावतारिकायां तु प्रत्यक्षादेरनुत्पत्तिरित्यस्यैवोक्तस्य बलेन द्विधा तद्वर्णितमास्ते । तत्र सशब्दः पुल्लिङ्गः प्रमाणाभावस्य विशेषणं कार्य इति । तत्त्वं तु बहुश्रुता जानते । ટીકાનો ભાવાનુવાદ : વસ્તુ સદસદેશાત્મક = ભાવાભાવાત્મક હોય છે. અર્થાત્ વસ્તુમાં સદંશની જેમ અસદંશ પણ રહે છે. તેમાં પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણ વસ્તુનો સદંશ ગ્રહણ કરે છે. પરંતુ અસદંશને ગ્રહણ કરતા નથી. પ્રત્યક્ષાદિપ્રમાણપંચકના અભાવમાં પ્રવૃત્ત અભાવ પ્રમાણ વસ્તુના અસદેશને ગ્રહણ કરે છે. પરંતુ સદંશને ગ્રહણ કરતું નથી. કહ્યું પણ છે કે. “પ્રમાણોના અભાવને અભાવ પ્રમાણ કહે છે. તે “નાસ્તિ-નથી' આ અર્થની સિદ્ધિ કરે છે. આ અભાવને જાણવા માટે કોઈપણ પ્રકારના
Page #418
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय भाग -२, श्लोक - ७६, मीमांसकदर्शन
७९१
સત્રિકર્ષની આવશ્યકતા નથી. અર્થાતુ પ્રમાણોના અભાવસ્વરૂપ અભાવ પણ “નાસ્તિ' એ પ્રમાણેના અસન્નિકૃષ્ટ અર્થની સિદ્ધિ માટે પ્રમાણ છે.”
અન્યઆચાર્ય અભાવપ્રમાણને ત્રણરૂપે માને છે. (૧) (નજીકમાં કહેલા) પ્રમાણપંચકનો અભાવ, (૨) જેનો નિષેધ કરવો છે, તે પદાર્થના માત્ર આધારભૂત પદાર્થનું જ્ઞાન (અર્થાતુ નિષેધ્યમાનપદાર્થથી ભિન્ન આધારભૂત પદાર્થનું જ્ઞાન), (૩) આત્માનો વિષયજ્ઞાનરૂપથી અનભિનિવૃત્ત=પરિણત ન થવાનો સ્વભાવ.
તેથી પ્રસ્તુતશ્લોકનો આ અર્થ થશે - પ્રત્યક્ષાદિપ્રમાણપંચક જે ભૂતલાદિ આધારમાં ઘટાદિ આધેયને ગ્રહણ કરવા માટે પ્રવર્તતું નથી, તે આધેયવર્જિત આધારના ગ્રહણમાં અભાવની પ્રમાણતા = પ્રામાણ્ય છે. આ અર્થથી અભાવપ્રમાણનું બીજુંરૂપ કહેવાયું.
(‘પ્રમાણપંચકે યત્ર' આ પદ અહીં પણ જોડવું. તેથી અર્થ આ પ્રમાણે થશે.) – પ્રમાણ પંચકની જે ઘટાદિ વસ્તુના અસદંશમાં ગ્રાહકયા પ્રવૃત્તિ નથી. તે ઘટાદિ વસ્તુના અસદંશમાં અભાવની પ્રમાણતા છે. આના દ્વારા પ્રમાણપંચકાભાવરૂપ પ્રથમરૂપ કહેવાયું.
તે પ્રમાણે જ્યાં પ્રમાણપંચક ઘટાદિ વસ્તુની સત્તાના અવબોધ માટે પ્રર્વતતું નથી. અર્થાત્ ઘટાદિ વસ્તુના અસદંશમાં વ્યાપાર કરતું નથી, ત્યાં ઘટાદિ વસ્તુની સત્તાના અનવબોધમાં અભાવની પ્રમાણતા છે. આના દ્વારા અભાવપ્રમાણનું ત્રીજુંરૂપ કહેવાયું. આ પ્રમાણે અહીં અભાવપ્રમાણના ત્રણરૂપો બતાવ્યા. કહ્યું પણ છે કે “પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણની અત્પત્તિ પ્રમાણાભાવ = અભાવપ્રમાણ કહેવાય છે. અથવા આત્માની વિષયગ્રહણરૂપથી પરિણતિ ન થવી કે ઘટાદિ નિષેધ્યપદાર્થોથી ભિન્ન શુદ્ધભૂતલાદિ વસ્તુઓનું પરિજ્ઞાન થવું, (તે) પણ અભાવપ્રમાણ છે.”
અહીં શ્લોકમાં ‘’ શબ્દ અનુત્પત્તિનું વિશેષણ છે. સમ્મતિતર્કની ટીકામાં અભાવપ્રમાણના આ પ્રમાણે ત્રણ પ્રકારો બતાવ્યા છે. તે પ્રમાણે જ અહીં બતાવ્યા છે.
પરંતુ રત્નાકરાવતારિકામાં પ્રત્યક્ષાદિની અનુત્પત્તિના જ બે રૂપ કહીને, આ શ્લોકથી અભાવ પ્રમાણના બે પ્રકાર જ બતાવ્યા છે. “સ' શબ્દ પુલિંગ છે. અને પ્રમાણભાવનું વિશેષણ છે.
અભાવ પ્રમાણને બે પ્રકારનું માનવું કે ત્રણ પ્રકારનું માનવું, તે બહુશ્રુત આચાર્ય ભગવંતોના ગ્રંથોથી જાણી લેવું.
अथ येऽभावप्रमाणमेकधाभिदधति तन्मतेन प्रस्तुतश्लोको व्याख्यायते. । प्रमाणपञ्चकं-प्रत्यक्षादिप्रमाणपञ्चकं यत्र-यस्मिन् वस्तुरूपे-घटादिवस्तुरूपे न जायते-न
Page #419
--------------------------------------------------------------------------
________________
७९२
षड्दर्शन समुश्चय भाग- २, श्लोक - ७६, मीमांसकदर्शन
व्यापिपर्ति । वस्तुरूपं द्वधा, सदसद्रूपभेदात् । अतो द्वयो रूपयोरेकतरव्यक्तये प्राह“वस्तुसत्ता” इत्यादि । वस्तुनो-घटादेः सत्ता-सद्रूपता सदंश इति यावत्, तस्या अवबोधार्थं सदंशो हि प्रत्यक्षादिपञ्चकस्य विषयः, स चेत्तेन न गृह्यते, तदा तत्र वस्तुरूपे शेषस्यासदंशस्य ग्रहणायाभावस्य प्रमाणतेति । “वस्त्वसत्तावबोधार्थ" इति क्वचित्पाठान्तरम् । तत्रायमर्थः-प्रमाणपञ्चकं यत्र वस्तुनो रूपे न व्याप्रियते, तत्र वस्तुनो याऽसत्ता-असदंशः, तदवबोधार्थमभावस्य प्रमाणतेति । अनेन च त्रिविधेनैकविधेन वाभावप्रमाणेन प्रदेशादौ घटाभावो गम्यते न च प्रत्यक्षेणैवाभावोऽवसीयते, तस्याभावविषयत्वविरोधात्, भावांशेनैवेन्द्रियाणां संयोगात् । अथ घटानुपलब्ध्या प्रदेशे धर्मिणि घटाभावः साध्यत इत्यनुमानग्राह्योऽभाव इति चेत्, न, साध्यसाधनयोः कस्यचित्संबन्धस्याभावात् । तस्मादभावोऽपि प्रमाणान्तरमेव । अभावश्च प्रागभावादिभेदभिन्नो वस्तुरूपोऽभ्युपगन्तव्यः, अन्यथा कारणादिव्यवहारस्य लोकप्रतीतस्याभावप्रसङ्गात् । तदुक्तम् - “'न च स्याद्व्यवहारोऽयं कारणादिविभागतः । प्रागभावादिभेदेन नाभावो यदि भिद्यते ।।१।। यद्वानुवृत्तिव्यावृत्तिबुद्धिग्राह्यो यतस्त्वयम् । तस्माद्गवादिवद्वस्तुप्रमेयत्वाञ्च गृह्यताम् ।।२।। न चावस्तुन एते स्युर्भेदास्तेनास्य वस्तुता । कार्यादीनामभावः को भावो यः कारणादिना ।।३।। (२/१) वस्तु संकरसिद्धिश्च तत्प्रामाण्यं समाश्रिता । क्षीरोदध्यादि यन्नास्ति प्रागभावः स उच्यते ।।४।। नास्तिता पयसो दनि प्रध्वंसाभावलक्षणम् । गवि योऽवाद्यभावस्तु सोऽन्योन्याभाव उच्यते ।।५।।" शिरसोऽवयवा निम्ना वृद्धिकाठिन्यवर्जिताः ।। शसश्रृङ्गादिरुपेण सोऽत्यन्ताभाव उच्यते ।।६।।" यदि चैतद्व्यवस्थापकमभावाख्यं प्रमाणं न भवेत्, तदा प्रतिनियतवस्तुव्यवस्था दूरोत्सारितैव स्यात् । “क्षीरे दधि भवेदेवं दन्नि क्षीरं घटे पटः । शशे श्रृङ्गं पृथिव्यादौ चैतन्यं मूर्तिरात्मनि ।।७।। अप्सु गन्धो रसश्चाग्नौ वायौ रूपेण तो सह । व्योम्नि संस्पर्शिता ते च न चेदस्य प्रमाणता ।।८।।" [मी. श्लोक० अभाव० श्लो-२-९] इति ।।
१ मीमांसाश्लोकवार्तिक, पृ. ४१४-श्लो. ७१-७३ ७-९-८-२-३-४-५-६ । २. गम्यते, (२/१) वस्त्वसंकरसिद्धिश्च गी. श्लोक. । ३. एव समाश्रया, ४. इप्यते
Page #420
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ७६, मीमांसकदर्शन
७९३
ટીકાનો ભાવાનુવાદઃ
હવે જેઓ અભાવપ્રમાણને એક જ પ્રકારે માને છે. તેઓના મતથી પ્રસ્તુતશ્લોકની વ્યાખ્યા કરાય છે. “જ્યારે ઘટાદિ વસ્તુના સદંશમાં પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણોનો વ્યાપાર હોતો નથી, ત્યારે તે વસ્તુના શેષ-અસદંશમાં = અભાવાંશમાં અભાવપ્રમાણનો વ્યાપાર હોય છે.”
વસ્તુના બે રૂપ હોય છે. એક સદાત્મક અને બીજું અસદાત્મક. વસ્તુનો સદાત્મક અંશ પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણનો વિષય બને છે અને વસ્તુનો શેષ અસદંશ કે જે પાંચ પ્રમાણ વિષય બનતો નથી, તે અભાવપ્રમાણનો વિષય બને છે. અર્થાત્ અસદંશમાં અભાવની પ્રમાણતા છે.
કોઈક ઠેકાણે વસાવવધાર્થ ના સ્થાને ‘વસ્વસત્તાવવધાર્થ પાઠ પણ જોવા મળે છે. ત્યાં આ રીતે અર્થ કરવો – જ્યાં વસ્તુના રૂપમાં પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણોનો વ્યાપાર નથી, ત્યાં વસ્તુનો જે અસત્તા=અસદંશ છે, તેને જાણવા માટે અભાવપ્રમાણનો વ્યાપાર હોય છે.
આથી ત્રણ પ્રકારના કે એક પ્રકારના અભાવપ્રમાણથી ભૂતલાદિ પ્રદેશમાં ઘટાભાવ જાણી શકાય છે. પ્રત્યક્ષપ્રમાણથી અભાવ જણાતો નથી. કારણકે અભાવને પ્રત્યક્ષપ્રમાણનો વિષય બનવામાં વિરોધ છે. અર્થાત્ પ્રત્યક્ષપ્રમાણ દ્વારા અભાવ વિષય બની શકતો નથી. ઇન્દ્રિયોનો સંયોગ વસ્તુના ભાવ અંશમાં જ હોય છે. અભાવ અંશમાં નહિ.
શંકા : ઘટની અનુપલબ્ધિરૂપલિંગથી ભૂતલાદિ પ્રદેશરૂપી ધર્મીમાં ઘટાભાવને સાધ્ય માનીને “આ પ્રદેશમાં ઘટ નથી, કારણકે અનુપલબ્ધિ છે.” આ અનુમાનથી અભાવને ગ્રહણ કરી શકાય છે. તો પછી અભાવાંશને ગ્રહણ કરવા સ્વતંત્ર અભાવપ્રમાણ માનવાની શી જરૂર છે ? "
સમાધાન: આવું કહેવું ઉચિત નથી. કારણકે (ઉપરોક્ત અનુમાનના) સાધ્ય અને સાધનનો અવિનાભાવ પહેલેથી ગ્રહણ કરેલો જોવા મળતો નથી તથા ઉપરોક્ત અનુમાનમાં સાધ્યસાધનમાં કોઈ કાર્ય-કારણભાવ આદિ સંબંધ પણ નથી. આથી અનુમાનથી અભાવ ગ્રાહ્ય બની શકતો નથી. તેથી વસ્તુના અભાવાંશને ગ્રહણ કરનારું સ્વતંત્ર અભાવપ્રમાણ મનાય છે.
તથા અભાવપ્રમાણનો વિષય અભાવ વસ્તુરૂપ છે તથા તે ચાર પ્રકારનો છે. (૧) પ્રાગભાવ, (૨) પ્રäસાભાવ, (૩) અન્યોન્યાભાવ, (૪) અત્યાંતાભાવ. જો અભાવપ્રમાણનો વિષય અભાવ વસ્તુરૂપ અને પ્રાગભાવાદિ પ્રકારવાળો ન હોય તો લોકપ્રતીત સઘળાયે કારણાદિ વ્યવહારોનો લોપ થવાનો પ્રસંગ આવશે. તેથી જ કહ્યું છે કે..,
જો અભાવ પ્રાગભાવાદિ ચાર પ્રકારનો ન હોય તો કારણ-કાર્ય આદિના વિભાગથી જે લોકવ્યવહાર ચાલે છે, તે ચાલી શકશે નહિ. (૧) અથવા અભાવ વસ્તુ છે, કારણકે તેમાં ગાય આદિની જેમ અનુવૃત્તિ - વ્યાવૃત્તિ વિશેષ બુદ્ધિ થાય છે. તથા તે પ્રમાણનો વિષય છે – પ્રમેય છે. (૨)
Page #421
--------------------------------------------------------------------------
________________
७९४
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ७६, मीमांसकदर्शन
અવસ્તુના પ્રાગભાવાદિ ચાર ભેદ થઈ શકતા નથી. તેથી અભાવના પ્રાગભાવાદિ અવાંતર ભેદ હોવાથી તે વસ્તુ છે. ઘટ આદિ કાર્યોનો અભાવ જ મૃર્તિડ આદિ કારણનો સદ્ભાવ છે. (૩) વસ્તુઓનું પોત-પોતાના નિયતસ્વરૂપમાં સ્થિર રહેવું પરસ્પર મળવું નહિ, તે જ અભાવની સત્તાનું સાક્ષાનું પ્રમાણ છે. દૂધ આદિ કારણોમાં દહીં આદિ કાર્યોનું ન હોવું તે જ પ્રાગભાવ કહેવાય છે. (૪) દહીં આદિ કાર્યોમાં દૂધ આદિ કારણોનું ન હોવું તે જ પ્રધ્વસાભાવનું લક્ષણ છે. ગાયમાં ઘોડા આદિનો અભાવ અન્યોન્યાભાવ કહેવાય છે. સસલાના મસ્તકમાં અવયવોમાં વૃદ્ધિ તથા કઠિનતા ન થવી અને નિમ્ન-સમતલમાં રહેવું તે શીંગડાનો અત્યંતાભાવ કહેવાય છે. (૬) જો આ બધાનું વ્યવસ્થાપક અભાવ નામનું પ્રમાણ ન હોય તો વસ્તુની પ્રતિનિયત વ્યવસ્થા ભાંગી પડશે. અર્થાત્ પ્રતિનિયત વ્યવસ્થામાં કોઈ નિયામક ન રહેવાથી... “દૂધમાં દહીં, દહીંમાં દૂધ. ઘટમાં પટ અને સસલાના મસ્તક ઉપર શીંગડું, પૃથ્વી આદિમાં ચૈતન્ય, આત્મામાં મૂર્તતા, પાણીમાં ગંધ, અગ્નિમાં રસ, વાયુમાં રૂપ-રસ-ગંધ, આકાશમાં સ્પર્શ આદિ માનવાનો પ્રસંગ આવી પડશે, જો અભાવની પ્રમણતા નહિ માનો તો. (૭-૮)
(કહેવાનો આશય એ છે કે અભાવપ્રમાણનો વિષયભૂત અભાવપદાર્થ વસ્તુરૂપ છે. આવતુરૂપ નથી. તથા તે અભાવ પ્રાગભાવાદિ ભેદે ચાર પ્રકારનો છે. જો આ ચાર પ્રકારનો અભાવ ન હોય તો જગતમાં કાર્ય, કારણ તથા ઘટ, પટ, જીવ,અજીવ આદિની પ્રતિનિયત વ્યવસ્થાનો લોપ થઈ જવાથી સમસ્તવ્યવહારો નષ્ટ થઈ જશે. આ સમસ્ત કાર્યકારણ આદિ વ્યવહાર સર્વલોકપ્રસિદ્ધ છે. તેનો લોપ કરવાથી વસ્તુમાત્રનો અભાવ થઈ જશે. મીમાંસક શ્લોકવાર્તિકમાં કહ્યું પણ છે કે... “જો પ્રાગભાવાદિ ભેદથી અભાવના ચાર ભેદ ન હોય તો સંસારમાં આ કાર્ય છે, આ કારણ છે, ઇત્યાદિ વ્યવહાર જ થઈ શકશે નહિ. કાર્યના પ્રાગભાવને કારણ તથા પ્રાગભાવના પ્રવ્વસને જ કાર્ય કહેવાય છે. પ્રાગભાવ અને પ્રધ્વસાભાવ ન હોય તો કારણકાર્ય વ્યવહાર કોના બળ પર બની શકે ? અથવા અભાવ વસ્તુ છે, કારણ કે તેમાં ગાય આદિની જેમ “અભાવ અભાવ” આ અનુવૃત્તિ = અનુગતપ્રત્યય = સામાન્ય પ્રત્યય તથા “પ્રાગભાવ ‘પ્રધ્વસાભાવ'. આ વ્યાવૃત્ત = વિલક્ષણ પ્રત્યય = વિશેષ પ્રત્યય થાય છે. તથા તે પ્રમાણનો વિષય છે - પ્રમેય છે. અવસ્તુના તો તે પ્રાગભાવાદિ ભેદો થઈ શકતા જ નથી. આથી અભાવના પ્રાગભાવાદિ અવાંતર ભેદો છે, તેથી જ વસ્તુ છે. ઘટ આદિ કાર્યનો અભાવ જ મૃત્પિડ આદિ કારણોનો સભાવ છે. તાત્પર્ય એ છે કે અભાવ સર્વથા તુચ્છ નથી, ભાવાત્તરરૂપ છે. ઘટના અભાવ શુદ્ધભૂતલરૂપ છે. કાર્યનો અભાવ કારણના સંદુભાવરૂપ છે. વસ્તુઓનું પોત-પોતાના સ્વરૂપમાં નિયત રહેવું, બલકે એકબીજામાં મળી ન જવું, તે જ અભાવની સત્તાનું પ્રબળપ્રમાણ છે. દૂધ આદિ કારણોમાં દહીં આદિ કાર્યોનું ન હોવું તે જ પ્રાગભાવ છે. જો પ્રાગભાવ ન હોય તો દૂધમાં પણ દહીં મળવું જોઈએ. દહીં આદિ કાર્યોમાં દૂધ આદિ કારણોનું ન હોવું તે જ
Page #422
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ७६, मीमांसकदर्शन
પ્રધ્વંસાભાવ છે. જો પ્રધ્વંસાભાવ ન હોય તો દૂધનો નાશ ન થતાં, દહીં અવસ્થામાં જ તેનો સદ્ભાવ રહેવો જોઈએ. ગાય આદિમાં ઘોડા આદિનો અભાવ અન્યોન્યાભાવ છે. અર્થાત્ એક વસ્તુમાં, તેનાથી ભિન્ન વસ્તુના તાદાત્મ્યનો અભાવ તે અન્યોન્યાભાવ કહેવાય છે. ‘ઘટે ન પટ:'તેનો આકાર છે. સસલાના મસ્તક ઉપરના અવયવોમાં વૃદ્ધિ તથા કઠિનતા ન હોવી, પ્રત્યુત નિમ્ન-સમતલમાં રહેવું તે શીંગડાનો અત્યંતાભાવ છે. મસ્તકના અવયવોમાં કઠિન બનીને વૃદ્ધિ પામવી - આગળના ભાગમાં નીકળવું તે જ શૃંગ કહેવાય છે. જ્યારે મસ્તકના અવયવો સમતલમાં રહેશે, કઠિનતા તથા વૃદ્ધિ પામશે નહિ, ત્યારે તે મસ્તકની સમતલતા જ ‘શશશ્ચં’ નો અત્યંતાભાવ કહેવાય છે. જો તેનો વ્યવસ્થાપક અભાવપ્રમાણ ન હોય તો વસ્તુની નિયત વ્યવસ્થા જ રહેશે નહિ. અભાવનો લોપ ક૨વાથી તો સર્વપદાર્થો સર્વરૂપ થઈ જશે. તેમાં ભિન્નતા લાવનારા કોઈ નિયામક જ રહેશે નહિ. (તેના યોગે દા.ત ઘટ જે પટથી ભિન્ન છે. તે બંનેને ભિન્ન કરનાર અન્યોન્યાભાવરૂપ અભાવપ્રમાણ જ ન હોય તો ઘટ જ પટરૂપ બની જવાના કા૨ણે ઘટાર્થીની પટમાં પણ પ્રવૃત્તિ થઈ જવાની આપત્તિ આવશે. તેના યોગે) સમસ્ત પ્રતિનિયતવ્યવહા૨નો લોપ થશે. ટુંકમાં સર્વપદાર્થમાં ભિન્નતા લાવના૨ નિયામક અભાવપ્રમાણ માનશો નહિ તો... “દુધમાં દહીં, દહીંમાં દૂધ, ઘટ જ કપડું, સસલાના મસ્તક ઉ૫૨ શીંગડું, પૃથ્વીમાં ચૈતન્ય, આત્મામાં મૂર્તત્વ, જલમાં ગંધ, અગ્નિમાં ૨સ, વાયુમાં રૂપ-૨સ-ગંધ, આકાશમાં સ્પર્શ આદિનો પ્રસંગ આવી પડશે. તેના યોગે સમસ્ત લોકવ્યવસ્થા નાશ પામી જશે. ટુંકમાં અભાવની સત્તા માનવામાં નહિ આવે તો જગતની પ્રતિનિયતવ્યવસ્થા તૂટી પડશે.)
७९५
अथ निरंशसदेकरूपत्वाद्वस्तुनोऽध्यक्षेण सर्वात्मना ग्रहणे कोऽपरो सदशो यत्राभावः प्रमाणं भवेदिति चेत् न, स्वपररूपाभ्यां सदसदात्मकत्वाद्वस्तुनः, अन्यथा वस्तुत्वायोगात् । न च सदंशादसदंशस्याऽभिन्नत्वात्तद्ग्रहणे तस्यापि ग्रहः इति वाच्यं, सदसदंशयो-र्धर्म्यभेदेऽपि भेदाभ्युपगमात् । तदेवं प्रत्यक्षाद्यगृहीतप्रमेयाभावग्राहकत्वात्प्रमाणाभावः प्रमाणान्तरमिति । अथो ( थानु) क्तमपि किंचिद्व्यक्तये लिख्यते - अनधिगतार्थाधिगन्तृ प्रमाणं । पूर्वं पूर्वं प्रमाणमुत्तरं तु फलं । सामान्यविशेषात्मकं वस्तु प्रमाणगोचरम् । नित्यपरोक्षं ज्ञानं हि भाट्टप्रभाकरमतयोरर्थप्राकट्याख्यसंवेदनाख्यफलानुमेयम् । वेदोऽपौरुषेयः । वेदोक्ता हिंसा धर्माय । शब्दो नित्यः । सर्वज्ञो नास्ति अविद्याऽपरनाममायावशात्प्रतिभासमानः सर्वः प्रपञ्चोऽपारमार्थिकः । परब्रह्मैव પરમાર્થનું ।।૭૬ ||
Page #423
--------------------------------------------------------------------------
________________
७९६
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ७६, मीमांसकदर्शन
ટીકાનો ભાવાનુવાદઃ
શંકાઃ નિરંશવસ્તુ એક સરૂપ જ છે. તાદશવસ્તુ પ્રત્યક્ષાદિપ્રમાણોથી સર્વથા ગ્રહણ થઈ જાય છે. ત્યારે તેમાં સદ્અંશના અભાવરૂપ કયો બીજો અસદંશ બાકી રહે છે કે, તેને ગ્રહણ કરનાર અભાવપ્રમાણને માનવું પડે ? અર્થાત્ વસ્તુમાત્ર સરૂપ છે. તેમાં એક જ સદંશ છે, અન્ય અસદંશ છે જ નહિ. આથી જ્યારે તે નિરંશવસ્તુ પૂર્ણતયા પ્રત્યક્ષાદિપ્રમાણોથી ગ્રહણ થઈ જ જાય છે, ત્યારે તેમાં એવો કયો બીજો અસદંશ બાકી રહે છે, કે તેને જાણવા માટે અભાવપ્રમાણની આવશ્યકતા પડે.
સમાધાનઃ વસ્તુ સ્વરૂપ અને પરરૂપની અપેક્ષાએ સદસદાત્મક છે. જો વસ્તુ સદસદાત્મક ન હોય તો તેમાં વસ્તુતાનો યોગ જ નહિ થાય. અર્થાત્ તે વસ્તુ જ નહિ રહે. (કહેવાનો આશય એ છે કે વસ્તુ ન તો નિરંશ છે કે ન તો માત્ર સદંશવાળી છે. વસ્તુમાં તો સતું અને અસતુ બંને પણ અંશો છે. વસ્તુમાં સ્વરૂપની અપેક્ષાએ સદંશ છે અને પરવસ્તુઓની અપેક્ષાએ અસદંશ છે. જો વસ્તુ સ્વરૂપથી સત્ ન હોય તો, કંઈ પણ રહેશે નહિ. સર્વથા અસત્ જ બની જશે. તે રીતે વસ્તુ જો પરરૂપથી અસતું ન હોય તો સ્વ-પરનો વિભાગ પડી શકશે નહિ. તેથી વસ્તુને સદસદાત્મક માનીએ, તો જ તેમાં વસ્તુત્વ રહી શકે.)
શંકા : “સ” અંશથી “અસતુ' અંશ અભિન્ન હોવાથી, જ્યારે પ્રત્યક્ષાદિપ્રમાણથી વસ્તુના સદંશનું ગ્રહણ થશે, ત્યારે વસ્તુના અસદેશનું પણ ગ્રહણ થઈ જશે. તેથી અસદંશને ગ્રહણ કરનારા સ્વતંત્ર અભાવપ્રમાણને માનવાની જરૂર નથી. (ધર્મ અને ધર્મીમાં તાદાભ્ય હોવાથી ધર્મોમાં પણ પરસ્પરતાદાભ્ય જ થઈ જવો જોઈએ. આ અપેક્ષાને આગળ કરી આ શંકા કરાઈ છે.)
સમાધાન: ધર્મી અભિન્ન હોવા છતાં, તે ધર્મના સદંશ અને અસદંશરૂપ ધર્મોમાં ભેદ માનેલો છે. અર્થાત્ સદંશ અને અસદંશરૂપ ધર્મોનો ધર્મ અભિન્ન છે – એક જ છે. પરંતુ તેનો પરસ્પર ભેદ પણ છે. આથી ધર્મીની દૃષ્ટિએ પરસ્પરતાદાભ્ય હોવા છતાં પણ સ્વરૂપની દૃષ્ટિએ બંને ધર્મોમાં ભિન્નતા છે. તેથી જ (સદેશનું પ્રત્યક્ષાદિપ્રમાણથી ગ્રહણ થવા છતાં પણ પ્રત્યક્ષાદિપ્રમાણથી અગૃહીત અસદેશ બાકી રહે છે. તેથી જ) પ્રત્યક્ષાદિપ્રમાણોથી અગૃહીતપ્રમેયાભાવ નામના પ્રમેયને ગ્રહણ કરનારા પ્રમાણાભાવ = અભાવ નામના પ્રમાણની સ્વતંત્ર પ્રમાણ તરીકે આવશ્યકતા રહે છે. અર્થાતુ પ્રત્યક્ષાદિપ્રમાણોથી અગૃહીત અસદંશોના ગ્રાહક અભાવ પ્રમાણની સ્વતંત્રસિદ્ધિ થઈ જાય છે.
મૂલગ્રંથકાર દ્વારા નહિ કહેવાયેલું કંઈક સ્પષ્ટતા માટે કહેવાય છે. અગૃહીતને જાણવાવાળું
Page #424
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ७७, मीमांसकदर्शन
७९७
જ્ઞાન પ્રમાણ છે. પૂર્વ-પૂર્વ પ્રમાણ છે અને ઉત્તર-ઉત્તર ફળ છે. અર્થાત્ પૂર્વ-પૂર્વ સાધકતમ અંશો પ્રમાણ છે અને ઉત્તર-ઉત્તર અંશો ફળ છે. સામાન્ય-વિશેષાત્મક વસ્તુ જ પ્રમાણનો વિષય બને છે. મીમાંસામતમાં જ્ઞાન નિત્યપરોક્ષ છે. ભાદૃમતમાં અર્થપ્રાકટ્યરૂપ ફળથી તથા પ્રભાકરમતમાં સંવેદનરૂપ ફળથી જ્ઞાન અનુમેય છે. વેદ અપૌરુષેય છે. વેદોક્તહિંસા ધર્મ માટે થાય છે. અર્થાત્ વેદોક્તહિંસાથી ધર્મ થાય છે. શબ્દ નિત્ય છે. સર્વજ્ઞ નથી. અવિદ્યા કે જેનું બીજું નામ માયા છે, તે માયાના વશથી = માયાના વિવર્તથી પ્રતિભાસિત થતો આ સર્વ જગત પ્રપંચ અપારમાર્થિક છે. અર્થાત્ દશ્યમાનજગતની સત્તા પ્રતિભાસિક છે. પારમાર્થિક નથી. અર્થાત્ જગત મિથ્યા છે. બ્રહ્મ જ પરમાર્થસતું છે. ll૭કા
उपसंहरन्नाहમીમાંસકમતનો ઉપસંહાર કરતાં કહે છે...
जैमिनीयमतस्यापि सक्षेपोऽयं निवेदितः ।
एवमास्तिकवादानां कृतं सक्षेपकीर्तनम् ।।७७ ।। શ્લોકાર્થ આ પ્રમાણે આ જૈમિનિમીમાંસા)મતનો સંક્ષેપ છે. તે સાથે આસ્તિકદર્શનોનું સંક્ષિપ્તવિવરણ પૂર્ણ થાય છે |૭ી
व्याख्या-अपिशब्दान्न केवलमपरदर्शनानां सक्षेपो निवेदितो जैमिनीयमतस्याप्ययं सक्षेपो निवेदितः । वक्तव्यस्य बाहुल्यादल्पीयस्यस्मिन् सूत्रे समस्तस्य वक्तुमशक्यत्वासंक्षेप एव प्रोक्तः । अथ प्रागुक्तमतानां सूत्रकृन्निगमनमाह "एवं" इत्यादि । एवंइत्थमास्तिकवादानां-जीवपरलोकपुण्यपापाद्यस्तित्ववादिनां बौद्धनैयायिकसाङ्ख्यजैनवैशेषिकजैमिनीयानां संक्षेपेण कीर्तन-वक्तव्याभिधानं संक्षेपकीर्तनं कृतम् ।।७।।। ટીકાનો ભાવાનુવાદ:
૩ િશબ્દથી સૂચિત થાય છે કે માત્ર અન્યદર્શનોનું સંક્ષિપ્ત નિવેદન નથી કરાયું. જૈમિનિમતનું પણ આ સંક્ષિપ્તનિવેદન કરાયું. કહેવાનું તો ઘણું હતું. પરંતુ ગ્રંથની મર્યાદા હોવાથી એક જ સૂત્રમાં ઘણું કહેવું અશક્ય હોવાથી સંક્ષિપ્તકથન જ કરવું ઉચિત છે. પહેલાં કહેલા મતોનો ઉપસંહાર કરતાં મૂલસૂત્રકાર કહે છે કે આ પ્રમાણે જીવાદિના અસ્તિત્વને સ્વીકારતા બૌદ્ધાદિ આસ્તિકવાદોનો સંક્ષેપ પૂર્ણ થાય છે. અર્થાત્ જીવ-અજીવ-પુણ્ય-પાપાદિના અસ્તિત્વને સ્વીકારતા બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક, જૈમિનિ, આ આસ્તિકદર્શનોનું સંક્ષેપથી કથન કર્યું. ૭૭ll
Page #425
--------------------------------------------------------------------------
________________
७९८
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक ७८-७९, मीमांसकदर्शन
अत्रैव विशेषमाह
અહીં ગ્રંથકારશ્રી વિશેષ કંઈક કહે છે
नैयायिकतादन्ये भेदं वैशेषिकैः सह ।
न मन्यन्ते मते तेषां पञ्चैवास्तिकवादिनः । । ७८ ।।
શ્લોકાર્થ : કેટલાક આચાર્યો ન્યાયદર્શનથી વૈશેષિકદર્શનને ભિન્ન માનતા નથી. તેઓના મતે आस्तिऽद्दर्शन पांय ४ छे. ॥७८॥
एव
व्याख्या- अन्ये- केचनाचार्या नैयायिकमताद्वेशेषिकैः सह भेदं पार्थक्यं न मन्यन्ते । एकदेवतत्त्वेन तत्त्वानां मिथोऽन्तर्भावेनऽल्पीयस भेदस्य भावाच नैयायिकवैशेषिकाणां मिथो मतैक्यमेवेच्छन्तीत्यर्थः आस्तिकवादिनः पञ्चैव न पुनः षट् । ।७८ ।।
। तेषाम् - आचार्याणां मते
ટીકાનો ભાવાનુવાદ : કેટલાક આચાર્યો નૈયાયિકમતથી વૈશેષિકમતને પૃથક્ માનતા નથી. કારણકે તે બંનેમાં દેવ સમાન છે. તત્ત્વોમાં જે કંઈક અંશે ભેદ છે, તે તત્ત્વોનો પરસ્પર અંતર્ભાવ થઈ જતો હોવાથી અત્યંત અલ્પ જ ભેદ રહે છે. તેથી કેટલાક આચાર્યો નૈયાયિક અને વૈશેષિકોનો મત પરસ્પર એક જ માને છે. તે આચાર્યોના મતમાં આસ્તિકદર્શનો પાંચ જ છે, & R. 119211
अथ दर्शनानां सङ्ख्या षडिति या जगत्प्रसिद्धा सा कथमुपपादनीयेत्याशंक्याह
હવે ‘જગતમાં દર્શનોની સંખ્યા છ પ્રસિદ્ધિ છે. તો તે કેવી રીતે સંગત થાય ?’ ––આવી શંકાના સમાધાનમાં કહે છે કે
षड्दर्शनसङ्ख्या तु पूर्यते तन्मते किल ।
लोकायतमतक्षेपे कथ्यते तेन तन्मतम् ।। ७९ ।।
શ્લોકાર્થ: જે લોકો (નૈયાયિક અને વૈશેષિકદર્શનને એક માને છે,) તેઓના મતમાં લોકાયતમતનો ઉમેરો ક૨વાથી દર્શનોની છ સંખ્યા પૂર્ણ થાય છે. તેથી હવે લોકાયત=ચાર્વાકમતનું સ્વરૂપ रेवा छे॥७८॥
व्याख्या-ये नैयायिकवैशेषिकयोर्मतमेकमाचक्षते तन्मते षड्दर्शनसङ्ख्या तु षण्णां दर्शनानां सङ्ख्या पुनर्लोकायता नास्तिकास्तेषां यन्मतं तस्य क्षेपे-मीलन एव । किलेत्यात्पवादे । पूर्यते - पूर्णी भवेत् । तेन कारणेन तन्मतं चार्वाकमतं कथ्यते
Page #426
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ७८-७९, मीमांसकदर्शन
७९९
स्वरूपतः प्ररूप्यते । अत्राद्यपादे सप्ताक्षरं छन्दोऽन्तरमिति न छन्दःशास्त्रविरोधः शङ्कनीयः ।।७९ ।। ટીકાનો ભાવાનુવાદ:
જે લોકો નૈયાયિક અને વૈશેષિકમતને એક માને છે, તેઓના મતમાં લોકાયતો=નાસ્તિકોનો મત ઉમેરવાથી દર્શનનોની છ સંખ્યા પૂર્ણ થાય છે. તે કારણથી હવે ચાર્વાકના મતનું સ્વરૂપ કહેવાય છે. અહીં શ્લોકમાં પ્રથમપાદમાં સાત અક્ષર છે. તેથી તે કોઈ આર્ષછંદ માનવો જોઈએ. તેને અનુષ્ટપુ છન્દ માનીને છંદશાસ્ત્રથી વિરોધની શંકા ન કરવી. ||૭૯ી
।। अथ लोकायतमतम् ।। प्रथमं नास्तिकस्वरूपमुच्यते । कापालिका भस्मोद्धूलनपरा योगिनो ब्राह्मणाद्यन्त्यजान्ताश्च केचन नास्तिका भवन्ति । ते च जीवपुण्यपापादिकं न मन्यन्ते । चतुर्भूतात्मकं जगदाचक्षते । केचित्तु चार्वाकैकदेशीया आकाशं पञ्चमं भूतमभिमन्यमानाः पञ्चभूतात्मकं जगदिति निगदन्ति । तन्मते भूतेभ्यो मदशक्तिवञ्चैतन्यमुत्पद्यते । जलबुबूदवज्जीवाः । चैतन्यविशिष्टः कायः पुरुष इति । ते च मद्यमांसे भुञ्जते मात्राधगम्यगमनमपि कुर्वते । वर्षे वर्षे कस्मिन्नपि दिवसे सर्वे संभूय यथानामनिर्गमं स्त्रीभिरभिरमन्ते । धर्म कामादपरं न मन्वते । तन्नामानि चार्वाका लोकायता इत्यादीनि । 'गलचर्व अदने' चर्वन्ति भक्षयन्ति तत्त्वतो न मन्यन्ते पुण्यपापादिकं परोक्षं वस्तुजातमिति चार्वाकाः । “मयाकश्यामाक" इत्यादिसिद्धहैमोणादिदण्डकेन शब्दनिपातनम् । लोकाः-निर्विचाराः सामान्यलोकास्तद्वदाचरन्तिस्मेति लोकायता लोकायतिका इत्यपि । बृहस्पतिप्रणीतमतत्वेन बार्हस्पत्याश्चेति ।। ટીકાનો ભાવાનુવાદ:
પ્રથમ નાસ્તિકમતનું સ્વરૂપ કહેવાય છે. લોકાયત=ચાર્વાકમતના અનુયાયિઓ કાપાલિકોની જેમ એક કપાલ રાખે છે. શરીર ઉપર ભસ્મ લગાડે છે. બ્રાહ્મણથી માંડીને અત્યં=શુદ્ર સુધીના તમામ જાતિના કેટલાક લોકો નાસ્તિકો થાય છે. તેઓ જીવ, પુણ્ય, પાપ આદિ અતીન્દ્રિય પદાર્થોને માનતા નથી. ભૂતચતુષ્ટયરૂપ આ જગતને માને છે. અર્થાત્ આ જગતને પૃથ્વી, અપૂ, તૈજસુ અને વાયુ આ ચારભૂતોથી ઉત્પન્ન થયેલું માને છે. તેનાથી અતિરિક્ત પાંચમાતત્ત્વની સત્તા તેઓ માનતા નથી. કોઈક ચાર્વાકો પાંચમા ભૂત તરીકે આકાશ માને છે.
Page #427
--------------------------------------------------------------------------
________________
૮૦૦
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ८०, मीमांसकदर्शन
તેમના મતે જગત પંચભૂતાત્મક છે. તેમના મતમાં જેમ મહુડા, ગોળ આદિના સંયોગથી મદશક્તિ ઉત્પન્ન થાય છે, તેમ આ ભૂતોથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે. તથા જલમાં ઉત્પન્ન થતા પરપોટા પાણીમાં જ વિલીન થાય છે, તેમ ભૂતોમાંથી ઉત્પન્ન થતાં જીવો ભૂતોમાં જ વિલીન થઈ જાય છે. ચૈતન્યવિશિષ્ટ શરીર જ આત્મા છે. તેઓ મદિરા પાન કરે છે, માંસ ખાય છે, તથા માતા આદિ અગમ્માસ્ત્રીઓમાં પણ વ્યભિચાર સેવે છે. (તેઓ આ ત્રણે ધર્મબુદ્ધિથી કરે છે.) તેઓ પ્રતિવર્ષે કોઈ એક દિવસ ભેગા થાય છે અને જે પુરુષનું જે સ્ત્રીની સાથે નામ નીકળે, તે પુરુષ તે સ્ત્રી સાથે યથેચ્છપણે ક્રીડા કરે છે. (અને તે દિવસને તેઓ પર્વદિન માને છે.) તેઓ કામસેવનથી અધિક બીજો ધર્મ માનતા નથી. ચાર્વાક, લોકાયત આદિ નામથી ઓળખાય છે.
T૪ અને ગર્વ ધાતુઓ ભક્ષણાર્થક છે. તેથી વન્તિ = ખાવું-પીવું અને મોજ કરવી એ તેમનું એકમાત્ર લક્ષ્ય છે. તથા પુણ્ય-પાપાદિ અતીન્દ્રિય વસ્તુઓને વાસ્તવિક માનતા નથી, તે ચાર્વાક કહેવાય છે. “માઇશ્યામ' આદિ સિદ્ધ હૈમવ્યાકરણના ઔણાદિક સૂત્રથી “ચાર્વાક' શબ્દ નિપાતસંજ્ઞક સિદ્ધ થાય છે.
સામાન્ય વિચારશૂન્ય લોકોની જેમ જે આચરણ કરે છે, તે લોકાયત કે લૌકાયતિક કહેવાય છે. (ચાકોના ગુરુ બૃહસ્પતિ છે. આથી) બૃહસ્પતિ પ્રણીતમતના અનુયાયી હોવાના કારણે તેઓ બાર્હસ્પત્ય પણ કહેવાય છે. |
अथ तन्मतमेवाहહવે તેમના મતને જ કહે છે.
लोकायता वदन्त्येवं नास्ति जीवो न निर्वृतिः ।
धर्माधर्मो न विद्यते न फलं पुण्यपापयोः ।।८० ।। શ્લોકાર્થ લોકાયિતો = નાસ્તિકો કહે છે કે - “જીવ નથી, મોક્ષ નથી, ધર્મ-અધર્મ નથી, પુણ્યપાપનું ફળ કશું જ નથી”.
व्याख्या-लोकायता-नास्तिका एवं-इत्थं वदन्ति । कथमित्याह । जीवश्चेतनालक्षणः परलोकयायी नास्ति, पञ्चमहाभूतसमुद्भूतस्य चैतन्यस्येहैव भूतनाशे नाशात्परलोकानुसरणासंभवात् । जीवस्थाने देव इति पाठे तु देवः सर्वज्ञादिर्नास्ति । तथा न निर्वृत्तिर्मोक्षो नास्तीत्यर्थः । अन्यञ्च धर्मश्चाधर्मश्च धर्माधर्मों न विद्यते पुण्यपापे सर्वथा न स्त इत्यर्थः । न-नैव पुण्यपापयोः फलं-स्वर्गनरकादिरूपमस्ति, धर्माधर्मयोरभावे कुतस्त्यं तत्फलमिति भावः ।।८।।
Page #428
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ८१, मीमांसकदर्शन
८०१
ટીકાનો ભાવાનુવાદ:
ચૈતન્યલક્ષણવાળો, પરલોકગામી આત્મા નથી. કારણકે પાંચ મહાભૂતમાંથી ઉત્પન્ન થયેલું ચૈતન્ય પાંચ ભૂતોનો નાશ થતાં, અહીં જ નાશ પામી જાય છે. તેથી પરલોકમાં જવાનો કોઈ સંભવ જ નથી. જીવના સ્થાને દેવ પાઠ પણ જોવા મળે છે. તેથી તેમના મતે સર્વજ્ઞાદિ વિશેષણોવાળા કોઈ દેવ નથી. તે જ રીતે મોક્ષ નથી. ધર્મ અને અધર્મ પણ નથી. પુણ્ય-પાપ સર્વથા નથી. પુણ્ય-પાપના ફળરૂપ સ્વર્ગ-નરકાદિ પણ નથી. જ્યાં ધર્મ-અધમરૂપ કારણ જ નથી, तो तेन। ण यांथी डोय ? ॥८॥ ___सोल्लुण्ठं यथा ते स्वशास्त्रे प्रोचिरे तथैव दर्शयन्नाह
જે પ્રમાણે ચાર્વાક લોકો સોલુંઠ=બીજાની હાંસી કરતા-બીજાની સારી વાતોની નિંદા કરતા પોતાના શાસ્ત્રમાં તત્ત્વનિરૂપણ કરે છે, તે પ્રમાણે જ (અહીં કંઈક નમૂનો) બતાવતાં કહે
तथा च तन्मतम् - एतावानेव लोकोऽयं यावानिन्द्रिगोचरः ।
भद्रे वृकपदं पश्य यद्वदन्त्यबहुश्रुताः ।।८१।। શ્લોકાર્થ: નાસ્તિકોનો મત છે કે – જેટલું આંખથી દેખાય છે, ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બને છે. તેટલો જ આ લોક છે. જે અબહુશ્રતો = અજ્ઞાની લોકો ઇન્દ્રિયથી આગોચર અર્થની કૃત્રિમ = અવાસ્તવિક પગલાંની જેમ અનુમાનથી સત્તા માને છે. તે કલ્યાણિ ! એ આશ્ચર્ય તું જો ! Il૮૧ી. ___ व्याख्या-“तथा च” इत्युपदर्शने । तन्मतं-प्रक्रमान्नास्तिकमतम् । तत्कीदृगित्याह-अयंप्रत्यक्षो लोको-मनुष्यलोकः । एतावानेव-एतावन्मात्र एव । यावान्-यावन्मात्रः । इन्द्रियगोचरः-इन्द्रियाणि स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्राणि पञ्च तेषां गोचरो-विषयः, पञ्चेन्द्रियविषयीकृतमेव वस्तु विद्यते नापरं किमपि । लोकग्रहणाल्लोकस्थाः पदार्थसार्था ग्राह्याः । ततो यत्परे जीवं पुण्यपापे तत्फलं स्वर्गनरकादिकं च प्राहुः, तन्नास्ति, अप्रत्यक्षत्वात् । अप्रत्यक्षमप्यस्तीति चेत् ? शशश्रृङ्गवन्ध्यास्तनन्धयादीनामपि भावोऽस्तु । न हि पञ्चविधेन प्रत्यक्षेण मृदुकठोरादिवस्तूनि तिक्तकटुकषायादिद्रव्याणि सुरभिदुरभिभावान् भूभूधरभुवनभूरुहस्तम्भाम्भोरुहादिनरपशुधापदादिस्थावरजङ्गमपदार्थसार्थान् विविधवेणुवीणादिध्वनींश्च विमुच्य जातुचिदन्यदप्यनुभूयते । यावता च भूतोद्भूतचैतन्यव्यतिरिक्तचैतन्यहेतुतया परिकल्प्यमानः परलोकयायी जीवः प्रत्यक्षेण
Page #429
--------------------------------------------------------------------------
________________
८०२
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ८१, मीमांसकदर्शन
नानुभूयते, तावता जीवस्य सुखदुःखनिबन्धनौ धर्माधर्मों तत्प्रकृष्टफलभोगभूमी स्वर्गनरको पुण्यपापक्षयोत्थमोक्षसुखं चोपवर्ण्यमानानि आकाशे विचित्रचित्रविरचनमिव कस्य नाम न हास्यावहानि ? ततो येऽत्रास्पृष्टमनास्वादितमनाघ्रातमदृष्टमश्रुतमपि जीवादिकमाद्रियमाणाः स्वर्गापवर्गादिसुखलिप्साविप्रलब्धबुद्धयः शिरस्तुण्डमुण्डनदुश्चरतरतपश्चरणाचरणसुदुःसहतपनातपसहनादिक्लेशैर्यत्सौवं जन्म क्षपयन्ति, तत्तेषां महामोहोद्रेकविलसितम् । तदुक्तम् - “तपांसि यातनाश्चित्राः संयमो भोगवञ्चना । अग्निहोत्रादिकं कर्म बालक्रीडेव लक्ष्यते ।।१।। यावज्जीवेत्सुखं जीवेत्तावद्वैषयिक सुखम् । भस्मीभूतस्य देहस्य पुनरागमनं कुतः ।।२।।" इत्यादि ततः सुस्थितमिन्द्रियगोचर एव तात्त्विक इति ।। ટીકાનો ભાવાનુવાદ
શ્લોકમાં ‘તથા' ઉપદર્શનાર્થક છે. પ્રત્યક્ષ રીતે દેખાતો મનુષ્યલોક, માત્ર એટલો જ છે કે જેટલો સ્પાર્શન, રસન, ઘાણ, ચક્ષુ, શ્રોત્ર આ પાંચ ઇન્દ્રિયોનો વિષય બને છે. અર્થાતુ પાંચ ઇન્દ્રિયોની વિષય બનેલી વસ્તુઓ જ વિદ્યમાન છે. તેનાથી બીજું કંઈપણ વિદ્યમાન નથી. અહીં લોકપદથી લોકમાં રહેલા પદાર્થોનો સમુહ જાણવો. તેથી પાંચ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય જે પદાર્થો બને છે, તે જ વાસ્તવિક છે. તેનાથી બીજા અતીન્દ્રિય આત્મા, પુણ્ય, પાપ, પુણ્ય-પાપનું ફળ સ્વર્ગનરકાદિ પદાર્થો જે લોકો કહે છે તે વિદ્યમાન નથી. કારણકે તેઓનું ક્યારે પણ પાંચ ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ થતું નથી. “અપ્રત્યક્ષ એવા જીવાદિપદાર્થો પણ હોય જ છે.” આવું કહેશો તો સસલાનું શીંગડું, વધ્યાનો પુત્ર, આકાશકુસુમ આદિ, અપ્રત્યક્ષ પદાર્થો પણ સતું બની જશે. પાંચ પ્રકારના પ્રત્યક્ષથી ગ્રાહ્ય મૃદુ-કઠોરાદિ વસ્તુઓ, તીખા-કડવા આદિ દ્રવ્યો, સુરભિ-દુરભિ ભાવો, પૃથ્વી, પર્વત, જગત, વૃક્ષ, સ્તંભ, કમલ આદિ, મનુષ્ય, પશુ, થાપદ આદિ સ્થાવર તથા જંગમ=ચાલવા-ફરવાવાળા પદાર્થોનો સમુહ, વિવિધ વીણા, બંસરી આદિ સાંભળવા લાયક શબ્દોને છોડીને જગતમાં બીજું કંઈપણ અનુભવમાં આવતું નથી. તે પદાર્થોનો સમુહ જ જગત છે. તેનાથી અતિરિક્ત કોઈપણ અતીન્દ્રિયપદાર્થની સત્તા નથી. જ્યારે ભૂતોથી ઉત્પન્ન થયેલ ચૈતન્યથી અતિરિક્ત ચૈતન્યહેતુતયા પરિકલ્પિત પરલોકગામિ અતીન્દ્રિય આત્મા પ્રત્યક્ષથી અનુભવાતો નથી, ત્યારે જીવના સુખ-દુ:ખમાં કારણભૂત ધર્મ અને અધર્મ તથા તે ધર્મ અને અધર્મના ફળને ભોગવવા માટેની ઉત્કૃષ્ટ ભૂમિરૂપ સ્વર્ગ-નરક, પુણ્ય અને પાપના ક્ષયથી ઉત્પન્ન થતા મોક્ષસુખનું વર્ણન કરતી કલ્પનાઓ તો આકાશમાં વિચિત્ર રંગોથી વિચિત્ર ચિત્ર
Page #430
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ८१, मीमांसकदर्शन
બનાવવાની કલ્પના સમાન માત્ર કલ્પનાઓ જ છે. તે કોને હાસ્યાસ્પદ ન બને ? તેથી નહિં સ્પર્શેલ, નહિં સ્વાદમાં આવેલ, સંઘવામાં નહિં આવેલ, નહિં જોયેલ, નહિં સાંભળેલ એવા પણ અતીન્દ્રિય જીવાદિપદાર્થોનો આદર કરતાં, સ્વર્ગ-મોક્ષ આદિના સુખની લિપ્સાથી ઢગાયેલી બુદ્ધિવાળા–ભ્રષ્ટ થયેલી બુદ્ધિવાળા જે લોકો મસ્તક મુંડાવીને કઠોર તપ કરી, દુષ્ચર તપને ધારણ કરી, કષ્ટદાયક ચારિત્રનું પાલન કરી, દુઃસહ તાપના પરિસહને સહન કરી - ઇત્યાદિ ક્લેશો દ્વારા પોતાના જન્મને નિષ્ફળ બનાવે છે. તે તેઓનો મહામોહના તીવ્ર ઉદયનો વિલાસમાત્ર છે. - માત્ર તેઓ દયાપાત્ર છે. તેથી કહ્યું પણ છે કે - “વિવિધ તપો માત્ર નિરર્થક દારૂણ યાતનાઓ સહેવા બરાબર છે. અનેક પ્રકારનો સંયમ માત્ર ભોગથી વંચિત રહેવા સમાન છે. અગ્નિહોત્ર ક્રિયાઓ બાલચેષ્ટા જ જણાય છે. તેથી જ્યાં સુધી જીવો છો, ત્યાં સુધી સુખથી જીવો અને ભરપૂર વિષયસુખો ભોગવો. જ્યારે આ દેહ ભસ્મીભૂત થશે, ત્યારે આમાનાં કશું પુન: મળવાનું નથી. તેથી આગળની ભ્રામકસુખની ઇચ્છાથી વર્તમાનકાલીનસુખને છોડવાની જરૂર નથી.” તેથી તે વાત નિશ્ચિત થાય છે કે ઇન્દ્રિયગોચર પદાર્થ જ તાત્ત્વિક છે. તેની જ વાસ્તવિકસત્તા છે.
८०३
अथ ये परोक्षे विषयेऽनुमानागमादीनां प्रामाण्येन जीवपुण्यपापादिकं व्यवस्थापयन्ति न जातुचिद्विरमन्ति तान् प्रबोधयितुं दृष्टान्तं प्राह “ भद्रे वृकपदं पश्यं " इति । अत्रायं संप्रदायः कश्चित्पुरुषो नास्तिकमतवासनावासितान्तःकरणो निजां जायामास्तिकमतनिबद्धमतिं स्वशास्त्रोक्तयुक्तिभिरभियुक्तः प्रत्यहं प्रतिबोधयति । सा तु यदा न प्रतिबुध्यते तदा स इयमनेनोपायेन प्रतिभोत्स्यत इति स्वचेतसि विचिन्त्य निशायाः पश्चिमे यामे तया समं नगरान्निर्गत्य तां प्रत्यवादीत् । “ प्रिये ! य इमे नगरवासिनो नराः परोक्षविषयेऽनुमानादिप्रामाण्यमाचक्षाणा लोकेन च बहुश्रुततया व्यवह्रियमाण विद्यन्ते पश्य तेषां चारुविचारणायां चातुर्यं” इति । ततः स नगरद्वारादारभ्य चतुष्पथं यावन्मन्थरतरप्रसृमरसमीरणसमीभूतपांशुप्रकरे राजमार्गे द्वयोरपि स्वकरयोरङ्गुष्ठप्रदेशिनीमध्यमाङ्गलित्रयं मीलयित्वा स्वशरीरस्योभयोः पक्षयो पांशुषु न्यासेन वृकपदानि प्रचक्रे । ततः प्रातस्तानि पदानि निरीक्ष्यास्तोको लोको राजमार्गेऽमिलत् । बहुश्रुता अपि तत्रागता जनान् प्रत्यवोचान् “भो भो वृकपदानामन्यथानुपपत्त्या नूनं निशि वृकः कश्चन वनतोऽत्रागच्छत्" इत्यादि । ततः स तांस्तथाभाषमाणान्निरीक्ष्य निजां भार्या जजल्प । हे भद्रे प्रिये वृकपदं 'अत्र
Page #431
--------------------------------------------------------------------------
________________
૮૦૪
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ८१, मीमांसकदर्शन
जातावेकवचनं' पश्य निरीक्षस्व किं तदित्याह । यद्-वृकपदं वदन्ति-जल्पन्त्यबहुश्रुतालोकरूढ्या बहुश्रुता अप्येते परमार्थमज्ञात्वा भाषमाणा अबहुश्रुता एवेत्यर्थः । यद्वदन्ति बहुश्रुता इति पाठे त्वेवं व्याख्येयम्-लोकप्रसिद्धा बहुश्रुता इति, तथा ह्येते वृकपदविषये सम्यगविदितपरमार्था बहवोऽप्येकसदृशमेव भाषमाणा अपि बहुमुग्धजनध्यान्ध्यमुत्पादयन्तोऽपि च ज्ञाततत्त्वानामादेयवचना न भवन्ति । तथा बहवोऽप्यमी वादिनो धार्मिकच्छद्मधूर्ताः परवञ्चनेकप्रवणा यत्किंचिदनुमानागमादिभिर्दायमादW जीवाद्यस्तित्वं सदृशमेव भाषमाणा अपि मुधैव मुग्धजनान् स्वर्गादिप्राप्तिलभ्यसुखसन्ततिप्रलोभनया भक्ष्याभक्ष्यगम्यागम्यहेयोपादेयादिसङ्कटे पातयन्तो बहुमुग्धधार्मिकव्यामोहमुत्पादयन्तोऽपि च सतामवधीरणीयवचना एव भवन्तीति । ततः सा पत्युर्वचनं सर्वं मानितवती ।।८१।। ટકાનો ભાવાનુવાદ:
હવે જે લોકો પરોક્ષવિષયમાં અનુમાનાદિની પ્રમાણતા માનીને અર્થાત્ અનુમાન આદિ પ્રમાણો દ્વારા પરોક્ષ એવા જીવાદિપદાર્થોની વ્યવસ્થા કરે છે અને કોઈપણ રીતે વિરામ પામતા નથી. તેઓને બોધ આપવા માટે દૃષ્ટાંત કહે છે. નાસ્તિકમતની વાસનાથી વાસિત અંત:કરણવાળો કામાસક્ત કોઈક પુરુષ પોતાની આસ્તિકમતમાં આસ્થાવાળી ધાર્મિકપત્નીને દરરોજ પોતાના શાસ્ત્રોની યુક્તિઓથી (કામ-ભોગો તરફ આકર્ષણ પેદા કરાવવા) પ્રતિબોધ કરે છે. પરંતુ તે સ્ત્રી જ્યારે પ્રતિબોધ પામતી નથી, ત્યારે તે કામાસક્ત પુરુષ આ ઉપાયથી હું તેને પ્રતિબોધ કરીશ - આ પ્રમાણે પોતાના ચિત્તમાં વિચારીને રાત્રીના છેલ્લા પ્રહરમાં તે સ્ત્રીની સાથે નગરથી બહાર નીકળીને, આ પ્રમાણે કહે છે - હે પ્રિયે ! જે આ નગરવાસિ લોકો પરોક્ષ એવા આત્માના વિષયમાં અનુમાનાદિની પ્રમાણતાને કહેતા અને લોકો દ્વારા બહુશ્રુત કહેવાતા નગરમાં રહે છે, તેઓની સુંદર વિચારણાઓની ચતુરાઈને તું જો. અર્થાત્ તે લોકો બહુશ્રુત કહેવાય છે, છતાં પણ તેઓની મુર્ખતાને તું જો. ત્યારબાદ તે પુરુષ નગરના દ્વારથી આરંભીને યાવતું નગરના મુખ્ય ચારરસ્તા સુધીના મંથરતર ગતિએ વાતા પવનથી ખેંચાઈ આવેલી રેતીથી વ્યાપ્ત રાજમાર્ગ ઉપર બંને પણ હાથના અંગુઠા, તર્જની અને મધ્યમાં - આ ત્રણ આંગળીઓને મેળવીને પોતાના શરીરના બંને પક્ષને રેતીમાં સ્થાપવા દ્વારા વરુના પગલાં પાડ્યા. (તે પતિ-પત્ની આ બનાવ પછી જૂએ છે કે શું થાય છે?) ત્યારે સવારમાં તે પગલાંઓને જોઈને ઘણા લોકો રાજમાર્ગ ઉપર ભેગા થાય છે. બહુશ્રુત લોકો પણ ત્યાં આવ્યા છે. આવેલા
Page #432
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ८२, मीमांसकदर्शन
તે બહુશ્રુતો લોકોને કહે છે કે.. “હે-હે લોકો ! સાંભળો, વરુના પગલાંઓ બીજી કોઈપણ રીતે સંગત થતા નથી. તેથી નિશ્ચે રાત્રીમાં કોઈક વરુ અહીં વનમાંથી આવ્યો હતો.” ઇત્યાદિ ચર્ચાઓ ચાલે છે. ત્યારે તે નાસ્તિકમતાનુયાયી પુરુષ તે બહુશ્રુતપુરુષોને તે પ્રમાણે બોલતા જોઈને પોતાની ભાર્યાને કહે છે કે, હે ! કલ્યાણિ ? હે પ્રિયે ! વરુના પગલાઓને કહેતાં તે બહુશ્રુતોને તું જો. ભલે તેઓ લોકરુઢીથી બહુશ્રુત કહેવાતા હોય, પરંતુ તેઓ પરમાર્થને જાણ્યા વિના બોલે છે. માટે અબહુશ્રુત જ છે. (અહીં ‘વૃપવં’ પદમાં જાતિમાં એકવચન છે.) તેથી મોટા ભાગના પણ આવા ધાર્મિકતાના વેશ નીચે ઢગનારા, બીજાને છેતરવામાં નિષ્ણાત, લોકોને સ્વર્ગાદિમાં પ્રાપ્ત થતા સુખની પરંપરાનું પ્રલોભન આપીને ભણ્યાભક્ષ્ય, ગમ્યાગમ્ય, પેયાપેય, હેય-ઉપાદેયની અસંગત વાતો કરી સંકટમાં પાડતા તથા અત્યંત મુગ્ધતા - ધાર્મિક વ્યામોહને ઉત્પન્ન કરતા વાદિઓના વચનો સારા માણસોને ઉપેક્ષણીય છે. (ત્યારબાદ તે સ્ત્રી પતિના આ વચનો સાંભળીને બધું સાચું માનવા લાગી અને યથેચ્છપણે ભોગોમાં પ્રવૃત્તિ કરવા લાગી.)
८०५
કેટલાક ઠેકાણે “યદ્ વન્તિ વહુશ્રુતા” એ પ્રમાણે પાઠ છે. તે પાઠ અનુસાર આ પ્રમાણે વ્યાખ્યા ક૨વી - લોકપ્રસિદ્ધ બહુશ્રુતો કે જેઓ વૃકપદના વિષયમાં સમ્યપરમાર્થને જાણતા નથી. તેથી ઘણા પણ એક સમાન બોલતા હોવા છતાં પણ ઘણા મુગ્ધ લોકોની બુદ્ધિની અંધતાને ઉત્પન્ન કરતા હોવાથી તે લોકપ્રસિદ્ધ બહુશ્રુત લોકોના વચનો તત્ત્વજ્ઞાનીઓને આદેય બનતા નથી. - શેષ પૂર્વવત્ જાણવું ૮૧૫
तदनु च तस्याः स पतिर्यदुपदिष्टवान् तदेव दर्शयन्नाह
આ દૃષ્ટાંતને બતાવ્યા બાદ પોતાની પત્નીને તે પતિએ જે ઉપદેશ આપ્યો હતો, તે બતાવતાં કહે છે કે -
पिब खाद च चारुलोचने, यदतीतं वरगात्रि तन्न ते ।
ન દ્દિ મીરુત નિવર્તતે, સમુદ્રયમાર્તામાં વરમ્ ।।૮૨||
શ્લોકાર્થ : હે સુનયના ! ખાઓ, પીઓ અને મોજ કરો. સુંદરી ! વીતી ગયેલું યૌવન પાછું મળવાનું નથી. ભોળી ! જે ગયું તે પાછું આવતું નથી. આ દેહ તો માત્ર પાંચભૂતોનો સમુદાય છે. ૧૮૨૫
व्याख्या - हे चारुलोचने- शोभनाक्षि पिब- पेयापेयव्यवस्थालोपेन मदिरादेः पानं कुरु । न केवलं पिब खाद च-भक्ष्याभक्ष्यनिरपेक्षतया मांसादिकं भक्षय च 1 पिबखादक्रिययोरुपलक्षणत्वाद्गम्यागम्यविभागत्यागेन भोगानामुपभोगेन स्वयौवनं
Page #433
--------------------------------------------------------------------------
________________
८०६
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ८२, मीमांसकदर्शन
सफलीकुर्वित्यपि वचोऽत्र ज्ञातव्यम् । यत्-यौ(च)नाद्यतीतम्-अतिक्रान्तं हे वरगात्रि-हे प्रधानानि तद्भूयस्ते-तव न भविष्यतीत्यध्याहार्यम् । चारुलोचने वरगात्रीति संबोधनद्वयस्य समानार्थस्याप्यादरानुरागातिरेकान्न पौनरुक्त्यदोषः । यदुक्तम्“अनुवादादरवीप्साभृशार्थविनियोगहेत्वसूयासु । ईषत्संभ्रमविस्मयगणनास्मरणेष्वपुनरुक्तम् ।।१।।" [ ] अथ स्वेच्छाविरचिते पाने खादने भोगसेवने च सुप्रापा परलोके कष्टपरम्परा, सुलभं च सति सुकृतसञ्चये भवान्तरे भोगसुखयौवनादिकमिति पराशङ्कां पराकर्तुं प्राह । नहि-नैव हे भीरु ! परोक्तमात्रेण नरकादिप्राप्यदुःखभयाकुले ! गतम्-इह भवादतिक्रान्तं सुखयौवनादि निवर्तते-परलोके पुनरप्युपढौकते । परलोकसुखलिप्सया तपश्चरणादिकष्टक्रियाभिरिहत्यसुखोपेक्षणं व्यर्थमित्यर्थः । अथ शुभाशुभकर्मपारतन्त्र्येण जीवेनामुं कायमधुनाधिष्ठाय स्थितेनावश्यं परलोकेऽपि स्वकर्महेतुकं सुखदुःखादिवेदितव्यमेवेत्याशंक्य प्राह । समुदयमात्रं-समुदयो भूतचतुष्टयसंयोगस्तन्मात्रम् । मात्रशब्दोऽवधारणे । इदं-प्रत्यक्षं कलेवरं-शरीरं एवास्तीत्यध्याहारः, न पुनर्भूतचतुष्टयसंयोगमात्रादपरो भवान्तरयायी शुभाशुभकर्मविपाकभोक्ता काये कश्चन जीवो विद्यते । भूतचतुष्कसंयोगश्च विधुदुद्योत इव क्षणतो दृष्टो नष्टः । तस्मात्परलोकानपेक्षया यथेच्छं पिब खाद चेत्यर्थः ।।८२ ।। ટીકાનો ભાવાનુવાદઃ
હે સુનયના ! પેય-અપેયની વ્યવસ્થાનો વિચાર કર્યા વિના તેની) વ્યવસ્થાનો લોપ કરી મદિરાદિ પાન કરો. માત્ર પીવાનું જ નહિ, ભક્ષ્યાભઢ્યના વિચારથી નિરપેક્ષપણે માંસાદિને ખાઓ, ઉપલક્ષણથી ગમ્યાગમ્ય સ્થાનનો વિભાગ પાડ્યા વિના ભોગોને ભોગવવા દ્વારા સ્વયૌવનને સફલ કરો. આ વચન પણ તે પતિ પોતાની પત્નીને કહે છે, તે જાણવું. હે સુંદરી ! યૌવન વીતી ગયા બાદ કશું મળશે નહિ. અહીં “ચારુલોચના' અને વરગાત્રિ' બે સંબોધનો સમાન અર્થવાળા હોવા છતાં પણ સ્ત્રી પ્રત્યેના આદર-અનુરાગના અતિરેકથી પ્રયુક્ત છે. (પુરુષો આવું બોલતા હોય છે.) તેથી તેમાં પુનરુક્તિદોષ નથી.
ठेथी ४युं छे ... “अनुवाद, मा६२, वीप्सा, Ful = सता, विनियोग, हेतु, असूया, ઇષત, સંભ્રમ, વિસ્મય, ગણના તથા સ્મરણ આ અર્થોમાં શબ્દનો બે વાર પ્રયોગ પુનરુક્ત થતો नथी."
આસ્તિક સ્ત્રી : ઇચ્છાનુસાર સ્વચ્છંદતાપૂર્વક ખાવામાં, પીવામાં અને ભોગ ભોગવવામાં તો
Page #434
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ८३, मीमांसकदर्शन
૦૭.
પાપ બંધાશે. તેના યોગે પરલોકમાં ખૂબ દુ:ખોની પરંપરા પ્રાપ્ત થશે અને સુકતનો સંચય કરીશું તો ભવાંતરમાં ભોગસુખ, યૌવન આદિ સુલભ બનશે.
નાસ્તિક પતિ : બીજાઓના કહેવા માત્રથી નરકાશિમાં પ્રાપ્ત થતા દુઃખોથી ભયાકુલ હે ભોળી ! તે લોકનું ગયેલું યૌવન તથા સુખ પરલોકમાં આવવાનું નથી. જે ગયું તે ગયું. તેથી પરલોકના મિથ્યાસુખની લિપ્સાથી તપચારિત્ર આદિ કષ્ટકારિ ક્રિયાઓ દ્વારા આ લોકના સુખની ઉપેક્ષા કરવી નિરર્થક છે.
આસ્તિક સ્ત્રીઃ પૂર્વકૃત શુભાશુભકર્મની પરતંત્રતાથી જીવ વડે આ જન્મમાં આ શરીરમાં રહીને તેના ફળો ભોગવાય છે. તે રીતે આ શરીરમાં રહીને જીવ દ્વારા કરાયેલા કર્મો પરલોકમાં અવશ્ય ભોગવવા પડશે. તેથી કર્મના ફળ તો કોઈને પણ ભોગવ્યા વિના ચાલે તેમ નથી.
નાસ્તિક પતિઃ આ શરીર પૃથ્વી આદિ ચાર ભૂતોનું કલેવર જ છે. પરંતુ શરીરમાં આ ચારના સંયોગથી અતિરિક્ત પરલોકગામિ શુભાશુભકર્મોના વિપાકને ભોગવનાર કોઈ જીવ નથી. અને ચાર ભૂતોનો સંયોગ વિજળીના ઉદ્યોતની જેમ ક્ષણવારમાં જોતાં જોતાં નાશ થઈ જાય છે. પરલોક જેવી કોઈ ચીજ નથી. તેથી પરલોકની ચિંતા છોડી, તેની નિરપેક્ષપણે ઇચ્છાનુસાર (હે સુંદરી !) પીઓ અને ખાઓ. IIટરા.
अथ प्रमेयं प्रमाणं चाहહવે તેમના પ્રમેય અને પ્રમાણનું નિરૂપણ કરે છે.
किंच-पृथ्वी जलं तथा तेजो वायुभूतचतुष्टयम् ।
आधारो भूमिरेतेषां मानं त्वक्षजमेव हि ।।८३।। શ્લોકાર્થ પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ-આ ભૂતચતુષ્ટય જ તત્ત્વ છે. તેનો આધાર પૃથ્વી છે. પ્રત્યક્ષ જ એક પ્રમાણ છે. l૮૩ll
ચાલ્યા- “વિવ” રૂચમ્યુચવે . પૃથ્વી-ભૂમિ, નમ:, તેનો-વકિ, વાયુ:-વન, भूतचतुष्टयम् । एतानि भूतानि चत्वारि आधारो भूमिरेतेषां-भूतानामाधारो-ऽधिकरणं भूमिः-पृथ्वी । “चैतन्यभूमिरेतेषां" इति पाठे तु चतुष्टयं किंविशिष्टं चैतन्यभूमिःचैतन्योत्पत्तिस्थानम्, भूतानि संभूयैकं चैतन्यं जनयन्तीत्यर्थः । एतेषां-चार्वाकाणां मते "प्रमाणभूमिरेतेषां" इति पाठान्तरे तु भूतचतुष्टयं प्रमाणभूमिः-प्रमाणगोचरस्तात्त्विक एतेषां मते । मानं तु-प्रमाणं पुनरक्षजमेव-प्रत्यक्षमेवैकं न पुनरनुमानादिकं प्रमाणम् । हिशब्दोऽत्र विशेषणार्थो वर्तते । विशेषः पुनश्चार्वाकैलॊकयात्रानिर्वाहप्रवणं धूमाद्यनुमानमिष्यते वचन न पुनः स्वर्गादृष्टादिप्रसाधकमलौकिकमनुमानमिति ।।८।।
Page #435
--------------------------------------------------------------------------
________________
૮૦૮
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ८४, मीमांसकदर्शन
ટીકાનો ભાવાનુવાદ:
શ્લોકમાં ‘વિ અભ્યચયાર્થક છે. અર્થાત્ વળી અર્થમાં વપરાય છે. વળી પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ, આ ભૂતચતુષ્ટય છે. તે ચાર ભૂતોનો આધાર પૃથ્વી છે. પરંતુ જ્યારે “વૈતન્યમૂરિતેષાં'-આ પાઠ હોય ત્યારે, આ પ્રમાણે અર્થ કરવો. - “ચાર ભૂતો ચૈતન્યના ઉત્પત્તિસ્થાન છે.” આ ચાર્વાકમતમાં ચૈતન્યનું ઉત્પત્તિસ્થાન ચાર ભૂતો છે. વળી “પ્રમાણભૂમિતેષાં” - આ પાઠ હોય ત્યારે આ પ્રમાણે અર્થ કરવો - ચાર્વાકમતમાં પ્રમાણના વિષયો ચાર છે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ છે. તે જ તત્ત્વ છે - પ્રમેય છે. તેની જ વાસ્તવિ-સત્તા છે. ચાર્વાકમતમાં પ્રત્યક્ષ જ પ્રમાણ છે, અનુમાનાદિ પ્રમાણો નથી. અર્થાત્ ચાર્વાકમતમાં ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષ જ એક પ્રમાણ છે, અનુમાનાદિ નહિ. દિ' શબ્દ વિશેષકથન માટે છે. વળી અહીં વિશેષ વાત એ છે કે.... ચાર્વાક લોકો વ્યવહારનો નિર્વાહ કરવા માટે ધૂમ આદિથી અગ્નિ આદિ લૌકિકપદાર્થોના અનુમાનને પ્રમાણ તરીકે માને છે. પરંતુ સ્વર્ગ, અદૃષ્ટ આદિ અતીન્દ્રિય અલૌકિકપદાર્થોના અનુમાનને પ્રમાણ માનતા નથી. l૮all
अथ भूतचतुष्टयीप्रभवादेहे चैतन्योत्पत्तिः कथं प्रतीयताम् ? इत्याशंक्याहહવે ચાર ભૂતોથી ઉત્પન્ન થયેલા શરીરમાં ચૈતન્યની ઉત્પત્તિ કેવી રીતે થાય છે ? આવી શંકાના સમાધાનમાં કહે છે કે...
पृथ्व्यादिभूतसंहत्या तथा देहपरीणतेः ।
मदशक्तिः सुराङ्गेभ्यो यद्वत्तद्वचिदात्मनि ।।८४ ।। શ્લોકાર્થ: મહુડા, ગોળ આદિના સંયોગથી જેમ સ્વયંમેવ મદશક્તિ ઉત્પન્ન થાય છે, તેમ પૃથ્વી આદિ ચારના સંયોગથી દેહાકાર પરિણમનથી શરીરમાં ચિલ્લેક્તિ=ચૈતન્ય સ્વયંસેવ ઉત્પન્ન થાય છે. ૮૪. ___ व्याख्या-पृथिव्यादीनि-पृथिव्यप्तेजोवायुलक्षणानि यानि भूतानि तेषां संहतिःसमवायः संयोग इति यावत् तया हेतुभूतया । तथा-तेन प्रकारेण या देहस्य परीणतिःपरिणामस्तस्याः सकाशात् चिदिति प्रयोगः । यद्वद्यथा सुराङ्गेभ्यो-गुडधातक्यादिभ्यो मद्याङ्गेभ्यो मदशक्तिः-उन्मादकत्वं भवति, तद्वत्तथा चित् चैतन्यमात्मनि-शरीरे । अत्रात्मशब्देनानेकार्थेन शरीरमेव ज्ञातव्यं, न पुनर्जीवः । अयं भावःभूतचतुष्टयसंबन्धादेहपरीणामः, ततश्च देहे चैतन्यमिति । अत्र परीणतिशब्दे
Page #436
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ८५, मीमांसकदर्शन
घञ्भावेऽपि बाहुलकादुपसर्गस्य दीर्घत्वं सिद्धम् । पाठान्तरं वा । “पृथ्व्यादिभूतसंहत्यां तथा देहादिसंभवः । मदशक्तिः सुराङ्गेभ्यो यद्वत्तद्वत्स्थितात्मता ।।" पृथिव्यादिभूतसंहत्यां सत्यां, तथा शब्दः पूर्वश्लोकापेक्षया समुञ्चये, देहादिसंभवः । आदिशब्दाभृभूधरादयो भूतसंयोगजा ज्ञेयाः । सुराङ्गेभ्यो यद्वन्मदशक्तिर्भवति, तद्वद्भूतसंबन्धाच्छरीर आत्मतासचेतनता स्थिता-व्यवस्थितेति । यदुवाच वाचस्पतिः “पृथिव्यापस्तेजो वायुरिति तत्त्वानि, तत्समुदाये शरीरविषयेन्द्रियसंज्ञाः, तेभ्यश्चैतन्यं" इति ।।८४ ।। ટીકાનો ભાવાનુવાદ: પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ, આ ચાર ભૂતોના સંયોગરૂપ હેતુથી દેહાકાર પરિણમન થાય છે. (તેમાં ચૈતન્ય ઉત્પન્ન થાય છે.) જેમ મહુડા, ગોળ આદિ દારુની સામગ્રીથી મદશક્તિ = ઉન્માદપણું ઉત્પન્ન થાય છે, તેમ ચાર ભૂતોના સંયોગથી દેહાકાર પરિણમનથી શરીરમાં ચૈતન્ય ઉત્પન્ન થાય છે. અહીં આત્મા શબ્દના અનેક અર્થ થતા હોવાથી, અહીં આત્માનો અર્થ શરીર જ જાણવો, જીવ નહિં. તાત્પર્ય એ છે કે ચાર ભૂતોના સંબંધથી દેહપરિણમન અને તેનાથી દેહમાં ચૈતન્ય ઉત્પન્ન થાય છે. અહીં ‘પરીતિ’ શબ્દમાં ‘રિ' ઉપસર્ગનો વિકલ્પથી દીર્ઘ થયો છે.
આ શ્લોકનો આ પ્રમાણે પાઠાન્તર પણ મળે છે. પૃથ્વામૂિતમંદત્યાં તૈથા દરિહંમર મદશજિ સુરાખ્યો પર્વત્તિ સ્થિત ત્મિતા I(અહીં ‘તથા' શબ્દ પૂર્વશ્લોકની અપેક્ષાએ સમુચ્ચયાર્થક છે.) - હવે શ્લોકનો અર્થ આ પ્રમાણે થશે - “પૃથ્વી આદિ ચાર ભૂતોનો સંયોગ થતે છતે દેહાદિની ઉત્પત્તિ થાય છે. આદિ શબ્દથી પૃથ્વી, પર્વત આદિ ધૂલજગત પણ ભૂતસંયોગથી ઉત્પન્ન થાય છે તેમ જાણવું. મહુડા આદિ દારુની સામગ્રીથી જેમ મદશક્તિ ઉત્પન્ન થાય છે, તેમ ભૂતોના સંયોગથી શરીરમાં સચેતનતા સ્થિત થાય છે - ઉત્પન્ન થાય છે. વાચસ્પતિએ કહ્યું છે કે... “પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ આ ચાર તત્ત્વો છે. તેમનો સમુદાય = વિશિષ્ટસંયોગથી શરીર, ઇન્દ્રિય અને વિષયસંજ્ઞક પદાર્થ ઉત્પન્ન થાય છે. તેનાથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે. ll૮૪ll
एवं स्थिते यथोपदिशन्ति तथा दर्शयन्नाह - આ પ્રમાણે તત્ત્વોનું નિરૂપણ કરીને ચાર્વક જે પ્રમાણે ઉપદેશ આપે છે, તે બતાવતાં કહે છે.
तस्मादृष्टपरित्यागाद्यददृष्टे प्रवर्तनम् । लोकस्य तद्विमूढत्वं चार्वाकाः प्रतिपेदिरे ।।८५।।
Page #437
--------------------------------------------------------------------------
________________
८१०
षड्दर्शन समुञ्चय भाग-२, श्लोक - ८६, मीमांसकदर्शन
શ્લોકાર્થ: તેથી પ્રત્યક્ષથી અનુભૂત = નજરે દેખાતા સુખોને છોડીને, નહિ દેખાતા સુખને માટે પ્રવર્તવું તે મૂઢતા છે. એમ ચાર્વાકો કહે છે.
व्याख्या-यस्माद्भूतेभ्यश्चैतन्योत्पत्तिः तस्मात्कारणाद् दृष्टपरित्यागात्-दृष्ट-प्रत्यक्षानुभूतमैहिकं लौकिकं यद्विषयजं सुखं तस्य परित्यागाददृष्टे-परलोकसुखादौ तपश्चरणादिकष्टक्रियासाध्ये यत्प्रवर्तनं-प्रवृत्तिः तल्लोकस्य विमूढत्वं-अज्ञानमेवेति चार्वाकाः प्रतिपेदिरे-प्रतिपन्नाः । यो हि लोको विप्रतारकवचनोपन्यासत्रासितसंज्ञानो हस्तगतमिहत्यं सुखं विहाय स्वर्गापवर्गसुखप्रेप्सया तपोजपध्यानहोमादौ यद्यतते, तत्र तस्याज्ञानतैव कारणमिति तन्मतोपदेशः ।।८५।।। ટીકાનો ભાવાનુવાદ: જે કારણથી પૃથ્વી આદિ ભૂતોથી ચૈતન્યની ઉત્પત્તિ થાય છે, તે કારણથી પ્રત્યક્ષથી અનુભવાતા આ લોકસંબંધી લૌકિક વિષયજન્ય સુખનો ત્યાગ કરીને, કઠીન તપ અને ચારિત્રની કષ્ટકારિ ક્રિયાથી સાધ્ય પરલોકસુનાદિ માટે પ્રવૃત્તિ કરવી તે લોકની મૂઢતા = અજ્ઞાનતા છે. - આ પ્રમાણે ચાર્વાકો માને છે.
ધૂર્તો દ્વારા ફેલાવાયેલા મિથ્યાવચનોના કારણે જેમનું સમ્યગુજ્ઞાન નાશ પામી ગયું છે, એવા લોકો હાથમાં રહેલા આલોકસંબંધી સુખને છોડીને સ્વર્ગ-મોક્ષ સુખની લાલસાથી તપ, જપ, ધ્યાન, હોમ-હવનાદિ ક્રિયાઓમાં પ્રયત્ન કરે છે. તેમાં તે લોકોની અજ્ઞાનતા જ કારણ છે. - આ પ્રમાણે ચાર્વાકમતનો ઉપદેશ છે. ll૮પી
अथ ये शान्तरसपूरितस्वान्ता निरुपमं शमसुखं वर्णयन्ति, तानुद्दिश्य यञ्चार्वाका ब्रुवते तदाहહવે જેઓ શાંતરસથી પૂરિત = પ્લાવિત હૃદયવાળા થઈને તપ, જપ, ધ્યાનાદિથી નિરૂપમ શમસુખની પ્રાપ્તિ થાય છે - એમ બતાવે છે, તેઓને ઉદ્દેશીને ચાર્વાકો કહે છે કે.
साध्यवृत्तिनिवृत्तिभ्यां या प्रीतिर्जायते जने ।
निरर्था सा मते तेषां धर्मः कामात्परो न हि ।।८६।। શ્લોકાર્થ: સ્વર્ગ, મોક્ષ વગેરે સાધ્ય માટેની પ્રવૃત્તિ દ્વારા અને દુ:ખ, નરક વગેરે અસાધ્ય માટેની નિવૃત્તિ દ્વારા લોકોને જે આનંદ ઉત્પન્ન થાય છે, તે નિરર્થક છે. કારણકે તેઓના મતમાં ભોગસુખથી બીજો કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી. કેટલા
Page #438
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय भाग-२, श्लोक -८७, मीमांसकदर्शन
८११
व्याख्या-साध्यं-ध्यानं द्वधा, उपादेयं हेयं च । उपादेये धर्मशुक्लध्यानयुगे हेये चातरौद्रध्यानयुगे । अथवा साध्ये-साधनीये कार्ये, उपादेये पुण्यकृत्ये तपःसंयमादौ, हेये च पापकृत्ये विषयसुखादिके क्रमेण वृत्तिनिवृत्तिभ्यां प्रवर्तननिवर्तनाभ्यां जने - लोके या प्रीतिः - मनः सुखं जायते - समुत्पद्यते सा तेषां - चार्वाकाणां मते निरर्था - निःप्रयोजना निःफलाऽतात्त्विकीत्यर्थः । हिर्यस्मात् धर्मः कामात्-विषयसुखसेवनान्न परः काम एव परमो धर्मः, तज्जनितमेव च परमं सुखमिति भावः । अथवा ये धर्मप्रभावादिह लोकेऽपीष्टानिष्टकार्ययोः सिद्ध्यसिद्धीः वदन्ति, तान्प्रति यञ्चार्वाका जल्पन्ति तदर्शयन्नाह-“साध्यवृत्तिनिवृत्तिभ्यां” इत्यादि । तपोजपहोमादिभिः साध्यस्यप्रेप्सितकार्यस्य या वृत्तिः-सिद्धिर्या च तैरेव तपोजपादिभिरनिष्टस्य साध्यस्य विघ्नादेनिवृत्तिः-असिद्धिरभाव इति यावत्ताभ्यां साध्यवृत्तिनिवृत्तिभ्यां या जने प्रीतिर्जायते सा निरर्था । अर्थशब्दस्य हेत्वर्थस्यापि भावान्निर्हेतुका निर्मूला । तेषां मते हिर्यस्माद्धर्मः कामान पर इति प्राग्वत् ।।८६।। ટીકાનો ભાવાનુવાદઃ સાધ્ય-ધ્યાન બે પ્રકારનું છે. ઉપાદેય અને હેય. ધર્મધ્યાન અને શુક્લધ્યાન ઉપાદેય છે તથા આર્તધ્યાન અને રૌદ્રધ્યાન હેય છે. અથવા સાધનીકાર્યમાં, તપસંયમાદિ ઉપાદેય પુણ્યકાર્યોમાં પ્રવૃત્તિ કરવાથી તથા હેયરૂપ વિષયસુખાદિ પાપકૃત્યોમાંથી નિવૃત્ત થવાથી લોકોને જે આત્મિક સુખ - માનસિક સુખ પ્રાપ્ત થાય છે, તે ચાર્વાકમતમાં નિરર્થક છે. નિપ્રયોજન - નિષ્ફલ અને અતાત્ત્વિક છે. તેમના મતમાં કામભોગના સેવનથી બીજો શ્રેષ્ઠ કોઈ ધર્મ નથી. અને વિષયસેવનથી પ્રાપ્ત થતું સુખ જ શ્રેષ્ઠ છે.
વળી જે લોકો ધર્મના પ્રભાવથી આ લોકમાં ઇષ્ટકાર્યની સિદ્ધિ અને અનિષ્ટકાર્યની અસિદ્ધિ કહે છે. તે લોકોની પ્રતિ ચાર્વાક કહે છે કે તે તપ આદિ દ્વારા ઇચ્છિત કાર્યની જે સિદ્ધિ તથા તપ, જપાદિ દ્વારા અનિષ્ટરૂપ વિક્નોની નિવૃત્તિ અસિદ્ધિ થાય છે. તે સાધ્ય વૃત્તિ અને નિવૃત્તિ વડે લોકોમાં જે પ્રીતિ ઉત્પન્ન થાય છે તે નિરર્થક છે. તેઓના મતમાં ભોગસેવનથી શ્રેષ્ઠ ધર્મ નથી. IIટકા
उपसंहरन्नाहચાર્વાકમતનો ઉપસંહાર કરતાં કહે છે કે
Page #439
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ८७, मीमांसकदर्शन
लोकायतमतेऽप्येवं सङ्क्षपोऽयं निवेदितः ।
अभिधेयतात्पर्यार्थः पर्यालोच्यः सुबुद्धिभिः ।।८७।। શ્લોકાર્થ આ પ્રમાણે લોકાયતમતનો પણ સંક્ષેપ જણાવ્યો. બુદ્ધિશાળી પુરુષો દ્વારા દરેક शनन। मभिधेयन। तत्पर्थिने वियारको होश. ॥८७॥ - - -
व्याख्या-एवं-अमुना प्रकारेण अपेः समुश्चयार्थत्वान्न केवलमन्यमतेषु सङ्केप उक्तो लोकायतमतेऽप्ययमनन्तरोक्तः सझेपो निवेदितः । ननु बौद्धादिमतेषु सर्वेष्वपि सक्षेप एवात्र यधुच्यत तर्हि विस्तरेण तत्परमार्थः कथमवभोत्स्यते ? इत्याशङ्क्याह-“अभिधेय" इत्यादि । अभिधेयस्य-सर्वदर्शनवाच्यस्यार्थस्य तात्पर्यार्थः-अशेषविशेषविशिष्टः परमार्थः परिसमन्तात्पौर्वापर्येणालोच्यः-स्वयं विमर्शनीयः । अथवा “लोचूड् दर्शने” इति धातुपाठादालोच्यस्तत्तत्तदीयशास्त्रेभ्योऽवलोकनीयः सुबुद्धिभिः-सुनिपुणमतिभिः सङ्क्षितरुचिसत्त्वानुग्रहार्थत्वादस्य सूत्रकरणस्येति । अथवा सर्वदर्शनसंमतानां सत्त्वानां परस्परं विरोधमाकर्ण्य । किं कर्तव्यता मूढानां प्राणिनां यत्कर्तव्योपदेशमाह “अभिधेय" इत्यादिअभिधेयं-सर्वदर्शनसंबन्धी प्रतिपाद्योऽर्थः तस्य यस्तात्पर्यार्थः-सत्यासत्यविभागेन व्यवस्थापितस्तत्त्वार्थः स पर्यालोच्यः। सम्यग्विचारणीयो न पुनर्यथोक्तमात्रो निर्विचार ग्राह्यः । कैः ? सुबुद्धिभिः-सुष्ठु शोभना मार्गानुसारिणी पक्षपातरहिता बुद्धिः-मतिर्येषां ते सुबुद्धयः, तैर्न पुनः कदाग्रहग्रहिलैः । यदुक्तम्-“आग्रही बत निनीषति युक्तिं यत्र तत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युक्तिर्यत्र तत्र मतिरेति निवेशम् ।।१ ।।” अयमत्र भावार्थःसर्वदर्शनानां परस्परं मतविरोधमाकर्ण्य मूढस्य प्राणिनः सर्वदर्शनस्पृहयालुतायां निजदर्शनेकपक्षपातितायां वा दुर्लभं स्वर्गापवर्गसाधकत्वम्, अतो मध्यस्थवृत्तितया विमर्शनीयः सत्यासत्यार्थविभागेन तात्त्विकोऽर्थः, विमृश्य च श्रेयस्करः पन्थाभ्युपगन्तव्यो यतितव्यं च तत्र कुशलमतिभिः ।।८७।।
इति श्री तपागणगगनाङ्गणदिनमणिश्रीदेवसुन्दरसूरिपदपद्मोपजीविश्रीगुणरत्नसूरिविरचितायां तर्करहस्यदीपिकायां षड्दर्शनसमुञ्चयटीकायां जैमिनीयचार्वाकीयमतस्वरुपनिर्णयो नाम षष्ठोऽधिकारः ।। तत्समाप्तौ च समाप्तेयं तर्करहस्यदीपिकाम्नी षड्दर्शनसमुचयवृत्तिः ।।
Page #440
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ८७, मीमांसकदर्शन
ટીકાનો ભાવાનુવાદ:
કિ સમુચ્ચયાર્થક છે. આ પ્રમાણે માત્ર અન્ય મતો જ નહિ, લોકાયતમતનો પણ સંક્ષેપ કહેવાયો.
શંકા : આ ગ્રંથમાં જો બૌદ્ધાદિ સર્વદર્શનોનો સંક્ષેપ જ કહેવાયો છે, તો વિસ્તારથી તે તે દર્શનના પરમાર્થનો બોધ કેવી રીતે થશે ?
સમાધાન : અહીં અમે માત્ર સર્વદર્શનોનું સંક્ષેપથી વર્ણન કર્યું છે. પરંતુ તે તે દર્શનના અભિધેયના તાત્પર્યાર્થીને = સઘળાયે વિશેષોથી વિશિષ્ટપરમાર્થને પૂર્વાપરનો વિચાર કરીને સ્વયં વિચારી લેવો.
ત્રો' ધાત દર્શનાર્થક છે. આથી પર્યાલો...' નો અર્થ એ છે કે, તે તે દર્શનના તે તે શાસ્ત્રોને નિપુણબુદ્ધિવાળાઓએ જોવા જોઈએ. આ સૂત્રગ્રંથ તો માત્ર સંક્ષિપ્તરુચિવાળા જીવોના અનુગ્રહ માટે છે.
અથવા સર્વદર્શનોના પદાર્થોના પરસ્પરવિરોધને સાંભળી કિંકર્તવ્યમૂઢ બનેલા જીવોને જે કરવા યોગ્ય છે, તે ઉપદેશ આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે સર્વદર્શન દ્વારા પ્રતિપાદિત પદાર્થના તાત્પર્યાર્થને = સત્યાસત્યના વિભાગ વડે વ્યવસ્થાપિત તત્વાર્થને તેઓએ વિચારવો જોઈએ. તથા તે પદાર્થોનો સારી રીતે વિચાર કરવો જોઈએ. માત્ર તેઓએ કહ્યું, તે પ્રમાણે વિચાર કર્યા વિના ગ્રહણ કરવા યોગ્ય નથી. માર્ગાનુસાર પક્ષપાતરહિત બુદ્ધિવાળાઓ વડે કે જેઓ દુરાગ્રહોથી મુક્ત છે, તેઓ વડે સર્વ દર્શનના વાર્થને મધ્યસ્થભાવથી વિચાર કરીને સત્યાસત્યનો વિવેક કરવો જોઈએ. દુરાગ્રહી માણસ મધ્યસ્થતાથી વિચારી શકતો નથી. જેથી કહ્યું પણ છે કે દુરાગ્રહી વ્યક્તિ જે મતમાં પોતાની બુદ્ધિ સ્થિર થઈ હોય છે, ત્યાં યુક્તિઓને ખેંચવાની ઇચ્છા કરે છે અને મધ્યસ્થચિત્તવાળો વ્યક્તિ જેમાં યુક્તિ હોય છે, ત્યાં મતિને સ્થિર કરે છે. અર્થાત્ કદાગ્રહી વ્યક્તિ પોતાની માન્યતાથી આગ્રહી મતિવાળો હોવાથી પોતાની માન્યતા પ્રમાણે યુક્તિઓને લડાવ્યા કરે છે. જ્યારે મધ્યસ્થ ચિત્તવાળા વ્યક્તિઓ જે પદાર્થમાં યુક્તિ સ્થિર હોય અર્થાત્ યુક્તિથી જે પદાર્થ સિદ્ધ થતો હોય ત્યાં પોતાની મતિને સ્થિર કરે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે સર્વદર્શનોનો પરસ્પરવિરુદ્ધ મત સાંભળીને કિંકર્તવ્યમૂઢ બનેલા જીવો જો સર્વદર્શનોને સાચા માની તેને સેવવાની ઇચ્છા કરે તો કે પોતાના દર્શનનો પક્ષપાત ઉભો રાખી તેને સેવવાની ઇચ્છા રાખે તો, તેઓને માટે સ્વર્ગ કે મોક્ષ દુર્લભ છે. આથી
Page #441
--------------------------------------------------------------------------
________________
८१४
षड्दर्शन समुझय भाग-२, श्लोक-८७, मीमांसकदर्शन
મધ્યસ્થવૃત્તિથી સત્યાસત્યના વિભાગ દ્વારા તાત્ત્વિકપદાર્થ વિચારવો જોઈએ. સત્યાસત્યનો વિચાર કરીને શ્રેયસ્કરમાર્ગ સ્વીકારવો જોઈએ અને તે માર્ગમાં કુશલબુદ્ધિવાળાઓએ પ્રયત્ન કરવો જોઈએ. ll૮૭
તે આ પ્રમાણે તપાગચ્છરૂપી ગગનમંડપમાં સૂર્ય જેવા તેજસ્વી શ્રી દેવસુંદરસૂરીશ્વરજી મહારાજાના ચરણસેવી શ્રી ગુણરત્નસૂરિશ્વરજી મહારાજા વિરચિત પદર્શનસમુચ્ચયની ટીકામાં જૈમિનિદર્શન અને ચાર્વાકમતના સ્વરૂપનિર્ણય નામનો છઠ્ઠો અધિકાર ભાવાનુવાદ સહિત પૂર્ણ થાય છે. આ રીતે તે સમાપ્ત થતાં તર્કરહસ્ય દીપિકા નામની પદર્શનસમુચ્ચય ગ્રંથની ટીકા પણ સાનુવાદ સાનંદ પૂર્ણ થાય છે.
Page #442
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्शय, भाग - २, परिशिष्ट - १
८१५
7 - पशिष्ट - १ मलधारिश्रीराजशेखरसूरिविरचितः षड्दर्शनसमुचयः ।।
।ऐं नमः ।। नत्वा निजगुरून भक्तन्या, स्मृत्वा वाङ्मयदेवताम् । सर्वदर्शनवक्तव्यं, वक्ति श्री राजशेखरः ।।१।। धर्म: प्रियः सर्वलोके, तं ब्रूयुर्दर्शनानि षट् । तेषां लिङ्गे च वेषे च, आचारे दैवते गुरौ ।।२।। प्रमाणतत्त्वयोर्मुक्ती, तर्के भेदो निरीक्ष्यते । मुक्तिरष्टाङ्गयोगेनेत्येतत् साधारणं वचः ।।३।। जैन साङ्ख्यं जैमिनीयं, योगं वैशेषिकं तथा । सौगतं दर्शनान्येवं, नास्तिकं तु दर्शनम् ।।४।।
[जैनमत तत्र जैनमते लिङ्गं, रजोहरणमादिमम् । मुखवस्त्रं च वेषश्च, चोलपट्टादिकः स्मृतः ।।५।। विस्तारस्त्वोघनिर्युक्ते यो वेषादिगोचरः । आचारः पञ्चसमितिगुप्तित्रितयलक्षणः ।।६।। ईर्याभाषैणाऽऽदाननिक्षेपोत्सर्गसंज्ञकाः । पञ्चाहुः समितीस्तिस्रो, गुप्तीस्त्रियोगनिग्रहात् ।।७।। तीर्थङ्कराश्चतुर्युक्ता, विंशतिवृषभादयः । क्लिष्टाष्टकर्मनिर्मुक्ताः, केवलज्ञानभास्कराः ।।८।। महाव्रतधरो धीरः, सर्वागमरहस्यवित् । क्रोधमानादिविजयी, निर्ग्रन्थो गुरुरुच्यते ।।९।। प्रत्यक्षं च परोक्षं च द्वे प्रमाणे इह स्मृते । तत्र प्रमेयं स्याद्वादाधिष्ठितं द्रव्यषण्मयम् ।।१०।। धर्माधर्मो नभः कालः, पुद्गलश्चेतनस्तथा । द्रव्यषटकमिदं ख्यातं, तद्भेदास्त्वागमे स्मृताः ।।११।। जीवाजीवी तथा पुण्यं, पापमाश्रवसंवरौ । बन्धो विनिर्जरामोक्षी, नवतत्त्वी मताऽर्हताम् ।।१२।।
Page #443
--------------------------------------------------------------------------
________________
८१६
षड्दर्शन समुझय, भाग - २, परिशिष्ट - १
चैतन्यलक्षणो जीवः, स्यादजीवस्ततोऽन्यथा । सत्कर्मपुद्गलाः पुण्यं, पापं दुष्कर्मपुद्गलाः ।।१३।। कषाया विषया योगा, इत्याद्या आश्रवा मताः । आश्रवाद्विरमणं यत्, तत् संवर इति स्मृतः ।।१४।। शुभाशुभानां ग्रहणं, कर्मणां बन्य इष्यते । पूर्वोपार्जितकर्माघजरणं निर्जरा स्मृता ।।१५।। कर्मक्षयेण जीवस्य, स्वस्वरूपस्थितिः शिवम् । एषां नवानां श्रद्धाने, चारित्रात् तत्तु लभ्यते ।।१६।। श्वेताम्बरा वन्द्यमाना, धर्मलाभं प्रचक्षते । शुद्धां माधुकरी वृत्ति, सेवन्ते भोजनादिषु ।।१७।। ख्याता: प्रमाणमीमांसा, प्रमाणोक्तिसमुञ्चयः । नयचक्रवालतर्कः स्याद्वादकलिका तथा ।।१८।। प्रमेयपद्ममार्तण्डस्तत्त्वार्थः सर्वसाधनः । धर्मसंग्रहणीत्यादि, तर्काघा जिनशासने ।।१९।। युग्मम् । जैने मते उभौ पक्षी, श्वेताम्बरो दिगम्बरः । श्वेताम्बरः पुरा प्रोक्तः, कथ्यतेऽथ दिगम्बरः ।।२०।। दिगम्बराणां चत्वारो, भेदा नान्यव्रतस्पृशः । काष्ठासङ्गो मूलसङ्गः, सङ्गो माथुरगोप्यो ।।२१।। पिच्छिका चमरीवालेः काष्ठासङ्गे प्रतिष्ठिता । मूलसङ्गे मयुराणां, पिच्छेर्भवति पिच्छिका ।।२२।। पिच्छिका माथुरे सङ्घ, मूलादपि हि नादृता । मयूरपिच्छिका गोप्याः, धर्मलाभं भणन्ति ते ।।२३।। धर्मवृद्धिगिरः शेषाः, गोप्याः स्त्रीमुक्तिभाषिणः । गोप्यादन्ये त्रयः सङ्घाः, प्राहु नो निर्वृतिं स्त्रियाः ।।२४।। शेषास्त्रयश्चगोप्याश्च, केवलि(जिन)भुक्तिं न मन्वते । नास्ति चीवरयुक्तस्य, निर्वाणं सव्रतेऽपि हि ।।२५।। द्वात्रिंशदन्तरायाः स्युर्मलाश्चैव चतुर्दश । भिक्षाऽटने भवन्त्येषां, वर्जनीयास्तदागमे ।।२६।।
Page #444
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुशय, भाग - २, परिशिष्ट - १
०१७
शेषं श्वेताम्बरैस्तुल्यमाचारे दैवते गुरौ । श्वेताम्बरप्रणीतानि, तर्कशास्त्राणि मन्वते ।।२७।। स्याद्वादविद्याविद्योतात, प्रायः साधर्मिका अमी । परमष्टसहस्री या, न्यायकरवचन्द्रमाः ॥२८॥ सिद्धान्तसार इत्याद्यास्ताः परमकर्कशाः । तेषां जयश्रीदानाय, प्रगल्भन्ते पदे पदे ।।२९।। जिनकल्पादयो भेदा, व्युच्छिन्नाः साम्प्रतं कलो । वर्तमानं ततः प्रोक्तं, सर्वं ज्ञेयं जिनागमात् ।।३०।। सम्यग् जैनं मतं ज्ञात्वा, योगेऽष्टाङ्गे रमेत यः । स कर्मलाघवं कृत्वा, लब्धा सौख्यपरम्पराम् ।।३१।। इति जैनमतम् ।।
[साङ्ख्यमत अथ साङ्ख्यमतं ब्रूमस्ते त्रिदण्डैकदण्डकाः । कोपीनं वसनं तेषां, धातुरक्ताम्बराश्च ते ।।३२।। क्षुरमुण्डा एणचर्मासना द्विजगृहाशनाः । पञ्चग्रासीपराश्चैव, द्वादशाक्षरजापिनः ।।३३।। ॐ नमो नारायणाय, तद्भक्ताः प्रवदन्त्यदः । प्रणामकाले तेऽप्याहुः, पदं तत्तु नमोऽन्तकम् ।।३४।। बीटेति भारते ख्याता, दारवी मुखवस्त्रिका । दयानिमित्तं भूतानां, मुखनिःश्वासरोधिका ।।३५।। यदाहुस्ते-घ्राणादनुप्रयातेन, श्वासेनैकेन जन्तवः । हन्यन्ते शतशो ब्रह्मनणुमात्राक्षरवादिना ।।३६।। दयार्थं जलजीवानां, गलनं धारयन्ति ते । शास्त्रेषूपदिशन्त्येवं, भक्तानां पुरतः सदा ।।३७।। षट्त्रिंशदङ्गुलायाम, विंशत्यङ्गुलविस्तृतम् । दृढं गलनकं कुर्याद्, भूयो जीवान् विशोधयेत् ।।३८।। नियन्ते मिष्टतोयेन, पूतराः क्षारसम्भवाः । क्षारतोयेन तु परे, न कुर्यात् सङ्करं ततः ।।३९।। लूताऽऽस्यतन्तुगलितैकबिन्दो सन्ति जन्तवः । सूक्ष्मा भ्रमरमानास्ते, नैव मान्ति त्रिविष्टपे ।।४०।।
Page #445
--------------------------------------------------------------------------
________________
८१८
षड्दर्शन समुञ्चय, भाग-२, परिशिष्ट - १
कुसुम्भकुङ्कुमाम्भोवत्रिचितं सूक्ष्मजन्तुभिः । न दृढेनापि वस्त्रेण, शक्यं शोधयितुं जलम् ।।४।।
(उत्तरमीमांसायां गलनकविचारोऽयम्)। ....साजन्या निरीश्वराः केचित्, केचिदीश्वरदेवताः । ये ते निरीश्वरास्तेऽमी, नारायणपरायणाः ।।४२।। विष्णोः प्रतिष्ठां कुर्वन्ति, साङ्खयशासनसूरयः । चैतन्यप्रमुखैः शब्देस्तेपामाचार्य उच्यते ।।४।। प्रत्यक्षमनुमानं च, शाब्दं चेति प्रमात्रयम् । अन्तर्भावोऽत्र शेषाणां, प्रमाणानां सयुक्तिकः ।।४४।। अमीषां साढयसूरीणां, तत्त्वानां पञ्चविंशतिः । सत्त्वं रजस्तमश्चेति, ज्ञेयं तावद् गुणत्रयम् ।।४५।। एतेषां या समाऽवस्था, सा प्रकृतिः किलोच्यते । प्रधानाव्यक्तशब्दाभ्यां, वाच्या नित्यस्वरूपिका ।।४६।। ततः संजायते बुद्धिर्महानिति यकोच्यते । अहङ्कारस्ततोऽपि स्यात्, ततः षोडशको गणः ।।४७।। स्पर्शनं रसनं घ्राणं, चक्षुः श्रोत्रं च पञ्चमम् । पञ्च बुद्धीन्द्रियाण्याहुस्तथा कर्मेन्द्रियाणि च ।।४।। पायूपस्थवच:पाणिपादाख्यानि मनस्तथा । अन्यानि पञ्च रूपादितन्मात्राणीति षोडश ।।४९।। रूपात्तेजो रसादापो, गन्धाद् भूमिः स्वरात्रभः । स्पर्शाद्वायुस्तथा चैवं, पञ्चभ्यः पञ्चभूतकम् ।।५०।। एवं चतुर्विंशतितत्त्व-रूपं, निवेदितं साडयमते प्रधानम् । अन्यस्त्वकर्ता विगुणश्च भोक्ता, तत्त्वं पुमान् नित्यचिदभ्युपेतः ।।५१।। अमूर्तश्चेतनो भोगी, नित्यः सर्वगतोऽक्रियः । अकर्ता निर्गुणः सूक्ष्म, आत्मा कापिलदर्शने ।।५२।। प्रकृतेविरहो मोक्षस्तन्नाशे स स्वरूपगः । बध्यते मुच्यते चैव, प्रकृति: पुरुषो न तु ।।५३।। साङ्ख्यानां मतवक्तारः, कपिलासुरिभार्गवाः । उलूकः पञ्चशिखश्चेश्वरकृष्णस्तु शास्त्रकृत् ।।५४।।
Page #446
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय, भाग - २, परिशिष्ट - १
तर्कग्रन्था एतदीया, माठरस्तत्त्व - कौमुदी । गौडपादाऽऽत्रेयतन्त्रे, साङ्ख्यसप्ततिसूत्रयुक् ।।५५ ।। काश्यां प्राचुर्यमेतेषां बहवो मासोपवासिकाः । धूम्रमार्गानुगा विप्रा, अर्चिर्मागानुगास्त्वमी । । ५६ ॥ वेदप्रियास्ततो विप्रा, यज्ञमार्गानुगामिनः । हिंसादिवेद - विरताः साङ्ख्या अध्यात्मवादिनः । । ५७ ।।
स्वकीयस्य मतस्यैते, महिमानं प्रचक्षते ।
यदि साङ्ख्यमते भक्तिस्तदा मुक्तिर्विना क्रियाम् ।। ५८ ।। उक्तं च मठारप्रान्ते -
हस पिब लल खाद मोद नित्यं, भुङ्क्ष्व च भोगान् यथाऽभि-लाषम् । यदि विदितं ते कपिलमतं तत्, प्राप्स्यसि मोक्षसौख्यमचिरेण ।। ५९ ।। इति साङ्ख्यमतम् ।।
[मीमांसकमत जैमिनीयमत ]
अथ मीमांसकं ब्रूमो, जैमिनीयापराभिधम् ।
जैमिनीया एकदण्डास्त्रिदण्डा अपि साङ्ख्यवत् ।। ६० ।।
मीमांसको द्विधा कर्म, ब्रह्ममीमांसकस्तथा ।
वेदान्ती मन्यते ब्रह्म, कर्म भट्टप्रभाकरौ । । ६१ ।। ते धातुरक्तवसना, मृगचर्मोप-वेशिकाः । कमण्डलुधरा मुण्डा, भट्टाः प्राभाकराश्च ते ।। ६२ ।।
वेदान्तध्यानमेवैकमाचारस्तैरुरीकृतः ।
तेषां मते नास्ति देवः सर्वज्ञादिविशेषणः ।। ६३ ।।
तस्मादतीन्द्रियार्थानां, साक्षाद्दष्टुरभावतः । नित्येभ्यो वेदवाक्येभ्यो, यथार्थत्वविनिर्णयः । । ६४ । । अत एत पुरा कार्यो, वेदपाठः प्रयत्नतः । ततो धर्मस्य जिज्ञासा, कर्तव्या धर्मसाधनी । । ६५ ।। नोदनालक्षणो धर्मो, नोदना तु क्रियां प्रति । प्रवर्त्तकं वचः प्राहुः, स्व:कामोऽग्निं यथा यजेत् ॥ ६६ ॥ वेद एव गुरुस्तेषां वक्ता कश्चित्परो न हि ।
ततः स्वयं ते संन्यस्तं, संन्यस्तमिति भाषिणः ।। ६७ ।।
८१९
Page #447
--------------------------------------------------------------------------
________________
८२०
षड्दर्शन समुशय, भाग - २, परिशिष्ट - १
यज्ञोपवीतं प्रक्षाल्य, पिबन्ति तजलं शुचि । एते साङ्ख्यानुगा वेषात्, तत्त्वेऽतिमहती भिदा ।।६८।। षट्प्रमाणस्पृशो भाट्टास्तन्नामानि प्रचक्ष्महे । प्रत्यक्षमनुमानं च, शाब्दं चोपमया सह ।।६९।। अर्थापत्तिरभावश्च, भाट्टानां षट् प्रमाः स्मृताः । प्रभाकरमते पञ्च, ते ह्यभावं न मन्वते ।।७०।। एकमेवाद्वितीयं स्याद्, ब्रह्म तत्त्वं महाफलम् । प्रपञ्चः स्तम्भकुम्भादिस्तेषां शास्त्रे निरर्थकः ।।७१।। मीमांसको द्विजन्मैवेत्यतः शूद्रानवर्जकः । न पौरुषकृता वेदाः, पारम्पर्येण तद्ग्रहात् ।।७२।। मीमांसकानां चत्वारो, भेदास्तेषु कुटीचरः । बहूदकश्च हंसश्च, तथा परमहंसकः ।।७३।। कुटीचरो मठावासी, यजमानपरिग्रही । बहूदको नदीतीरे, स्नातो नैरस्यभेक्ष्यभुक् ।।७४।। हंसो भ्रमति देशेषु, तप:शोषितविग्रहः । यः स्यात्परमहंसस्तु, तस्याचारं वदाम्यहम् ।।७५।। स ईशानी दिशं गच्छन्, यत्र निष्ठितशक्तिकः । तत्रानशनमादत्ते, वेदान्तध्यानतत्परः ।।७६।। परः पर इहोत्कृष्टो, याज्यास्तेषां तु वाडवाः । सावयवत्प्रकृतेर्भेदाद्, मोक्षो जीवस्य तन्मते ।।७७।। गार्गीयस्मृति-मध्यगा: श्लोकाः "त्रिदण्डी सशिखो यस्तु, ब्रह्मसूत्री गृहच्युतः । सकृत् पुत्रगृहेऽनाति, यो याति स कुटीचरः ।।७।। कुटीचरस्य रूपेण, ब्रह्मभिक्षो जिताशनः । बहूदकः स विज्ञेयो, विष्णुजापपरायणः ।।७९।। ब्रह्मसूत्रशिखाहीनः, कषायाम्बरदण्डभृत् । एकरात्रिं वसेद्ग्रामे, नगरे च त्रिरात्रिकम् ।।८।। विप्राणामाव-सथेषु, विधूमेषु गताग्निषु । ब्रह्मभिक्षां चरेद्धंसः, कुटिकावासमाचरेत् ।।१।।
Page #448
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुद्यय, भाग-२, परिशिष्ट-१
हंसस्य जायते ज्ञानं, तदा स्यात्परमो हि सः । चातुर्वर्ण्यप्रभोक्ता च, स्वेच्छया दण्डभृत्तदा ।।८।। प्रपञ्चमिथ्या कठवल्लिका च, ख्यातं जने भागवतं पुराणम् । इत्यादिशास्त्राणि बहूनि तेषां, तत्सम्प्रदायस्तु कृशोऽत्रलोके ।।८३।।
इति जैमिनीयमतम् ।।
[नैयायिकमत अथ योगमतं ब्रूमः, शैवमित्यपराभिधम् । ते दण्डधारिणः प्रौढकौपीनपरिधायिनः ।।०४।। ते कम्बलिप्रावरणा, जटापटलशालिनः ।। भस्मोद्धूलनकर्तारो, नीरसाहारसेविनः ।।८५।। दोर्मूले तुम्बकभृतः, प्रायेण वनवासिनः । आतिथ्यकर्मनिरताः, कन्दमूलफलाशनाः ।।८।। सस्त्रीका अथ नि:स्त्रीका, निःस्त्रीकास्तेषु चोत्तमाः । पञ्चाग्निसाधनपराः, प्राणलिङ्गधराः करे ।।८७।। विधाय दन्तपवनं, प्रक्षाल्यांहिकराननम् । स्पृशन्ति भस्मनाऽङ्गं त्रिस्त्रिः शिवध्यानतत्पराः ।।८।। यजमानो वन्दमानो, वक्ति तेषां कृताञ्जलिः । ॐ नमः शिवायेत्येवं, शिवाय नम इत्यसौ ।।८९।। तेषां च शङ्करो देवः, सृष्टिसंहारकारकः । तस्यावतारा: सारा ये, तेऽष्टादश तदर्चिताः ।।१०।। तेषां नामान्यथ ब्रूमो, नकुलीशोऽथ कौशिकः । गाग्र्यो मैत्र्यः कौरुषश्च, ईशानः षष्ठ उच्यते ।।११।। सप्तमः पारगार्यस्तु, कपिलाण्डमनुष्यको । अपरकुशीकोऽत्रिश्च, पिङ्गलाक्षोऽथ पुष्पकः ।।१२।। बृहदाचार्योऽगस्तिश्च, सन्तानः षोडशः स्मृतः । राशीकरः सप्तदशो, विद्यागुरथापरः ।।१३।। एते-ऽष्टादश तीर्थेशास्तै: सेव्यन्ते पदे पदे । पूजनं प्रणिधानं च, तेषां ज्ञेयं तदागमात् ।।९४ ।।
Page #449
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुदय, भाग - २, परिशिष्ट - १
अक्षपादो गुरुस्तेषां, तेन ते ह्याक्षपादकाः । उत्तमां संयमावस्थां, प्राप्ता नग्ना भ्रमन्ति ते ।।१५।। प्रमाणानि च चत्वारि, प्रत्यक्षं लैङ्गिकं तथा । उपमानं च शाब्दं च, तत्फलानि पृथक् पृथक् ।।१६।। तत्त्वानि षोडशामुत्र, प्रमाणादीनि तद्यथा । प्रमाणं च प्रमेयं च, संशयश्च प्रयोजनम् ।।१७।। दृष्टान्तोऽप्यथ सिद्धान्तोऽवयवास्तनिर्णयो । वादो जल्पो वितण्डा च, हेत्वाभासाश्छलानि च ।।१८।। जातयो निग्रहस्थानान्येषां व्ययस्तु दुस्तरः । आत्यन्तिकस्तु दुःखानां, वियोगो मोक्ष उच्यते ।।१९।। जयन्ताचार्यरचितो, न्यायतर्कोऽतिदुस्तरः । अन्यस्तूदयनाचार्यो, ग्रन्थप्रासादसूत्र-भृत् ।।१००।। भासर्वज्ञो न्यायसारतर्कसूत्रविधायकः । न्यायसाराभिधे तर्के, टीका अष्टादश स्फुटाः ।।१०१।। न्यायभूषणनाम्नी तु, टीका तासु प्रसिद्धिभाक् । अयमेषां विशेषस्तु, यत्प्रजल्पन्ति पर्षदि ।।१०२।। शैवीं दीक्षां द्वादशाब्दी, सेवित्वा योऽपि मञ्चति । दासीदासोऽपि भवति, सोऽपि निर्वाणमृच्छति ।।१०३।। एतेषु निर्विकारा ये, मीमांसा दर्शयन्ति ते । तत्र पद्यमिदं चास्ति, मोक्षमार्गप्ररूपकम् ।।१०४।। न स्वधुनी न फणिनो न कपालदाम, नेन्दोः कला न गिरिजा न जटा न भस्म । यत्रास्ति नान्यदपि किञ्चिदुपास्महे तद्, रूपं पुराणमुनिशीलितमीश्वरस्य ।।१०५।। स एव योगिनां सेव्यो, योऽर्वाचीनस्तु योगभाक् । स ध्यायमानो राज्यादिसुखलुब्धेनिषेव्यते ।।१०६ ।। उक्तं च तैः स्वयोगशास्त्रे - वीतरागं स्मरन् योगी, वीतरागत्वमश्नुते । सरागं ध्यायत: पुंसः, सरागत्वं तु निश्चितम् ।।१०७ ।।
Page #450
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुआय, भाग-२, परिशिष्ट -१
८२३
येन येन हि भावेन, युज्यते यन्त्रवाहकः । तेन तन्मयतां याति, विश्वरूपो मणिर्यथा ।।१०८।। श्रुतानुसारतः प्रोक्तं, नैयायिकमतं मया । एतेषामेव शास्त्रेभ्यस्तांस्तान् भावान् विदुर्बुधाः ।।१०९।। एतेषां यजमानस्तु, सुताराहृदयेश्वरः । सत्यवादी हरिश्चन्द्रो, रामलक्ष्मणपूर्वजः ।।११०।। भरटानां व्रतादाने, वर्णव्यक्तिर्न काचन । यस्य पुनः शिवे भक्तिव्रती स भरटो भवेत् ।।१११।। अमीषां सर्वतीर्थेषु, भरटा एव पूजकाः । शेषा नमस्कारकराः, सोऽपि कार्यों न सन्मुखः ।।११२।।
इति शैवम् ।
[वैशेषिकमत] अथ वैशेषिकं ब्रूमः, पाशुपतान्यनामकम् । लिङ्गादि योगवत्तेषां, ते ते तीर्थकरा अपि ।।११३।। वैशेषिकाणां योगेभ्यो, मानतत्त्वगता भिदा । प्रत्यक्षमनुमानं च, मते तेषां प्रमाद्वयम् ।।११४ ।। अवशेषप्रमाणा-नामन्तर्भावोऽत्र तैर्मतः । तत्त्वानि तु षडेवात्र, द्रव्यप्रभृतिकान्यहो ! ।।११५ ।। द्रव्यं गुणास्तथा कर्म, सामान्यं च चतुर्थकम् । विशेषसमवायो च, तत्त्वषट्कं हि तन्मते ।।११६।। तत्र द्रव्यं नवधा भूजलतेजोऽनिलान्तरि-क्षाणि । कालदिगात्ममनांसि च गुणः पुनः पञ्चविंशतिधा ।।११७ ।। स्पर्शरसरूपगन्धाः शब्दः सङ्ख्या विभाग-संयोगो । परिमाणं च पृथक्त्वं तथा परत्वापरत्वे च ।।११८ ।। बुद्धिः सुखदुःखमिच्छाधर्माधर्मप्रयत्नसंस्काराः । द्वेषः स्नेहगुरुत्वे द्रवत्ववेगो गुणा एते ।।११९।। उत्क्षेपावक्षेपावाकुञ्चनकं प्रसारणं गमनम् । पञ्चविधं कर्मतत् परापरे द्वे तु सामान्ये ।।१२०।।
Page #451
--------------------------------------------------------------------------
________________
८२४
षड्दर्शन समुशय, भाग - २, परिशिष्ट -
तत्र परं सत्ताख्यं द्रव्यत्वाद्यपरमथ विशेषस्तु । निश्चयतो नित्यद्रव्यवृत्तिरन्त्यो विनिर्दिष्टः ।।१२।। य इहायुतसिद्धानामाधाराधेयभूतभावानाम् । संबन्ध इहप्रत्ययहेतुः स च भवति समवायः ।।१२२ ।। योगे वैशेषिके तन्त्रे, प्रायः साधारणी क्रिया । आचार्यः शङ्कर इति, नाम प्रागभिधापरम् ।।१२३।। अमीषां तर्कशास्त्राणि, षट् सहस्राणि कन्दली । श्रीधराचार्यरचिता, प्रशस्तकरभाष्यकम् ।।१२४ ।। तत्र सप्तशतीमानं, सूत्रं तु त्रिशतीमितम् । व्योमशिवाचार्यकृता, टीका व्योममतिर्मता ।।१२५ ।। सा स्यात्रव सहस्राणि, परा तु किरणावली । सा तूदयनसंदृब्धा, उद्देशात् षट्सहस्रिका ।।१२६ ।। श्रीवत्साचार्यरचिता, टीका लीलावती मता । साऽपि स्यात् षट् सहस्राणि, एकं त्वात्रेयतन्त्रकम् ।।१२७ ।। तत्तु संप्रति व्युच्छिन्नं, शिष्या मन्दोद्यमा यतः । आचारव्यवहारौ च, प्रायश्चित्तं ते विदुः ।।१२८ ।। जीवस्यात्यन्तिको दुःखवियोगो मोक्ष इष्यते । योगानां च तथैवोक्तः, प्राय: साधर्मिका यतः ।।१२९।। शिवेनोलूकरूपेण, कणादस्य मुनेः पुरा । मतमेतत् प्रकथितं, तत औलूकमुच्यते ।।१३०।। अक्षपादेन ऋषिणा, रचितत्वात्तु यौगिकम् । आक्षपादमिति ख्यातं, प्रायस्तुल्यं मतद्वयम् ।।१३१।।
इति वैशेषिकम् ।।
[बौद्धमत] अथ बौद्धमतं वक्ष्ये, मौण्ड्यं कृत्तिः कमण्डलुः । लिङ्गं तेषां रक्तवस्त्र, वेषः शौचक्रिया बहुः ।।१३२।। धर्मबुद्धसङ्घरूपं, तेषां रत्नत्रयं मतम् । तारादेवी पुनस्तेषां, सर्वविघ्नोपघातिनी ।।१३३।।
Page #452
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुआय, भाग- २, परिशिष्ट - १
८२५
सप्त तीर्थङ्करास्तेषां, कण्ठे रेखात्रयाङ्किताः । .. विपश्यी १ शिखी २ विश्वभूः ३, क्रकुच्छन्दश्च ४ काञ्चन: ५ ।।१३४।। काश्यपश्च ६ सप्तमस्तु शाक्यसिंहोऽर्कबान्धवः ७ । तथा राहलमूः सर्वार्थसिद्धो गौतमान्वयः ।।१३५।। मायाशुद्धोदनसुतो, देवदत्ताग्रजश्च सः । शौद्धोदनिधर्मकीर्तिप्रमुखा गुरवो मताः ।।१३६ ।। प्रत्यक्षमनुमानं च, द्वे प्रमाणे तु तन्मते । चतुर्णामार्यसत्यानां, दुःखादीनां प्ररूपकः ।।१३७।। सर्वज्ञस्तन्मते बुद्धः, स प्रमेयचतुष्कवाक् । दुःखं समुदयो मार्गो, निरोधश्चेति तात्त्विकम् ।।१३८ ।। दुःखं संसारिणः स्कन्धास्ते च पञ्च प्रकीर्तिताः । विज्ञानं वेदना संज्ञा, संस्कारो रूपमेव च ।।१३९।। समुदेति यतो लोके, रागादीनां गणोऽखिलः । आत्माऽऽत्मीयस्वभावाख्यः, समुदयः स उदाहृतः ।।१४०।। क्षणिकाः सर्वसंस्कारा, इत्येवं वासना तु या । स मार्ग इह विज्ञेयो, निरोधो मोक्ष उच्यते ।।१४१।। सुगताचारलग्नस्य, ज्ञाननिर्मलता हि या । सा मुक्तिर्मन्यते बौद्ध, कश्चित् कैश्चिश्चितः क्षयः ।।१४२।। आत्मानं मन्वते नैते, ज्ञानमेव तु मन्वते । भवान्तरे सहचरं, संतानस्थं क्षणक्षयि ।।१४३।। चत्वारो बौद्धभेदाः स्युभक्तिस्तेषां पृथक् पृथक् । काव्यादमुष्माद् ज्ञातव्यास्तन्मतप्रतिपादकात् ।।१४४।। अर्थो ज्ञानसमन्वितो मतिमता वैभाषिकेणेष्यते, प्रत्यक्षेण(क्षो न) हि बाह्यवस्तुविसरः सौत्रान्तिकैराहतः । योगाचारमतानुगैरभिमता साकारबुद्धिः परा, मन्यन्ते बत मध्यमाः कृतधियः स्वच्छां परां संविदम् ।।१४५।। तर्कभाषा हेतुबिन्दुायबिन्दुस्तथाऽर्चटः । तर्कः कमलशैलश्च, तथा न्यायप्रवेशकः ।।१४६।।
Page #453
--------------------------------------------------------------------------
________________
८२६
षड्दर्शन समुचय, भाग - २, परिशिष्ट - १
ज्ञानपारमिताद्यास्तु, ग्रन्थाः स्युर्दश तन्मते । प्रासादा वर्तुलास्तेषां, बुद्धदण्ड इति स्मृताः ।।१४७।। मृद्वी शय्या प्रातरुत्थाय पेया, मध्ये भक्तं पानकं चापराणे । द्राक्षाखण्डं शर्करा चार्द्धरात्रे, मोक्षश्चान्ते शाक्यसिंहेन दृष्टः ।।१४८।। इति बौद्धमतम् ।। उक्ता लिङ्गादयो भेदा, दर्शनानां शिवैषिणाम् । तद्विस्तरस्तु न प्रोक्तो, यथाज्ञानमुदीरितः ।।१४९।।
[अष्टाङ्गयोगस्वरुप अष्टाङ्गयोगसिद्ध्यर्थं, दध्युलिङ्गानि लिङ्गिनः । सर्वे प्राहुस्तमष्टाङ्गं, तत्स्वरूपं वदाम्यथ ।।१५०।। अहिंसासूनृतास्तेयब्रह्माकिञ्चनता यमाः । नियमाः शौचसन्तोषौः, स्वाध्यायतपसी अपि ।।१५१।। देवताप्रणिधानं च, करणं पुनरासनम् । प्राणायामः प्राणयमः, श्वासप्रश्वासरोधनम् ।।१५२।। प्रत्याहारस्त्विन्द्रियाणां, विषयेभ्य: समाहृतिः । .. धारणा तु क्वचिद् ध्येये, चित्तस्य स्थिरबन्धनम् ।।१५३।। ध्यानं तु विषये तस्मिन्नेकप्रत्ययसंततिः । समाधिस्तु तदेवार्थमात्राभासनरूपकम् ।।१५४।। एवं योगो यमाद्यङ्गैरष्टभिः संमतोऽष्टधा । मोक्षोपायो योगो ज्ञानश्रद्धानचरणात्मकः ।।१५५।। निर्वर्तको भवेद् धर्मो, दर्शनानां शिवैषिणाम् । राज्यादिभोगमिच्छूनां, गृहिणां तु प्रवर्तकः ।।१५६।।
[नास्तिकमत सर्वसा-वद्यविरतिर्धर्मः सिद्धये निवर्तकः । इष्टापूर्तादिको धर्मो, भवेद् भूत्यै प्रवर्तकः ।।१५७।। धर्माधर्मविधातारं, जीवं दर्शनिनो विदुः । नास्तिकास्तं न मन्यन्ते, पुण्यापुण्यबहिमुखाः ।।१५८ ।। तेऽधिपर्षद् वदन्त्येवं, नास्ति जीवो न कर्म च । धर्माधर्मा न विद्येते, ततः किं नु तयोः फलम् ? ।।१५९।।
Page #454
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय, भाग - २, परिशिष्ट - १
एतावानेव लोकोऽयं यावनिन्द्रिय-गोचरः । भद्रे ! वृकपदं पश्य, यद्वदन्त्यबहुश्रुताः । । १६० ।।
पिब खाद च चारुलोचने ! यदतीतं वरगात्रि ! तत्र ते ।
न हि भीरु ! गतं निवर्त्तते, समुदयमात्रमिदं कलेवरम् ।।१६१ । ।
पृथ्वी जलं तथा तेजो, वायुर्भूतचतुष्टयम् । प्रमाणभूतिरेतेषां मानं त्वक्षजमेव हि ।। १६२ ।।
पृथ्व्यादिभूतसंहत्यां, तथा देहादिसङ्गतिः । मदशक्तिः सुराङ्गेभ्यो, यद्वत् तद्वचिदात्मता । । १६३ ।। तस्माद् दृष्टपरित्यागाद्, यददृष्टे प्रवर्त्तनम् । तद्धि लोकस्य मूढत्वं, चार्वाकाः प्रतिपेदिरे ।।१६४ ।।
क्रमेण खण्डनं तेषां जीवस्तावत्प्रपद्यताम् ।
अहं दुःखी सुखी चाहमिति प्रत्यययोगतः । । १६५ ।।
घटं वेदम्यहमित्यत्र त्रितयं प्रतिभासते ।
कर्म क्रिया च कर्त्ता च तत्कर्त्ता किं निषिध्यते ? ।।१६६ ।। शरीरमेव चेत्कर्तृ, न कर्तृ तदचेतनम् । भूतचैतन्ययोगा, चेतनं तदसङ्गतम् ।।१६७।।
या दृष्टं श्रुतं स्पृष्टं घ्रातमास्वादितं स्मृतम् । इत्येककर्तृका भावा, भूतचिद्वादिनः कथम् ? ।। १६८ ।। स्वसंवेदनतः सिद्धे, स्वदेहे चेतनात्मनि । परदेहेऽपि तत्सिद्धिरनुमानेन साध्यते । । १६९ ।।
बुद्धिपूर्वा क्रिया दृष्टा, स्वदेहेऽन्यत्र तद्गतिः । प्रमाणबलतः सिद्धा, केन नाम निवार्यते ? ।।१७० ।।
तत्परलोकिनः सिद्धी, कर्मबन्धो न दुर्घटः । विचित्राध्यवसायस्यः, स हि बघ्नात्यनादितः । । १७१ । ।
पुण्यपापमयं कर्म, चीयते वाऽपचीयते ।
तद्वशात् सुखदुःखानि, न तु यादृच्छिकान्यहो ! ।। १७२ ।।
नित्यं सत्त्वमसत्त्वं वाऽहेतोरन्यानपेक्षणात् ।
अपेक्षातो हि भावानां, कादाचित्कत्वसम्भवः । । १७३ ।।
८२७
Page #455
--------------------------------------------------------------------------
________________
८२८
षड्दर्शन समुझय, भाग-२, परिशिष्ट - १
स्तन्यपानाभिलाषो यत्, प्रथमं बालके भवेत् । पूर्वजन्माभ्यासतोऽसौ, तस्मिन् जन्मन्यशिक्षणात् ।।१७४ ।। तस्मात्रास्तिकवाक्येषु, रतिः कर्तुं न युज्यते । आत्मा ज्ञानी कर्ममुक्तः, परलोकी च बुध्यताम् ।।१७५।। स चाष्टाङ्गेन योगेन कर्मोन्मूल्य समन्ततः । आप्नोति मुक्तिं तत्रोबैरानंदं स्वादयत्यहोः ।।१७६।। सादिकमनन्तमनुपममव्याबाधं स्वभावजं सौख्यम् । प्राप्तः स केवलज्ञानदर्शनो मोदते मुक्तः ।।१७७।। सर्वथाऽप्यजिघांसूनां, गुरुदेवहितैषिणाम् । अदीर्घमत्सराणां च, मुक्तिरासनवर्तिनी ।।१७८।। कालस्वभावनियतिचेतनेतरकर्मणाम् । भवितव्यतया पाके, मुक्तिर्भवति नान्यथा ।।१७९।। बालावबोधनकृते मलधारिसूरिः, श्रीराजशेखर इति प्रथमानबुद्धिः । सम्यग्गुरोरधिगतोत्त-मतर्कशास्त्रः, षड्दर्शनीमिति मनाक् कथयांबभूव ।।१८०।।
।। इति श्रीराजशेखरसूरिकृतः षड्दर्शनसमुच्चयः ।।
Page #456
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय, भाग - २, परिशिष्ट - २ लघुवृत्ति
८२९
- परिशिष्ट - २
श्रीसोमतिलकसूरिकृता लघुवृत्तिः
सज्ज्ञानदर्पणतले विमलेऽत्र यस्य ये केचिदर्थनिवहाः प्रकटीबभूवुः । तेऽद्यापि भान्ति कलिकालजदोषभस्मप्रोद्दीपिता इव शिवाय स मेऽस्तु वीरः ||१|| जैनं यदेकमपि बोधविधायि वाक्यमेवं श्रुतिः फलवती भुवि येन चक्रे । चारित्रमाप्य वचनेन महत्तरायाः श्रीमान् स नन्दतु चिरं हरिभद्रसूरिः ।। २ ।। संनिधेहि तथा वाणि षड्दर्शनाङ्कषड्भुजे । यथा षड्दर्शनव्यक्तिस्पष्टने प्रभवाम्यहम् ।।३।। व्यासं विहाय संक्षेपरुचिसत्त्वानुकम्पया । टीका विधीयते स्पष्टा षड्दर्शनसमुच्चये ||४|| इह हि श्रीजिनशासनप्रभावनाविभावकप्रभोदयभूरियशाश्चतुर्दशशतप्रकरणकरणोपकृतजिनधर्मो भगवान् श्रीहरिभद्रसूरिः षड्दर्शनप्रमाणपरिभाषास्वरूपजिज्ञासुशिष्यहितहेतवे प्रकरणमारिप्समानो निर्विघ्नशास्त्रपरिसमाप्त्यर्थं स्वपरश्रेयोऽर्थं च समुचितेष्टदेवतानमस्कारपूर्वकमभिधेयमाह -
सद्दर्शनं जिनं नत्वा वीरं स्याद्वाददेशकम् । सर्वदर्शनवाच्योऽर्थः संक्षेपेण निगद्यते ॥ १ ॥
निगद्यतेऽभिधीयत इति संबन्धः । अर्थशब्दोऽत्र अभिधेयवाचको ग्राह्यः ।
“अर्थोऽभिधेयरैवस्तुप्रयोजननिवृत्तिषु" ( ) इत्यनेकार्थवचनात् । 'मया' इत्यनुक्तस्यापि गतार्थत्वात् । किंविशिष्टोऽर्थः । सर्वदर्शनवाच्य इति । सर्वाणि च तानि दर्शनानि बौद्धनैयायिकजैनवैशेषिकसांख्यजैमिनीयादीनि समस्तम - तानि वक्ष्यमाणानि तेषु वाच्यः कथनीयः । किं कृत्वा । जिनं नत्वा । सामान्यमुक्त्वा विशेषमाह । कं जिनम् । वीरं वर्द्धमानस्वामिनम् । वीरमिति साभिप्रायम् । प्रमाणवक्तव्यस्य परपक्षोच्छेदादिसुभटवृत्तित्वात् । भगवतश्च दुःखसंपादिविष- मोपसर्गसहिष्णुत्वेन सुभटरूपत्वात् । तथा
चोक्तम् -
"विदारणात्कर्मततेविराजनात्तपः श्रिया विक्रमतस्तथाद्भुतात् ।
भवत्प्रमोदः किल नाकनायकश्चकार ते वीर इति स्फुटाभिधानम् ।।" [ ] इति । युक्तियुक्तं ग्रन्थारम्भे वीरजिननमस्करणं प्रकरणकृतः । यद्वा आसन्नोपकारित्वेन युक्ततरमेव श्रीवर्द्धमानतीर्थकृतो नमस्करणम् । तमेव विशिनष्टि । किंभूतम् । सद्दर्शनं सत् शोभनं दर्शनं शासनं सामान्यावबोधलक्षणं ज्ञानं सम्यक्त्वं वा यस्य स तमिति । ननु दर्शनचारित्रयोरुभयोरपि मुक्त्यङ्गत्वात् किमर्थं सद्दर्शनमित्येकमेव विशेषणमाविष्कृतम् । न, दर्शनस्यैव प्राधान्यात् । यत्सूत्रम् -
" भट्टेण चरित्ताउ दंसणमिह दढयरं गहेयव्वं ।
सिज्झति चरणरहिया दंसणरहिया न सिज्झंति ।। " []
Page #457
--------------------------------------------------------------------------
________________
८३०
षड्दर्शन समुझय, भाग - २, परिशिष्ट - २ लघुवृत्ति
इति तद्विशेषणमेव युक्तम् । पुनः किंभूतम् । स्याद्वाददेशकम् । स्यात् विकल्पितो वादः स्याद्वादः सदसन्नित्यानित्याभिला-प्यानभिलाप्यसामान्यविशेषात्मकस्तं दिशति भविकेभ्य उपदिशति यस्तम् । अत्रादिमार्धे भगवतोऽतिशयचतुष्टयमाक्षिप्तम् । सद्दर्शनमिति दर्शनज्ञानयोः सहचारित्वाज्ज्ञानातिशयः । जिनं वीरमिति रागादिजेतृत्वात् अष्टकर्माद्यपायनिराकर्तृत्वाच अपायापगमातिशयः । स्याद्वाददेशकमिति वचनातिशयः । ईदृग्विधस्य निरन्तरभक्तिभरनिर्भरसुरासुरनिकायनिषेव्यत्व-मानुषङ्गिकमिति पूजातिशयः, इति प्रथमश्लोकार्थः ।।१।। कानि तानि दर्शनानीति व्यक्तितस्तत्संख्यामाह -
दर्शनानि षडेवात्र मूलभेदव्यपेक्षया ।
देवतातत्त्वभेदेन ज्ञातव्यानि मनीषिभिः ।।२।। अत्र जगति प्रसिद्धानि षडेव दर्शनानि । एवशब्दोऽवधारणे । यद्यपि भेदप्रभेदतया बहूनि दर्शनानि प्रसिद्धानि । यदुक्तं सूत्रे -
"असियसयं किरियाणं अकिरियवाईण हुंति चुलसीई ।
अनाणिय सत्तट्ठी वेणइआणं च बत्तीसं ॥" इति त्रिषष्ट्यधिका त्रिशती पाषण्डिकानाम् । बौद्धानां चाष्टादश निकायभेदाः, वैभाषिकसौत्रान्तिकयोगाचारमाध्यमिकादयो भेदाः । जैमिनेश्च शिष्यकृता बहवो भेदाः ।
"उत्पलः कारिकां वेत्ति तन्त्रं वेत्ति प्रभाकरः ।
वामनस्तूभयं वेत्ति न किंचिदपि रेवणः ॥" अपरेऽपि बहूदककुटीचरहंसपरमहंसभाट्टप्रभाकरादयो बहवोऽन्तर्भेदाः । अपरेषामपि दर्शनानां देवतातत्त्वप्रमाणादिभिन्नतया बहुभेदाः प्रादुर्भवन्ति, तथापि परमार्थतस्तेषामेष्वेवान्तर्भावात् षडेवेति सावधारणं पदम् । ननु संघटमानानियतो भेदानुपेक्ष्य किमर्थं षडेवेत्याह । मूलभेदव्यपेक्षया । मूलभेदास्तावत् षडेव षट्संख्यास्तेषां व्यपेक्षया तानाश्रित्येत्यर्थः । तानि च दर्शनानि मनीषिभिः पण्डितैतिव्यानि बोद्धव्यानि । केन प्रकारेणेति । देवतातत्त्वभेदेन । देवता दर्शनाधिष्ठायिकाः, तत्त्वानि च मोक्षसाधनानि रहस्यानि, तेषां भेदस्तेन पृथक्-पृथक् दर्शनदेवतादर्शनतत्त्वानि च ज्ञेयानीत्यर्थः ।।२।। तेषामेव दर्शनानां नामान्याह -
बौद्धं नैयायिकं सांख्यं जैनं वैशेषिकं तथा ।
जैमिनीयं च नामानि दर्शनानाममून्यहो ।।३।। अहो इति इष्टामन्त्रणे । दर्शनानां मतानाममूनि नामानीति संग्रहः । ज्ञेयानीति क्रिया, अस्तिभवत्यादिवदनुक्ताप्यव-गन्तव्या। तत्र बौद्धमिति बुद्धो देवतास्येति बौद्ध सौगतदर्शनम् । नैयायिक
Page #458
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय, भाग - २, परिशिष्ट - २ लघुवृत्ति - बौद्धमत
८38
पाशुपतदर्शनम् । तत्र न्यायः प्रमाणमार्गस्तस्मादनपेतं नैयायिकमिति व्युत्पत्तिः । सांख्यमिति कापिलदर्शनम् । आदिपुरुषनिमित्तेयं संज्ञा । जैनमिति जिनो देवतास्येति जैनमार्हतं दर्शनम् । वैशेषिकम् इति काणाददर्शनम् । दर्शनदेवतादिसाम्येऽपि नैयायिकेभ्यो द्रव्यगुणादिसामग्र्या विशिष्टमिति वैशेषिकम् । जैमनीयं जैमनिऋषिमतं भाट्टदर्शनम् । च: समुच्चयस्य दर्शकः । एवं तावत् षड्दर्शननामानि ज्ञेयानि शिष्येणेत्यवसेयम् ।।३।। अथ द्वारश्लोके प्रथममुपन्यस्तत्वाद्वौद्धदर्शनमेवादावाचष्टे -
[बौद्धमत तत्र बौद्धमते तावद्देवता सुगतः किल ।
चतुर्णामार्यसत्यानां दुःखादीनां प्ररूपकः ।।४।। तत्र तस्मिन् बौद्धमते सौगतशासने । तावदिति प्रक्रमे सुगतो देवता बुद्धो देवता बुद्धभट्टारको दर्शनादिकरः किलेत्याप्तप्रवादे । तमेव विशिनष्टि । कथंभूतस्तत्त्वनिरूपकत्वेन । प्ररूपको दर्शक: कथयितेति यावत् । केषामित्याह - आर्यसत्यानाम् । आर्यसत्यनामधेयानां तत्त्वानाम् । कतिसंख्यानामिति चतुर्णां चतूरूपाणाम् । किंरूपाणामित्याह । दुःखादीनां दुःखसमुदयमार्गनिरोधलक्षणानाम् । आदिशब्दोऽवयवार्थोऽत्र । यदुक्तम् -
"सामीप्येऽथ व्यवस्थायां प्रकारेऽवयवे तथा ।
चतुर्ध्वर्थेषु मेघावी आदिशब्दं तु लक्षयेत् ।।[ ] एवंविधः सुगतो बौद्धमते देवता ज्ञेय इत्यर्थः ।।४।। आदिममेव तत्त्वं विवृण्वन्नाह -
दुःखं संसारिणः स्कन्धास्ते च पञ्च प्रकीर्तिताः ।
विज्ञानं वेदना संज्ञा संस्कारो रूपमेव च ।।५।। . दुःखं किमुच्यत इत्याशङ्कायां संसारिणः स्कन्धाः । संसरन्तीति संसारिणो विस्तरणशीला: स्कन्धा: प्रचयविशेषाः । संसारेऽमी चयापचयरूपा भवन्तीत्यर्थः । ते च स्कन्धाः पञ्च प्रकीर्तिताः पञ्चसंख्याः कथिताः । के त इत्याह । विज्ञानं वेदना संज्ञा संस्कारो रूपमेव चेति । तत्र विज्ञानमिति-विशिष्टं ज्ञानं विज्ञानं सर्वक्षणिकत्वज्ञानम् । यदुक्तम् -
"यत् सत्तत् क्षणिकं यथा जलधरः सन्तश्च भावा इमे सत्ताशक्तिरिहार्थकर्मणि मितेः सिद्धेष सिद्धा च सा । नाप्येकव विधान्यथापि परकृनव क्रिया वा भवेद्
द्वेधापि क्षणभङ्गसंगतिरत: साध्ये च विश्राम्यति ॥" [ ] इति । विज्ञानम् । वेदनेति-वेद्यत इति वेदना पूर्वभवपुण्यपापपरिणामबद्धाः सुखदुःखानुभवरूपाः । तथा च
Page #459
--------------------------------------------------------------------------
________________
८३२
षड्दर्शन समुझय, भाग - २, परिशिष्ट - २ लघुवृत्ति - बौद्धमत
भिक्षुर्भिक्षामटंश्चरणे कण्टके लग्ने प्राह -
"इत एकनवतेः कल्पे शक्तया में पुरुषो हतः ।
तेन कर्मविपाकेन पादे विद्धोऽस्मि भिक्षवः ॥"[ . ] इत्यादि । संज्ञेति-संज्ञानामकोऽर्थः । सर्वमिदं सांसारिक सचेतनाचेतनस्वरूपव्यवहरणं संज्ञामात्रं नाममात्रम् । नात्र कलत्रपुत्रमित्र-भ्रात्रादिसंबन्धो घटपटादिपदार्थसार्थो वा पारमार्थिकः । तथा च तत्सूत्रम् । “तानीमानि भिक्षवः संज्ञामात्रं व्यवहारमात्रं कल्पनामात्रं संवृति-मात्रमतीतोऽध्वानागतोऽध्वा सहेतुको विनाश आकाशं पुद्गलाः" [ ] इति । संस्कार इति-इह परभवविषयः संतानपदार्थनिरीक्षणप्रबुद्धपूर्वानुभूतसंस्कारस्य प्रमातुः स एवायं देवदत्तः, सैवेयं दीपकलिके साद्याकारेण ज्ञानोत्पत्तिः संस्कारः । यदाह -
"यस्मिन्नेव हि संतान आहिता कर्मवासना।।
फलं तत्रैव संधत्ते कार्पासे रक्तता यथा ।।"[ ] इति । रूपमिति-रगरगायमाणपरमाणुप्रचयः । बौद्धमते हि स्थूलरूपस्य जगति विवर्तमानपदार्थजातस्य तदर्शनोपपत्तिभिर्निरा-क्रियमाणत्वात् परमाणव एव तात्त्विकाः । च पुनरर्थः । एवेति पूरणार्थः ।।५।। दुःखनामधेयमार्यसत्यं पञ्चभेदतया निरूप्य अथ समुदयतत्त्वस्य स्वरूपमाह -
समुदेति यतो लोके रागादीनां गणोऽखिलः ।
आत्मात्मीयस्वभावाख्यःसमुदयः स संमतः ॥६॥ यतो यस्माल्लोके रागादीनां रागद्वेषमोहानामखिल: समस्तो गण: समुदेत्युद्भवति । कीदृगित्याह । आत्मात्मीयस्व-भावाख्यः । अयमात्मा, अयं चात्मीयः, पदे पदसमुदायोपचारादयं पर: अयं च परकीय इत्यादिभावो रागद्वेषनिबन्धनं तदाख्यस्तन्मूलो रागादीनां गणः । आत्मात्मीयरूपेण रागरूपः, परपरकीयपरिणामेन च द्वेषरूपो यतः समुदेति स समुदयः समुदयो नाम तत्त्वं संमतो बौद्धदर्शनेऽभिमत इति ।।६।। अथ तृतीयचतुर्थतत्त्वे प्रपञ्चयन्नाह -
क्षणिकाः सर्वसंस्कारा इत्येवं वासना तु या।
स मार्ग इति विज्ञेयो निरोधो मोक्ष उच्यते ।।७।। सर्वसंस्काराः क्षणिकाः । सर्वेषां विश्वत्रयविवरविवर्तमानानां घटपटस्तम्भाम्भोरुहादीनां द्वितीयादिक्षणेषु स एवायं स एवायमित्याद्युल्लेखेन ये संस्कारा ज्ञानसंताना उत्पद्यन्ते ते विचारगोचरगताः क्षणिकाः । यत्प्रमाणयन्ति, सर्वं सत् क्षणिकम्, अक्षणिके क्रमयोगपद्याभ्यामर्थक्रियाविरोधादिति वादस्थलमभ्यूह्यं क्षणिकत्वाविशेषकम् । विशेषोपपत्तिश्च समग्रं तावदौत्पत्तिकं पदार्थकदम्बकं घटपटादिकं मुद्गरादिसामग्रीसाकल्ये विनश्वरमाकलय्यते । तत्र योऽस्य प्रान्त्यावस्थायां विनाशस्वभावः स पदार्थोत्पत्तिसमये विद्यते, न वा । अथ विद्यते चेत् आपतितं तदुत्पत्तिसमयानन्तरमेव विनश्वरत्वम् ।
Page #460
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय, भाग - २, परिशिष्ट - २ लघुवृत्ति - बौद्धमत
अथेदृश एव स्वभावो यत्कियन्तमपि कालं स्थित्वा विनष्टव्यम् । एवंचेन्मुद्गरादिसंनिधानेऽप्येष एव तस्य स्वभाव इति भूयोऽपि तावत्कालं स्थेयम् । एवं मुद्गरादिघातशतपातेऽपि न विनाशो जातं कल्पान्तस्थायित्वं घटस्य । तथा च जगद्व्यवहारव्यवस्थालोपपातकपङ्किलतेत्यभ्युपेयमनिच्छताऽपि क्षणक्षयित्वं पदार्थानाम् । प्रयोगस्त्वेवम् । वस्तु उत्पत्तिसमयेऽपि विनश्वररूपं, विनश्वरस्वभावत्वाद्, यद्विनश्वरं तदुत्पत्तिसमयेऽपि तत्स्वरूपं यथा अन्त्यक्षणवर्त्तिघटस्य स्वरूपम्, विनश्वरस्वभावं च रूपरसादिकमुदयत आरभ्येति स्वभावहेतुः ।
ननु यदि क्षणक्षयिणो भावाः कथं तर्हि स एवायमिति वासनाज्ञानम् । उच्यते-निरन्तरसदृशापरापरक्षणनिरीक्षणचैतन्यो- दयादविद्यानुबन्धाञ्च पूर्वक्षणप्रलयकाल एव दीपकलिकायामिव सैवेयं दीपकलिकेति संस्कारमुत्पाद्य तत्सदृशमपरक्षणान्तर - मुदयते । तेन समानाकारज्ञानपरम्परापरिचयचिरतरपरिणामान्निरन्तरोदयाच्च पूर्वक्षणानामत्यन्तोच्छेदेऽपि स एवायमित्यध्यवसायः प्रसभं प्रादुर्भवति । दृश्यते चावलूनपुनरुत्पन्नेषु नखकेशकलापादिषु स एवायमिति प्रतीतिः । तथेहापि किं न संभाव्यते सुजनेन । तस्मात्सिद्धं साधनमिदं यत्सत्तत् क्षणिकमिति । युक्तियुक्तं च क्षणिकाः सर्वसंस्कारा इत्येवं वासना इति । प्रस्तुतार्थमाह । एवं या वासना स मार्गो नामार्यसत्यम् इह बौद्धमते, विज्ञेयोऽवगन्तव्यः । तुशब्दः पाश्चात्त्यार्थसंग्रहः पूर्वसमुच्चयार्थे । चतुर्थमार्यसत्यमाह । निरोधः किमित्याशङ्कायां मोक्ष उच्यते । मोक्षोऽपवर्गः । सर्वक्षणिकत्वसर्वनैरात्म्य-वासनारूपो निरोधो नामार्यसत्यमभिधीयत इत्यर्थः ।।७।।
अथ तत्त्वानि व्याख्याय तत्संलग्नान्येवायतनान्याह
-
पञ्चेन्द्रियाणि शब्दाद्या विषयाः पञ्च मानसम् । धर्मायतनमेतानि द्वादशायतनानि च ॥ ८ ॥
८३३
तत्त्वानि व्याख्यायाधुना प्रमाणमाह
पञ्च,
I शब्दाद्या विषयाः
पञ्चसंख्यानीन्द्रियाणि स्पर्शनरसनघ्राणचक्षुः श्रोत्ररूपाणि शब्दरूपरसस्पर्शगन्धरूपाः पञ्च विषया इन्द्रियव्यापारा इत्यर्थः । मानसं चित्तम् । धर्मायतनमिति धर्मप्रधानमायतनं धर्मायतनं चैत्यस्थानमिति । एतानि द्वादशसंख्यानि ज्ञातव्यानि न केवलमेतानि द्वादशायतनानि जातिजरामरणभवोपादानतृष्णावेदनास्पर्शनामरूपविज्ञानसंस्कारा अविद्यारूपाणि
द्वादशायतनानि । चः समुचये । अमी सर्वेऽपि संस्काराः क्षणिकाः । शेषं तदेवेति ॥ ८ ॥
प्रमाणे द्वे च विज्ञेये यथा सौगतदर्शने ।
प्रत्यक्षमनुमानं च सम्यग्ज्ञानं द्विधा यतः ।।९।।
1
तथेति प्रस्तुतानुसंधाने । सौगतदर्शने बौद्धमते । द्वे प्रमाणे विज्ञेये । च शब्दः पुनरर्थे । तदेवाह - प्रत्यक्षमनुमानं च । अक्षमक्षं प्रति गतं प्रत्यक्षमैन्द्रियकमित्यर्थः । अनुमीयत इत्यनुमानं लैङ्गिकमित्यर्थः । यतः सम्यग्ज्ञानं निश्चितावबोधो द्विधा द्विप्रकार: । सम्यग्ग्रहणं मिथ्याज्ञाननिराकरणार्थम् ।
Page #461
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुशय, भाग - २, परिशिष्ट - २ लघुवृत्ति - बौद्धमत
प्रत्यक्षानुमानाभ्यामेवेत्यर्थः ।।९।। पृथक्पृथग्दर्शनापेक्षलक्षणसांकर्यभीरु कीदृक् प्रत्यक्षमत्र ग्राह्यमित्याशङ्कायामाह -
प्रत्यक्ष कल्पनापोढमभ्रान्तं तत्र बुध्यताम् ।
त्रिरूपाल्लिङ्गतो लिङ्गिज्ञानं त्वनुमानसंज्ञितम् ।।१०।। तत्र प्रमाणोभय्यां प्रत्यक्षं बुद्ध्यतां ज्ञायतां शिष्येणेति । किंभूतं कल्पनापोढं शब्दसंसर्गवती प्रतीतिः कल्पना, तयापोढं रहितं निर्विकल्पकमित्यर्थः । अन्यञ्चाभ्रान्तं भ्रान्तिरहितं रगरगायमाणपरमाणुलक्षणं स्वलक्षणं हि प्रत्यक्षं निर्विकल्पकम-भ्रान्तं च तद् घटपटादिबाह्यस्थूलपदार्थप्रतिबद्धं च ज्ञानं सविकल्पकम् । तञ्च बाह्यस्थूलार्थानां तत्तन्मतानुमानोपपत्तिभि-निराकरिष्यमाणत्वात् । नीलाकारपरमाणुस्वरूपस्यैव तात्त्विकत्वात् ।
ननु यदि बाह्यार्था न सन्ति, किंविषयस्तयं घटपटशकटादि बाह्यस्थूलप्रतिभास इति चेत् निरालम्बन एवायमनादि-वितथवासनाप्रवर्तितो व्यवहाराभासो निर्विषयत्वादाकाशकेशवत्स्वप्रज्ञानवद्वेति । यदुक्तम् -
"नान्योऽनुभाव्यो बुद्ध्यास्ति तस्या नानुभवोऽपरः । ग्राह्यग्राहकवैधुर्यात्स्वयं सैव प्रकाशते ।" [ ] इति । "बाह्यो न विद्यते गर्थो यथा बालेर्विकल्प्यते ।। वासनालुठितं चित्तमर्थाभासे प्रवर्तते ।" [ ] इति ।
तदुक्तम् - निर्विकल्पमभ्रान्तं च प्रत्यक्षम् ।। ] इति । अनुमानलक्षणमाह - तु पुनः त्रिरूपात् पक्षधर्मत्वसपक्षसत्त्वविपक्षव्यावृत्तिरूपाल्लिङ्गतो धूमादेरुपल क्षणाद्यल्लिङ्गिनो वैश्वानरादेर्ज्ञानं तदनुमानसंज्ञितमनुमानप्रमाणमित्यर्थः । सूत्रे लक्षणं नान्वेषणीयमिति चरमपादस्य नवाक्षरत्वेऽपि न दोष इति ।।१०।। रूपत्रयमेवाह -
रूपाणि पक्षधर्मत्वं सपक्षे विद्यमानता ।
विपक्षे नास्तिता हेतोरेवं त्रीणि विभाव्यन्ताम् ।।११।। हेतोरनुमानस्य त्रीणि रूपाणि विभाव्यन्तामिति संबन्धः । तत्र पक्षधर्मत्वमिति । साध्यधर्मविशिष्टो धर्मी पक्षः । यथा 'पर्वतोऽयं वह्निमान् धूमवत्त्वात्' अत्र पर्वतः पक्षः, तत्र धर्मत्वम् । धूमवत्त्वं वह्रिमत्त्वेन व्याप्तं धूमोऽग्निं न व्यभिचरतीत्यर्थः । सपक्षे सत्त्वमिति यो यो धूमवान् स स वह्निमान् यथा महानसप्रदेशः । अत्र धूमवत्त्वेन हेतुना सपक्षे महानसे (विद्यमानता) सत्त्वं वह्निमत्त्वमस्तीत्यर्थः । विपक्षे नास्तितेति यत्र वह्निर्नास्ति तत्र धूमोऽपि नास्ति यथा जलाशये । जलाशये हि वह्निमत्त्वं व्यावर्तमानं व्याप्यं धूमवत्त्वमादाय व्यावर्तते इति एवं प्रकारेण हेतोः अनुमानस्य त्रीणि रूपाणि ज्ञायन्तामित्यर्थः ।।११।।
उपसंहरनाह -
Page #462
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय, भाग - २, परिशिष्ट - २ लघुवृत्ति - नैयायिकमत
बौद्धराद्धान्तवाच्यस्य संक्षेपोऽयं निवेदितः ।
नैयायिकमतस्येतः कथ्यमानो निशम्यताम् ।।१२।।
अयं संक्षेपो निवेदितः कथितः निष्ठां नीत इत्यर्थः । कस्य । बौद्धराद्धान्तवाच्यस्य बौद्धानां राद्धान्तः सिद्धान्तस्तत्र वाच्योऽभिघातव्योऽर्थस्तस्य । इतोऽनन्तरं नैयायिकमतस्य शैवशासनस्य कथ्यमानो निशम्यतां संक्षेपः कथ्यमानः श्रूयतामित्यर्थः ।।१२।।
[ नैयायिकमत ]
तदेवाह
८३५
आक्षपादमते देवः सृष्टिसंहारकृच्छिवः । विभुर्नित्यैकसर्वज्ञो नित्यबुद्धिसमाश्रयः । ।१३।।
आक्षपादा नैयायिकास्तेषां मते शासने देवो दर्शनाधिष्ठायकः शिवो महेश्वरः । स कथंभूतः । सृष्टिसंहारकृत् सृष्टिः प्राणिनामुत्पत्तिः, संहारस्तद्विनाशः, सृष्टिश्च संहारश्चेति द्वन्द्वः तौ करोतीति क्विपितोऽन्तः । तथा हि । अस्य प्रत्यक्षोपलक्ष्य-माणचराचरस्वरूपस्य जगतः कश्चिदनिर्वचनीयमाहात्म्य: पुरुष: स्रष्टा ज्ञेयः । केवलसृष्टौ च निरन्तरोत्पद्यमानापार - प्राणिगणस्य भुवनत्रयेऽप्यमातृत्वमिति संहारकर्तापि कश्चिदभ्युपगन्तव्यः । यत्प्रमाणम् सर्वं धरणिधरणीधरतरुपुर- प्राकारादिकं बुद्धिमत्पूर्वकम्, कार्यत्वात्, यद्यत् कार्यं तत्तद्बुद्धिमत्पूर्वकं यथा घटः, कार्यं चेदम्, तस्माद् बुद्धिमत्पूर्वकमिति प्रयोगः । स च भगवानीश्वर एवेत्यर्थः । व्यतिरेके गगनम् । न चायमसिद्धो हेतु:, भुभूधरादीनां स्वकारणकलापजन्यत्वेना-वयवितया वा कार्यत्वस्य जगत्प्रसिद्धत्वात् । नापि विरुद्धानैकान्तिकदोषौ; विपक्षादत्यन्तव्यावृत्तत्वात् । नापि कालात्ययाप-दिष्टः, प्रत्यक्षानुमानोपमानागमाबाध्यमानधर्मधर्मित्वात् । नापि प्रकरणसमः, तत्परिपन्थिपदार्थस्वरूपसमर्थनः प्रथितप्रत्यनु-मानोदयाभावात् । अथ निर्वृतात्मवदशरीरत्वादेव न संभवति सृष्टिसंहारकर्तेश्वर इति प्रत्यनुमानोदयात् कथं प्रकरणसम - दूषणाभाव इति चेत्; उच्यते; अत्र साध्यमान ईश्वररूपो धर्मी प्रतीतः अप्रतीतो वानुमन्यते सुहृदा । अप्रतीतश्चेत्; भवत्परि-कल्पितहेतोरेवाश्रयासिद्धदोषप्रसङ्गः । प्रतीतश्चेत्; तर्हियेनैव प्रमाणेन प्रतीतस्तेनैव स्वयमुद्भावितस्वतनुरपि किमर्थं नाभ्युपगम्यत इति कथमशरीरत्वम् । अतो न दुष्टो हेतुरिति साधूक्तं सृष्टिसंहारकृच्छिवः ।
तथा विभुः सर्वव्यापकः । एकनियतस्थानवृत्तित्वे ह्यनियतप्रदेशनिष्ठितानां पदार्थानां प्रतिनियतयथावन्निर्माणानुपपत्तेः । न ह्येकस्थानस्थितः कुम्भकारोऽपि दूरदूरतरघटघटनायां व्याप्रियते 1 तस्माद्विभुर्भगवान् । तथा नित्यैकः । नित्यश्चासावेक-श्चेति । यतो नित्योऽत एव एकोऽप्रच्युतानुत्पन्नस्थिरैकरूपं नित्यम् । भगवतो ह्यनित्यत्वे पराधीनोत्पत्तिसव्यपेक्षतया कृतकत्वप्राप्तिः । स्वोत्पत्तावपेक्षितपरव्यापारो हि भावः कृतक इष्यत इति । अथ चेत् कश्चिज्जगत्कर्तारमपरमभिदघातिः, स एवानुयुज्यते । सोऽपि नित्योऽनित्यो
Page #463
--------------------------------------------------------------------------
________________
८३६
षड्दर्शन समुश्चय, भाग- २, परिशिष्ट - २ लघुवृत्ति - नैयायिकमत
वा । नित्यश्चेत्; अधिकृतेश्वरेण किमपराद्धम् । अनित्यश्चेत् तस्याप्यन्येनोत्पाद-कान्तरेण भाव्यमनित्यत्वादेव तस्याप्यन्येनेति नित्यानित्यवाद-विकल्पशिल्पशतस्वीकारे कल्पान्तेऽपि न जल्पसमाप्तिः । तस्मानित्य एव भगवान् । अन्यञ्च, एकोऽद्वितीयो बहूनां हि जगत्कर्तृत्वस्वीकारे परस्परं पृथक् पृथगन्योन्यमसदृशमतिव्यापारतयैकैकपदार्थस्य विसदृशनिर्माणे सर्वमसमञ्ज-समापद्यतेति भगवानेक एवेति युक्तियुक्तं नित्यैकेति विशेषणम् ।
तथा सर्वज्ञ इति सर्वपदार्थानां सर्वविशेषज्ञाता । सर्वज्ञत्वाभावे हि विधित्सितपदार्थोपयोगयोग्यजगत्प्रसमरविप्रकीर्ण-परमाणुकणप्रचयसम्यक्सामग्रीमीलनाक्षमतया याथातथ्येन पदार्थनिर्माणरचना दुर्घटा । सर्वज्ञश्च सन् सकलप्राणिनां संमीलितसमुचितकारणकलापानुरूपपारिमाण्डल्यानुसारेण कार्यवस्तु निर्मिमाण: स्वार्जितपुण्यपापानुमानेन च स्वर्गनरकयोः सुखदुःखोपभोगं च ददानः केषां नाभिमतः । तथा चोक्तम् -
"ईश्वरप्रेरितो गच्छेत्स्वर्ग वा श्वभ्रमेव वा।।
अज्ञो जन्तुरनीशोऽयमात्मन: सुखदुःखयोः ।।"[ ] इति । भूयोऽपि विशेयन्नाह 'नित्यबुद्धिसमाश्रयः' इति शाश्वतबुद्धिस्थानम् । क्षणिकबुद्धिमतो हि पराधीनकार्यापेक्षितया मुख्यकर्तृत्वाभावादनीश्वरत्वप्रसक्तिरिति । ईदृग्गुणविशिष्टः शिवो नैयायिकमतेऽभ्युपगन्तव्यः ।।१३।। अथ तत्त्वानि प्ररूपयन्नाह -
तत्त्वानि षोडशामुत्र प्रमाणादीनि तद्यथा । प्रमाणं च प्रमेयं च संशयश्च प्रयोजनम् ।।१४।। दृष्टान्तोऽप्यथ सिद्धान्तोऽवयवास्तनिर्णयो । वादो जल्पो वितण्डा च हेत्वाभासाश्छलानि च ।।१५।। जातयो निग्रहस्थानान्येषामेवं प्ररूपणा।
अर्थोपलब्धिहेतुः स्यात्प्रमाणं तञ्चतुर्विधम् ।।१६।। अमुत्रास्मिन् प्रस्तुते नैयायिकमते षोडश तत्त्वानि प्रमाणादीनि प्रमाणप्रभृतीनि । तद्यथेति । बालावबोधाय नामान्यप्याह -प्रमाण-प्रमेय-संशय-प्रयोजन-दृष्टान्त-सिद्धान्त-अवयव-तर्क-निर्णय-वादजल्प-वितण्डा-हेत्वाभास-छल-जाति-निग्रहस्थानानां तत्त्वज्ञानान्निश्रेयसिद्धिरिति षोडश । एषामेवं प्ररूपणेति । तत्त्वानामेवम् अमुना प्रकारेण प्ररूपणा नाममात्रप्रकटनमित्यर्थः ।।
अथैकैकस्वरूपमाह । तत्रादौ प्रमाणस्वरूपं प्रकटयन्नाह - अर्थोपलब्धिहेतुः प्रमाणं स्यात् । अर्थस्य पदार्थस्योपलब्धि-ज्ञानं तस्य हेतुः कारणं प्रमाणं स्याद् भवेत् । परापरदर्शनापेक्षया प्रमाणानामनियतत्वात्संदिहानस्य संख्यामुपदिशन्नाह-तञ्चतुर्विधमिति । तत्प्रमाणं चतुर्विधं ज्ञेयमिति ।।१४-१६।।
Page #464
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय, भाग - २, परिशिष्ट - २ लघुवृत्ति - नैयायिकमत
८३७
प्रत्यक्षमनुमानं चोपमानं शाब्दिकं तथा । व्याख्या - प्रमाणनामानि निगदसिद्धान्येव, केवलमुपमया सह इत्युपमानं । अथ प्रत्यक्षानुमानस्वरूपमाह -
तत्रेन्द्रियार्थसंनिकर्षोत्पन्नमव्यभिचारिकम् ।।१७।। व्यवसायात्मकं ज्ञानं व्यपदेशविवर्जितम् ।
प्रत्यक्षमितरन्मानं तत्पूर्वं त्रिविधं भवेत् ।।१८।। तत्र प्रमाणचातुर्विध्ये प्रत्यक्षं कीदृगिति संबन्धः । विशेषणान्याह - इन्द्रियार्थसंनिकर्षोत्पन्नमिति । इन्द्रियं चार्थश्चेति द्वन्द्वः, तयोः संनिकर्षात्संयोगादुत्पन्नं जातम् । इन्द्रियं हि नैकट्यात् पदार्थे संयुज्यते । इन्द्रियार्थसंयोगाज ज्ञानमुत्पद्यते । यदुक्तम् -
"आत्मा सहैति मनसा मन इन्द्रियेण, स्वार्थेन चेन्द्रियमिति क्रम एष शीघ्रम् । योगोऽयमेव मनसः किमगम्यमस्ति
यस्मिन्मनो व्रजति तत्र गतोऽयमात्मा ।।" [ ] तत्राव्यभिचारिकं ज्ञानान्तरेण नान्यथाभावि । शुक्तिशकले कलधौतबोधो हीन्द्रियार्थसंनिकर्षोत्पन्नोऽपि व्यभिचारी दृष्टोऽतोऽव्यभिचारिकं ग्राह्यम् । तथा व्यवसायात्मकं व्यवहारसाधकम् । सजलधरणितले हि बहलशाद्वलवृक्षावल्यामिन्द्रि-यार्थसांनिध्योद्गतमपि जलज्ञानं तत्प्रदेशसंगमेऽपि स्नानपानादिव्यवहारासाधकत्वादप्रमाणम् । अतः सफलं व्यवसायात्मक-मिति विशेषणम् । तथा व्यपदेशविवर्जितमिति । व्यपदेशो विपर्ययस्तेन रहितम् । तथाहि - आजन्मकाचकामलादिदोष-दूषितचक्षुषः पुरुषस्य धवलशङ्के पीतज्ञानमुदेति तद्यद्यपि सकलकालं तन्नेत्रदोषाविरामादिन्द्रियार्थसंनिकर्षोत्पन्नमस्ति तथाप्यन्यवस्तुनोऽन्यथाबोधान्न तद्यथोक्तलक्षणं प्रत्यक्षमिति प्रत्यक्षसाधकं विशेषणचतुष्टयमुक्तम् ।
साम्प्रतमनुमानमाह । इतरदन्यन्मानमनुमानमुपदिशति तदनुमानं पूर्व प्रथमं त्रिविधं त्रिप्रकारक भवेज्जायेत । पूर्वमितिपदे-नानुमानान्तरभेदानन्त्यमाह । तत्पूर्वं प्रत्यक्षपूर्वं चेति श्लोकद्वयार्थः ।।१७-१८ ।। अनुमानत्रैविध्यमाह -
पूर्ववच्छेषवचैव दृष्टं सामान्यस्तथा ।
तत्राचं कारणात्कार्यमनुमानमिह गीयते ।।१९।। पूर्ववत् शेषवत् सामान्यतोदृष्टं चेत्यनुमानत्रयम् । चः समुञ्चये । एवेति पूरणार्थे । तथेति उपदर्शने । तत्र त्रिषु मध्ये, आद्यमनुमानमिह शास्त्रे कारणात्कार्यमनुमानमुदितं कारणान्मेघात् कार्यं वृष्टिलक्षणं यतो ज्ञायते तत्कारणकार्यनामानुमानं कथितमित्यर्थः ।।१९।। निदर्शनेन तमेवार्थं द्रढयन्नाह यथा -
Page #465
--------------------------------------------------------------------------
________________
८३८
षड्दर्शन समुशय, भाग - २, परिशिष्ट - २ लघुवृत्ति - नैयायिकमत
रोलम्बगवलव्यालतमालमलिनत्विषः ।
वृष्टिं व्यभिचरन्तीह नैवंप्राया: पयोमुचः ।।२०।। यथेति दृष्टान्तकथारम्भे । रोलम्बाः भ्रमराः, गवलं माहिषं श्रृङ्गम्, व्याला गजाः, सर्पा वा, तमाला वृक्षविशेषाः, सर्वेऽप्यमी कृष्णाः पदार्थाः स्वभावतो ज्ञेयाः । द्वन्द्वसमासो बहुव्रीहिश्च । एवंप्राया एवंविधाः पयोमुचो मेधा वृष्टिं न व्यभिचरन्तीति । एवंप्राया इत्युपलक्षणेन परेऽपि वृष्टिहेतवोऽभ्युन्नत्यादि - विशेषा ज्ञेयाः । यदुक्तम् -
"गम्भीरगर्जितारम्भनिर्भिनगिरिगहराः ।" तुगत्तडिल्लतासङ्गपिशङ्गोत्तुङ्गविग्रहाः ।।" (न्याय म०)
इत्यादयोऽपि वृष्टिं न व्यभिचरन्ति ।।२०।। शेषवन्नामधेयं द्वितीयमनुमानभेदमाह -
कार्यात्कारणानुमानं यश तच्छेषवन्मतम् ।
तथाविधनदीपूरान्मेघो वृष्टो यथोपरि ।।२१।। __ यत्कार्यात् फलात्कारणानुमानं फलोत्पत्तिहेतुपदार्थावगमनं तच्छेषवदनुमानं मतं कथितं नैयायिकशासने । यथा तथाविधनदीपूरादुपरि मेघो वृष्टस्तथाविधप्रवहत्सलिलसंभारभरितो यो नदीपूरः, सरित्प्रवाहस्तस्मादुपरि शिखरिशिखरोपरि जलधराभिवर्षणज्ञानं तच्छेषवत् । अत्र कार्य नदीपूरः कारणं च पर्वतोपरि मेघो वृष्ट इति । उक्तं च नैयायिकैः -
"आवर्तवर्तनाशालिविशालकलुषोदकः । कल्लोलविकटास्फालस्फुटफेनच्छटाङ्कितः ।। वहद्बहुलशेवालफलाशाइवलसंकुलः ।
नदीपूरविशेषोऽपि शक्यते न निवेदितुम् ।।" [ ] इति ।।२१।। तृतीयानुमानमाह -
यञ्च सामान्यतो दृष्टं तदेवं गतिपूर्विका ।
पुंसि देशान्तरप्राप्तिर्यथा सूर्येऽपि सा तथा ।।२२।। चः पुनरर्थे । यत् सामान्यतो दृष्टमनुमानं तदेवममुना वक्ष्यमाणप्रकारेण । यथा पुंसि पुरुषे देवदत्तादौ देशान्तरप्राप्तिगति-पूर्विका । एकस्माद्देशान्तरगमनं गमनपूर्वकमित्यर्थः । यथोज्जयिन्याः प्रस्थितो देवदत्तो माहिष्मती पुरीं प्राप्तः । सूर्येऽपि सा तथेति, यथा पुंसि तथा सूर्येऽपि सा गतिरभ्युपगम्यते । यद्यपि गगने संचरतः सूर्यस्य नेत्रावलोकप्रसारणाभावेन गतिर्नोप-लभ्यते, तथाप्युदयाचलात् सायमस्ताचलचूलिकावलम्बनं गतिं सूचयति । एवं सामान्यतोदृष्टमनुमानं ज्ञेयमित्यर्थः ।।२२।। अथ क्रमायातमपि शाब्दप्रमाणं स्वल्पवक्तव्यत्वादुपेक्ष्यादावुपमानलक्षणमाह -
Page #466
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय, भाग - २, परिशिष्ट - २ लघुवृत्ति नैयायिकमत
प्रसिद्ध वस्तुसाधर्म्यादिप्रसिद्धस्य साधनम् । उपमानं तदाख्यातं यथा गौर्गवयस्तथा ॥ २३ ॥
-
तदुच्यमानमुपमानमाख्यातं कथितम् । यत्तदोर्नित्यसंबन्धात् । यत्किंचित् अप्रसिद्धस्य साधनम् अज्ञायमानस्यार्थस्य ज्ञापनं क्रियते । प्रसिद्धधर्मसाधर्म्यादिति, प्रसिद्धा (द्धः) आबालगोपालाङ्गनाविदितोऽसौ धर्मोऽसाधारणलक्षणं तस्य साधर्म्यं समानधर्मत्वं तस्मादित्युपमानमाख्यातम् । दृष्टान्तमाह यथा गौर्गवस्तथेति । यथा कश्चिदरण्यवासी नागरिकेण कीदृग्गवय इति पृष्टः, स च परिचितगोगवयलक्षणो नागरिकं प्राह यथा गौस्तथा गवयः, खुरककुदलाङ्गूलसास्त्रादिमान् यादृशो गौस्तथा जन्मसिद्धो गवयोऽपि ज्ञेय इत्यर्थः । अत्र प्रसिद्धो गौस्तत्साधर्म्यादप्रसिद्धस्य गवयस्य साधनमिति ।। २३ ।।
उपमानं व्यावर्ण्य शब्दप्रमाणमाह
-
-
८३९
शाब्दमाप्तोपदेशस्तु मानमेवं चतुर्विधम् ।
प्रमेयं त्वात्मदेहार्थबुद्धीन्द्रियसुखादि च ।। २४ ।।
तु पुनराप्तोपदेशः शाब्दम् । अवितथवादी हितश्चाप्तः प्रत्ययितजनस्तस्य य उपदेश आदेशवाक्यं तच्छाब्दम् आगमप्रमाणं ज्ञेयमिति । एवमुक्तभङ्गया मानं प्रमाणं चतुर्विधं चतुष्प्रकारं निष्ठितमित्यर्थः । अथ प्रमेयलक्षणमाह - 'प्रमेयं त्वात्मदेहार्थबुद्धीन्द्रियसुखादि चेति' प्रमाणग्राह्योऽर्थः प्रमेयं, तु पुनरर्थे । आत्मा च देहश्चेति द्वन्द्वः । आदिशब्देन शेषाणामपि षण्णां प्रमेयार्थानां संग्रहः । तच्च नैयायिकसूत्र आत्मशरीरेन्द्रियार्थबुद्धिमनःप्रवृत्ति-दोषप्रेत्यभावफलदुःखापवर्गभेदेन द्वादशविध सचेतनत्वकर्तृत्वसर्वगतत्वादिधर्मेरात्मा प्रमीयते । एवं देहादयोऽपि प्रमेयता ज्ञेयाः 1 अत्र तु ग्रन्थविस्तारभयान्न प्रपञ्चिता इतरग्रन्थेभ्योऽपि सुज्ञेयत्वाचेति ।। २४ ।।
1
तत्र
संशयादिस्वरूपमाह
किमेतदिति संदिग्धः प्रत्ययः संशयो मतः । प्रवर्तते यदर्थित्वात्तत्तु साध्यं प्रयोजनम् ।। २५ । ।
-
-
दूरावलोकनेन पदार्थपरिच्छेदकधर्मेषु संशयानः प्राह- किमेतदिति । एतत्किं स्थाणुर्वा पुरुषो वेति यः संदिग्धः प्रत्ययः स संशयो नाम तत्त्वविशेषो मतः संमतः तच्छासन इति । प्रयोजनमाह तत्तु तत्पुनः प्रयोजनं नाम तत्त्वं यत्किमित्याह - अर्थित्वात्प्राणी साध्यं कार्यं प्रति प्रवर्तते । प्रतीत्यध्याहार्यम् । न हि निष्फलकार्यारम्भ इत्यर्थित्वादुक्तम् । एवं यत्प्रवर्तनं तत्प्रयोजनमित्यर्थः ।। २५ ।।
दृष्टान्तस्तु भवेदेष विवादविषयो न यः ।
सिद्धान्तस्तु चतुर्भेदः सर्वतन्त्रादिभेदतः ।। २६ ।।
व्याख्या - तु पुनरेष दृष्टान्तो नाम तत्त्वं भवेत् । यत्किमिति । विवादविषयो नयः यस्मिन्नुपन्यस्ते वचने
I
Page #467
--------------------------------------------------------------------------
________________
८४०
षड्दर्शन समुझय, भाग - २, परिशिष्ट - २ लघुवृत्ति - नैयायिकमत
वादगोचरो न भवति । इदमित्थं भवति न वेति विवादो न भवतीत्यर्थः । तावञ्चान्वयव्यतिरेकयुक्तोऽर्थः स्खलति यावन्न स्पष्टं दृष्टान्तोपष्टम्भः । उक्तं च -
"तावदेव चलत्यर्थो मन्तुर्गोचरमागतः ।
यावत्रोत्तम्भनेनैव दृष्टान्तेनावलम्ब्यते ॥" एष दृष्टान्तो ज्ञेयः । सिद्धान्तः पुनश्चतुर्भेदो भवेत् । कथमित्याह - सर्वतन्त्रादिभेदत इति । सर्वतन्त्रसिद्धान्त इति प्रथमो भेद: । आदिशब्दा-द्भेदत्रयमिदं ज्ञेयम् । यथा प्रतितन्त्रसिद्धान्तोऽधिकरणसिद्धान्तोऽभ्युपगमसिद्धान्तश्चेति । अमी चत्वारः सिद्धान्तभेदाः । नाममात्रकथनमिदम्, विस्तरग्रन्थेभ्यस्तु विशेषो ज्ञेयः ।।२६।। अवयवादितत्त्वत्रयस्वरूपमाह -
प्रतिज्ञाहेतुदृष्टान्तोपनया निगमस्तथा । अवयवाः पञ्च तर्कः संशयोपरमो भवेत् ।।२७।। यथा काकादिसंपापात् स्थाणुना भाव्यमत्र हि ।
ऊर्ध्वं संदेहतर्काभ्यां प्रत्ययो निर्णयो मतः ।।२८।। अवयवाः पञ्चेति संबन्धः । पूर्वार्द्धमाह - प्रतिज्ञाहेतुदृष्टान्तोपनया निगमनं चेति पञ्चावयवाः । तत्र प्रतिज्ञा पक्षः, कृशानुमानयं सानुमानित्यादि । हेतुर्लिङ्गवचनम्, धूमवत्त्वादित्यादि । दृष्टान्त उदाहरणवचनम्, यो यो धूमवान् स स वह्रिमान् यथा महानसप्रदेश इत्यादि । उपनयो हेतोरुपसंहारकं वचनम्, धूमवांश्चायमित्यादि । निगमनं हेतूपदेशेन पुनः साध्यधर्मोप-संहरणं तस्माद्वह्निमानित्यादि । इति पञ्चावयवस्वरूपनिरूपणम्, इति अवयवतत्त्वं ज्ञेयमिति । तर्कः संशयोपरमो भवेत् । यथा काकेत्यादि । दूरादृग्गोचरे स्पष्टप्रतिभासाभावात् किमयं स्थाणुर्वा पुरुषो वेति संशयस्तस्योपरमेऽभावे सति तर्को भवेत् तर्को नाम तत्त्वं स्यात् । कथमित्याह - यथेति । दूरादूर्ध्वस्थं पदार्थं विलोक्य स्थाणुपुरुषोः संदिहानोऽवहितीभूय विमृशति । काकादिसंपातादादिशब्दावल्युत्सर्पणादयः स्थाणुधर्मा ग्राह्याः । वायसप्रभृतिसंबन्धादत्र स्थाणुना भाव्यं कीलकेन भवितव्यम् । पुरुषे हि शिर:कम्पनहस्तचालनादिभिः काकपातानुपपत्तेः । एवं संशयाभावे तर्कतत्त्वं ज्ञेयमिति । ऊर्ध्वमित्यादि पूर्वोक्तलक्षणाभ्यां संदेहतर्काभ्यामूर्ध्वमुत्तरं यः प्रत्ययः, स्थाणुरेवायं पुरुष एवायमिति प्रतीतिविषयः, स निर्णय: निर्णयनामा तत्त्वविशेषो ज्ञेयः । यत्तदावर्थसंबन्धादनुक्तावपि ज्ञेयौ ।।२८।। वादतत्त्वमाह -
आचार्यशिष्ययोः पक्षप्रतिपक्षपरिग्रहात् ।
यः कथाभ्यासहेतुः स्यादसौ वाद उदाहृतः ।।२९।। असौ वाद उदाहृतः कथितस्तज्ज्ञैरित्यर्थः । यः कः । इत्याह - कथाभ्यासहेतुः । कथा प्रामाणिकी तस्या
Page #468
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय, भाग - २, परिशिष्ट - २ लघुवृत्ति - नैयायिकमत
८४१
अभ्यासहेतुः कारणम् । कयोः आचार्यशिष्ययोः । आचार्यो गुरुरध्यापकः, शिष्यश्चाध्येता विज्ञेय इति । कस्मात् । पक्षप्रतिपक्षपरि-ग्रहात् । पक्षः पूर्वपक्षः प्रतिज्ञादि परिग्रहः, प्रतिपक्ष उत्तरपक्षः पूर्वपक्षवादिप्रयुक्तप्रतिज्ञादिप्रतिपन्थिकोपन्यासप्रौढिः तयोः परिग्रहात्संग्रहादित्यर्थः । आचार्य: पूर्वपक्षमङ्गीकृत्याचष्टे । शिष्यश्चोत्तरपक्षमुररीकृत्य पूर्वपक्षं खण्डयति । एवं निग्राहकजयपराजयच्छलजात्यादिनिरपेक्षतया अभ्यासनिमित्तम् । पक्षप्रतिपक्षपरिग्रहेण यत्र गुरुशिष्यौ गोष्ठी कुरुतः स वादो ज्ञेयः ।।२९।। . अथ तद्विशेषमाह -
विजिगीषुकथायां तु च्छलजात्यादिदूषणम् ।
स जल्पः सा वितण्डा तु या प्रतिपक्षविवर्जिता ।।३०।। स जल्प इति संबन्धः । यत् तु विजिगीषुकथायां विजयाभिलाषिवादिप्रतिवादिप्रारब्धप्रमाणोपन्यासगोष्ठ्यां सत्यां छलजात्यादिदूषणम् । छलं त्रिप्रकारम् - वाक्छलं, सामान्यच्छलम्, उपचारच्छलं चेति, जातयश्चतुविंशतिभेदाः, आदिशब्दा-निग्रहस्थानादिपरिग्रहः, एतैः कृत्वा दूषणं परोपन्यस्तपक्षादेर्दूषणजालमुत्पाद्य निराकरणम् । अभिमतं च स्वपक्षस्थापनेन सन्मार्गप्रतिपत्तिनिमित्ततया छलजात्याधुपन्यासैः परप्रयोगस्य दूषणोत्पादनम् । तथा चोक्तम् -
"दुःशिक्षितकुतांशलेशवाचालिताननाः । शक्या: किमन्यथा जेतुं वितण्डा दोषमण्डिताः ।। गतानुगतिको लोकः कुमार्ग तत्प्रतारितः ।
मा गादिति च्छलादीनि प्राह कारूणिको मुनिः ।।" इति । संकटे प्रस्तावे च सति च्छलादिभिरपि स्वपक्षस्थापनमनुमतम् । परविजये हि धर्मध्वंसादिदोषसंभवस्तस्माद्वरं छलादि-भिरपि जयः । सा वितण्डा तु या प्रतिपक्षविवर्जिता । सा पुनर्वितण्डा, या । किम् । विजिगीषुकथेव प्रतिपक्षविवर्जिता । वादिप्रयुक्तपक्षप्रतिरोधकः प्रतिवाद्युपन्यासः प्रतिपक्षस्तेन विवर्जिता रहितेति प्रतिपक्षसाधनविहीनो वितण्डावादः । वैतण्डिको हि स्वाभ्युपगतपक्षमस्थापयन् यत्किञ्चिद्वादेन परोक्तमेव दूषयतीत्यर्थः ।।३०।।
हेत्वाभासा असिद्धाद्याच्छलं कूपो नवोदकः ।
जातयो दूषणाभासा: पक्षादिर्दूष्यते न यैः ।।३१।। हेत्वाभासा ज्ञेया इति । के ते । इत्याह - असिद्धाद्याः, असिद्धविरुद्धानैकान्तिककालात्ययापदिष्टप्रकरणसमाः पञ्च हेत्वाभासा ज्ञेयाः । तत्र पक्षे धर्मत्वं यस्य नास्ति सोऽसिद्धः । विपक्षे सन् सपक्षे चासन् विरुद्धः । पक्षत्रयवृत्तिरनैकान्तिकः । प्रत्यक्षानुमानागमविरुद्धपक्षप्रवृत्तिः कालात्ययापदिष्टः । विशेषाग्रहणे हेतुत्वेन प्रयुज्यमानः प्रकरणसमः । उदाहरणानि स्वयमभ्यूह्यानि ।
Page #469
--------------------------------------------------------------------------
________________
८४२
षड्दर्शन समुशय, भाग - २, परिशिष्ट - २ लघुवृत्ति - नैयायिकमत
छलं कूपो नवोदक इति परोपन्यस्तवादे स्वाभिमतार्थान्तरकल्पनया वचनविघातश्छलम् । कथमित्याह - वादिना कूपो नवोदक इति कथायां प्रत्यग्रार्थवाचकतया नवशब्दप्रयोगे छलवादी नवसंख्यामारोप्य दूषयति । कुत एक एव कूपो नवसंख्योदक इति वाक्छलम् । प्रस्तावागतत्वेन शेषच्छलद्वयमप्याह - संभावनयातिप्रसङ्गिनोऽपि सामान्यस्योपन्यासे हेतुत्वारोपणेन तनिषेधः सामान्यच्छलम् । यथा अहो नु खल्वसौ ब्राह्मणो विद्याचरणसंपन्न इति ब्राह्मणस्तुतिप्रसङ्गे कश्चिद्वदति-संभवति ब्राह्मणे विद्याचरणसंपदिति । तच्छलवादी ब्राह्मणत्वस्य हेतुत्वमारोप्य निराकुर्वनभियुङ्क्ते । यदि ब्राह्मणे विद्याचरणसंपद्भवति व्रात्येऽपि सा भवेव्रात्योऽपि ब्राह्मण एवेति । औपचारिके प्रयोगे मुख्यप्रतिषेधेन प्रत्यवस्थानम्, उपचारच्छलम् । यथा मञ्चाः क्रोशन्तीत्युक्ते परः प्रत्यवतिष्ठते कथमचेतना मञ्चाः क्रोशन्ति मञ्चस्थाः पुरुषाः क्रोशन्तीति छलत्रयस्वरूपं ज्ञेयमिति ।
जातय इत्यादि । दूषणाभासा जातयः । अदूषणान्यपि दूषणवदाभासन्त इति दूषणाभासाः । यैः, किम् । पक्षादिर्न दूष्यते, आभासमात्रत्वान्न पक्षदोषः समुद्भावयितुं शक्यते केवलं सम्यग्हेतौ हेत्वाभासे वा वादिना प्रयुक्ते झगिति तद्दोषतत्त्वानवभासे हेतुप्रतिबिम्बनप्रायं किमपि प्रत्यवस्थानं जातिः । सा चतुर्विंशतिभेदा साधादिप्रत्यवस्थानभेदेन । यथा साधर्म्य-वैधर्म्य-उत्कर्ष-अपकर्ष-वर्ण्य-अवर्ण्य-विकल्प-साध्य-प्राप्तिअप्राप्ति-प्रसङ्ग-प्रतिदृष्टान्त-अनुत्पत्ति-संशय-प्रकरण-अहेतु-अर्थापत्ति-अविशेष-उपपत्ति-उपलब्धिअनुपलब्धि-नित्य-अनित्य-कार्यसमाः । तत्र साधर्म्यन प्रत्यवस्थानं साधर्म्यसमा जातिर्भवति । 'अनित्यः शब्दः कृतकृत्वात् घटवत्' इति प्रयोगे कृते साधर्म्यप्रयोगेणैव प्रत्यवस्थानम्-नित्यः शब्दो निरवयवत्वात् आकाशवत् । न चास्ति विशेषहेतुः घटसाधर्म्यात् कृतकृत्वात् अनित्यः शब्दः न पुनः आकाशसाधानिरवयवत्वात् नित्य इति । वैधhण प्रत्यवस्थानं वैधर्म्यसमा जातिर्भवति अनित्यः शब्दः कृतकत्वात् घटवत् इत्यत्रैव प्रयोगे स एव हेतुर्वैधयेण प्रयुज्यते नित्यः शब्दो निरवयवत्वात् अनित्यं हि सावयवं दृष्टं घटादीति । न चास्ति विशेषहेतुः घटसाधर्म्यात् कृतकत्वात् अनित्यः शब्दः न पुनस्तद्वैधात् निरवयवत्वानित्य इति । उत्कर्षापकर्षाभ्यां प्रत्यवस्थानमुत्कर्षापकर्षसमे जाती भवतः । तत्रैव प्रयोमे दृष्टान्तधर्म कंचित्साध्यमिण्यापादयन्नुत्कर्षसमां जातिं प्रयुते । यदि घटवत्कृतकत्वादनित्यः शब्दो घटवदेव मूर्तोऽपि भवेद्, न चेन्मूर्तो घटवदनित्योऽपि मा भूदिति शब्दे धर्मान्तरोत्कर्षमापादयति । अपकर्षस्तु घट: कृतक: सन्नश्रावणो दृष्टः एवं शब्दोऽपि भवेत् नो चेद् मूर्तो घटवदनित्योऽपि माभूदिति शब्दे धर्मान्तरोत्कर्षमापादयति । अपकर्षस्तु घटः कृतकः सन्नश्रावणो दृष्टः एवं शब्दोऽपि भवेत् । नो चेद् घटवदनित्योऽपि मा भूदिति शब्दे श्रावणत्वं धर्ममपकर्षति । वर्ष्यावर्ष्याभ्यां प्रत्यवस्थानं वावर्ण्यसमे जाती भवतः । ख्यापनीयो वर्ण्यस्तद्विपरीतोऽवर्ण्यस्तावेतौ वावण्यो साध्यदृष्टान्तधर्मों विपर्यस्यन् वावर्ण्यसमे जाती प्रयुङ्क्ते । यथाविधः शब्दधर्मः कृतकत्वादि न तादृग् घटधर्मो यादृग् घटधर्मो न तादृक् शब्दधर्म इति साध्यधर्मदृष्टान्तधर्मो हि तुल्यौ कर्तव्यौ । अत्र तु विपर्यासः, यतो यादृग्घटधर्मः कृतकत्वादि न
Page #470
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्शय, भाग - २, परिशिष्ट - २ लघुवृत्ति - नैयायिकमत
८४३
तादृक् शब्दधर्मः । घटस्य ह्यन्यादृशं कुम्भकारादिजन्यं कृतकत्वम् । शब्दस्य हि ताल्वोष्ठादिव्यापारजमिति । धर्मान्तर- विकल्पेन प्रत्यवस्थानं विकल्पसमा जातिः । यथा कृतकं किंचिन्मृदुं दृष्टं राङ्कव शय्यादि, किंचित्कठोरं कुठारादि एवं कृतकं किंचिदनित्यं भविष्यति घटादिकम्, किंचिन्नित्यं शब्दादीति । साध्यसाम्यापादनेन प्रत्यवस्थानं साध्यसमा जातिः । यदि यथा घटः तथा शब्दः प्राप्तः तर्हि यथा शब्दस्तथा घट इति । शब्दश्च साध्य इति घटोऽपि साध्यो भवेत्, ततश्च न साध्यं साध्यस्य दृष्टान्तः स्यात् । न चेदेवं तथापि वैलक्षण्यात् सुतरामदृष्टान्त इति । प्राप्त्यप्राप्तिविकल्पाभ्यां प्रत्यवस्थानं प्राप्त्यप्राप्तिसमे जाती । यथा यदेतत्कृतकत्वं त्वया साधनमुपन्यस्तं तत्किं प्राप्य साधयत्यप्राप्य वा । प्राप्य चेत् द्वयोर्विद्यमानयोरेव प्राप्तिर्भवति न तत्सदसतोरिति, द्वयोश्च सत्त्वात्किं कस्य साध्यं साधनं वा । अप्राप्य तु साधनमयुक्तम्; अतिप्रसङ्गादिति । अतिप्रसङ्गापादनेन प्रत्यवस्थानं प्रसङ्गसमा जातिः । यथा अनित्यः शब्दः प्रयत्नानन्तरीयकत्वाद् घटवदित्युक्ते जातिवाद्याह-यद्यनित्यत्वे कृतकत्वं साधनं कृतकत्वे इदानीं किं साधनं तत्साधने किं साधनमिति । प्रतिदृष्टान्तेन प्रत्यवस्थानं प्रतिदृष्टान्तसमा जातिः । यथा अनित्यः शब्दः प्रयत्नानन्तरीयकत्वाद् घटवदित्युक्ते जातिवाद्याह - यथा घटः प्रयत्नानन्तरीयकोऽनित्यो दृष्ट एवं प्रतिदृष्टान्त आकाशं नित्यमपि प्रयत्नानन्तरीयकं दृष्टं कूपखननप्रत्नानन्तरमुपलम्भादिति । न चेदमनैकान्तिकत्वोद्भावनं भङ्गयन्तरेण प्रत्यवस्थानात् । अनुत्पत्त्या प्रत्यवस्थानम् अनुत्पत्तिसमा जातिः । यथानुत्पन्ने शब्दाख्ये धर्मिणि कृतकत्वं धर्मः क्व वर्तते, तदेवं हेत्वभावादसिद्धिरनित्यत्वस्येति । साधर्म्यसमा वैधर्म्यसमा वा या जातिर्यथा पूर्वमुदाहता, सैव संशयेनोपसंह्रियमाणा संशयसमा जातिर्भवति । यथा किं घटसाधर्म्यात्कृतकत्वादनित्यः शब्दः, किं वा तद्वैधयेणाकाशसाधानिरवयवत्वान्नित्य इति । द्वितीयपक्षोत्थापनबुद्ध्या प्रयुज्यमाना सैव साधर्म्यसमा वैधर्म्यसमा वा जातिः प्रकरणसमा भवति । तत्रैवानित्यः शब्दः कृतकत्वाद् घटवदिति प्रयोगे नित्यः शब्दः श्रावणत्वात् शब्दत्ववदिति, उद्भावनप्रकारभेदमात्रे सति नानात्वं द्रष्टव्यम् । त्रैकाल्यानुपपत्त्या हेतोः प्रत्यवस्थापनमहेतुसमा जातिः । यथा हेतुः साधनम्, तत्साध्यात्पूर्व पश्चाद्वा सह वा भवेत् । यदि पूर्वम्, असति साध्ये तत्कस्य साधनम् । अथ पश्चात्साधनम् पूर्व तर्हि 'साध्यं तस्मिंश्च पूर्वसिद्धे किं साधनेन । अथ युगपत्साध्यसाधने; तर्हि तयोः सव्येतरगोविषयाणयोरिव साध्यसाधनभाव एव न भवेदिति । अर्थापत्त्या प्रत्यवस्थानम् अर्थापत्तिसमा जातिः यद्यनित्यसाधर्म्यात्कृतकत्वादनित्यः शब्दोऽर्थादापद्यते, नित्य साधर्म्यानित्य इति । अस्ति चास्य नित्येनाकाशेन साधर्म्य निरवयवत्वमित्युद्भावनप्रकारभेद एवायमिति । अविशेषापादनेन प्रत्यवस्थानमविशेषसमा जातिः । यथा यदि शब्दघटयोरेको धर्मः कृकत्वमिष्यते तर्हि समानधर्मयोगात्तयोरविशेषे तद्वदेव सर्वपदार्थानामविशेषः प्रसज्यत इति । उपपत्त्या प्रत्यवस्थानमुपपत्तिसमा जातिः । यथा यदि कृतकत्वोपपत्त्या शब्दस्या-नित्यत्वं निरवयवत्वोपपत्त्या नित्यत्वमपि कस्मान्न भवति पक्षद्वयोपपत्त्या अनध्यवसायपर्यवसानत्वं विवक्षित-मित्युद्भावनप्रकारभेद एवायम् । उपलब्ध्या प्रत्यवस्थानमुपलब्धिसमा जातिः । यथा अनित्यः शब्दः प्रयत्नानन्तरी-यकत्वादिति प्रयुक्ते प्रत्यवतिष्ठते न खलु प्रयत्नानन्तरीयकत्वमनित्यत्वे साधनम्, साधनं तदुच्यते येन विना न साध्यमुपलभ्यते, उपलभ्यते च
Page #471
--------------------------------------------------------------------------
________________
८४४
षड्दर्शन समुझक, भाग-२, परिशिष्ट - २ लघुवृत्ति - नैयायिकमत
प्रयत्नानन्तरीयकत्वेन विनापि विद्युदादावनित्यत्वम्, शब्देऽपि क्वचिद्वायुवेगभज्यमानवनस्प-त्यादिजन्ये तथेति । अनुपलब्ध्या प्रत्यवस्थानमनुपलब्धिसमा जातिः । यथा तत्रैव प्रयत्नानन्तरीयकत्वहेतावुपन्यस्ते, सत्याह जातिवादी न प्रयत्नकार्यः शब्दः प्रागुञ्चारणादस्त्येवासौ, आवरणयोगात्तु नोपलभ्यते । आवरणानुपलम्भेऽप्यनुपलम्भाना-स्त्येव शब्द इति चेत्, न; आवरणानुपलम्भेऽप्यनुपलम्भसद्भावादावरणानुपलब्धेश्चानुलपम्भादभावः, तदभावे चावरणोप-लब्धे वो भवति । ततश्च मृदन्तरितमूलकीलोदकादिवदावरणोपलब्धिकृतमेव शब्दस्य प्रागुञ्चारणादग्रहणमिति प्रयत्नकार्या-भावानित्यः शब्द इति । साध्यधर्मनित्यानित्यत्वविकल्पेन शब्दनित्यतापादनं नित्यसमा जातिः । यथा अनित्यः शब्द इति प्रतिज्ञाते जातिवादी विकल्पयति येयमनित्यता शब्दस्योच्यते सा किमनित्या, नित्या वेति । यद्यनित्या; तदियमवश्यमपायिनीत्यनित्यताया अभावानित्यः शब्दः । अथ अनित्यता नित्यैवेति तथापि धर्मस्य नित्यत्वात्तस्य च निराश्रितस्यानु-पपत्तेः तदाश्रयभूतः शब्दोऽपि नित्य एव भवेत् । स चेन; तदनित्यत्वे तद्धर्मनित्यत्वायोगादित्युभयथापि नित्यः शब्द इति । एवं सर्वभावानित्यत्वोपपादनेन प्रत्यवस्थानमनित्यसमा जातिः । यथा घटसाधर्म्यमनित्यत्वेन शब्दस्यास्तीति तस्यानित्यत्वं यदि प्रतिपाद्यते तद् घटेन सर्वपदार्थानामस्त्येवं किमपि साधर्म्यमिति तेषामप्यनित्यत्वं स्यात् । अथ पदार्थान्तराणां तथाभावेऽपि नानित्यत्वं तर्हि शब्दस्यापि तन्मा भूदिति अनित्यत्वमात्रापादनपूर्वकविशेषोद्भावनाञ्चाविशेषसमातो भिन्नेयं जातिः । प्रयत्नकार्यनानात्वोपन्यासेन प्रत्यवस्थानं कार्यसमा जातिः । यथानित्यः शब्दः प्रयत्नानन्तरीयकत्वादित्युक्ते जातिवाद्याह-प्रयत्नस्य द्वैरूप्यं दृष्टं किंचिदसदेव तेन जन्यते यथा घटादिकम्, किंचित्सदेवावरणव्युदासादिना अभिव्यजते यथा मृदन्तरितमूलकीलादि । एवं प्रयत्नकार्यनानात्वादेष प्रयत्नेन शब्दो व्यज्यते जन्यते वेति संशय इति संशयापादानप्रकारभेदाच्च संशयसमातः कार्यसमा जातिभिद्यते । तदेवमुद्भावनविषयविकल्पभेदेन जातीनामानन्त्ये [अ] संकीर्णोदाहरणविवक्षया चतुर्विंशतिजातिभेदा एते दर्शिता इति । दूषणाभासानुक्त्वा निग्रहस्थानमाह -
निग्रहस्थानमाख्यातं परो येन निगृह्यते ।
प्रतिज्ञाहानिसंन्यासविरोधादिविभेदवद् ।।३।। येन केनचिद्रूपेण परो विपक्षो निगृह्यते परवादी वचननिग्रहे पात्यते तन्निग्रहस्थानमाख्यातं कथितमिति । कतिचिढ़ेदान् नामतो निर्दिशन्नाह-प्रतिज्ञाहानिसंन्यासविरोधादिविभेदवत् । हानिसंन्यासविरोधाः प्रतिज्ञाशब्देन संबध्यते । आदिशब्देन शेषानपि भेदान् परामृशति । एतद्रूषणजालमुत्पाद्यते येन तन्निग्रहस्थानम् । यदुक्तं - "विप्रतिपत्तिरप्रतिपत्तिश्च निग्रहस्थानम्" [न्यायसू०] । तत्र विप्रतिपत्तिः साधनाभासे साधनबुद्धिः दूषणाभासे च दूषणबुद्धिरिति । अप्रतिपत्तिः साधनस्यादूषणं दूषणस्य चानुद्धरणम् । तद्धि निग्रहस्थानं द्वाविंशतिभेदम् । तद्यथा-प्रतिज्ञाहानिः,
Page #472
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुशय, भाग - २, परिशिष्ट - २ लघुवृत्ति - नैयायिकमत
८४५
प्रतिज्ञान्तरं, प्रतिज्ञाविरोधः प्रतिज्ञासंन्यासः, हेत्वन्तरम्, अर्थान्तरं, निरर्थकम्, अविज्ञातार्थम्, अपार्थकम्, अप्राप्तकालम्, न्यूनम्, अधिकम्, पुनरुक्तम्, अननुभाषणम्, अज्ञानम्, अप्रतिभा, विक्षेपो मतानुज्ञा, पर्यनुयोज्योपेक्षणम्, निरनुयोज्यानुयोगः, अपसिद्धान्तः, हेत्वाभासश्च । तत्र हेतावनैकान्तिकीकृते प्रतिदृष्टान्तधर्मं स्वदृष्टान्तेऽभ्युपगतवत: प्रतिज्ञाहानिर्नाम निग्रहस्थानं भवति । यथा अनित्यः शब्दः, ऐन्द्रियिकत्वाद् घटवदिति प्रतिज्ञासाधनाय वादी वदन् परेण सामान्यमैन्द्रियिकमपि नित्यं दृष्टमिति हेतावनैकान्तिकी कृते यद्येवं ब्रूयात् सामान्यवत् घटोऽपि नित्यो भवति, स एवं ब्रुवाण: शब्दानित्यत्वप्रतिज्ञां जह्यात् । प्रतिज्ञातार्थप्रतिषेधे परेण कृते तत्रैव धर्मिणि धर्मान्तरसाधनमभिदधत: प्रतिज्ञान्तरं नाम निग्रहस्थानं भवति । अनित्यः शब्द ऐन्द्रियिकत्वादित्युक्ते तथैव सामान्येनैव व्यभिचारेणोदिते यदि ब्रूयाद् युक्तं सामान्यमैन्द्रियिकं नित्यं तद्धि सर्वगतमसर्वगतस्तु शब्द इति, सोऽयमनित्यः शब्द इति पूर्वप्रतिज्ञातः प्रतिज्ञान्तरमसर्वगतः शब्द इति प्रतिज्ञान्तरेण निगृहीतो भवति । प्रतिज्ञाहेत्वोविरोधः प्रतिज्ञाविरोधो नाम निग्रहस्थानं भवति । यथा गुणव्यतिरिक्तं द्रव्यं रूपादिभ्योऽर्थान्तरस्यानुपलब्धेरिति, सोऽयं प्रतिज्ञाहेत्वोविरोधो यदि गुणव्यतिरिक्तं द्रव्यं कथं रूपादिभ्योऽर्थान्तरस्यानुपलब्धिः, अथ रूपादिभ्योऽर्थान्तरस्या-नुपलब्धिः कथं गुणव्यतिरिक्तं द्रव्यमिति तदयं प्रतिज्ञाविरुद्धाभिधानात्पराजीयते । पक्षसाधने परेण दूषिते तदुद्धरणाशक्तया प्रतिज्ञामेव निढुवानस्य प्रतिज्ञासंन्यासो नाम निग्रहस्थानं भवति । यथा अनित्यः शब्दः ऐन्द्रियिकत्वादित्युक्ते तथैव सामान्येनानैकान्तिकतायामुद्भावितायां यदि ब्रूयात् क एवमाह ‘अनित्यः शब्दः' इति प्रतिज्ञासंन्यासात् पराजितो भवतीति । अविशेषाभिहिते हेतौ प्रतिषिद्धे तद्विशेषणमभिदधतो हेत्वन्तरं नाम निग्रहस्थानं भवति । तस्मिन्नेव प्रयोगे तथैव सामान्येऽस्य व्यभिचारेण दूषिते जातिमत्त्वे सतीत्यादिविशेषणमुपाददानो हेत्वन्तरेण निगृहीतो भवति । प्रकृतादर्थादर्थान्तरं तदौ (तदनौ)-पयिकमभिदधतोऽर्थान्तरं नाम निग्रहस्थानं भवति । अनित्यः शब्दः कृतकत्वादिति हेतुः । हेतुरिति हिनोतेर्धातोस्तुप्रत्यये कृदन्तं पदम्, पदं च नामतद्धितनिपातोपसर्गा इति प्रस्तुत्य नामादीनि व्याचक्षाणोऽर्थान्तरेण निगृह्यत इति । अभिधेयरहितवर्णानुपूर्वीप्रयोगमानं निरर्थकं नाम निग्रहस्थानं भवति । यथा अनित्यः शब्दः कचतटपानां गजडदबवत्त्वाद् घझढधभवदित्ये-तदपि सर्वथा अर्थशून्यत्वान्निग्रहाय कल्पेत, साध्यानुपयोगाद्वा । यत्साधनवाक्यं दूषणवाक्यं वा त्रिवारमभिहितमपि पर्षत्प्रतिवादिभ्यां बोद्धं न शक्यते तदाविज्ञातार्थं नाम निग्रहस्थानं भवति । पूर्वापरासंगतपदसमूहप्रयोगादप्रतिष्ठितवाक्यार्थम-पार्थकं नाम निग्रहस्थानं भवति, दश दाडिमानि षडपूपा इति । प्रतिज्ञाहेतूदाहरणोपनयनिगमनवचनक्रममुल्लङ्घय अवयव-विपर्यासेन प्रयुज्यमानमनुमानवाक्यमप्राप्तकालं नाम निग्रहस्थानं भवति । स्वप्रतिपत्तिवत् परप्रतिपत्तेर्जनने परार्थानुमानक्रमस्यापगमात् । पञ्चावयये वाक्ये प्रयोक्तव्ये तदेकतमेनानुमानावयवेन हीनं न्यूनं नाम निग्रहस्थानं भवति, साधनाभावे साध्यसिद्धेरभावात् प्रतिज्ञादीनां पञ्चानामपि साधनत्वात् । एकेनैव हेतुनोदाहरणेन वा प्रतिपादितेऽर्थे हेत्वन्तरमुदाहरणान्तरं वा वदतोऽधिकं नाम निग्रहस्थानं भवति । शब्दार्थयोः पुनर्वचनं पुनरुक्तं नाम
Page #473
--------------------------------------------------------------------------
________________
८४६
षड्दर्शन समुद्यय, भाग- २, परिशिष्ट - २ लघुवृत्ति - सांख्यमत
निग्रहस्थानं भवति । अन्यत्रानुवादात् शब्दपुनरुक्तं नाम यत्र स एव शब्दः पुनरुच्चार्यते यथा अनित्यः शब्दोऽनित्यः शब्दो विनाशी ध्वनिरिति । अनुवादे तु पौनरुक्तयमदोषः । यथा हेतूपदेशात् प्रतिज्ञायाः पुनर्वचनं निगमनमिति । पर्षदाविदितस्य वादिभिरभिहितस्यापि यदप्रत्युञ्चारणं तदननुभाषणं नाम निग्रहस्थानं भवति । पर्षदा विज्ञातस्यापि वादिवाक्यार्थस्य प्रतिवादिनो यदज्ञानं तदज्ञानं नाम निग्रहस्थानं भवति । अविदितोत्तरविषयो हि किमुत्तरं ब्रूयात् । न चाननुभाषणमेवेदम्, ज्ञातेऽपि वस्तुन्यनुभाषणासामर्थ्यदर्शनात् । परपक्षे गृहीतेऽप्यनुभाषितेऽपि तस्मिन्नुत्तराप्रतिपत्तिरप्रतिभा नाम निग्रहस्थानं भवति । कार्यव्यासङ्गात् कथाविच्छेदो विक्षेपो नाम निग्रहस्थानं भवति । सिषाधयिषितस्यार्थस्याशक्यसाधनतामवसाय कथां विच्छिनत्तीदं मम करणीयं परिहीयते, पीनसेन कण्ठ उपरुद्ध इत्याद्यभिधाय कथां विच्छिन्दन् विक्षेपेण पराजीयते । स्वपक्षे परापादितदोषमनुद्धृत्य तमेव परपक्षे प्रतीपमापादयतो मतानुज्ञा नाम निग्रहस्थानं भवति । चौरो भवान् पुरुषत्वात् प्रसिद्धचौरवदित्युक्ते, भवानपि चौरः पुरुषत्वादिति ब्रुवन्नात्मनः परापादितचौरत्वदोषमभ्युपगतवान् भवतीति मतानुज्ञया निगृह्यते । निग्रहप्राप्तस्यानिग्रहः पर्यनुयोज्योपेक्षपणं नाम निग्रहस्थानं भवति । पर्यनुयोज्यो नाम निग्रहोपपत्त्यावश्यं नोदनीय: 'इदंते निग्रहस्थानमुपनतमतो निगृहीतोऽसि' इत्येवं वचनीयस्तमुपेक्ष्य न निगृह्णाति यः स पर्यनुयोज्योपेक्षणेन निगृह्यते । अनिग्रहस्थाने निग्रहस्थानानुयोगानिरनुयोज्यानुयोगो नाम निग्रहस्थानं भवति । उपपन्नवादिनमप्रमादिनमनिग्रहार्हमपि निगृहीतोऽसीति यो ब्रूयात्स एवाभूतदोषोद्भावनानिगृह्यत इति । सिद्धान्तमभ्युपेत्य[अनियमात्कथाप्रसङ्गोऽपसिद्धान्तो नाम निग्रहस्थानम् । यः प्रथम किंचित्सिद्धान्तमभ्युपगम्य कथामुपक्रमते, तत्र च सिषाधयिषितार्थसाधनाय परोपालम्भाय वा सिद्धान्तविरुद्धमभिधत्ते सोऽपसिद्धान्तेन निगृह्यते । हेत्वाभासाश्च यथोक्ता असिद्धविरुद्धादयो निग्रहस्थानम् इति । भेदान्तरानन्त्येऽपि निग्रहस्थानानां द्वाविंशतिर्मूलभेदा निवेदिता इति ।
अथोपसंहरनाह - . नैयायिकमतस्येवं समास: कथितोऽधुना ।
सांख्याभिमतभावानामिदानीमयमुच्यते ।।३३।। एवम् इत्थंप्रकारतया नैयायिकमतस्य शैवशासनस्य समासः संक्षेपोऽधुना कथितो निवेदितः साम्प्रतमेव निष्ठित इत्यर्थः । इदानीं पुनरयं समासः सांख्याभिमतभावानाम् उच्यते । सांख्या: कापिला इत्यर्थः । तदभिमता 'तदभीष्टा ये भावाः पञ्चविंशतितत्त्वादयस्तेषां संक्षेपोऽतः परं कथ्यत इत्यर्थः ।।' तदेवाह -
[सांख्यमत एतेषां या समावस्था सा प्रकृतिः किलोच्यते । प्रधानाव्यक्तशब्दाभ्यां वाच्या नित्यस्वरूपिका ।।३४॥
Page #474
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय, भाग - २ परिशिष्ट - २ लघुवृत्ति - सांख्यमत
८४७
एतेषां सांख्यानां प्रकृतिः प्रीत्यप्रीतिविषादात्मकानां लाघवोपष्टम्भगौरवधर्माणां परस्परोपकाराणां सत्त्वरजस्तमसां त्रयाणामपि गुणानां या साम्यावस्था समतयावस्थितिः सा किल प्रकृतिरुच्यते, किलेत्याप्तप्रवादे, सा प्रकृतिः कथ्यते । अन्यञ्च सा प्रधानाव्यक्तशब्दाभ्यां वाच्या प्रधानशब्देन अव्यक्तशब्देन च प्रकृतिराख्यायते । शास्त्रे प्रकृतिः प्रधानमव्यक्तं चेति पर्याया न तत्त्वान्तरमित्यर्थः । तथा नित्यस्वरूपिका शाश्वतभावतया प्रसिद्धेत्यर्थः । उच्यते च नित्या नानापुरुषाश्रया च तद्दर्शनेन प्रकृतिर्यदाह -
"तस्मान बध्यतेऽद्धा न मुच्यते नापि संसरति कश्चित् ।
संसरति बध्यते मुच्यते च नानाश्रया प्रकृतिः ।।" इति । दर्शनस्वरूपमाह -
सांख्या निरीश्वराः केचित्केचिदीश्वरदेवताः ।
सर्वेषामपि तेषां स्यात्तत्त्वानां पञ्चविंशतिः ।।३५।। केचित्सांख्या निरीश्वरा ईश्वरं देवतया न मन्यन्ते केवलाध्यात्मवेदिनः । केचित्पुनरीश्वरदेवता महेश्वरं स्वशासनाधिष्ठातारमाहुः । सर्वेषामपि । तेषां केवलनित्यात्मवादिनामीश्वरदेवतानां च सर्वेषां सांख्यमतानुसारिणां शासने तत्त्वानां पञ्चविंशतिः स्यात् । तत्त्वं ह्यपवर्गसाधकं बीजमिति सर्ववादिसंवादः । यदुक्तम् ।
"पञ्चविंशतितत्त्वज्ञो यत्र तत्राश्रमे रतः । जटी मुण्डी शिखी वापि मुच्यते नात्र संशयः ॥"
. तन्मते पञ्चविंशतिस्तत्त्वानीत्यर्थः । गुणत्रयमाह -
सत्त्वं रजस्तमश्चेति ज्ञेयं तावद् गुणत्रयम् ।
प्रसादतोषदेन्यादिकार्यलिङ्गं क्रमेण तत् ।।३६।। तावदिति प्रक्रमे । तेषु तत्त्वेषु सत्त्वं सुखलक्षणं रजोदुःखलक्षणं तमश्चेति मोहलक्षणं प्रथमं तावत् गुणत्रयम् सत्त्वं रजस्तमश्चेति गुणत्रयं ज्ञेयम् । तद् गुणत्रयं क्रमेण परिपाट्या, प्रसादतोषदैन्यादिकार्यलिङ्गं गुणत्रयेणेदं लिङ्गत्रयं क्रमेण जन्यते । सत्त्वगुणेन प्रसादकार्यलिङ्गं वदननयनादिप्रसन्नता सत्त्वगुणेन स्यादित्यर्थः । रजोगुणेन तोषः स चानन्दपर्यायः, तल्लिङ्गानि स्फूर्त्यादीनि रजोगुणेनाभिव्यज्यन्त इत्यर्थः । तमोगुणेन च दैन्यं जन्यते 'हा दैव नष्टोऽस्मि, वञ्चितोऽस्मि' इत्यादिवचनविच्छायतानेत्रसंकोचादिव्यङ्गयं दैन्यं तमोगुणलिङ्गमिति । दैन्यादीत्यादिशब्देन दुःखत्रयमाक्षिप्यते, तद्यथा आध्यात्मिकम्, आधिभौतिकम्, आधिदैविकं चेति । तत्राध्यात्मिकं द्विविधं शारीरं मानसं च । शारीरं वातपित्तश्लेष्मणां वैषम्यनिमित्तम्, मानसं कामक्रोधलोभमोहेाविषयादर्शननिबन्धनम् । सर्वं चैतदान्तरोपायसाध्यत्वादाध्यात्मिकं दुःखम् । बाह्योपायसाध्यं दुःखं द्वधा, आधिभौतिकम् आधिदैविकं चेति । तत्राधिभौतिकं मानुषपशुमृगपक्षि
Page #475
--------------------------------------------------------------------------
________________
८४०
षड्दर्शन समुझय, भाग - २, परिशिष्ट - २ लघुवृत्ति - सांख्यमत
सरीसृपस्थावरनिमित्तम्, आधिदैविकं यक्षराक्षसग्रहाद्यावेशहेतुकमिति । अनेन दुःखत्रयेणाभिहतस्य प्राणिनस्तत्त्वजिज्ञासोत्पद्यते अतस्तान्येव तत्त्वान्याह -
ततः संजायते बुद्धिर्महानिति यकोच्यते ।
अहंकारस्ततोऽपि स्यात्तस्मात्षोडशको गणः ।।३७।। ततो गुणत्रयाभिघाताद् बुद्धिः संजायते यका बुद्धिर्महानिति उच्यते महच्छब्देन कीर्त्यत इत्यर्थः । एवमेतन्नान्यथा, गौरयं नाश्वः, स्थाणुरेष नायं पुरुष इत्येवं निश्चयस्तेन पदार्थप्रतिपत्तिहेतुर्योऽध्यवसायः सा बुद्धिरिति । तस्यास्त्वष्टौ रूपाणि तदर्शनविश्रुतानि । यदाह • धर्मज्ञानवैराग्यैश्वर्यरूपाणि चत्वारि सात्त्विकानि, अधर्मादीनि तु तत्प्रतिपक्षभूतानि चत्वारि तामसानीत्यष्टौ । ततो बुद्धेरहंकारः स चाभिमानात्मको यथा 'अहं शब्दे, अहं रूपे, अहं रसे, अहं स्पर्श, अहं गन्धे, अहं स्वामी, अहम् ईश्वरः, असौ मया हतः, अहं त्वां हनिष्यामीत्यादिप्रत्ययरूपः तस्मादहंकारात्षोडशको गणो 'जायते' इत्यध्याहारः अस्ति भवतीत्यादिवत् । पञ्च बुद्धीन्द्रियाणि पञ्च कर्मेन्द्रियाणि एकादशं मनः पञ्च भूतानि षोडशको गणः । तथाह ईश्वरकृष्णः -
"मूलप्रकृतिरविकृतिर्महदाद्याः प्रकृतिविकृतयः सप्त ।।
षोडशकश्च विकारो न प्रकृतिर्न विकृतिः पुरुषः ।।" इति । षोडशकगणमेवाह -
स्पर्शनं रसनं घ्राणं चक्षुः श्रोत्रं च पञ्चमम् ।। पञ्च बुद्धीन्द्रियाण्याहुस्तथा कर्मेन्द्रियाणि च ।।३८।। पायूपस्थवचःपाणिपादाख्यानि मनस्तथा।
अन्यानि पञ्चरूपाणि तन्मात्राणीति षोडश ।।३९।। युग्मम् । पञ्च बुद्धीन्द्रियाणीति संबन्धः । स्पर्शनं त्वगिन्द्रियम्, रसनं जिह्वा, घ्राणं नासिका, चक्षुर्नेत्रं, पञ्चमं च श्रोत्रं कर्ण इति, एतानि पञ्चबुद्धिप्रधानानि बुद्धिसहचराण्येव ज्ञानं जनयन्तीति कृत्वा बुद्धीन्द्रियाण्याहुः कथयन्ति तन्मतीया इति । तथा कर्मेन्द्रियाणि चेति । तथा पूर्वोद्दिष्टपञ्चसंख्यामात्रमपि परामृशति । तान्येवाह - पायूपस्थवच:पाणिपादाख्यानीति । पायुरपानम्, उपस्थः प्रजननम्, वचो वाक्यम्, पाणिर्हस्तः, पादश्चरणस्तदाख्यानि पञ्च कर्मेन्द्रियाणि, कर्म कार्यव्यापारस्तस्य साधनानीन्द्रियाणीति कर्मेन्द्रियाणि । तथा मन एकादशमिन्द्रियमित्यर्थः । अन्यानि पञ्चरूपाणि तन्मात्राणि चेति । रूपरसगन्धशब्दस्पर्शाख्यानि तन्मात्राणीति षोडश ज्ञेयाः ।
पञ्चतन्मात्रेभ्यः पञ्चभूतोत्पत्तिमाह -
१. अत्र क्रमेण प्रतीतिपञ्चकाकारस्थाने, अहं श्रृणोमि, अहं रूपयामि, अहं रसयामि, अहं स्पृशामि, अहं जिघ्रामि, इत्येवाकारपञ्चकं
ज्याय इति भाति, मूलै निर्दिष्टाकारकप्रतीतीनामनानुभविकत्वाद् । ग्रन्थकारलेखानुपूर्वीभङ्गभिया तु मूलस्थपाठो न परावति ।
Page #476
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय, भाग - २, परिशिष्ट - २ लघुवृत्ति - सांख्यमत
८४९
रूपात्तेजो रसादापो गन्धाद्भूमिः स्वरात्रभः ।
स्पर्शाद्वायुस्तथैवं पञ्चभ्यो भूतपञ्चकम् ॥४०॥ पञ्चभ्य इति, पञ्चतन्मात्रेभ्यः पञ्चभूतकमिति संबन्धः । रूपतन्मात्रात्तेजः, रसतन्मात्रादापः, गन्धतन्मात्राद् भूमिः, स्वरत-न्मात्रादाकाशम्, स्पर्शतन्मात्राद्वायुः, एवं पञ्चतन्मात्रेभ्यः पञ्च भूतान्युत्पद्यते । असाधारणैकैकगुणकथनमिदम्, उत्पत्तिश्च शब्दतन्मात्रादाकाशं शब्दगुणम्, शब्दो ह्यम्बरगुण इति । शब्दतन्मात्रसहितात् स्पर्शतन्मात्राद्वायुः शब्दस्पर्शगुणमिति । शब्द-स्पर्शतन्मात्रसहिताद् रुपतन्मात्रात्तेजः शब्दस्पर्शरुपगुणमिति । शब्दस्पर्शरुपतन्मात्रसहिताद्रसतन्मात्रादापः शब्दस्पर्शरूप-रसगुणा इति । शब्दस्पर्शरूपरसतन्मात्रसहिताद् गन्धतन्मात्रात् शब्दस्पर्शरूपरसगन्धगुणा पृथिवी जायत इति पञ्चभूतकमित्यर्थः । प्रकृतिविस्तरमेवोपसंहरनाह - ___ एवं चतुविंशतितत्त्वरूपं निवेदितं सांख्यमते प्रधानम् ।
अन्यस्त्वकर्ता विगुणस्तु भोक्ता तत्त्वं पुमानित्यचिदभ्युपेतः ।।४।। एवं पूर्वोक्तप्रकारेण सांख्यमते चतुर्विंशतितत्त्वरूपं प्रधानं निवेदितम् । प्रकृतिर्महानहंकारश्चेति त्रयम्, पञ्च बुद्धीन्द्रियाणि, पञ्च कर्मेन्द्रियाणि, मनस्त्वेकम्, पञ्च तन्मात्राणि, पञ्चभूतानि, चेति चतुर्विंशतिस्तत्त्वानि रूपं यस्येति, एवंविधा प्रकृतिः कथितेत्यर्थः । पञ्चविंशतितमं तत्त्वमाह - अन्यस्त्विति । अन्योऽकर्ता पुरुषः, प्रकृतेरेव संसरणादिधर्मत्वात् । यदुक्तं - प्रकृतिः करोति प्रकृतिर्बध्यते प्रकृतिर्मुच्यते, न तु पुरुषः, पुरुषोऽबद्धः पुरुषो मुक्तः । पुरुषस्तु -
"अमूर्तश्चेतनो भोगी नित्यः सर्वगतोऽक्रियः ।
अकर्ता निर्गुणः सूक्ष्मः आत्मा कापिलदर्शने ॥" पुरुषगुणानाह - विगुण इति । सत्त्वरजस्तमोरूपगुणत्रयविकलः । तथा भोक्ता भोगी, एवंप्रकारः पुमान् तत्त्वं पञ्चविंशतितमं तत्त्वमित्यर्थः । तथा नित्यचिदभ्युपेतः, नित्या चासौ चिचैतन्यशक्तिस्तयाभ्युपेतः सहितः । आत्मा हि स्वं बुद्धेरव्यतिरिक्तमभिमन्यते । सुखदुःखादयश्च विषया इन्द्रियद्वारेण बुद्धौ संक्रामन्ति । बुद्धिश्चोभयमुखदर्पणाकारा । ततस्तस्यां चैतन्यशक्तिः प्रतिबिम्बते । ततः सुख्यहं दुःख्यहमित्युपचर्यते । आह च पातञ्जले, "शुद्धोऽपि पुरुषः प्रत्ययं बौद्धमनुपश्यति तमनुपश्यन्नतदात्माऽपि तदात्मक इव प्रतिभासते" [योगभा०] इति मुख्यतस्तु चिच्छक्तिविषयपरिच्छेदशून्या, बुद्धेरेव विषयपरिच्छेदस्वभावत्वात् चिच्छक्तिसंनिधानाचाचेतनापि बुद्धिश्चेतनावतीवावभासते । वादमहार्णवोऽप्याह -
"बुद्धिदर्पणसंक्रान्तमर्थविप्रतिबिम्बकम् ।
द्वितीयदर्पणकल्पे पुरुषे ह्यधिरोहति ।।" तदेव भोक्तृत्वमस्य न तु विकारोत्पत्तिरिति । तथा चासुरिः -
"विविक्ते दृक्परिणतो बुद्धो भोगोऽस्य कथ्यते ।
Page #477
--------------------------------------------------------------------------
________________
४५०
षड्दर्शन समुद्यय, भाग - २, परिशिष्ट - २ लघुवृत्ति - सांख्यमत
प्रतिबिम्बोदयः स्वच्छे यथा चन्द्रमसोऽम्भसि ।।" विन्ध्यवासी त्वेवं भोगमाचष्टे -
"पुरुषोऽविकृतात्मैव स्वनि समचेतनम् ।
मनः करोति सांनिध्यादुपाधेः स्फटिकं यथा ।।" [ ] इति ।। नित्यचिज्ज्ञानयुक्तः ।
बन्धमोक्षसंसाराश्च नित्येऽप्यात्मनि भृत्यगतयोर्जयपराजययोरिव तत्फलकोशलाभादिसंबन्धेन स्वामिन्युपचारवदत्राप्युप-चर्यन्त इत्यदोषः । तत्त्वोपसंहारमाह - __ पञ्चविंशतितत्त्वानि सांख्यस्यैव भवन्ति च ।
प्रधाननरयोश्चात्र वृत्तिः पङ्ग्वन्धयोरिव ।।४२।। पूर्वार्धं निगदसिद्धम् । अत्र सांख्यमते प्रधाननरयोः प्रकृतिपुरुषयोवृत्तिर्वर्तनं पङ्ग्वन्धयोरिव पगुश्चरणविकल:, अन्धश्च नेत्रविकलः । यथा पङ्ग्वन्धौ संयुक्तावेव कार्यसाधनाय प्रभवतो न पृथग्भूतौ । प्रकृतिपुरुषयोरपि तथैव कार्यकर्तृत्वम् । प्रकृत्युपात्तं पुरुषो भुत इत्यर्थः । मोक्षं प्रमाणं चाह -
प्रकृतिवियोगो मोक्षः पुरुषस्यैवान्तरज्ञानात् ।
मानत्रितयं च भवेत् प्रत्यक्षं लैङ्गिकं शाब्दम् ।।४३॥ ___ मोक्षः किमुच्यत इत्याह । पुरुषस्यात्मन आन्तरज्ञानात् त्रिविधबन्धविच्छेदात्प्रकृतिवियोगो यः स मोक्षः प्रकृत्या सह वियोगे विरहे सति पुरुषस्यापवर्ग इति । आन्तरज्ञानं च बन्धविच्छेदाद्भवति । बन्धश्च प्राकृतिकवैकृतिकदाक्षिणभेदात् त्रिविधः । तद्यथा, प्रकृतावात्मज्ञानाद् ये प्रकृतिमुपासते तेषां प्राकृतिको बन्धः । ये विकारानेव भूतेन्द्रियाहंकारबुद्धीः पुरुषबुद्ध्योपासते तेषां वैकारिकः । इष्टापूर्ते दाक्षिणः, इष्टापूर्त जनभोजनदानादिकं तस्मिन्, पुरुषतत्त्वानभिज्ञो हीष्टापूर्तकारी कामोपहतमना बध्यत इति ।
"इष्टापूर्त मन्यमाना वरिष्ठं नान्यत् श्रेयो येऽभिनन्दन्ति मूढाः ।
नाकस्य पृष्ठे ते सुकृतेन भूत्वा इमं लोकं हीनतरं वा विशन्ति ॥"[ ] इति वचनात् । इति त्रिविधबन्धविच्छेदात्परमब्रह्मज्ञानानुभवस्ततः प्रकृतिवियोगः पुरुषस्य, प्रकृतिपुरुषविवेकदर्शनाञ्च निवृत्तायां प्रकृतौ, पुरुषस्य स्वरूपावस्थानं मोक्ष इति श्लोकपूर्वार्धार्थः । मानत्रितयं च प्रमाणत्रयं च, भवेत् स्यात्, प्रत्यक्षं लैङ्गिक शब्दं च, चकारः सर्वत्र संबध्यते । प्रत्यक्षमिन्द्रियोपलभ्यम्, लैङ्गिकमनुमानगम्यम्, शाब्दं चागमस्वरूपमिति प्रमाणत्रयम् । अथोपसंहरनाह .
एवं सांख्यमतस्यापि समास: कथितोऽधुना । जैनदर्शनसंक्षेपः कथ्यते सुविचारवान् ।।४४।।
Page #478
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय, भाग - २, परिशिष्ट - २ लघुवृत्ति - जैनमत
एवं पूर्वोक्तप्रकारेण सांख्यमतस्यापि समासः संक्षेपः कथितः । अपि समुच्चयार्थे न केवलं बौद्धनैयायिकयोः संक्षेप उक्तः, सांख्यमतस्याप्यधुना कथित इति । सांख्य इति पुरुषनिमित्तेयं संज्ञा । संख्यस्य इमे सांख्याः । तालव्यो वा शकारः शङ्खनामाऽऽदिपुरुषः ।
[जैनमत ]
अथ क्रमायातं जैनमतोद्देशमाह- अधुनेत्युत्तरार्द्धेन वा संबध्यते । अधुना इदानीं जैनदर्शनसंक्षेपः कथ्यते कथंभूत इति । सुविचारवान् । सुष्ठु शोभनो विचारोऽर्थोस्यास्तीति मत्त्वर्थीये मतुप् । सुविचारवानिति साभिप्रायं पदम् । अपरदर्शनानि हि ।
"पुराणं मानवो धर्मः साङ्गो वेदश्चिकित्सितम् । आज्ञासिद्धानि चत्वारि न हन्तव्यानि हेतुभिः ।। " [
इत्याद्युक्त्या न विचारपदवीमाद्रियन्ते । जैनस्त्वाह -
तदेवाह -
" अस्ति वक्तव्यता काचित्तेनेदं न विचार्यते । निर्दोषं काञ्चनं चेत्स्यात्परीक्षाया बिभेति किम् ।।" [
इति युक्तियुक्तविचारपरम्परापरिचयपथपथिकत्वेन जैनो युक्तिमार्गमेवावगाहते । न च पारम्पर्यादिपक्षपातेन युक्तिमुल्लङ्घयति परमार्हतः । उक्तं च -
" पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ।। "
इत्यादिहेतुहेतिशतनिरस्तविपक्षप्रसरत्वेन 'सुविचारवान्' इत्यसाधारणं विशेषणं ज्ञेयमिति ।
जिनेन्द्रो देवता तत्र रागद्वेषविवर्जितः । हतमोहमहामल्लः केवलज्ञानदर्शनः ।। ४५ ।।
८५१
सुरासुरेन्द्रसंपूज्यः सद्भूतार्थोपदेशकः ।
कृत्स्नकर्मक्षयं कृत्वा संप्राप्तः परमं पदम् ।।४६ ॥
तत्र तस्मिन् जैनमते जिनेन्द्रो देवता कृत्स्नकर्मक्षयं कृत्वा परमं पदं समाप्त इति संबन्ध: । जिनेन्द्र इति जयन्ति रागादीनिति जिनाः सामान्यकेवलिनस्तेषामिन्द्रः स्वामी तादृशासदृशचतुस्त्रिंशदतिशयसंप जिनेन्द्रो देवता दर्शनप्रवर्तक आदिपुरुषः, एष कीदृक् सन् शिवं संप्राप्त इति परासाधारणानि विशेषणान्याह
१. अप्रामाणिकोऽयं कल्पः । प्रथमकल्पस्तु । कथमपि संगमनीयः । वस्तुतस्तु, “शुद्धात्मतत्त्वविज्ञानं सांख्यमित्यभिधीयते" इति व्यासस्मृत्या भावार्थकाङ्प्रत्ययनिष्पन्नज्ञान-वाचकसंख्याशब्दात्संबन्धिबोधकशैषिकाणा “सांख्य" शब्दः सिद्धः । यद्वा "संख्यां प्रकुर्वते चैव प्रकृतिं च प्रचक्षते । चतुर्विंशतितत्त्वानि तेन सांख्याः प्रकीर्तिताः" इति भारतात्, संख्याशब्दाद्वेदार्थकाणां निष्पन्नः “सांख्य" शब्दः । उभयथाऽपि योगरूढः । मु० टि० ।
Page #479
--------------------------------------------------------------------------
________________
८५२
षड्दर्शन समुच्चय, भाग - २, परिशिष्ट - २ लघुवृत्ति जैनमत
-
रागद्वेषविवर्जित इति रागः सांसारिकस्नेहोऽनुग्रहलक्षणः, द्वेषो वैराग्याद्यनुबन्धान्निग्रहलक्षणः, ताभ्यां विवर्जितो रहितः । एतावेव, दुर्जयौ दुरन्तभवसंपातहेतुकतया च मुक्तिप्रतिरोधको समये प्रसिद्धौ ।
यदाह
" को दुक्खं पाविज्जा कस्स न सुक्खेहिं विम्हहो हुज्जा ।
कोय न लभेज्ज मुक्खं रागद्दोसा जइ न हुज्जा ।।" [ ] इति ।
-
तथा हतमोहमहामल्लः मोहनीयकर्मोदयात् हिंसात्मकशास्त्रेभ्योऽपि मुक्तिकाङ्क्षादिव्यामोहो मोहः स एव दुर्जेयत्वान्महा - मल्ल इव महामल्लः, हतो मोहमहामल्लो येनेति स तथा । रागद्वेषमोहसद्भावादेव न चान्यतीर्थाधिष्ठातारो मुक्त्यङ्गतया प्रतिभासन्ते, तत्सद्भावश्च तेषु सुज्ञेय एव । यदुक्तम् -
"रागोऽङ्गनासङ्गमनानुमेयो द्वेषो द्विषाद् दारणहेतिगम्यः ।
मोहः कुवृत्तागमदोषसाध्यो नो यस्य देवस्य स चैवमर्हन् ।। "
इति रागद्वेषमोहरहितो भगवान् । तथा केवलज्ञानदर्शनः । धवखदिरपलाशादिव्यक्तिविशेषावबोधो ज्ञानम् । वनमिति सामान्यावबोधो दर्शनम् । केवलशब्दश्चोभयत्र संबध्यते । केवलमिन्द्रियादिज्ञानानपेक्षं ज्ञानं दर्शनं च यस्येति । केवलज्ञान- केवलदर्शनात्मको हि भगवान् करतलकलितविमलमुक्ताफलवद्द्रव्यपर्यायविशुद्धमखिलमिदमनवरतं जगत्स्वरूपं पश्यतीति केवलज्ञानदर्शन इति पदं साभिप्रायम् । छद्मस्थस्य हि प्रथमं दर्शनमुत्पद्यते, ततो ज्ञानं, केवलिनस्त्वादौ ज्ञानं ततो दर्शनमिति । तथा सुरासुरेन्द्रसंपूज्यः । सेवावधानसावधाननिरन्तरढौकमानदासायमानदेवदानवनायक वन्दनीयः । तादृशैरपि पूज्यस्य मानवतिर्यक्खेचरकिंनरनिकर संसेव्यत्वमानुषङ्गिकमिति । तथा सद्भूतार्थोपदेशकः । सद्भूतार्थान् द्रव्यपर्यायरूपान् नित्यानित्यसामान्यविशेषसदसदभिलाप्यानभिलाप्याद्यनन्तधर्मात्मकान् पदार्थानुपदिशति यः स इति ।
उत्पादव्ययध्रौव्यात्मकं च सदिति अभिमन्यमानो जैनः एकान्तनित्यपक्षमेकान्तानित्यपक्षं चेत्थं विघटयति । तथा हि - वस्तुनस्तावदर्थक्रियाकारित्वं लक्षणम् । तच्च नित्यैकान्ते न घटते । अप्रच्युतानुत्पन्नस्थिरैकरूपो हि नित्यः, स च क्रमेणार्थक्रियां कुर्वीताक्रमेण वा । अन्योन्यव्यतिरिक्तधर्माणामर्थानां प्रकारान्तरेणोत्पादाभावात् । तत्र न क्रमेण; स हि कालान्तरभाविनीः क्रियाः प्रथमक्रियाकाल एव प्रसह्य कुर्यात् समर्थस्य कालक्षेपायोगात्, कालक्षेपिणो वासामर्थ्यप्राप्तेः । समर्थोपि हि तत्तत्सहकारिसमवधाने तं तमर्थं करोतीति चेद्, न तर्हि तस्य सामर्थ्यमपरसहकारिसापेक्षवृत्तित्वात् 'सापेक्षमसमर्थम्' [ ] इति न्यायात् । न तेन सहकारिणोऽपेक्ष्यन्ते, अपि तु कार्यमेव सहकारिष्वसत्स्वभवत्तानपेक्षत इति चेत् तत्किं स भावोऽसमर्थः समर्थो वा । समर्थश्चेत्किं सहकारिमुखप्रेक्षणदीनानि, क्ष पुनर्झटिति घटयति न I ननु समर्थमपि बीजमिलाजलानिलादिसहकारिसहितमेवाङ्कुरं करोति नान्यथा, तत्किं बीजस्य सहकारिभिः किंचिदुपक्रियते,
Page #480
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय, भाग - २, परिशिष्ट - २ लघुवृत्ति - जैनमत
न वा । यदि नोपक्रियते तदा सहकारिसंनिधानात्प्रागिव किं न सोऽर्थक्रियायामुदास्ते, उपक्रियते चेत्, स तर्हि तैरुपकारो भिन्नोऽभिन्नो वा क्रियत इति वाच्यम् । अभेदे, स एव क्रियत इति लाभमिच्छतो मूलक्षतिरायाता, कृतकत्वेन तस्यानित्य त्वापत्तेः । भेदे सति कथं तस्योपकारः किं न सह्यविन्ध्यादेरपि । तत्संबन्धात्तस्यायमिति चेत्, उपकार्योपकारकयोः क संबन्धः । न तावत्संयोगः, द्रव्ययोरेव तस्य भावात् । अत्र तूपकार्यं द्रव्यमुपकारश्च क्रियेति न संयोगः । नापि समवायः, तस्यैकत्वाद्व्यापकत्वाच्च प्रत्यासत्तिविप्रकर्षाभावेन सर्वत्र तुल्यत्वान्न नियतैः संबन्धिभिः संबन्धो युक्तः । नियतसंबन्धि संबन्धे चाङ्गीक्रियमाणे तत्कृतोपकारोऽस्य समवायस्याभ्युपगन्तव्यः तथा च सत्युपकारस्य भेदाभेदकल्पना तदवस्थैव । उपकारस्य समवायादभेदे समवाय एव कृतः स्यात् भेदे पुनरपि समवायस्य न नियतसंबन्धे संबन्धत्वम् । तन्नैकान्तनित्यो भावः क्रमेणार्थक्रियां कुरुते । नाप्यक्रमेणः, न ह्येको भावः सकलकालकलाभाविनीर्युगपत्सर्वाः क्रियाः करोतीति प्रातीति- कम्, कुरुतां वा तथापि न द्वितीयक्षणे किं कुर्यात् । करणे वा क्रमपक्षभावी दोषः । अकरणे त्वर्थक्रियाकारित्वाभावाद-वस्तुत्वप्रसंग इत्येकान्तनित्यात् क्रमाक्रमाभ्यां व्याप्तार्थक्रिया व्यापकानुपलब्धिबलाद् व्यापकनिवृत्तौ निवर्तमाना व्याप्यमर्थक्रियाकारित्वं निवर्तयति । अर्थक्रियाकारित्वं च निवर्तमानं स्वव्याप्यं सत्त्वं निवर्तयतीति नैकान्तनित्यपक्षो युक्तिक्षमः ।
८५३
एकान्तानित्यपक्षोऽपि न कक्षीकरणार्हः । अनित्यो हि प्रतिक्षणविनाशी, स च न क्रमेणार्थक्रियासमर्थो देशकृतस्य कालकृतस्य च क्रमस्यैवाभावात् । क्रमो हि पौर्वापर्यम् तच क्षणिकस्यासम्भवि अवस्थितस्यैव हि नानादेशकालव्याप्तिर्देशक्रमः कालक्रमश्चाभिधीयते । न चैकान्तविनाशिनि सास्ति । यदाहुः -
"यो यत्रैव स तत्रैव यो यदैव तदैव सः । न देशकालयोर्व्याप्तिर्भावानामिह विद्यते ।। "
न च संतानापेक्षया पूर्वोत्तरक्षणानां क्रमः संभवति । संतानस्यावस्तुत्वात् । वस्तुत्वेऽपि तस्य यदि क्षणिकत्वम्; न तर्हि क्षणेभ्यः कश्चिद्विशेषः । अथाक्षणिकत्वम्; तर्हि समाप्तः क्षणभङ्गवादः । नाप्यक्रमेणार्थक्रिया क्षणिके संभवति स ह्येको बीजपुरादिरूपादिक्षणो युगपदनेकान् रसादिक्षणान् जनयनेकेन स्वभावेन जनयेत्, नानास्वभावैर्वा । यद्येकेन तदा तेषां रसादिक्षणानामेकत्वं स्यादेकस्वभावजन्यत्वात् । अथ नानास्वभावैर्जनयति किंचिद्रूपादिकमुपादानभावेन किंचिद्रसादिकं सहकारित्वेनेति; ते तर्हि स्वभावास्तस्यात्मभूताः, अनात्मभूता वा । अनात्मभूताश्चेत्; स्वभावत्वहानिः । यद्यात्मभूताः; तर्हि तस्यानेकत्वमनेकस्वभावत्वात् तेषाम्, स्वभावानां वैकत्वं प्रसज्येत 1 तदव्यतिरिक्तत्वात्तेषां तस्य चैकत्वात् । अथ य एवेकत्रोपादानभावः स एवान्यत्र सहकारिभाव इति न स्वभावभेद इष्यते; तर्हि नित्यस्यैकरूपस्य क्रमेण नानाकार्यकारिणः स्वभावभेदः कार्यसांकर्यं च कथमिष्यते, क्षणिकवादिना । अथ नित्यमेकस्वरूपत्वादक्रमम्, अक्रमाञ्च क्रमिणां नानाकार्याणां
Page #481
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय, भाग - २, परिशिष्ट - २ लघुवृत्ति जैनमत
कथमुत्पत्तिरिति चेत्; अहो स्वपक्षपक्षपाती देवानांप्रियः 1 यः खलु स्वयमेकस्मान्निरंशाद्रूपादिक्षणलक्षणात्कारणात्, युगपदने - ककारणसाध्यान्यनेककार्याण्यङ्गीकुर्वाणोऽपि परपक्षे नित्येऽपि वस्तुनि क्रमेण नानाकार्यकरणेऽपि विरोधमुद्भावयति । तस्मात्क्षणिकस्यापि भावस्याक्रमेणार्थक्रिया दुर्घट इत्यनित्यैकान्तादपि क्रमाक्रमयोर्निवृत्त्यैव व्याप्यार्थक्रिया व्यावर्तते । तद्व्यावृत्तौ च सत्त्वमपि व्यापकानुपलम्भबलेनैव निवर्तत इत्येकान्तानित्यवादोऽपि न रमणीयः । स्याद्वादे तु पूर्वोत्तराकारपरिहारस्वीकारस्थितिलक्षणपरिणामेन भावानामर्थक्रियोपपत्तिरविरुद्धा 1 न चैकत्र वस्तुनि परस्परविरुद्धधर्माध्यासायोगा- दसन् स्याद्वाद इति वाच्यम् I नित्यपक्षानित्यपक्षविलक्षणस्य कथंचित्सदसदात्मकस्य पक्षान्तरस्याङ्गीक्रियमाणत्वात् तथैव च सर्वैरनुभवादिति । तथा च पठन्ति "भागे सिंहो नरो भागे योऽर्थो भागद्वयात्मकः । तमभागं विभागेन नरसिंहं प्रचक्षते ।। " [
] इति ।
तथा सामान्यैकान्तं, विशेषैकान्तं भिन्नौ सामान्यविशेषौ चेत्थं निराचष्टे । तथा हि विशेषा: सामान्याद्भिन्नाः अभिन्ना वा । भिन्नाश्चेत्; मण्डूकजटाभारानुकाराः । अभिन्नाश्चेत्; तदेव तत्स्वरूपवदिति सामान्यैकान्तः । सामान्यैकान्तवादिनस्तु द्रव्यास्तिकनयानुपातिनो मीमांसकभेदा अद्वैतवादिनः सांख्याश्च ।
८५४
-
" एतासु पञ्चस्ववभासिनीषु प्रत्यक्षबोधे स्फुटमङ्गुलीषु ।
साधारणं रूपमवेक्षते यः शृङ्गं शिरस्यात्मन ईक्षते सः ।। "
-
पर्यायनयान्वयिनस्तु भाषन्ते विविक्ता: क्षणक्षयिणो विशेषा एव परमार्थास्ततो विष्वग्भूतस्य सामान्यस्याप्रतीयमान-त्वात् । न हि गवादिव्यक्त्यनुभवकाले वर्ण (सं) स्थानात्मकं व्यक्तिरूपमपहायान्यत्किंचिदेकमनुयायि प्रत्यक्षे प्रतिभासते तादृशस्यानुभवाभावात् । तथा च पठन्ति -
एकाकारपरामर्शप्रत्ययस्तु स्वहेतुदत्तशक्तिभ्यो व्यक्तिभ्य एवोत्पद्यत इति न तेन सामान्यसाधनं न्याय्यम् । किं च यदिदं सामान्यं परिकल्प्यते तदेकम्, अनेकं वा । एकमपि सर्वगतम्, असर्वगतं वा । सर्वगतं चेत्; किं न व्यक्तयन्तरालेषूपलभ्यते । सर्वगतैकत्वाभ्युपगमे च तस्य यथा गोत्वसामान्यं गोव्यक्ती: क्रोडीकरोति, एवं किं न घटपटादि-व्यक्तीरप्यविशेषात् । असर्वगतं चेत्; विशेषरूपापत्तिरभ्युपगमबाधश्च । अथानेकगोत्वाश्वत्वघटत्वपटत्वादिभेदभिन्नत्वात्, तर्हि विशेषा एव स्वीकृता अन्योन्यव्यावृत्तिहेतुत्वात् । न हि यद्गोत्वं तदश्वत्वात्मकमिति । अर्थक्रियाकारित्वं च वस्तुनो लक्षणं तच विशेषेष्वेव स्फुटं लक्ष्यते । न हि सामान्येन काचिदर्थक्रिया क्रियते; तस्य निष्क्रियत्वात् । वाहदोहादिकासु अर्थक्रियासु विशेषाणामेवोपयोगात् । तथेदं सामान्यं विशेषेभ्यो भिन्नमभिन्नं वा । भिन्नं चेत्; अवस्तु, विशेषविश्लेषेणार्थक्रियाकारित्वाभावात् । अभिन्नं चेत्; विशेषा एव तत्स्वरूपवदिति विशेषैकान्तवादः । नैगमनयानुगामिनस्त्वाहुः । स्वतन्त्रौ सामान्यविशेषौ तथैव प्रमाणेन प्रतीतत्वात् । तथा सामान्यविशेषावत्यन्तं भिन्नौ विरुद्धधर्माध्यासितत्वात्, यावेवं तावेवं यथा पाथः पावकौ, तथा चेतौ,
-
Page #482
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय, भाग - २, परिशिष्ट - २ लघुवृत्ति - जैनमत
तस्मात्तथा । सामान्यं हि गोत्वादि सर्वगतं तद्विपरीताश्च शबलशाबलेयादयो विशेषाः ततः कथमेषामैक्यं युक्तम् । न सामान्यात् पृथग् विशेषस्योपलम्भ इति चेत्; कथं तर्हि तस्योपलम्भ इति वाच्यम् । सामान्यव्याप्तस्येति चेत्; न तर्हि स विशेषोपलम्भः, सामान्यस्यापि तेन ग्रहणात् । ततश्च तेन बोधेन विविक्तविशेषग्रहणाभावात् तद्वाचकं ध्वनिं तत्साध्यं च व्यवहारं न प्रवर्तयेत् प्रमाता, न चैतदस्ति विशेषाभिधानव्यवहारयोः प्रवृत्तिदर्शनात् तस्माद्विशेषमभिलषता तत्र व्यवहारं प्रवर्तयता तद् ग्राहको बोधोविविक्तोऽभ्युप- गन्तव्यः । एवं सामान्यस्थाने विशेषशब्दं विशेषस्थाने च सामान्यशब्दं प्रयुञ्जानेन सामान्येऽपि तद्ग्राहको बोधो विविक्तोऽङ्गी - कर्तव्यः । तस्मात्स्वस्वग्राहिणी ज्ञाने पृथक् प्रतिभासमानत्वात् द्वावपीतरेतरविशकलितौ, ततो न सामान्यविशेषात्मकत्वं वस्तुनो घटत इति स्वतन्त्रः सामान्यविशेषवादः । स्वतन्त्रसामान्यविशेषदेशका नैगमनयानुरोधिनः काणादा आक्षपादाश्च । तदेतत्पक्षत्रयमपि क्षोदं न क्षमते । प्रमाणबाधितत्वात् । सामान्यविशेषोभयात्मकस्यैव वस्तुनो निर्विगानमनुभूयमानत्वात् । वस्तुनो हि लक्षणमर्थक्रियाकारित्वम्, तच्चानेकान्तवाद एवाविकलं कलयन्ति परीक्षकाः । तथा हि - गौरित्युक्ते खुरककुद-लाङ्गूलसास्नाविषाणाद्यवयवसंपन्नं वस्तुरूपं सर्वव्यक्त्यनुयायि प्रतीयते, महिष्यादिव्यावृत्तिरपि प्रतीयते । यत्रापि च शबला गौरित्युच्यते, तत्रापि च यथा विशेषप्रतिभासस्तथा गोत्वप्रतिभासोऽपि स्फुट एव । शबलेति केवलविशेषोचारणे ऽप्यर्थात्प्रकरणाद्वा गोत्वमनुवर्तते । अपि च शबलत्वमपि नानारूपम्; तथा दर्शनात् । ततो वक्ता शबलेत्युक्ते क्रोडीकृत-सकलशबलसामान्यं विवक्षितगोव्यक्तिगतमेव शबलत्वं व्यवस्थाप्यते । तदेवमाबालगोपालं प्रतीतप्रसिद्धेऽपि वस्तुनः सामान्यविशेषात्मकत्वे तदुभयैकान्तवादः प्रलापमात्रम् । न हि क्वचित्कदाचित्केनचित् किंचित्सामान्यं विशेषविनाकृत-मनुभूयते, विशेषा वा तद्विनाकृताः । यदाहुः -
तथा
-
" द्रव्यं पर्यायवियुतं पर्याया द्रव्यवर्जिताः ।
क कदा केन किंरूपा दृष्टा मानेन केन वा ।।" [
] इति ।
केवलं दुर्णयबलप्रभावितप्रबलमतिव्यामोहादेकमपलप्यान्यतरद् व्यवस्थापयन्ति कुमतयः 1 सोऽयमन्धगजन्यायः । येऽपि च तदेकान्तपक्षोपनिपातिनः प्रागुक्तदोषास्तेऽप्यनेकान्तवादप्रचण्डमुद्गरप्रहारजर्जरितत्वान्नोच्छ्वसितुमपि क्षमाः ।
स्वतन्त्रसामान्यविशेषवादिनस्त्वेवं प्रतिक्षेप्याः सामान्यं प्रतिव्यक्ति कथंचिद्विभिन्नम्; कथंचित्तदात्मकत्वाद्विसदृशपरिणाम - वत् । यथैव हि काचिद्व्यक्तिरुपलभ्यमाना व्यक्तयन्तराद्विशिष्टा विसदृशपरिणामदर्शनादवतिष्ठते, तथा सदृशपरिणामात्मक-सामान्यदर्शनात्समानेति, तेन समानो गौरयं, सोऽनेन समान इति प्रतीतेः । न चास्य व्यक्तिस्वरूपादभिन्नत्वात् सामान्यरूपताव्याघातः । यतो रूपादीनामपि व्यक्तिस्वरूपादभिन्नत्वमस्ति । न च तेषां गुणरूपताव्याघातः । कथंचिद्व्यतिरेकस्तु रूपादीनामिव सदृशपरिणामस्याप्यस्त्येव पृथग्व्यपदेशादिभाक्त्वात् । विशेषा अपि नैकान्तेन
८५५
Page #483
--------------------------------------------------------------------------
________________
८५६
षड्दर्शन समुझय, भाग - २, परिशिष्ट - २ लघुवृत्ति - जैनमत
सामान्यात्पृथग् भवितु-मर्हन्ति । यतो यदि सामान्यं सर्वगतं सिद्धं भवेत् तदा तेषामसर्वगतत्वेन ततो विरुद्धधर्माध्यासः स्यात् । न च तस्य तत्सिद्धं, प्रागुक्तयुक्तया निराकृतत्वात् । सामान्यस्य विशेषाणां च परस्परं कथंचिदव्यतिरेकेणैकानेकरूपतया व्यवस्थित-त्वात् । विशेषेभ्योऽव्यतिरिक्तत्वाद्धि सामान्यमप्यनेकमिष्यते । सामान्यात्तु विशेषाणामव्यतिरेकात् तेऽप्येकरूपा इति । एकत्वं च सामान्यस्य संग्रहनयार्पणात्सर्वत्र विज्ञेयम् । अनेकत्वं च प्रमाणार्पणात्तस्य सदृशपरिणामरूपस्य विसदृशपरिणाम-वत् प्रतिव्यक्तिभेदात् । एवं चासिद्धं सामान्यविशेषयोः सर्वथा विरुद्धधर्माध्यासितत्वम् । कथंचिद्विरुद्धधर्माध्यासितत्वं चेद्विवक्षितम् तदास्मत्पक्षप्रवेशः । कथंचिद्विरुद्धधर्माध्यासस्य कथंचिद्रेदाविनाभूतत्वात् । पाथःपावकदृष्टान्तोऽपि साध्य-साधनविकल:; तयोरपि कथंचिद्विरुद्धधर्माध्यासितत्वेन भिन्नत्वेन च स्वीकारात्, पयस्त्वपावकत्वादिना हि तयोविरुद्धधर्मा-ध्यासो भेदश्च, द्रव्यत्वादिना पुनस्तद्वैपरीत्यमिति । तथा च कथं न सामान्यविशेषात्मकत्वं वस्तुनो घटत इति । उक्तं च -
"दोहिं वि णएहिं णीयं सत्थमुलूगेण तहवि मिच्छत्तं । जं सविसयप्पहाणतणेण अण्णोण्णणिरवेक्खं ॥" तथा । "निर्विशेषं हि सामान्यं भवेत्खरविषाणवत् ।
सामान्यरहितत्वेन विशेषास्तद्वदेव हि ॥" तथैकान्तसत्त्वमेकान्तासत्त्वं च वार्तमेव । तथा हि सर्वभावानां हि सदसदात्मकत्वमेव स्वरूपम् । एकान्तसत्त्वे वस्तुनो वैश्वरूप्यं स्यात् । एकान्तासत्त्वे च निःस्वभावता भावानां स्यात् । तस्मात्स्वरूपेण सत्त्वात्, पररूपेण चासत्त्वात् सदसदात्मकं वस्तु सिद्धम् । यदाहुः -
"सर्वमस्ति स्वरूपेण पररूपेण नास्ति च ।
अन्यथा सर्वसत्त्वं स्यात् स्वरूपस्याप्यसंभवः ॥" [ ] इति । ततश्चैकस्मिन् घटे सर्वेषां घटव्यतिरिक्तपदार्थानामभावरूपेण वृत्तेरनेकान्तात्मकत्वं घटस्य सूपपादम् । एवं चैकस्मिन्नर्थे ज्ञाते सर्वेषामर्थानां ज्ञानं सर्वपदार्थपरिच्छेदमन्तरेण तनिषेधात्मन एकस्य वस्तुनो विविक्ततया परिच्छेदासंभवात् । आगमोऽप्येवमेव व्यवस्थितः । "जे एगं जाणइ से सव्वं जाणइ जे सव्वं जाणइ से एगं जाणइ ।" तथा -
"एको भावः सर्वथा येन दृष्टः सर्वे भावाः सर्वथा तेन दृष्टाः ।
सर्वे भावाः सर्वथा येन दृष्टाः एको भावः सर्वथा तेन दृष्टः ॥"[ ] इति । सुघटं सदसदनेकान्तात्मकं वस्तु । अनयैव भङ्गया स्यादस्तिस्यानस्तिस्यादवक्तव्यादिसप्तभङ्गीविस्तरस्य जगत्-पदार्थसार्थव्यापकत्वाद् अभिलाप्यानभिलाप्यात्मकमप्यूह्यमिति ।
सद्भूतार्थोपदेशक इति, कृत्स्नकर्मक्षयं कृत्वेति । कृत्स्नानि सर्वाणि घात्यघात्यादीनि यानि कर्माणि जीवभोग्यवेद्यपुद्गला-स्तेषां क्षयं निर्जरणं विधाय । परमं पदं मोक्षपदं संप्राप्तः । अपरे हि सौगतादयो
Page #484
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्शय, भाग - २, परिशिष्ट - २ लघुवृत्ति - जैनमत
८५७
मोक्षमवाप्यापि तीर्थनिकारादिसंभवे भूयो भूयो भवमवतरन्ति । यदाहुः -
"ज्ञानिनो धर्मतीर्थस्य कर्तारः परमं पदम् ।
गत्वा गच्छन्ति भूयोऽपि भवं तीर्थनिकारतः ।।" [ ] इति । न ते परमार्थतो मोक्षगतिभाजः, कर्मक्षयाभावात् । न हि तत्त्वतः कर्मक्षये पुनर्भवावतारः । यदुक्तम् -
"दग्धे बीजे यथाऽत्यन्तं प्रादुर्भवति नाङ्करः ।
कर्मबीजे तथा दग्धे न रोहति भवाङ्करः ॥[ ] इति । उक्तं च श्रीसिद्धसेनदिवाकरपादैरपि भवाभिगामुकानां प्रबलमोहविजृम्भितम् । यथा "दग्धेन्धनः पुनरुपैति भवं प्रमथ्य निर्वाणमप्यनवधारितभीरनिष्टम् । मुक्तः स्वयं कृतभवश्च परार्थशूरस्त्वच्छासनप्रतिहतेष्विह मोहराज्यम् ।।"[ ] इति । अहँश्च भगवान् कर्मक्षयपूर्वमेव शिवपदं प्राप्त इति । तत्त्वान्याह -
जीवाजीवी तथा पुण्यं पापमाश्रवसंवरौ ।
बन्धश्च निर्जरामोक्षौ नव तत्त्वानि तन्मते ।।४७।। तन्मते जैनमते नव तत्त्वानि सम्भवन्तीति ज्ञेयम् । नामानि निगदसिद्धान्येव । जीवाजीवपुण्यतत्त्वमेवाह -
तत्र ज्ञानादिधर्मेभ्यो भित्राभित्रो विवृत्तिमान् । कर्ता शुभाशुभं कर्म भोक्ता कर्मफलस्य च ।।४।। चैतन्यलक्षणो जीवो, यश्चैतद्वैपरीत्यवान् ।
अजीवः स समाख्यातः, पुण्यं सत्कर्मपुद्गलाः ।।४९।। युग्मम् । तत्र जैनमते, चैतन्यलक्षणो जीव इति संबन्धः । विशेषणान्याह - ज्ञानादिधर्मेभ्यो भिन्नाभिन्न इति । ज्ञानमादिर्येषां धर्माणामिति ज्ञानदर्शनचारित्ररूपा धर्मा गुणास्तेभ्योऽयं जीवश्चतुर्दशभेदोऽपि कथंचिद्भिन्नः कथंचिदभिन्न इत्यर्थः । एकेन्द्रियादिपञ्चेन्द्रियपर्यन्तेषु जीवेषु स्वापेक्षया ज्ञानवत्त्वमस्त्येवेत्यभिनत्वं ज्ञानादिभ्यः परापेक्षया पुनरज्ञानवत्त्वमिति भिन्नत्वम् । लेशतश्चेत्सर्वजीवेषु न ज्ञानवत्त्वं तदा जीवोऽजीवत्वं प्राप्नुयात् । तथा च सिद्धान्तः - "सबजीवाणं पि य गं अक्खरस्स अणन्तओ भागो निझग्याडिओ ।
जइ सो वि आवरेज्झा तो जीवो अजीवत्तं पाविजा ।
सुड वि मेहसमुदये होइ पहा चन्दसूराणम् ॥" तथा निवृत्तिमानिति । विवृत्तिः परिणाम: सास्यास्तीति मत्वर्थीयो मतुप् । सुरनरनारकतिर्यक्षु
Page #485
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय, भाग - २, परिशिष्ट - २ लघुवृत्ति - जैनमत
एकेन्द्रियादिपञ्चेन्द्रिय-पर्यन्तजातिषु विविधोत्पत्तिरूपान् परिणामाननुभवति जीव इत्यर्थः । अन्यच्च शुभाशुभं कर्म कर्त्ता । शुभं सातवेद्यम्, अशुभमसातवेद्यम् । शुभं चाशुभं चेति द्वन्द्वः । एवंविधं कर्म भोक्तव्यफलकर्त्तृभूतं कर्त्ता, स्वात्मसाद्विधाता उपार्जयितेति यावत् । न च सांख्यवदकर्त्ता आत्मा शुभाशुभबन्धकश्चेति । तथा कर्मफलं भोक्ता । न च केवलं कर्त्ता, किं तु भक्तप स्वोपार्जितपुण्यपापकर्मफलस्य वेदयिता । न चान्यकृतस्यान्यो भोक्ता । तथा चागमः
८५८
" जीवाणं भन्त ! किं अत्तकडे दुक्खे, परकडे दुक्खे, तदुभयकडे दुक्खे । गोयम ! अत्तकडे दुक्खे, नो परकडे दुक्खे, नो तदुभयकडे दुक्खे ।।" [
] इति ।
कव भोक्ता । तथा चैतन्यलक्षण इति । चैतन्यं चेतनास्वभावत्वं तदेव लक्षणं मूलगुणो यस्येति । सूक्ष्मबादरभेदा एकेन्द्रियास्तथा विकलेन्द्रियास्त्रयः संज्ञ्यसंज्ञिभेदाश्च पञ्चेन्द्रियाः, सर्वेऽपि पर्याप्ता अपर्याप्ताश्चेति चतुर्दशापि जीवभेदाश्चैतन्यं न व्यभिचरन्तीति ।
अथाजीव 'यश्चैतद्वैपरीत्यवानजीवः स समाख्यातः' इति । यः पुनस्तस्माज्जीवलक्षणाद्वैपरीत्यमन्यथात्वमस्यास्तीति तद्वैपरीत्यवान् विपरीतस्वभावोऽचेतनः सोऽजीवः समाख्यातः कथितः पूर्वसूरिभिरिति । भेदाश्च धर्माधर्माकाशपुद्गलाः स्कन्धदेशप्रदेशगुणा अद्धाकेवलपरमाणुश्चेति चतुर्दश अजीवभेदाः । पुण्यं सत्कर्मपुद्गला इति । पुण्यं नाम तत्त्वं कीदृगित्याह- सत्कर्मपुद्गला इति । सच्छोभनं सातवेद्यं कर्म, तस्य पुद्गला दलपाटकानि पुण्यप्रकृतय इत्यर्थः । ताश्च द्वाचत्वारिंशत्तद्यथा -
"नरतिरिसुराउ सायं परघायआयवज्जोयं । तित्थुस्सासनिमाणं पणिदिवइरुस्सभचउरंसं ।। तसदसचउवनाई सुरमणुदुगपंचतणुउवंगतिअं । अगुरुलहुपढमखगई बायालीसंति सुहपयडी ।।" भावार्थस्तु ग्रन्थविस्तरभयान्नोच्यत इति श्लोकार्थः । शेषतत्त्वमाह -
पापं तद्विपरीतं तु मिथ्यात्वाद्यास्तु हेतवः । यस्तैर्बन्धः स विज्ञेय आस्रवो जिनशासने ॥ ५० ॥
-
तु पुनस्तद्विपरीतं पुण्यप्रकृतिविसदृशं पापं पापतत्त्वमित्यर्थः मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा हेतवः । पापस्य कारणानि तत्प्रकृतयश्च यशीतिस्तद्यथा
"थावरदसचउजाई अपढमसंठाणखगइसंघयणा ।
तिरिनिरयदुगुवधाई वनचऊनामचउतीसा ।। "
यघायपणयालसहियबासीई" इति ।
। मिथ्यात्वाद्याश्चेति 1
नरयाउनी अस्सा पुण्यप्रकृतिव्यतिरिक्ताः पापप्रकृतयो शीतिः ।
वर्णचतुष्कस्य तु शुभाशुभरूपेणोभयत्रापि संबध्यमानत्वान्न दोषः । यस्तैर्बन्ध इति
Page #486
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुशय, भाग-२, परिशिष्ट - २ लघुवृत्ति - जैनमत
यस्तैमिथ्यादर्शनादिभिर्बन्धः स कर्मबन्धः स जिनशासन आस्रवो विज्ञेयः, आस्रवतत्त्वं ज्ञेयमित्यर्थः । तत्प्रकृतयश्च द्वाचत्वारिंशत् । तथा हि - पञ्चेन्द्रियाणि, चत्वारः कषायाः, पञ्च [अ] व्रतानि, मनोवचनकायाः, पञ्चविंशतिक्रियाश्च कायिक्यादय, इत्यास्रवः ।
संवरस्तनिरोधस्तु बन्धो जीवस्य कर्मणः ।
अन्योन्यानुगमात्कर्मसंबन्धो यो द्वयोरपि ।।५१।। तु पुनस्तन्निरोध आस्रवद्वारप्रतिरोधः संवरः तत्त्वम्। संवरप्रकृतयस्तु सप्तपञ्चाशत्तद्यथा -
"समिइगुत्तिपरीसहजइधम्मभावणाचरित्ताणि ।
पणतिगदुवीसदसबार पञ्चभेएहिं सगवण्णा ।।" पञ्च समितयस्तिस्रो गुप्तयो द्वाविंशतिः परीषहा दशविधो यतिधर्मः द्वादश भावनाः पञ्च चारित्राणीति प्रकृतयः । बन्धो नाम जीवस्य प्राणिनः कर्मणो वेद्यस्यान्योन्यानुगमात् परस्परं क्षीरनीरन्यायेन लोलीभावाद् यो द्वयोरपि जीवकर्मणोः संबन्धः संयोगः स बन्धो नाम तत्त्वमित्यर्थः । स च चतुर्विधः प्रकृतिस्थित्यनुभागप्रदेशभेदात् ।
"स्वभावः प्रकृतिः प्रोक्तः स्थितिः कालावधारणम् ।
अनुभागो रसो ज्ञेयः प्रदेशो दलसंचयः ।।"[ ] इति । इत्यादिः स बन्धो ज्ञेयः । निर्जरामोक्षौ चाह -
बद्धस्य कर्मण: शाटो यस्तु सा निर्जरा मता ।
आत्यन्तिको वियोगस्तु देहादेर्मोक्ष उच्यते ।।५२।। यः पुनर्बद्धस्य स्पृष्टबद्धनिधत्तनिकाचितादिरूपेणार्जितस्य कर्मणस्तपश्चरणध्यानजपादिभिः शाट: कर्मक्षपणं सा निर्जरा मता पूर्वसूरिभिरिति । सा पुनर्द्विविधा, सकामाकामभेदेन । तु पुनदेहादेरात्यन्तिको वियोगो मोक्ष उच्यते । स च नवविधो यथा -
"संतपयपरूवणया दव्वपमाणं च खित्तफुसणा य ।
कालो य अंतरं भागो भावो अप्पाबहुं चेव ।।" [ ] इति । नवप्रकारो हि करणीयः । बाह्यप्राणानामात्यन्तिकापुन वित्वेनाभावः शिव इत्यर्थः । ननु सर्वथा प्राणाभावादजीवत्व-प्रसङ्गः, तथा च द्वितीयतत्त्वान्तर्भूतत्वात् मोक्षतत्त्वाभाव इति चेत्, न; मोक्षे हि द्रव्यप्राणानामेवाभावः । भावप्राणास्तु नैष्कर्मिकावस्थायामपि सन्त्येव । यदुक्तम् -
"यस्मात्क्षायिकसम्यक्त्ववीर्यसिद्धत्वदर्शनज्ञानेः । . आत्यन्तिकः सयुक्तो निर्द्वन्द्वेनापि च सुखेन ।।
Page #487
--------------------------------------------------------------------------
________________
८६०
दर्शन समुझ, भाग - २, परिशिष्ट २ लघुवृत्ति जैनमत
ज्ञानादयस्तु भावप्राणा मुक्तोऽपि जीवति स तैर्हि । तस्मात्तज्जीवत्वं हि नित्यं सर्वस्य जीवस्य ।।" [
सङ्गतं देहवियोगान्मोक्षः, आदिशब्दाद्देहेन्द्रियधर्मविरहोऽपीति पद्यार्थः ।
एवं नामोद्देशेन तत्त्वानि सङ्कीर्त्य फलपूर्वकमुपसंहारमाह -
एतानि तत्र तत्त्वानि यः श्रद्धत्ते स्थिराशयः । सम्यक्त्वज्ञानयोगेन तस्य चारित्रयोग्यता ॥ ५३ ॥
-
तथा -
एतानि पूर्वोक्तानि तत्र जिनमते, तत्त्वानि यः कश्चित् स्थिराशयो दृढचित्तः सन् श्रद्धत्ते, अवैपरीत्येन मनुते । एतावता जानन्नपि अश्रद्दधानो मिथ्यादृगेव । यथोक्तं श्रीगन्धहस्तिमहातकें- " द्वादशाङ्गमपि श्रुतं विदर्शनस्य मिथ्या" [ ] इति । तस्य दृढमानसस्य सम्यक्त्वज्ञानयोगेन चारित्रयोग्यता चारित्रार्हता । सम्यक्त्वज्ञानयोगेनेति । सम्यक्त्वं च ज्ञानं च सम्यक्त्वज्ञाने तयोर्योगस्तेन । ज्ञानदर्शनविनाकृतस्य हि चारित्रस्य सम्यक् चारित्रव्यवच्छेदार्थं सम्यक्त्वज्ञानग्रहणमिति ।
फलमाह
तथाभव्यत्वपाकेन यस्यैतत् त्रितयं भवेत् । सम्यग्ज्ञानक्रियायोगाज्जायते मोक्षभाजनम् ।।५४।।
] इति ।
तथेत्युपदर्शने । भव्यत्वपाकेन परिपक्वभव्यत्वेन तद्भव एवावश्यं मोक्षे गन्तव्यमिति । भव्यत्वस्य परिपाकेन यस्य पुंसः स्त्रियो एतत् त्रितयं दर्शनज्ञानचारित्ररूपं भवेत् । यत्तदोर्नित्याभिसंबन्धात् सोऽनुक्तोऽपि संबध्यत इति । स पुमान्मोक्षभाजनं जायते निर्वाणश्रियं भुङ्क इत्यर्थः । कस्मात् सम्यग्ज्ञानक्रियायोगात् । सम्यगिति । सम्यक्त्वं दर्शनं ज्ञानमागमावबोधः क्रिया च चरणकरणात्मिकास्तासां योगः संबन्धस्तस्मात् । न च केवलं दर्शनं ज्ञानं चारित्रं वा मोक्षहेतुकम् । यदाहुर्भद्रबाहुस्वामिपादाः -
"सुबहु पि सुयमहीयं किं काही चरणविप्प मुक्कस्स । अन्धस्स जह पलित्ता दीवसयसहस्सकोडी वि ॥
"नाणं चरित्तहीणं लिंगग्गहणं च दंसणविहीणं । संजमहीणं च तवं जो चरइ निरत्थयं तस्स ।।"
·
प्रत्यक्षं च परोक्षं च द्वे प्रमाणे तथा मते । अनन्तधर्मकं वस्तु प्रमाणविषयस्त्विह ।। ५५ ।।
दर्शनज्ञानचारित्राणि हि समुदितान्येव मोक्षकारणानि । यदुवाच वाचकमुख्यः- “दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग: (त० सू० १/१ ) इति ।
प्रमाणे आह
Page #488
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुशय, भाग - २, परिशिष्ट - २ लघुवृत्ति - जैनमत
तथेति प्रस्तुतमतानुसंधाने द्वे प्रमाणे मते अभिमते । के ते । इत्याह - प्रत्यक्षं च परोक्षं चेति । अश्नुते अक्ष्णोति वा व्याप्नोति सकलद्रव्यक्षेत्रकालभावानित्यक्षो जीवः, अश्रुते विषयमित्यक्षमिन्द्रियं च अक्षमक्षं प्रतिगतं प्रत्यक्षम् । इन्द्रियाण्या-श्रित्य व्यवहारसाधकं यज्ज्ञानमुत्पद्यते तत् प्रत्यक्षमित्यर्थः । अवधिमन:पर्ययकेवलज्ञानानि, तद्भेदाश्च प्रत्यक्षमेव अत एव सांव्यवहारिकपारमार्थिकैन्द्रियिका नैन्द्रियिकादयो भेदा अनुमानादधिकज्ञानविशेषप्रकाशकत्वादत्रैवान्तर्भवति । परोक्षं चेति । अक्षाणां परं परोक्षम् । अक्षेभ्यः परतो वर्तत इति । परेणेन्द्रियादिना वोक्ष्यते परोक्षं स्मरणप्रत्यभिज्ञानतर्कानुमानागमभेदम् । अमुयैव भङ्गया मतिश्रुतज्ञाने अपि परोक्षमेवेति द्वे प्रमाणे ।।
प्रमाणमुक्त्वा तद्गोचरमाह - तु पुनः, इह जिनमते, प्रमाणविषयः प्रमाणयोः प्रत्यक्षपरोक्षयोर्विषयो गोचरो ज्ञेय इत्यध्याहारः । किं तदित्याशङ्कायामनन्तधर्मकं वस्त्विति । वस्तुतत्त्वं पदार्थस्वरूपम् । किंविशिष्टम् । अनन्तधर्मकम् - अनन्तात्रिकालविषयत्वादपरिमिता ये धर्माः सहभाविनः क्रमभाविनश्च पर्याया यत्रेति । अनेन साधनमपि दर्शितम् । तथा हि तत्त्वमिति धर्मि, अनन्तधर्मात्मकत्वं साध्यो धर्मः, सत्त्वान्यथानुपपत्तेरिति हेतुः । अन्यथानुपपत्त्येकलक्षणत्वाद्धेतोरन्त-प्त्यैव साध्यस्य सिद्धत्वात् दृष्टान्तादिभिर्न प्रयोजनम्, यदनन्तधर्मात्मकं न भवति तत् सदपि न भवति यथा वियदिन्दीवरमिति केवलव्यतिरेकी हेतुः । साधर्म्यदृष्टान्तानां पक्षकुक्षिनिक्षिप्तत्वेनान्वयायोगात् । अनन्तधर्मात्मकत्वं चात्मनि तावत्साकारानाकारोपयोगिता कर्तृत्वं भोक्तृत्वं प्रदेशाष्टकनिश्चलता अमूर्तत्वमसंख्यातप्रदेशात्मकता जीवत्वमित्यादयः सहभाविनो धर्माः हर्षविषादशोकसुखदुःखदेवनारकतिर्यङ्नरत्वादयस्तु क्रमभाविनः । धर्मास्तिकायादिष्वप्यसंख्येयप्रदेशा-त्मकत्वं गत्याधुपग्रहकारित्वं मत्यादिज्ञानविषयत्वं तत्तदवच्छेदकावच्छेद्यत्वमवस्थितत्वमरूपित्वमेकद्रव्यत्वं निष्क्रियत्व-मित्यादयः । घटे पुनरामत्वं पाकजरूपादिमत्त्वं पृथुबुनोदरकम्बुग्रीवत्वं जलादिधारणाहरणसामर्थ्य मत्यादिज्ञानविषयत्वं नवत्वं पुराणत्वमित्यादयः । एवं सर्वपदार्थेषु नानानयमताभिज्ञेन शाब्दानार्थांश्च पर्यायान् प्रतीत्य वाच्यम् । शब्देष्वप्युदात्तानुदात्तस्वरितविवृतसंवृतघोषनादाघोषाल्पप्राणमहाप्राणतादयः, तत्तदर्थप्रत्यायनशक्त्यादयश्चावसेयाः । अस्य हेतोरनेकान्त-प्रचण्डमुद्राघातदलितशक्तित्वेनासिद्धविरुद्धानैकान्तिकत्वादीनां कण्टकानामनवकाश एवेत्येवंविधपर्यायानन्त्यसुभगं वस्तु जिनशासने प्रमाणविषय इत्यर्थः । लक्ष्यनिर्देशं कृत्वा लक्षणमाह -
अपरोक्षतयार्थस्य ग्राहकं ज्ञानमीदृशम् ।।
प्रत्यक्षमितरज्ज्ञेयं परोक्षं ग्रहणेक्षया ॥५६॥ तत्र प्रत्यक्षमिति लक्ष्यनिर्देशः । अपरोक्षतयार्थस्य ग्राहकं ज्ञानमीदृशमिति लक्षणनिर्देशः । परोक्षोऽक्षगोचरातीतः, ततोऽन्योऽपरोक्षस्तद्भावस्तत्ता तया साक्षात्कृततयेति यावत् । अयंत इत्यर्थो गम्यत इति हृदयम्, अर्थ्यत इति वाऽर्थो दाहपाकाद्यर्थक्रियार्थिभिरभिलष्य इति तस्य । ग्राहकं,
Page #489
--------------------------------------------------------------------------
________________
८६२
षड्दर्शन समुशय, भाग -२, परिशिष्ट - २ लघुवृत्ति - जैनमत
व्यवसायात्मकतया परिच्छेदकं यज् ज्ञानं तदीदृशमिति ईदृगेव प्रत्यक्षमिति संटङ्कः । अपरोक्षतयेत्यनेन परोक्षलक्षणसंकीर्णतामध्यक्षस्य परिहरति । तस्यासाक्षात्कारितयाऽर्थग्रहणरूप-त्वादिति । ईदृशमिति । अमुना तु पूर्वोक्तन्यायात् सावधारणत्वेन विशेषणकदम्बकसचिवज्ञानोपदर्शनात् परपरिकल्पितलक्षणयुक्तस्य प्रत्यक्षतां प्रतिक्षिपति । एवं च यदाहुः “इन्द्रियार्थसंनिकर्षोत्पन्नं ज्ञानमव्यपदेश्यमव्यभिचारि व्यवसायात्मकं प्रत्यक्षम् ।" [ ] तथा “सत्संप्रयोगे पुरुषस्येद्रियाणां बुद्धिजन्म तत्प्रत्यक्षम् ।" [] इत्यादि । तदयुक्तमि-त्युक्तं भवति । अपूर्वप्रादुर्भावस्य प्रमाणबाधितत्वादत्यन्तासतां शशविषाणादीनामप्युत्पत्तिप्रसङ्गात् । तस्मादिदमात्मरूप-तया विद्यमानमेव विशेषकृद्धेतुकलापसंनिधानात् साक्षादर्थग्रहणपरिणामरूपतया विवर्तते, तथा चोत्पन्नजन्मरूपादिविशेषेणं न संभवेत् । अथैवंविधार्थसूचकमेवैतदित्याचक्षीथास्तथा सत्यविगानमेवेत्यास्तां तावत् ।
अधुना परोक्षलक्षणं दर्शयति इतरदित्यादि । अपरोक्षतयार्थस्य ग्राहकं ज्ञानं प्रत्यक्षमुक्तम् । तस्मादितरदसाक्षादर्थग्राहकं ज्ञानं परोक्षमिति ज्ञेयमवगन्तव्यम् । तदपि स्वसंवेदनापेक्षतया प्रत्यक्षमेव, बहिरर्थापेक्षया तु परोक्षव्यपदेशमश्नुत इति दर्शयत्राह-ग्रहणेक्षयेति । इह ग्रहणं प्रक्रमाद्वहिः प्रवर्तनमुच्यते, अन्यथा विशेषणवैयर्थ्यात्, तस्येक्षा अपेक्षा तथा बहि:-प्रवृत्तिपयलोचनयेति यावत् । तदयमर्थो यद्यपि स्वयं प्रत्यक्षं तथापि लिङ्गशब्दादिद्वारेण बहिर्विषयग्रहणे असाक्षात्कारितया व्याप्रियत इति परोक्षमित्युच्यत इत्यर्थः । पूर्वोक्तमेव वस्तुतत्त्वमनन्तधर्मात्मकतया दृढयन्नाह -
येनोत्पादव्ययध्रौव्ययुक्तं यत्सत्तदिष्यते ।
अनन्तधर्मकं वस्तु तेनोक्तं मानगोचरः ।।५७।। येन कारणेन यदुत्पादव्ययध्रौव्ययुक्तं तत्सत्सत्त्वरूपमिष्यते तेन कारणेनान्तधर्मकं वस्तु मानगोचरः, प्रत्यक्षपरोक्षप्रमाणविषय उक्तं कथितमिति संबन्धः । उत्पादश्च व्ययश्च ध्रौव्यं च, उत्पादव्ययध्रौव्याणि तेषां युक्तं मेलस्तदेव सत्त्वमिति प्रतिज्ञा इष्यते केवलज्ञानिभिरभिलष्यत इति । वस्तुतत्त्वं चोत्पादव्ययध्रौव्यात्मकम् । तथा हि - उर्वीपर्वततर्वादिकं सर्वं वस्तु द्रव्यात्मना नोत्पद्यते, विपद्यते, वा परिस्फुटमन्वयदर्शनात् । लूनपुनर्जातनखादिष्वन्वयदर्शनेन व्यभिचार इति न वाच्यम्, प्रमाणेन बाध्यमानस्यान्वयस्यापरिस्फुटत्वात् । न च प्रस्तुतोऽन्वयः प्रमाणविरुद्धः, सत्यप्रत्यभिज्ञानसिद्धत्वात् -
"सर्वव्यक्तिषु नियतं क्षणे क्षणेऽन्यत्वमथ च न विशेषः ।
सत्योश्चित्यपचित्योराकृतजातिव्यवस्थानात् ।।" [7] इति वचनात् । ततो द्रव्यात्मना स्थितिरेव सर्वस्य वस्तुनः पर्यायात्मना तु सर्व वस्तूत्पद्यते विपद्यते च, अस्खलित-पर्यायानुभवसद्भावात् । न चैवं शुक्लशळे पीतादिपर्यायानुभवेन व्यभिचारः, तस्य स्खलद्रूपत्वात् । न खलु सोऽस्खलद्रूपो येन पूर्वाकारविनाशोऽजहवृत्तोत्तराकारोत्पादाविनाभावी भवेत् ।
Page #490
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुञ्चय, भाग - २, परिशिष्ट - २ लघुवृत्ति - जैनमत
८६३
न च जीवादी वस्तुनि हर्षाम(दासीन्यादिपर्यायपरम्परानुभव: स्खलद्रूपः, कस्यचिद्वाधकस्याभावात् । ननूत्पादादयः परस्परं भिद्यते न वा । यदि भिद्यन्ते; कथमेकं त्र्यात्मकम् । न भिद्यन्ते चेत्; तथापि कथमेकं वस्तु त्र्यात्मकम् । तथा च यद्युत्पादादयो भिन्नाः, कथमेकं त्र्यात्मकम् । अथोत्पत्त्यादयोऽभिन्नाः, कथमेकं त्र्यात्मकमिति चेत् तदयुक्तम् कथंचिद्भिन्नलक्षणत्वेन तेषां कथंचिद्भेदाभ्युपगमात् । तथा हि . उत्पादविनाशध्रौव्याणि स्याद्भिन्नानि, भिन्नलक्षणत्वात् रूपादिवत् । न च भिनलक्षणत्वमसिद्धम्, असत आत्मलाभः, सतः सत्त्वाविप्रयोगो द्रव्यरूपतयानुवर्त्तनं च खलूत्पादादीनां परस्परमसंकीर्णानि लक्षणानि सकललोकसाक्षिकाण्येव । न चामी भिन्नलक्षणा अपि परस्परानपेक्षाः खपुष्पवदसत्त्वापत्तेः । तथा ह्युत्पादः केवलो नास्ति स्थितिविगमरहितत्वात्, कूर्मरोमवत् । तथा विनाशः केवलो नास्ति स्थित्युत्पत्तिरहितत्वात्तद्वत् । एवं स्थितिः केवला नास्ति, विनाशोत्पादशून्यत्वात्, तद्वदेवेत्यन्योन्यापेक्षाणामुत्पादादीनां वस्तुनि सत्त्वं प्रतिपत्तव्यम् । तथा चोक्तं -
"घटमौलिसुवर्णार्थी नाशोत्पादस्थितिष्वलम् । शोकप्रमोदमाध्यस्थ्यं जनो याति सहेतुकम् ॥ पयोव्रतो न दध्यत्ति न पयोऽत्ति दधिव्रतः ।
अगोरसवतो नोभे तस्माद्वस्तु त्रयात्मकम् ।।" (आप्तमी० ५९-६०) इति । · व्यतिरेकश्च यदुत्पादव्ययध्रौव्यात्मकं न भवति, तद्वस्त्वेव न यथा खरविषाणं यथेदं तथेदमिति । अत एवानन्तधर्मकं वस्तु मानगोचरः प्रोक्तम् । अनन्ता धर्माः पर्यायाः सामान्यविशेषलक्षणा यत्रेत्यनन्तधर्मकं वस्त्विति । उत्पादव्ययध्रौव्यात्म-कस्यैवानेकधर्मकत्वं युक्तियुक्ततामनुभवतीति ज्ञापनायैव, भूयोऽनन्तधर्मकपदप्रयोगो न पुनः पाश्चात्यपद्योक्तानन्तधर्मकपदेन पौनरुक्त्यमाशङ्कनीयमिति पद्यार्थः । ग्रन्थस्य बालावबोधार्थफलत्वादथोपसंहरन्नाह -
जैनदर्शनसंक्षेप इत्येष कथितोऽनघः ।
पूर्वापरविघातस्तु यत्र क्वापि न विद्यते ।।५८।। इति पूर्वोक्तप्रकारेण, एष प्रत्यक्षलक्ष्यो जैनदर्शनसंक्षेप: कथितः, विस्तरस्यागाधत्वेन वक्तुमगोचरत्वात् । उपयोगसारः संक्षेपो निवेदितः । किंभूतोऽनघो निर्दूषणः सर्ववक्तव्यस्य सर्वज्ञमूलत्वेन दोषकालुष्यानवकाशात् । तु समुच्चयार्थे । यत्र पुनः पूर्वापरविघात: क्वापि न विद्यते, पूर्वस्मिन्नादौ परस्मिन् प्रान्ते च विघातो विरुद्धार्थता यत्र दर्शने क्वापि पर्यन्तग्रन्थेऽपि परस्पर-विसंवादो नास्ति, आस्तां तावत्केवलिभाषितेषु द्वादशाङ्गेषु पारम्पर्यग्रन्थेष्वपि सुसंबद्धार्थत्वाद् विरुद्धार्थदौर्गन्ध्याभावः । अयं भावो, यत् परतैर्थिकानां मूलशास्त्रेष्वपि न युक्तियुक्ततां पश्यामः किं पुनः पाश्चात्यविप्रलम्भकग्रथितग्रन्थकथासु, यञ्च क्वापि कारुण्यादिपुण्यकर्मपुण्यानि च वचांसि कानिचिदाकर्णयामस्तान्यपि त्वदुक्तसूक्तसुधापयोधिमन्थोद्गतान्येव रत्नानीव संगृह्य स्वात्मानं रत्नपतय इव बहु मन्वाना मुधा प्रगल्भन्ते यदाहुः श्रीसिद्धसेनदिवाकरपादाः -
Page #491
--------------------------------------------------------------------------
________________
८६४
षड्दर्शन समुद्यय, भाग-२, परिशिष्ट - २ लघुवृत्ति - वैशेषकमत
"सुनिश्चितं नः परतन्त्रयुक्तिषु स्फुरन्ति याः काश्चन सूक्तिसंपदः । तथैव ताः पूर्वमहार्णवोत्थिता जगत्प्रमाणं जिनवाक्यविपुषः ॥" [ ] इति परमार्थः ।
[वैशेषिकमत अथ वैशेषिकमतस्य देवतादिसाम्येन नैयायिकेभ्यो ये विशेषं न मन्यन्ते तान् बोधयन्नाह -
देवताविषये भेदो नास्ति नैयायिकः समम् ।
वैशेषिकाणां तत्त्वेषु विद्यतेऽसौ निर्दिश्यते ।।५९॥ शिवदेवतासाम्येऽपि, तत्त्वादिविशेषविशिष्टत्वाद् वैशेषिकास्तेषां वैशेषिकाणां काणादानां नैयायिकैराक्षपादैः समं सार्द्ध देवताविषये शिवदेवताभ्युपगमे भेदो विशेषो नास्ति, तत्त्वेषु शासनरहस्येषु भेदो विद्यते । तुशब्दोऽध्याहार्यः । असौ विशेषो नैयायिकेभ्यः पृथग्भावो निर्दिश्यते प्रकाश्यत इत्यर्थः । तान्येव तत्त्वान्याह -
द्रव्यं गुणस्तथा कर्म सामान्यं च चतुर्थकम् ।
विशेषसमवायौ च तत्त्वषट्कं हि तन्मते ।।६।। तन्मते वैशेषिकमते हि निश्चयेन तत्त्वषट्कं ज्ञेयमिति संबन्धः । कथमित्याह - द्रव्यं गुण इत्यादि । आदिमतत्त्वं द्रव्यं नाम, भेदबाहुल्येऽपि सामान्यादेकम् । द्वितीयतत्त्वं गुणो नाम तथेति भेदान्तरसूचने । तृतीयं तत्त्वं कर्मसंज्ञम् । चतुर्थकं च तत्त्वं सामान्यम् । चतुर्थमेव चतुर्थकं स्वार्थे कः प्रत्ययः । चः समुचये । अन्यञ्च विशेषसमवायौ । विशेषश्च समवायश्चेति द्वन्द्वः । इति तद्दर्शने तत्त्वानि षड् ज्ञेयानि ।। भेदानाह -
तत्र द्रव्यं नवधा भूजलतेजोऽनिलान्तरिक्षाणि । कालदिगात्ममनांसि च, गुणा: पुनश्चतुर्विंशतिधा ।।१।। स्पर्शरस रूपगन्धाः शब्दः संख्या विभागसंयोगो । परिमाणं च पृथक्त्वं तथा परत्वापरत्वे च ।।१२।। बुद्धिः सुखदुःखेच्छा धर्माधर्मा प्रयत्नसंस्कारी ।
द्वेषः स्नेहगुरत्वे द्रवत्ववेगौ गुणा एते ।।३।। नवद्रव्याणि चतुर्विशतिगुणाश्च, निगदसिद्धान्येव । संस्कारस्य वेगभावनास्थितिस्थापकभेदात् त्रिविधत्त्वेऽपि संस्कारत्व-जात्यपेक्षयैकत्वम् । शौर्योदार्यादीनां च गुणानामेष्वेव चतुर्विंशतिगुणेष्वन्तर्भावानाधिक्यम् । कर्मसामान्यभेदानाह -
उत्क्षेपावक्षेपावाकुञ्चनकं प्रसारणं गमनम् । पञ्चविधं कर्मतत् परापरे द्वे तु सामान्ये ।।६४।।
Page #492
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुशय, भाग- २, परिशिष्ट - २ लघुवृत्ति - वैशेषकमत
पञ्चापि कर्मभेदाः स्पष्टा एव । गमनग्रहणाद् भ्रमणरेचनस्यन्दनाद्यवरोधः । तु पुनः, सामान्ये द्वे द्विसंख्ये । के ते इत्याह - परापरे । परं चापरं च परापरे, परसामान्यमपरसामान्यं चेत्यर्थः । एतद्व्यक्तिं विशेषव्यक्तिं चाह -
तत्र परं सत्ताख्यं द्रव्यत्वाधपरमथ विशेषस्तु ।
निश्चयतो नित्यद्रव्यवृत्तिरन्त्यो विनिर्दिशेत् ।।६५।। तत्र तयोर्मध्ये परं सत्ता भावो महासामान्यमिति चोच्यते, द्रव्यत्वाद्यवान्तरसामान्यापेक्षया महाविषयत्वात् । अपरसामान्यं द्रव्यत्वादि, एतञ्च सामान्यविशेष इत्यपि व्यपदिश्यते । तथा हि । द्रव्यत्वं नवसु द्रव्येषु वर्तमानत्वात्सामान्यम् गुणकर्मभ्यो व्यावृत्तत्वाद्विशेषः, ततः कर्मधारये सामान्यविशेष इति । एवं द्रव्यत्वाद्यपेक्षया पृथिवीत्वादिकमपरं तदपेक्षया घटत्वादिकम् । एवं चतुर्विशतौ गुणेषु वृत्तेर्गुणत्वं सामान्यं द्रव्यकर्मभ्यो व्यावृत्तेश्च विशेषः । एवं गुणत्वापेक्षया रूपत्वादिकं तदपेक्षया नीलत्वादिकम् । एवं पञ्चसु कर्मसु वर्तमानत्वात् कर्मत्वं सामान्यं, द्रव्यगुणेभ्यो व्यावृत्तत्वाद्विशेषः । एवं कर्मत्वापेक्षयोत्क्षेपणत्वादिकं ज्ञेयम् । तत्र सत्ता द्रव्यगुणकर्मभ्योऽर्थान्तरं कया युक्तयेति चेत्, उच्यते - न द्रव्यं सत्ता, द्रव्यादन्येत्यर्थः, एकद्रव्यत्वाद् एकैकस्मिन् द्रव्ये वर्तमानत्वादित्यर्थः । द्रव्यत्ववद्, यथा द्रव्यत्वं नवसु द्रव्येषु प्रत्येकं वर्तमानं द्रव्यं भवति, किं तु सामान्यविशेषलक्षणं द्रव्यत्वमेव, एवं सत्तापि । वैशेषिकाणां हि, अद्रव्यं वा द्रव्यम्, अनेकद्रव्यं वा द्रव्यम् । तत्राद्रव्यं द्रव्यमाकाशं दिगात्मा कालो मनः परमाणवः, अनेकद्रव्यं तु यणुकादिस्कन्धाः, एकद्रव्यं तु द्रव्यमेव न भवति, एकद्रव्यवती च सत्ता इति द्रव्यलक्षणविलक्षणत्वान्न द्रव्यम् । एवं न गुणः सत्ता, गुणेषु भावाद्गुणत्ववत् । यदि हि सत्ता गुणः स्यात् न तर्हि गुणेषु वर्तेत, निर्गुणत्वाद् गुणानाम्, वर्तते च गुणेषु सत्ता, 'सन् गुण' इति प्रतीतेः । तथा न सत्ता कर्म, कर्मसु भावात्, कर्मत्ववत् । यदि च सत्ता कर्म स्यान तर्हि कर्मसु वर्तेत, निष्कर्मत्वात्कर्मणाम्, वर्तते च कर्मसु भावः, 'सत्कर्मे ति प्रतीतेः । तस्मात् पदार्थान्तरं सत्ता । अथ विशेषपदार्थमाहार्याऽर्द्धन-विशेषस्त्विति । निश्चयतो नित्यद्रव्य-वृत्तिरन्त्यो विनिर्दिशेत् । विनिर्दिशेत् कथयेद्
आचार्य इति ज्ञेयम् । कथमित्याह - अन्त्यो विशेषो नित्यद्रव्यवृत्तिरिति । तथा हि । नित्यद्रव्यवृत्तयोऽन्त्या विशेषा अत्यन्तव्यावृत्तिहेतवस्ते द्रव्यादिवैलक्षण्यात् पदार्थान्तरम् । तथा च प्रशस्तकारः, अन्तेषु भवा अन्त्याः, स्वाश्रयविशेषकत्वाद्विशेषाः । विनाशारम्भरहितेषु नित्यद्रव्येष्वण्वाकाशकालदिगात्ममनःसु प्रतिद्रव्य-मेकशो वर्तमाना अत्यन्तव्यावृत्तिबुद्धिहेतवः । यथा अस्मदादीनां गवादिष्वश्वादिभ्यस्तुल्याकृतिक्रियावयवोपचयापचय अवयवविशेषसंयोगनिमित्तासंभवाद् येभ्यो निमित्तेभ्यः प्रत्याधारं विलक्षणोऽयं विलक्षणोऽयमिति प्रत्ययव्यावृत्तिर्देशकाल-विप्रकर्षदृष्टे च परमाणौ स एवायमिति प्रत्यभिज्ञानं च भवति तेऽन्त्या विशेषा इति । अमी च विशेषा एव, न तु द्रव्यत्वादिवत् सामान्यविशेषोभयरूपा व्यावृत्तेरेव हेतुत्वादित्यर्थः ।
समवायपदार्थव्यक्तिलक्षणमाह -
Page #493
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुआय, भाग-२, परिशिष्ट - २ लघुवृत्ति - जैमिनीयमत
य इहायुतसिद्धानामाधाराधेयभूतभावानाम् ।
संबन्ध इह प्रत्ययहेतुः प्रोक्तः स समवायः ।।६६।। इह प्रस्तुतमते, अयुतसिद्धानामाधाराधेयभूतभावानामिह प्रत्ययहेतुर्यः संबन्धः स समवायः । यथेह तन्तुषु पट इत्यादि प्रत्ययस्यासाधारणं कारणं समवायः । यद्वशात् स्वकारणसामर्थ्यादुपजायमानं पटाद्याधार्य तन्त्वाद्याधारे संबध्यते, यथा छिदिः क्रिया छेद्येनेति । अयुतसिद्धानामिति । परस्परपरिहारेण पृथगाश्रयानाश्रितानामाश्रयाश्रयिभाव इति । परस्परवैधयं तु विविक्तैरभ्यूह्यम् । षण्णामपि पदार्थानां स्वरूपकथनमात्राधिकृतत्वाद् ग्रन्थस्य नेह प्रतन्यत इति । प्रमाणव्यक्तिमाह -
प्रमाणंच द्विधामीषां प्रत्यक्षं लैङ्गिक तथा । वैशेषिकमतस्यैवं संक्षेप: परिकीर्तितः ।।६७।।
_[जैमिनीयमत] यद्यप्यौलूक्यशासने व्योमशिवाचार्योक्तानि त्रीणि प्रमाणानि, तथापि श्रीधरमतापेक्षयात्रोभे एव निगदिते । अमीषां वैशेषिकाणां प्रमाणं द्विधा द्विप्रकारम् । च: पुनरर्थे । कथमित्याह प्रत्यक्षमेकं प्रमाणं, तथेति द्वितीयभेदपरामर्श, लैङ्गिकमनु-मानम् । उपसंहरनाह - एवमिति । एवमिति प्रकारसूचनं, यद्यपि प्रमातृफलाद्यपेक्षया बहु वक्तव्यं, तथाप्येवममुना प्रकारेण वैशेषिकमतस्य संक्षेपः परिकीर्तितः कथित इति । षष्ठं दर्शनमाह -
जैमिनीयाः पुनः प्राहुः सर्वज्ञादिविशेषणः ।
देवो न विद्यते कोऽपि यस्य मानं वचो भवेत् ।।६८।। जैमिनिमुनेरमी इति जैमिनीयाः । पुत्रपौत्राद्यर्थे तद्धित ईयप्रत्ययः । जैमिनिशिष्याश्चैके उत्तरमीमांसावादिनः, एके पूर्वमीमांसावादिनः । तत्रोत्तरमीमांसावादिनो वेदान्तिनस्ते हि केवलब्रह्माद्वैतवादसाधनव्यसनिनः शब्दार्थखण्डनाय युक्ती: खेटयन्तोऽनिर्वाच्यतत्त्वे व्यवतिष्ठन्ते । यदाहुः -
"अन्तर्भावितसत्त्वं चेत्कारणं सदसत्ततः । नान्तर्भावितसत्त्वं चेत्कारणं तदसत्ततः ।। यथा यथा विचार्यन्ते विशीर्यन्ते तथा तथा । यद्येतत्स्वयमर्थेभ्यो रोचते तत्र के वयम् । एकं ब्रह्मास्त्रमादाय नान्यं गणयतः क्वचित् ।
आस्ते न वीरधीरस्य भङ्गः सङ्करकेलिषु ।। एवं वादिप्रतिवादिनोः
Page #494
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय, भाग - २, परिशिष्ट - २ लघुवृत्ति - जैमिनीयमत
८६७
समस्तलोकशाखकमत्यमाश्रित्य नृत्यतोः । का तदस्तु गतिस्तद्वद्वस्तुधीव्यवहारयोः ।। उपपादयितुं तैस्तैर्मतैरशङ्कनीययोः ।।
अनिर्वक्तव्यतावादपादसेवागतिस्तयोः । इत्यादिप्रलयकालानिलक्षुभितचरमसलिलराशिकल्लोलमालानुकारिणः परब्रह्माद्वैतसाधकहेतूपन्यासा: प्रोच्छलन्तश्चतुर-चमत्कारं जनयन्तः क्व पर्यवस्यन्ति तास्तु युक्तयः सूत्रकृतानुल्लिङ्गितत्वाद् ग्रन्थविस्तरभयाञ्च नेह प्रपञ्यन्ते, अभियुक्तैस्तु खण्डनमहातांदवसेयाः । पूर्वमीमांसावादिनश्च द्विधा प्राभाकरा भाटाश्च क्रमेण पञ्चषट्प्रमाणप्ररूपकाः । अत्र तु सामान्येन सूत्रकृत् पूर्वमीमांसावादिन एव जैमिनीयानुद्दिष्टवान् । ते पुनजैमिनीयाः, प्राहुः कथयन्ति, कथमित्याह - सर्वज्ञादिविशेषणः कोऽपि देवो न विद्यते यस्य वचो वचनं मानं प्रमाणं भवेत् । सर्वज्ञादिविशेषेण इति । सर्वज्ञादिना गुणेन विशेष्य इति । आदिशब्दाद्विभुत्वनित्यत्वचिदात्मकत्वादिगुणविशिष्टः कोऽपि देवो नास्ति यद्वचनं प्रमाणतामनुभवेत्, मानुषतनुत्वाविशेषेण विप्रलम्भकत्वाद् दुष्टपुरुषवत् । सर्वज्ञादिगुणविशिष्टपुरुषाद्यभाव इत्यर्थः । अथ किङ्करायमाणसुरासुरसेव्यमानताद्युपलक्षणेन त्रैलोक्यसाम्राज्यसूचकच्छत्रचामरादिविभूत्यन्यथानुपपत्तेश्चास्ति कश्चित् पुरुषविशेषः सर्वज्ञ इति चेत्; त्वयूथ्योक्तवचनप्रपञ्चो-पन्यासैरेव निरस्तत्वात् । यथा -
"देवागमनभोयानचामरादिविभूतयः ।
मायाविष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् ।।" [ ] __ अथ यथानादेरपि सुवर्णमलस्य क्षारमृत्पुटपाकादिप्रक्रियया शोध्यमानस्य निर्मलत्वमेवमात्मनोऽपि निरन्तरज्ञानाद्यभ्यासेन विगतमलत्वात्(त्वं) किं न संभवेदिति मतिः, तदपि न ह्यभ्यासमात्रसाम्ये शुद्धरपि तदेव तादवस्थ्यम् । यदुक्तम् -
"गरुत्मच्छाखामृगयोर्लङ्घनाभ्याससंभवे ।
समानेऽपि समानत्वं लङ्घनस्य न विद्यते ।।" [ ] न च सुतरां चरणशक्तिमानपि पङ्गुरखर्वपर्वतशिखरमधिरोढुं क्षमः । उक्तं च -
"दशहस्तान्तरं व्योनो यो नामोत्प्त्य गच्छति ।
न योजनशतं गन्तुं शक्तोऽभ्यासशतैरपि ।।" अथ मा भवतु मानुषस्य सर्वज्ञत्वं ब्रह्मविष्णुमहेश्वरादीनामस्तु । ते हि देवाः, संभवत्यपि तेष्वतिशायिसंपत् । यदाह कुमारिल: -
"अथापि वेददेहत्वाद् ब्रह्मविष्णुमहेश्वराः ।
कामं भवन्तु सर्वज्ञाः सार्वज्यं मानुषस्य किम् ॥" एतदपि न; रागद्वेषमूलनिग्रहानुग्रहग्रस्तानामसंभाव्यमिदमेषामिति । न च प्रत्यक्षं तत्साधकम्, 'संबद्धं वर्तमानं च गृह्यते चक्षुरादिना' [ ] इति वचनात् । न चानुमानम्, प्रत्यक्षदृष्ट एवार्थे तत्प्रवृत्तेः । न
Page #495
--------------------------------------------------------------------------
________________
८६८
षड्दर्शन समुच्चय, भाग - २, परिशिष्ट - २ लघुवृत्ति - जैमिनीयमत
चागमः, सर्वज्ञस्यासिद्धत्वेन तस्यापि विवादास्पदत्वात् । न चोपमानम् तदभावादेव । अर्थापत्तिरपि न; सर्वज्ञसाधकस्यान्यथानुपपन्नलिङ्गस्यादर्शनात् । यदि परमभावप्रमाणगोचरः सर्वज्ञ इति स्थितम् । प्रयोगश्चात्र-नास्ति सर्वज्ञः, प्रत्यक्षादिगोचरातिक्रान्तत्वात्, शशश्रृङ्गवदिति । अथ कथं यथावस्थिततत्त्वनिर्णय इत्याह -
तस्मादतीन्द्रियार्थानां साक्षाद् द्रष्टुरभावतः ।
नित्येभ्यो वेदवाक्येभ्यो यथार्थत्वविनिश्चयः ।।६९।। तस्मात्प्रामाणिकपुरुषाभावादतीन्द्रियार्थानां चक्षुरगोचरपदार्थानां साक्षाद् द्रष्टुर्जातुः सर्वज्ञादेः पुरुषस्याभावाद् नित्येभ्यः शाश्वतेभ्यो वेदवाक्येभ्योऽपौरुषेयवचनेभ्यो यथार्थत्वविनिर्णयो यथावस्थितपदार्थधर्मादिस्वरूपविवेचनं भवति' इत्याध्या-हारः । अपौरुषेयत्वं च वेदानाम् -
___ "अपाणिपादो ह्यमनो गृहीता पश्यत्यचक्षुः स शृणोत्यकर्णः ।।
स वेत्ति विश्वं न च तस्य वेत्ता तमाहुरग्न्यं पुरुषं महान्तम् ॥" [ ] इत्यादिभावनया रागद्वेषादिदोषतिरस्कारपूर्वकं भावनीयमिति । अथ यथावस्थितार्थव्यवस्थापकं तत्त्वोपदेशमाह -
अत एव पुरा कार्यों वेदपाठः प्रयत्नतः ।
ततो धर्मस्य जिज्ञासा कर्त्तव्या धर्मसाधनी ।।७।। यतो हेतोर्वेदाभिहितानुष्ठानादेव तत्त्वनिर्णयः, अत एव पुरा पूर्व प्रयत्नतो यत्नाद्वेदपाठ: कार्य: 'ऋग्यजुः सामाथर्वाणो वेदास्तेषां पाठः कण्ठपीठलुठत्पाठप्रतिष्ठा, नानुश्रवणमात्रेण सम्यगवबोधस्थिरता, ततोऽनन्तरं साधनीयपुण्योपचयहेतुधर्मस्य हेयोपादेयस्वरूपस्य वेदाभिहितस्य जिज्ञासा ज्ञातुमिच्छा कर्तव्या विधेया वेदोक्ताभिधेयविधाने यतितव्यमित्यर्थः । वेदोक्तधर्मोपदेशमेवाह -
नोदनालक्षणो धर्मो, नोदना तु क्रियां प्रति ।
प्रवर्तकं वचः, प्राहुः स्व:कामोऽग्निं यजेद्यथा ।।७१।। नोदनैव लक्षणं यस्य न नोदनालक्षणो धर्मः । तत्स्वरूपमेव सूत्रकृदाह । तु पुन नोंदनाक्रियां प्रति प्रवर्तकं वचः प्राहुः । वेदोक्तस्वर्गादिसाधकाम्नायस्य क्रियाप्रवर्तकं वचनं नोदनामाहुरित्यर्थः । शिष्यानुकम्पया तत्सूत्रेणैव दृष्टान्तयन्नाह - स्वःकामो-ऽग्निं यजेद्यथा । यथा येन प्रकारेण स्व:कामः स्वर्गाभिलाषी जनोऽग्निं यजेद् अग्निकार्यं कुर्यात् । यथाऽहुस्तत्सूत्रम् । अग्निहोत्रं जुहुयात्स्वर्गकाम इति । प्रमाणान्याह -
प्रत्यक्षमनुमानं च शब्दचोपमया सह । अर्थापत्तिरभावश्च षट् प्रमाणानि जैमिनेः ।।७२।।
Page #496
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुद्यय, भाग - २, परिशिष्ट - २ अवचूर्णि- बौद्धमत
८६९
जैमिनेः पूर्ववेदान्तवादिनः, षट् प्रमाणानि ज्ञेयानीति संबन्धः । यद्यपि प्राभाकराणां मते पञ्च प्रमाणानि, भाहानामेव षट्, तथाप्यत्र ग्रन्थकृत्सामान्यतः षट्संख्यामाचष्टे । प्रमाणनामानि निगदसिद्धान्येव । निरुक्तमाह -
तत्र प्रत्यक्षमक्षाणां संप्रयोगे सतां मतिः ।
आत्मनो बुद्धिजन्मेत्यनुमानं लैङ्गिकं पुनः ।।७३।। तत्र प्रमाणषट्के, अक्षाणामिन्द्रियाणां, संप्रयोगे पदाथैः सह संयोगे, सतामनुपहितेन्द्रियाणां या मतिर्बुद्धिरिदमित्यवबोधः, तत्प्रत्यक्षं प्रमाणं भवति' इत्यध्याहारः । यत्तदावनुक्ताप्यर्थसंबन्धात् ज्ञेयौ । सतामिति-विदुषामदुष्टेन्द्रियाणामित्यर्थः । एतावता मरुमरीचिकायां जलभ्रमः, शुक्तौ रजतभ्रमश्चेन्द्रियार्थसंप्रयोगजोऽपि द्रष्टुरविकलेन्द्रियत्वाभावान्न प्रत्यक्षं तत्प्रमाण-कोटिमधिशेते । अनुमानमाह - आत्मनो बुद्धिजन्मेत्यनुमानं लैङ्गिकं पुनः । आत्मा यदनुमिमीते स्वयं तदनुमानमित्यर्थः । अनुमानलैङ्गिकयोः शाब्दभेदेऽप्यनुमीयत इत्यनुमानं लिङ्गाज्जातं लैङ्गिकमिति व्युत्पत्तिभेदाढ़ेदो ज्ञेय उभयशब्दकथनं तु बालावबोधार्थमेवेति ।
शाब्दं शाश्वतवेदोत्थमुपमानं प्रकीर्तितम् ।
प्रसिद्धार्थस्य साधादप्रसिद्धस्य भाजनम् ।।७४ ।। शाब्दमागमप्रमाणं शाश्वतवेदोत्थं शाश्वतानित्याद्वेदाज्जातम् । आगमप्रमाणमित्यर्थः । शाश्वतत्वं च वेदानामपौरुषेय-त्वादेव । उपमानमाह - यत्प्रसिद्धार्थस्य प्रतीतपदार्थस्य साधर्म्यात् साम्यादप्रसिद्धस्य वस्तुनः साधनं तदुपमानं प्रमाणं प्रकीर्तितं कथितम् । यथा प्रसिद्धगोगवयस्वरूपो वनेचरोऽप्रसिद्धगवयस्वरूपं नागरिकं प्राह - 'यथा गौस्तथा गवयः' इति । यथा भाः खुरककुदलालसास्नादिमन्तं पदार्थं गामिति जानासि, गवयोऽपि तथास्वरूपो ज्ञेय इत्युपमानम् । अत्र सूत्रानुक्तावपि यत्तदावर्थसंबन्धार्थमध्याहार्यो । अर्थापत्तिमाह -
दृष्टार्थानुपपत्त्या तु कस्याप्यर्थस्य कल्पना ।
क्रियते यदलेनासावपत्तिरुदाहता ।।७५।। असौ पुनरर्थापत्तिरुदाहता कथिता, अर्थापत्तिप्रमाणं प्रोक्तमित्यर्थः । यद्वलेन कस्याप्यदृष्टस्यार्थस्य कल्पना क्रियते संघटना विधीयते, कया दृष्टार्थानुपपत्त्या दृष्टः परिचितः प्रत्यक्षलक्ष्यो योऽर्थो देवदत्ते पीनत्वादिः तस्यानुपपत्त्या अघटमानतया अन्यथानुपपत्त्या इत्यर्थः । यथा पीनो देवदत्तो दिवा न भुङ्क्ते, पीनत्वस्यान्यथानुपपत्त्या रात्राववश्यं भुत इत्यर्थ इत्यत्र, दृष्टं पीनत्वं विना भोजनं दुर्घट, दिवा च न भुते, अतो रात्राववश्यमदृष्टं भोजनं ज्ञापयतीत्यर्थापत्तिः प्रमाणम् ।
अथाभावप्रमाणमाह -
Page #497
--------------------------------------------------------------------------
________________
८७०
तदुक्तम् -
प्रमाणपञ्चकं यत्र वस्तुरूपे न जायते । वस्तुसत्तावबोधार्थं तत्राभावप्रमाणता ।। ७६ ।।
षड्दर्शन समुच्चय, भाग - २, परिशिष्ट - २ लघुवृत्ति जैमिनीयमत
यत्र वस्तुरूपे, अभावादौ पदार्थे प्रमाणपञ्चकं पूर्वोक्तं न जायते, तत्राभावप्रमाणता ज्ञेयेति संबन्धः । किमर्थमित्याह - वस्तुसत्तावबोधार्थम् । वस्तुनोऽभावरूपस्य मुण्डभूतलादेः सत्ता घटाद्यभावसद्भावः तस्यावबोधः प्रामाणिकपथावतारणं 'तदर्थं' तद्धेतोरित्यर्थः । ननु कथमभावस्य प्रामाण्यम् । प्रत्यक्षं तावद्भूतलमेवेदं घटादि न भवतीत्यन्वयव्यतिरेकद्वारेण वस्तुपरिच्छिन्दत् तदधिकं विषयमभावैकरूपं निराचष्ट इति किं विषयमाश्रित्याभावप्रामाण्यं स्यात् । मुण्डभूतले घटाभावमा - श्रित्येति चेत्, मैवम्, घटाभावप्रतिबद्धभूतलग्रहणासिद्धेः ।
" न तावदिन्द्रियेणैषा नास्तीत्युत्पद्यते मतिः । भावांशेनैव संयोगो योग्यत्वादिन्द्रियस्य हि ॥
गृहीत्वा वस्तुसद्भावं स्मृत्वा च प्रतियोगिनम् । मानसं नास्तिताज्ञानं जायतेऽक्षानपेक्षया ।।" [
बहिर्भूतत्वात् युक्तियुक्ततया प्रामाण्यमिति ।
उपसंहरन्नाह -
] इति । नास्तिताज्ञानग्रहणावसरे प्रामाण्यमेवाभावस्य, केवलं भावांश इन्द्रियसंनिकर्षजत्वेन पञ्चप्रमाणगोचरसंचरिष्णुतामनु-भवन्नाबालगोपालाङ्गनाप्रसिद्धं व्यवहारं प्रवर्तयति । अभावांशस्तु प्रमाणपञ्चकविषयकेवलभूतलग्रहणाद्युपयोगि-त्वादभावप्रमाणव्यपदेशमनुत
इति सिद्धमभावस्यापि
-
विशेषान्तरमाह
जैमिनीयमतस्यापि संक्षेपोऽयं निवेदितः ।
एवमास्तिकवादानां कृतं संक्षेपकीर्तनम् ।।७७ ।।
अपिशब्दान्न केवलमपरदर्शनानां जैमिनीयमतस्याप्ययं संक्षेपो निवेदितः कथितः । वक्तव्यस्य बाहुल्याट्टीकामात्रे साम-सत्यकथनायोगात् संक्षेप एव प्रोक्तोऽस्ति । अथ सूत्रकृत्सम्मतसंक्षेपमुक्त्वा निगमनमाह । एवमिति । एवमित्थम्, आस्तिकवादिनामिह परलोकगतिपुण्यपापास्तिक्यवादिनां बौद्धनैयायिकसांख्यजैनवैशेषिकजैमिनीयानां संक्षेपकीर्त्तनं कृतं संक्षेपेण वक्तव्यमभिहितमित्यर्थः ।
नैयायिकमतादन्ये भेदं वैशेषिकैः सह ।
न मन्यन्ते मते तेषां पञ्चैवास्तिकवादिनः । । ७८ ।।
अन्ये आचार्या नैयायिकमताद्वैशेषिकैः सह भेदं न मन्यन्ते दर्शनाधिष्ठात्रेकदैवतत्वात् पृथग्दर्शनं नाभ्युपगच्छन्ति तेषां मतापेक्षया आस्तिकवादिनः पञ्चैव ।
Page #498
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय, भाग - २, परिशिष्ट - २ अवचूर्णि - लोकायतमत
८७१
दर्शनानां षट्संख्या जगति प्रसिद्धा सा कथं फलवतीत्याह -
षष्ठदर्शनसंख्या तु पूर्यते तन्मते किल । - लोकायतमतक्षेपात्कथ्यते तेन तन्मतम् ।।७९।। ये नैयायिकवैशेषिकयोरेकरूपत्वेनाभेदं मन्यमाना दर्शनपञ्चकमेवाचक्षते, तन्मते षष्ठदर्शनसंख्या लोकायतमत-क्षेपात्पूर्यते । तु पुनरर्थे, किलेति परमाप्ताम्नाये, तेन कारणेन तन्मतं चार्वाकमतं कथ्यते तत्स्वरूपमुच्यत इति ।
[लोकायतमत] तदेवाह -
लोकायता वदन्त्येवं नास्ति देवो न निवृतिः ।
धर्माधर्मो न विद्यते न फलं पुण्यपापयोः ।।८।। लोकायता नास्तिका एवममुना प्रकारेण वदन्ति कथमित्याह देवः - सर्वज्ञादिर्नास्ति, निर्वृतिर्मोक्षो नास्ति, अन्यञ्च, न विद्येते, को धर्माधर्मों, धर्मश्चाधर्मश्चेति द्वन्द्वः । पुण्यपापे सर्वथा न स्त इत्यर्थः । पुण्यपापयोधर्माधर्मयोः फलं स्वर्गनरकादिरूपं नेति नास्ति, तदपि पुण्यपापयोरभावे कौतस्त्यं तत्फलमित्यादि । तच्छात्रोक्तमेव सोल्लुण्ठं दर्शयन्नाह - तथा च तन्मतम् ।
एतावानेव लोकोऽयं यावानिन्द्रियगोचरः ।
भद्रे वृकपदं पश्य यद्वदन्ति बहुश्रुताः ।।८१।। तथा चेत्युपदर्शने । तन्मतं प्रस्तावान्नास्तिकमतम् । कथमित्याह -
अयं लोकः संसार एतावानेव एतावन्मात्र एव यावान् यावन्मात्रमिन्द्रियगोचरः । इन्द्रियं स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्रभेदात् पञ्चविधं तस्य गोचरो विषयः । पञ्चेन्द्रियव्यक्तीकृतमेव वस्त्वस्ति नापरं किंचन । अत्र लोकग्रहणाल्लोकस्थपदार्थसार्थस्य संग्रहः । तथा परे पुण्यपापसाध्यं स्वर्गनरकाद्याहुः, तदप्रमाणं प्रत्यक्षाभावादेव । अप्रत्यक्षमप्यस्तीति चेच्छशश्रृङ्गवन्ध्यास्त-नन्धयादीनामपि भावोऽस्तु । तथा हि . स्पर्शनेन्द्रियेण तावन्मृदुकठोरशीतोष्णस्निग्धरूक्षादिभावा उपलभ्यन्ते । रसनेन्द्रियेण तिक्तकटुकषायाम्ल मधुरास्वादलेह्यचूष्यपेयादयो वेद्यन्ते । घ्राणेन्द्रियेण मृगमदमलयजघनसारागरुप्रभृतिसुरभिवस्तुपरम लोद्गारपरम्पराः परिचीयन्ते । चक्षुरिन्द्रियेण भूभूधरपुरप्राकारघटपटस्तम्भकुम्भाम्भोरुहादिमनुष्यपशुश्वापदादिस्थावरजङ्गम-पदार्थसार्था अनुभूयन्ते । श्रोत्रेन्द्रियेण तु प्रथिष्ठगाथकपथपथिकप्रथ्यमानतालमानमूर्च्छनाप्रेडोलनाखेलन्मधुरध्वनय आकर्ण्यन्ते। इति पञ्चप्रकारप्रत्यक्षदृष्टमेव वस्तुतत्त्वं प्रमाणपदवीमवगाहते । शेषप्रमाणानामनुभवाभावादेव निरस्तत्वाद् गगनकुसुमवत् । ये चास्पृष्टमनास्वादितमनाघ्रातमदृष्टमश्रुतमप्याद्रियमाणाः स्वर्गमोक्षादिसुखपिपासानुबन्धचेतोवृत्तयो दुश्चर
Page #499
--------------------------------------------------------------------------
________________
८७२
षड्दर्शन समुझय, भाग - २, परिशिष्ट - २ लोकायतमत
तरतपश्चरणादिकष्टपिष्टकया स्वजन्म क्षपयन्ति, तन्महासाहसं तेषामिति । किं चाप्रत्यक्षमप्यस्तितयाभ्युपगम्यते चेजगद- नुपद्रुतमेव स्यात् । दरिद्रो हि स्वर्णराशिमेऽस्तीत्यनुध्याय हेलयैव दौःस्थ्यं दलयेत्, दासोऽपि स्वचेतसि स्वामितामवलम्ब्य स्वस्य किङ्करतां निराकुर्यादिति, न कोऽपि स्वानभिमतमालिन्यमश्नुवीत । एवं न कश्चित्सेव्यसेवकभावो दरिद्रिधनिभावो वा स्यात् । तथा च जगद्व्यवस्था विलोपप्रसंग इति सुस्थितमिन्द्रियगोचर एव प्रमाणम् । ये चानुमानागमादिप्रामाण्यमनुमन्वानाः पुण्यपापव्यापारप्राप्यस्वर्गनरकादिसुखासुखं व्यवस्थापयन्तो वाचाटा न विरमन्ति, तान् प्रति दृष्टान्तमाह । भद्रे वृकपदं पश्येति । यथा हि कश्चित्पुरुषो वृकपददर्शनसमुद्भूतकुतूहलां दयितां मन्थरतरप्रसृमरसमीरणसमीकृतपांशुप्रकरे स्वकराङ्गुलिन्यासेन वृकपदाकारतां विधाय प्राह-हे भद्रे ! वृकपदं पश्य । कोऽर्थः । यथा तस्या अविदितपरमार्थाया मुग्धाया विदग्धो वल्लभो वृकचरणनिरीक्षणाग्रह कराङ्गुलिन्यासमात्रेण प्रलोभ्य पूरितवान्, एवममी अपि धर्मच्छद्मधूर्ताः परवञ्चनप्रवणा यत् किंचिदनुमानागमादिदायमादर्य व्यर्थं मुग्धजनान् स्वर्गादिप्राप्तिलभ्यभोगाभोगप्रलोभनया भक्ष्याभक्ष्यगम्यागम्यहेयो-पादेयादिसंकटे पातयन्ति, मुग्धधार्मिकध्यान्ध्यं चोत्पादयन्ति । एवमेवार्थं प्रमाणकोटिमधिरोपयन्तश्च यद्वहुश्रुताः परमार्थवेदिनो वदन्ति, वक्ष्यमाणपद्येनेत्यर्थः ।
पिब खाद च जातशोभने ! यदतीतं वरगात्रि ! तन्न ते ।। __नहि भीरु ! गतं निवर्तते समुदयमात्रमिदं कलेवरम् ।।२।। हे जातशोभने, भावप्रधानत्वानिर्देशानां, जातं शोभनत्वं वदननयनादित्वं यस्याः सेति तत्संबोधनम् । पिब पेयापेयव्यव-स्थावैसंष्ठुल्येन मदिरादेः पानं कुरु न केवलं पिब, खाद च भक्ष्याभक्ष्यनिरपेक्षतया मांसादिकं भक्षय । यद्वा पिबेति अधरादिपानं कुरु, खादेति भोगानुपभुक्ष्वेति काम्युपदेशः, स्वयौवनं सफलीकुर्वित्यर्थः । अथ सुलभमेव पुण्यानुभा-वाद्भवान्तरेऽपि शोभनत्वमिति परोक्तमाशङ्कयाह - यदतीतं वरगात्रिं तन्न ते । हे प्रधानाङ्गि ! यदतीतम्, अतिक्रान्तं यौवनादि तत्ते तव भूयो न, किं तु जराजीर्णत्वमेव भविष्यतीत्यर्थः । जातशोभने-वरगात्रीतिसंबोधनयोः सामानार्थयोरप्या-दरानुरागातिरेकान पौनरुक्तयदोषः । यदुक्तम् -
"अनुवादादरवीप्साभृशार्थविनियोगहेत्वसूयासु ।
ईषत्संभ्रमविस्मयगणनास्मरणेष्वपुनरुक्तम् ।।" ननु स्वेच्छायाविच्छिन्ने खादने पाने दुस्तरा परलोके कष्टपरम्परा, सुलभं च सति सुकृतसंचये भवान्तरेऽपि यौवनादिकमिति पराशङ्कां दूषयन्नाह-न हि भीरु गतं निवर्तते । हे भीरु ! परोक्तमात्रेण नरकादिप्राप्यदुःखभयाकुले ! गतम्, इह भवातिक्रान्तं सुखं यौवनादि न निवर्तते परलोके नाढौकते परलोकसुखाकाङ्क्षया तपश्चरणादिकष्टक्रियाभिरिहत्य-सुखोपेक्षा व्यर्थेत्यर्थः । अथ जन्यजनकसंबन्धसद्भावादमुना कायेन परलोकेऽपि सहेतुकं सुखदुःखादिकं वेदितव्यम-वश्यमेवेति चेत्; आह समुदयमात्रमिदं कलेवरं । इदं कलेवरं शरीरं समुदयमात्रं समुदयो मेल: वक्ष्यमाणचतुर्भूतानां संयोग-स्तन्मात्रं
Page #500
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुशय, भाग - २, परिशिष्ट - २ अवचूर्णि- लोकायतमत
८७३
मात्रशब्दोऽवधारणे भूतचतुष्टसंबन्ध एव कायो न च पूर्वभवादिसंबद्धशुभाशुभकर्मविपाकवेद्यसुखदुःखादिसव्यपेक्ष इत्यर्थः । संयोगाश्च तरुशिखरावलीलीनशकुनिगणवत्, क्षणतो विनश्वरास्तस्मात् परलोकानपेक्षया यथेच्छं पिब खाद चेति वृत्तार्थः । चैतन्यमाह -
किं च पृथ्वी जलं तेजो वायुभूतचतुष्टयम् ।
चैतन्यभूमिरेतेषां मानं त्वक्षजमेव हि ।।८३।। किं चेत्युपदर्शने, पृथ्वी भूमिः, जलमापः, तेजो वह्निः, वायुः पवनः, इति भूतचतुष्टयं तेषां चार्वाकाणां चैतन्यभूमि चैतन्योत्पत्तिकारणं चत्वार्यपि भूतानि संभूय सपिण्डं चैतन्यं जनयन्तीत्यर्थः । तु पुनर्मानं प्रमाणं हि निश्चितम् । अक्षजमेव प्रत्यक्षमेवैकं प्रमाणमित्यर्थः । तु पुनर्मानं प्रमाणं हि निश्चितम् । अक्षजमेव प्रत्यक्षमेवैकं प्रमाणमित्यर्थः । ननु भूतचतुष्टयसंयोगजा देहचैतन्योत्पत्तिः कथं प्रतीयतामित्याशङ्कयाह -
पृथ्व्यादिभूतसंहत्यां तथा देहादिसंभवः ।
मदशक्तिः सुराङ्गेभ्यो यद्वत्तद्वत्स्थितात्मता ।।८४।। पृथिव्यादीनि पृथिव्यप्तेजोवायुरूपाणि यानि भूतानि तेषां संहत्यां मेले संयोगे सति, तथेत्युपदर्शने, देहादिसंभवः, आदिशब्दादितरे भूभूधरादिपदार्था अपि भूतचतुष्टयसंयोगजा एव ज्ञेया: । दृष्टान्तमाह - यद्वद् येन प्रकारेण सुराङ्गेभ्यो गुडघातक्यादिभ्यो मद्याङ्गेभ्यो मदशक्तिरुन्मादकत्वं भवति, तद्वत्तथा भूतचतुष्टयसंबन्धात् शरीर आत्मता स्थिता सचेतनत्वं जातमित्यर्थः । इति स्थिते यदुपदेशपूर्वकमुपसंहारमाह -
तस्माद् दृष्टपरित्यागाददृष्टे यत् प्रवर्तनम् ।
लोकस्य तद्विमूढत्वं चार्वाकाः प्रतिपेदिरे ।।८५।। तस्मादिति पूर्वोक्तानुस्मारणे पूर्वं तस्मात्ततः कारणाद् दृष्टपरित्यागाद् दृष्टं पेयापेयखाद्याखाद्यगम्यागम्यानुरूपं प्रत्यक्षानुभाव्यं यत्सुखं तस्य परित्यागददृष्टे तपश्चरणादिकष्टक्रियासाध्यपरलोकसुखादौ प्रवर्तनं प्रवृत्तिः । चः समुच्चये । यत्तदोनॆयत्यात् पूर्वार्द्ध यत्संबन्धो ज्ञेयः । तल्लोकस्य विमूढत्वमज्ञानत्वं चार्वाकाः लौकायतिकाः प्रतिपेदिरे प्रतिपन्नाः । मूढलोका हि विप्रतारकवचनोपन्यासत्रासितज्ञानाः सांसारिक सुखं परित्यज्य व्यर्थं स्वर्ग मोक्षपिपासया तपोजपध्यानहोमादि-भिरिहत्यं सुखं हस्तगतमुपेक्षन्त इति ।
साध्यवृत्तिनिवृत्तिभ्यां या पीतिर्जायते जने । निरर्था सा मते तेषां सा चाकाशात् परा न हि ।।८।।
Page #501
--------------------------------------------------------------------------
________________
८७४
षड्दर्शन समुझय, भाग - २, परिशिष्ट - २ लोकायतमत
साध्यस्य मनीषितस्य कस्यचिद्वस्तुन आवृत्तिः प्राप्तिः, कस्यचिद्वस्तुनोऽनभीष्टस्य निवृत्तिरभावः, ताभ्यां जने लोके या प्रीतिर्जायते उत्पद्यते सा तेषां चार्वाकाणां निरर्थिका निरभिप्राया शून्या मताभीष्टा । परभवार्जितपुण्यपापसाध्यं सुखदुःखादिकं सर्वथा न विद्यत इत्यर्थः । सा च प्रीतिराकाशाद् गगनात् परा न हि यथा आकाशं शून्यं तथैषापि प्रीतिरभावरूपैवेत्यर्थः । उपसंहारमाह -
लोकायतमतेऽप्येवं संक्षेपोऽयं निवेदितः ।
अभिधेयतात्पर्यार्थ: पर्यालोच्य: सुबुद्धिभिः ।।८७।। एवममुना प्रकारेण लोकायतमतेऽप्ययं संक्षेपो निवेदितः । अपिः समुच्चये । न केवलं परमते संक्षेप उक्तो लोकायतमतेऽपि । अथ सर्वदर्शनसंमतसंग्रहे परस्परकल्पितानल्पविकल्पजल्परूपे “निरूपिते किंकर्त्तव्यमूढानां प्राणिनां कर्त्तव्योपदेशमाह - अभिधेयेति । सुबुद्धिभिः पण्डितैरभिधेयतात्पर्यार्थः पर्यालोच्यः । अभिधेयं कथनीयं मुक्त्यङ्गतया प्रतिपाद्यं यद्दर्शनस्वरूपं तस्य तात्पर्यार्थः सारार्थो विचारणीयः । सुबुद्धिभिरिति । शुद्धा पक्षपातरहिता बुद्धिर्येषामिति । न तु कदाग्रहग्रहिलैः । यदुक्तम् -
"आग्रही वत निनीषति युक्तिं तत्र यत्र मतिरस्य निविष्टा ।
पक्षपातरहितस्य तु युक्तिर्यत्र तत्र मतिरेति निवेशम् ।।" [ ] इति । दर्शनानां पर्यन्तैकसारूप्येऽपि पृथक् पृथगुपदेष्टव्याद्विमतिसंभवे विमूढस्य प्राणिनः सर्वस्पृक्तया दुर्लभं स्वर्गापवर्ग-साधकत्वम् । अतो विमर्शनीयस्तात्त्विकोऽर्थः । यथा च विचारितं चिरन्तनैः ।
"श्रोतव्यः सौगतो धर्मः कर्त्तव्यः पुनरार्हतः ।
वैदिको व्यवहर्तव्यो ध्यातव्यः परमः शिवः ।।" इत्यादि विमृश्य श्रेयस्करं रहस्यमभ्युपगन्तव्यं कुशलमतिभिरिति पर्यन्तश्लोकार्थः । तत्समाप्ता चेयं षड्दर्शनसमुच्चय-सूत्रटीका ।
खेलतो मूलराजहंसौ यावद्विश्वसरस्तटे । तावबुधैर्वाच्यमानं पुस्तकं नन्दतादिति ।। सप्ताशीतिः श्लोकसूत्रं टीकामानं विनिश्चितम् । सहस्रमेकं द्विशती द्वापञ्चादशनुष्टुभाम् ।। इति श्रीहरिभद्रसूरिकृतषड्दर्शनसमुच्चये श्री सोमतिलकसूरिकृता लघुवृत्तिः समाप्ता ।
Page #502
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय, भाग - २, परिशिष्ट - ३ अवचूर्णि बौद्धमत
- परिशिष्ट - उ
षड्दर्शनसमुच्चयावचूर्णि:
८७५
श्रीमद्वीरजिनं नत्वा हरिभद्रगुरुं तथा । किंचिदर्थाप्यते युक्तया षड्दर्शनसमुचयम् ।। सत् शोभनं दर्शनं सामान्यावबोधलक्षणं ज्ञानं सक्तं [सम्यक्त्वं] लोचनं वा यस्य, जिनो रागादिजेतृत्वात्, वीरमिति साभिप्रायं प्रमाणवक्तव्यस्य पक्षेच्छेदादि [ परपक्षोच्छेदादेः] सुभटवृत्तित्वात् भगवतश्च दुःखसंपादिविषमोपसर्गसहिष्णुस्तन-[त्वेन] सुभटत्वात् । यदुक्तम् -
“विदारणात् कर्मततेविराजनातपः श्रिया [रूपश्रिया ] विक्रमतस्तथाद्भुतात् । भवत्प्रमोदः किल नाकिनायकश्चकार ते वीर इति स्फुटाभिधानम् [घा तम् ] ।। स्याद्विकल्पितो वादः स्याद्वादः, सदसन्नित्यानित्यादिः तं दिशति यस्तम् । सर्वाणि च तानि दर्शनानि च बौद्धादीनि तद्वाच्यः अर्थाभिधेयः अर्थाभिधेय वस्तु [अर्थोऽभिधेयरै ] वस्तु-प्रयोजननिवृत्तिस्त्वि[ष्वि]त्यनेकार्थः संक्षेपेणैव, विस्तरकरणं दुरवगाहम् ।।१।। प्रसिद्धानि दर्शनानि षडेव । एवावधारणे । यद्यपि भेदप्रभेदतया बहूनि दर्शनानि प्रसिद्धानि । यदुक्तम् -
“असियसयं किरियायं अक्किरियवाईणमाह चुलसीए । अन्नाणी सत्तट्ठी वेणइ आणञ्च बत्तीसं ।" इत्यादि । मूलभेदापेक्षया मूलभेदानाश्रित्य वैभाषिकसू (सौ) त्रान्तिकबहूद (क) कुटीचरहंस-परमहंसभा[भ]ट्टप्रभाकरादिसंभवश्चैतदन्तर्गत एव । देवता दर्शनाधिष्ठायकः । तत्त्वानि रहस्यानि मोक्षसाधकानि
।।२।। बुद्धो देवतास्येति बौद्धम् । न्यायादनपेतं नैयायिकम् । सांख्यं कापिलदर्शनम् । जैनो देवतास्त जैनम् । वैशेषिकं कणादि [द] दर्शनम् । जैमिनिऋषिमतं जैमिनीयं भाट्टं दर्शनम् । चः समुच्चये
[बौद्धमत]
।।३।। चतुर्णां दुःखसमुदयः (य) मार्गनिरोधलक्षणानाम् आर्यसत्यानां तत्त्वानां प्ररूपकः कथयिता सुगतो नाम । आदिशब्दोऽत्र अवयवार्थः, यदुक्तम् - "सामीप्येऽथ व्यवस्थायां प्रकारेऽवयवे तथा । चतुर्व्वेषु मेधावी (धीमत) आदिशब्दं तुं लक्षयेत् (योजयेत्) ।।४।।
संसरन्तीति संसारिणो विस्तरणशीलाः । स्कन्धाः प्रचयविशेषाः । दुःखं ते पञ्च [च] पञ्च । विशिष्टं ज्ञानं विज्ञानं सर्वक्षणिक-त्वज्ञानम् । यदुक्तम् " यत्सत्तत् क्षणिकं यथा जलधरः सन्तश्च भावा इमे । " वेद्यत इति वेदना, पूर्वभवपुण्यपापपरिणामबद्धाः सुखदुःखानुभवरूपा । तथोक्तम् - "इत एकनवते कल्पे शक्तया मे पुरुषो हतः । तत्कर्मणो विपाकेन पादे विद्धोऽस्मि भ (भि) क्षवः ।। " संज्ञेति सर्वं वा चेतनाचेतनं (सचेतनाचेतनं) संज्ञामात्रं नाममात्रम्, नात्र पुत्रकलत्रभ्रातृत्वादि [तादिः ] घटपटादिर्वा पारमार्थिकाः [कः ] । पूर्वानुभूतरूपः संस्कारः, स एवायं देवदत्त इत्याद्याकारेण ज्ञानोत्पत्तिः संस्कारः सैवेयं दीपकलिकेति रूपम् इति
Page #503
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय, भाग - २, परिशिष्ट - ३ अवचूर्णि - नैयायिक मत
रगरगायमाणपरमाणुप्रचयः, बौद्धमते हि स्थूलरूपपदार्थस्य निराक्रियमाणत्वाद चेतन (त्वेन) परमाणव एव तात्त्विकाः । रागद्वेषमोहानां समस्तो गणो यस्मात् समुदेति संमुद्भवति । अयमात्मा अयमात्मीयः पदे पदसमुदायोपचारात्, अपरः (अयं परः) परकीयः इति भावो रागद्वेषनिबन्धनं स समुदयः ।। ६ ।।
८७६
सर्वेषां घटपटादीनां स एवायमिति ये संस्कारा ज्ञानसंतानास्ते क्षणिकाः, सर्वं सत् क्षणिकम् अक्षणिके क्रमयौगपद्याभ्यामर्थक्रियाविरोधात्, एवं या वासना स मार्गः । तुशब्दः पश्चा (पाश्चात्यार्थसंग्रहार्थं पूर्वं समुचयार्थे । निरोधो मोक्षः । सर्वक्षणिकत्वनैरात्म्यवासनारूपः [मार्गः ] ।।७।।
पञ्चेन्द्रियाणि प्रसिद्धानि । शब्दरूपरसगन्धस्पर्शरूपाः विषयाः । मानसं चित्तम् धर्मायतनं धर्मप्रधानमायतनं चेत्यादि । एतानि द्वादशायतनानि तत्त्वानन्तरं निरूप्यन्ते ||८||
तथा सौगतदर्शने द्वे प्रमाणे । चः पुनरर्थे । अक्षमक्षं प्रतिगतं प्रत्यक्षम् ऐन्द्रियकम् । अनुमीयते ऽनुमानं लैङ्गिकम् । सम्यग्ज्ञानं निश्चितावबोधो द्विविध एव [ द्विधा यतः ] ।। ९ ।।
शब्दसंसर्गवती प्रतीतिः कल्पना तयापोढं रहितं निर्विकल्पकम् अभ्रान्तं भ्रान्तिरहितम्, रगरगायमाणपरमाणुलक्षणस्वरूपं [स्व] लक्षणं हि प्रत्यक्षं निर्विकल्पकम्, बाह्ये स्थूलपदार्थ[र्थगं तज्ज्ञानं ] गतं ज्ञानं सविकल्पकं भ्रान्तं च । तु पुनः त्रिरूपात् पक्षधर्मत्वं सपक्ष (क्षे) सत्त्व (त्त्वं) विपक्षव्यावृत्तिरूपात् लिङ्गतो धूमादेः धी[यत्] लिङ्गिनो वैश्वानरादेर्ज्ञानं तदनुमानन् । सूत्रे लक्षणं नेक्षणं [णीयं] तेन चरमपदस्य नवाक्षरत्वेऽपि न दोषः ।। १० ।।
साध्यधर्मविशिष्ट धर्मी पक्षः, यथा 'अद्रिरयं वह्निमान् धूमवत्त्वात् ' अत्र पर्वतः पक्षः धर्मत्वं वह्निमत्त्वं धूमवत्त्वेन व्याप्तम् । सपक्षे[क्ष ] सत्त्वमिति, यो यो धूमवान् स स अग्निमान् यथा महानसे, धूमवत्त्वेन हेतुना सपक्षे महानसे सत्वं वह्निमत्त्वम् । विपक्षे नास्तिता यत्र वह्निर्नास्ति तत्र धूमोऽपि नास्ति यथा जलाशये वह्निमत्त्वं व्यावर्त्तमानं व्याप्यं धूमवत्त्वमादाय व्यावर्तते ।।११।।
अयं संक्षेपो निवेदितः कथितः, बौद्धानां राद्धान्तः सिद्धान्तः [तस्य ] [ तद्वाच्यः ] यद्वाच्यम्, इतो नैयायिकस्य विशेषशैवशासनस्य ।। १२ ।।
[ नैयायिक मत ]
अक्षपादा नैयायिकाः । सृष्टिः प्राणी (णि)नां समु[नामुत्पत्तिः, संहारः तद्विनाशः तत्करोतीति । विश्वस्य हि कश्चित् स्रष्टा संहर्ता विज्ञेयः केवलसृष्टौ च निरन्तरोत्पद्यमानापारप्राणिगणस्य भुवनत्रयेऽप्यमात्वमिति [प्राणिगणस्यापारत्वात्] संहारकर्तापि कश्चिदभ्युपगन्तव्यः जगतः कार्यत्वाच्च । शिव ईश्वरः । विभुः [सर्व]व्यापकः । नित्यश्चासौ एकश्चेति [ अ ] प्रच्युतानुत्पन्नस्थिर ( रैक ) स्वभावं हि नित्यम्, एकोऽद्वितीयः बहूनां घटना[घटनां] युक्तेः । सर्वज्ञः स सर्वविशेषज्ञानात् [तात् ] शाश्वतबुद्धिस्थानम्, क्षणिकबुद्धित्वे हि पराधीनता ।। १३ ।।
अत्र नैयायिकमते प्रमाणादीनि षोडशतत्त्वानि यथाक्रमं व्याक्रियमाणानि । नामानि सुगमानि । एवम् अन प्रकारेण प्रकटनमार्यस्य[मर्थस्य ] पदार्थस्योपलब्धिर्ज्ञानं तस्य हेतुः कारणं प्रमाणं चतुर्विधम् ।।१४ १६ ।।
Page #504
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय, भाग - २, परिशिष्ट-३ अवचूर्णि - नैयायिकमत
८७७
चतुः प्रमाणि(ण) (णानां) नामानि । अथ प्रत्यक्षानुमानस्वरूपमाह - इन्द्रियं चार्थश्चेति तयोः संनिकर्षात् संयोगादुत्पन्नम्, इन्द्रियार्थयोहि नैकदा (ट्यात्) संयोगाज्ज्ञानम् । यदुक्तम् - "आत्मा सहे(है)ति मनसा मन इन्द्रियेण, स्वार्थेन चे (इ)न्द्रियम [मि]तिक्रम एव शीघ्रः । योगोऽयमेव मनसा किमगम्यमस्ति यस्मिन् मनो व्रजति तत्र गतोऽयमात्मा ।।"
अव्यभिचारि(र)कं ज्ञानान्तरेण नान्यथाभावि, शुक्तिशकले कलधौतबोधो व्यभिचारी । व्यवसायात्मकं व्यवहारसाधकं सजलधरणितले जलहारं(ज्ञान) व्यवहारासाधकत्वादप्रमाणम् । व्यपदेशो विपर्ययस्तेन रहितम् । तु पुनरनुमानं तत्पूर्व (व) प्रत्यक्षपूर्वं त्रिप्रकारम् ।।१७-१८।। __ पूर्ववच्छेषवत् सामान्यतो दृष्टम् । तत्र त्रिषु मध्ये कारणात् मेया(घात् कार्य) तवृष्टिलक्षणं यतो ज्ञायते तत्कारणकार्यमनुमानं निदर्शनेन द्रढयति ।।१९।।
रोलम्बा भ्रमराः, गवलं माहिषं श्रृङ्गम्, व्याला: गजाः सर्वाश्च(वा), तमाला वृक्षाः, मलिना अर्थात् कृष्णा त्विट येषाम् । एवंप्राया इत्युपलक्षणेन परेऽत्युन्नतत्वर्जितत्वा-[ता]दयो विशेषा ज्ञेयाः ।।२०।।
यथा[यञ्च] कार्यात्फलात् कारणानुमानं फलोत्पत्तिहेतुपदार्थावगमनं तच्छेषवत् । यथाविधप्रवहत्सलिलनदीपूरात् उपरिशिखरिशिखरोपरि जलाभिवर्षणज्ञानम् ।।२१।।
च: पुनरर्थे । सामान्यतोदृष्टं तदनुमानं यथा पुंसि देवदत्तादौ देशान्तरत्वाप्तिर्गतिपूर्विका दृष्टा यथा उज्जयिन्याः प्रस्थिता[तो] माहिष्मती प्राप[प्तः] । तथा सूर्योदया (सूर्यस्य उदया) [सूर्यपि उदया] चलात् सायमस्ताचलगमनं [गमनं] ज्ञापयति ।।२२।।
क्रमागतमपि शाब्दप्रमाणमुपेक्ष्य उपमानमाह-तदुपमानं यत्तदोनित्याभिसंबन्धात् । यत्, किंचिद् अप्रसिद्धस्य अज्ञायमानस्य अर्थस्य ज्ञापनं प्रसिद्धधर्मसाधादाबालगोपा-लाङ्गनाविदितात् क्रियते । साधर्म्य समानधर्मत्वम् । यथा अरण्यवासी चिरपरिचितगोगवयलक्षणो नागरिकेण गावा[गवोप]-लक्षणवता पृष्टो दृष्टान्तमदात् ।।२३।।
तु पुनः । आप्तोऽवितथवादी हितश्च यो जनताथ्यो जनस्तस्य तथ्यो] हितोपदेशो देशनावाक्यं तच्छाब्दमागमप्रमाणम् । अथ प्रमाण (प्रमेय) लक्षणमाह [प्रमेयलक्षणमाश्रित्याह-अथ] प्रमाणग्राह्योऽर्थः प्रमेयम् । तुः पुनरर्थे । आत्मा च देहश्चेति द्वन्द्वः । आदिशब्देन षण्णां प्रमेयार्थानां परिग्रहः । तत्र सचेतनत्वकर्तृत्वसर्वगतत्वादिना आत्मा अनुमीयते एवं देहादयः, अत्र तु ग्रन्थविस्तरतया नात्र प्रपञ्चिताः ।।२४।।
संशयादिस्वरूपमाह । दूरावलोकनेन पदार्था(र्थ)परिच्छेदकधर्मेषु किमेतदिति सन्देहो वः स्थाणुर्वा पुरुषो वेति संशयः । अर्थत्वावणी (?) साध्यं कार्यं प्रति प्रवर्तते प्रतीत्य अध्याहार्यम् । न हि निष्फल: कार्यारम्भः इति ।।२५।।
यस्मिन्नुपन्यस्ते वचने वादगोचरो न भवति उभयसम्मतत्वा[संशयत्वात्] । उक्तं च - "तावदेव
Page #505
--------------------------------------------------------------------------
________________
८७८
षड्दर्शन समुअय, भाग - २, परिशिष्ट -३ अवचूणि - नैयायिकमत
चलत्यर्थो मन्तो विषयमागतः । तावन्नोत्तम्भते नैव दृष्टान्तो नावलम्ब्यते [वृत्तान्तेनावसन्ध्यते] ।” एष दृष्टान्तः । सिद्धान्तः पुनश्चतुर्धा-सर्वतन्त्रप्रतितन्त्र-अधिकरण-अभ्युपगमभेदात् । विशेषार्थो विस्तरग्रन्थादवसेयो नाममात्र-कथनम् ।।२६।। ___ प्रतिज्ञापक्षः वह्निमानयं सानुमान् । हेतुर्लिङ्गवचनं धूमवत्त्वात् । दृष्टान्त उदाहरणम्, यथा महानसमिति । उपनयो हेतोरुपसंहारकं वचनम्, धूमवांश्चायम् । निगमनं हेतूपदेशेन पुनः साधोपसंहरणम्, तद्वह्नि तस्माद् वह्निमान् पर्वत इत्यादि पञ्चावयवस्वरूपनिरूपणमवयवतत्त्वम्(ज्ञेयमिति) । दूराद् दृगगोचरे स्पष्टप्रतिभासाभावात् 'किमयं स्थाणुर्वा पुरुषो वा' इति संशयः, तदुपरमे काकादिपतनावलोकनेन आदिशब्दात् स्थाणुधर्मो[र्मा] ग्राह्यः, अत्र कीलकेन भाव्यम्, पुरुषस्य शिर:कम्पनहस्तचालनादिभावात् । स्थाणुरेवायं पुरुष एवायमिति यः प्रतीतिविषयः । [स निर्णयः ।।२७-२८ ।।
कथा प्रामाणिकी तस्या अभ्यासकारणं या सा वादः पक्षः प्रतिज्ञा प्रतिपक्षः प्रतिज्ञोपन्यासप्रतिपंथी तयोः संग्रहात्, निग्राहकजयपराजयानपेक्षगुरुविनेययोः ।।२९।।
विजयाभिलाषिणो वादिनः प्रतिवादि-नश्च प्रारब्धप्रमाणोपन्यासगोष्ठी छलं त्रिधा-वाक्छलम्, सामान्यछलम्, उपचारछलम् । जातयः २४ भेदाः । आदे(दिशब्दात्) निग्रहस्थानानि[दि] एतैः कृत्वा परपक्षनिराकरणं दूषणोत्पादेन[पादनेन] स्वमात[मत स्थापनेन स्व(स)जल्पः । सा वितण्डा, या वादिप्रयुक्तपक्षप्रतिरोधकप्रतिवादिन्यस्तप्रतिपक्षरहिता ।।३०।।
हेतुरूपवदाभासन्ते हेत्वाभासाः पञ्च । पक्षे(क्ष) धर्मत्वं नास्ति सोऽसिद्धः । विपक्षे सन् प्रतिपक्षे [सपक्षे] वा [चा] सन् विरुद्धः । पक्षत्रयवृत्तिरनैकान्तिकः । प्रत्यक्षागमविरोध: कालात्ययापदिष्टः । विशेषाग्रहणं हेतुत्वेन प्रयुज्यमानं प्रकरणसमः । परोपन्यस्तवादे स्वाभिमतकल्पनया वचनविघातः छलम् । नवोदकः प्रत्यग्रोदक: नवसंख्यामारोप्य दूषयति । मञ्चाः क्रोशन्तीति छलम् । अदूषणान्यपि दूषणवदाभासन्ते आभासमात्रत्वादेव पक्षं न दूषयन्ति जातयः [जाति] साधर्म्यादि । 'अनित्यः शब्दः कृतकत्वात् घटवत्' वादिनेत्युक्ते प्रतिवाद्याह-नित्यः शब्दो निरवयवत्वादाकाशवत् । न चात्र हेतुः घटवदनित्यत्वे आकाशवनित्यत्वे नित्यत्वेऽप्याकाशवत् वास्ति ।।३१।।
येन केनचिद्रव्येण विपक्षो निगृह्यते तन्निग्रहस्थानम् । प्रतिज्ञाशब्दः संबध्यते - प्रतिज्ञाहानिः प्रतिज्ञासंन्यासः प्रतिज्ञाविरोध इत्यादि । हेतौ अनैकान्तिके कृते प्रतिदृष्टान्तधर्मं स्वदृष्टान्तधर्मेऽभ्युपगच्छतः प्रतिज्ञाहानिनिग्रहस्थानम्, यथा अनित्यः शब्द ऐन्द्रियकत्वात् घटवदिति प्रतिज्ञा साधनाभासवादी वदन् परेण 'सामान्यमैन्द्रियकमपि नित्यं दृष्टम्' इति हेतावनेकान्ते कृते यद्येवं ब्रूयात् 'सामान्यवद् घटोऽपि नित्यो भवति' इति ब्रुवाणः शब्दानित्यत्वप्रतिज्ञां त्यजेत् ‘पक्षसाधन-दूषणोद्धाराशक्त्या प्रतिज्ञामेव निढुवानस्य प्रतिज्ञासंन्यासो निग्रहस्थानम् । यथानित्यः शब्द ऐन्द्रियकत्वेन तथैव सामान्येनानैकान्तिकतायामुद्भावितायां यदि ब्रूयात् क एवमाह अनित्यः शब्द इति प्रतिज्ञासंन्यासः । प्रतिज्ञाहेत्वोविरोध:
Page #506
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुद्यय, भाग - २, परिशिष्ट - ३ अवचूर्णि - सांख्यमत
८७९
प्रतिज्ञाविरोधः निग्रहस्थानम् । यथा गुणव्यतिरिक्तं द्रव्यं रूपादिभ्योऽर्थान्तरस्यानुपलब्धेरिति प्रतिज्ञाहेत्वोविरोधः । यदि गुणद्रव्यातिरिक्तं तदेयं प्रतिज्ञा विरुद्धाभिधानात् पराजीयते ।।३२।। पूर्वार्धं सुगमम् ।
[सांख्यमत सांख्याः क[का]पिलाः, अपि[आदि]पुरुषनिमित्तेयं संज्ञा । तदभीष्ट[भीष्टाश्च]पञ्च-विंशतितत्त्वादिभावानां संक्षेपः कथ्यते ।।३३।।
ईश्वरं देवता ये [तया] न मन्यन्ते केवलाध्या-त्मवादिनः । केचित्पुनः ईश्वरदेवताः । तेषामुभयेषामपि तत्त्वानां पञ्चविंशतिर्भवति । तत्त्वं ह्यपवर्गसाधकम् । यदुक्तम् - पञ्चविंशतितत्त्वज्ञो यत्र तत्राश्रमे रतिः । जटी मुण्डी शिखी वापि मुच्यते नात्र संशयः ।।३४ ।।
तावदिति प्रक्रमे । गुणत्रयम्, क्रमेण परिपाट्या विशेषयति । सत्त्वं प्रसाद[दः]कार्यलिङ्गम्, वदननयनादिप्रसन्नता जनिरजसि [त] तदा आनन्दपर्यायः । तमोगुणे वा[च] दैन्यं वयो वियता [चो विच्छायता] नेत्रसंकोचादि । एतेनैव [न च] आधिभौतिक-आध्यात्मिक-आधिदैवि-क[दैव] लक्षणं दुःखत्रयमाक्षिप्यते ।।३५।।
एतेषां सत्त्वरजस्तमसां[मोगुणानां] प्रीत्यप्रीतिरूपविषयरूपाणां[विषादरूपाणां] समतयावस्थितिः सा किल प्रकृतिरुच्यते । प्रधानाव्यक्तशब्दाभ्यां वाच्या [शब्दवाच्याः] प्रकृतिः प्रधानमव्यक्तं चेति नामान्तरम् । शाश्वतभावतया प्रसिद्धा नित्या, नानापुरुषाश्रया या च प्रकृति: ।।३६।।।
ततो गुणत्रयाभिघातान्महानिति बुद्धि-रुत्पद्यते । एवमेतन्नान्यथा, गौरेवायं नाश्वः स्थाणुरेवायं न पुरुष इति निश्चयेन पदार्थप्रतिपत्तिः । तस्याः ८ रूपाणि-धर्मज्ञान-वैराग्यैश्वर्यरूपाणि सत्त्वभूतानि अधर्मादीनि चअसात्त्विकानि । ततो बुद्धेरहंकारोऽभिमानात्मकः तस्मादहंकारात् षोडशक-गणमाह ।।३७ ।।
बुद्धिप्रधानानि बुद्धिसहचराण्येवेति कृत्वा बुद्धीन्द्रियाणि । स्पर्शनं त्वगिन्द्रियम् । कर्म-क्रियासाधनानि इन्द्रियाणि कर्मेन्द्रियाणि । पायुरपानम् । उपस्थः प्रजननम् । वचः पाणिपादाः (हस्ताः) प्रसिद्धाः । मन एकादशम् । पञ्चत-न्मात्राणि शब्दरूपरसगन्धस्पर्शाख्यानि । एवं षोडशको गु(ग)णः ।।३८-३९।।
पञ्चभ्यस्तन्मात्रेभ्यो भूतपञ्चकम् । शब्दतन्मा-त्रादाकाशम्, शब्दो ह्यम्बरगुणः । स्पर्शतन्मात्राद्वायुः । रसतन्मात्रादापः । रूपतन्मात्रात्तेजः । गन्धतन्मात्राद्भूमिः । शब्दतन्मा-त्रासहितात् स्पर्शतन्मात्राद्वायुः शब्दस्पर्शगुणः । शब्दस्पर्शसहित-रूपतन्मात्रात्तेजः । शब्दस्पर्शरूपगुणम् । शब्दस्पर्शरूपगुण-सहित [रस] तन्मात्रादापः शब्दस्पर्शरूप[रस]गुणाः । शब्दस्पर्शरूपरससहितगन्धतन्मात्रात् पृथिवी शब्दस्पर्शरस[रूपगन्ध] गुणा जायते ।।४०।। प्रकृतेर्महानहंकारः पञ्चबुद्धीन्द्रियाणि [पञ्चकर्मेन्द्रियाणि] मनश्च पञ्च-तन्मात्राणि पञ्चभूतानि, २४ तत्त्वानि
Page #507
--------------------------------------------------------------------------
________________
८८०
षड्दर्शन समुशय, भाग - २, परिशिष्ट -३ अवचूर्णि- जैनमत
रूपं यस्य तत्प्रधानं प्रकृतिः कथिता । पञ्चविंशं तत्त्वं पुरुषः अन्यः अकर्ता । प्रकृतिरेव करोति बध्यते मुच्यते च । पुरुषस्तु “अमूर्त्तश्चेतनो भोगी नित्यः सर्वगतोऽक्रियः । अकर्ता निर्गुणः सोऽपि[सूक्ष्म] आत्मा कापिलदर्शने ।।" अन्यः प्रकृतिरेव कर्ता तु पुनर्न पुरुषः । विगुणः सत्त्वरजस्तमोरूपगुणत्रयविकल: । भोक्ता भोगी । नित्यं यासौ चिच्चैतन्यशक्तिः तथाभ्युपेतः सहितः । आत्मा हि स्वबुद्धेरव्यतिरिक्तं मन्यते । सुखदुःखादयो विषया इन्द्रियद्वारेण बुद्धौ संक्रामन्ति । बुद्धिश्चोभयमुखदर्पणाकारा । ततस्तस्यां चैतन्यशक्तिः प्रतिबिम्बते । ततः सुख्यहं दुःख्यहमित्युपचर्यते ।।४।।
तत्त्वोप-संहारमाह - पूर्वार्धं सुगमम् । अत्र सांख्यमते प्रकृतिपुरुषयोर्वर्तनं पङ्ग्वन्धयोरिव । यथा पङ्ग्वन्धौ संयुतावेव कार्यक्षमौ न पृथक्, तथा प्रकृतिनरौ । प्रकृत्युपात्तं पुरुषो भुङ्क्त इत्यर्थः ।।४२।। ___ प्रकृत्या सह विरहे पुरुषस्य मोक्षः । एतस्याः प्रकृतेविषयमान्तरं ज्ञानं बन्धविच्छेदात् भवति । बन्धस्त्रिविधः प्राकृतिकवैकारिकदाक्षणिकभेदात् । प्रकृतावात्मज्ञानात् प्राकृतिकः । भूतेन्द्रियाहंकारबुद्धिविकारान् पुरुषबुद्ध्योपासते वैकारिकः । इष्टापूर्ते दाक्षिणः । पुरुषतत्त्वानभिज्ञो हीष्टापूर्त्तकारी त्रिविधबन्धच्छेदात् परमब्रह्मज्ञानानुभवः । प्रमाणत्रयम्, प्रत्यक्षमिन्द्रियोपलभ्यम्, लैङ्गिकमनुमानम्, शाब्दं चागमस्वरूपम् ।।४३।।
च: समुच्चये । न केवलं बौद्धनैयायिकयोः सांख्यमतस्यापि संक्षेपः कथितः । सुष्ठु शोभनो विचारोऽर्थोऽस्यास्तीति साभिप्रायम् ।।
[जैनमत] अपराणि दर्शनानि - "पुराणं मानवो धर्मः साङ्गो वेदश्चिकित्सितम् । आज्ञासिद्धानि चत्वारि न हन्तव्यानि हेतुभिः ।।" इत्याद्यविचारपदवीमाद्रियन्ते । जैनस्त्वाह - “अस्ति वक्तव्यता काचित्तेनेदं न विचार्यते । निर्दोषं काञ्चनं चेत्स्यात् परीक्षाया बिभेति किम्" जैनो युक्तिमवीवगाहते - "पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ।।४४।।
देवतत्त्वमाह - जयन्ति रागादीन् जिनाः केवलिनः तेषामिन्द्रः स्वामी । रागः सांसारिकः स्नेहः । द्वेषो वैरानुबन्धः तद्रहितः । धवखदिरपलाशादिविशेषावबोधो ज्ञानम्, वनमिति सामान्याव-बोधो दर्शनम् । केवलशब्दोभ(शब्द उभ)यत्र संबध्यते । केवलम् इन्द्रियज्ञानानपेक्षम् । छद्मस्थ हि प्रथमं दर्शनं ततो ज्ञानम्, केवलिनस्त्वादौ ज्ञानं ततो दर्शनम् ।।४५।।
मोहनीयकर्मोदयाद् हिंसात्मकशास्त्रेभ्योऽपि मुक्तिकाङ्क्षादिमोहः स एव मल्लः, स हि येन रागद्वेषमोहसद्भावादेवमन्यतीर्थाधिष्ठातारो मुक्तितया प्रसिद्धाः । सुरासुरसेव्यमानत्वमानुषङ्गिकफलम् । सद्रूपान् द्रव्यपर्यायरूपान् नित्यानित्यसामान्यविशेषाद्यनन्तधर्मात्मकान् पदार्थानुपदिशति यः सर्वाणि धनधान्यादीनि कर्माणि जीवयोग्यावद्यपुद्गलाः तेषां क्षयं विधाय मोक्षं संप्राप्तः । अपरे सौगतादयः मोक्षं प्राप्ता अपि स्वतीर्थतिरस्कारदर्शने पुनर्भवमव-तरन्तः श्रूयन्ते, न तेषां कर्मक्षयः । कर्मक्षये हि भवावतारः कुतः ।।४६।।
तत्त्वान्याह । तन्मते जैनमते तत्त्वानि ज्ञेयानि निगदसिद्धनामाछिन ।।४७।।
Page #508
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय, भाग - २, परिशिष्ट - ३ अवचूर्णि - जैनमत
I
जीवादिस्वरूपमाह । जैनमते चैतन्यलक्षणो जीव इति संबन्धः । ज्ञानदर्शनचारित्रधर्माणां गुणा-भिन्नो भिन्नश्च । स्वापेक्षया ज्ञानवत्त्वमभिन्नं ज्ञानादिभ्यः, परापेक्षयाज्ञानवत्त्वं भिन्नम्, लेशतोऽपि यदि सर्वजीवेषु न ज्ञानं तदा जीव अजीवत्वं प्राप्नुयात् । विवृत्तिः परिणामः सुरनरनारकतिर्यक्षु एकेन्द्रियादिजातिषु विविधोत्पत्तिरूपान् परिणामाननुभवति जीवः । शुभं सातवेद्यम् अशुभमसातवेद्यम्, एवंविधं कर्म करोतीति कर्तृभूतः । स्वोपार्जितपुण्यपापफलभोक्ता, न चान्य-कृतस्यान्यो भोक्ता ।।४८ ।।
८८१
चेतनास्वभावत्वं लक्षणं यस्य सूक्ष्मबादरएकेन्द्रियास्तथा विकलेन्द्रियाः संज्ञ्यसंज्ञिनः पञ्चेन्द्रियाः पर्याप्तापर्याप्तभेदेन चतुर्दशजीवभेदाः । अस्माद्यो विपरीतोऽचेतनादिलक्षणः स अजीवः धर्माधर्माकाशपुद्गलाः स्कन्धदेशदेश-गुणाः, अद्धा केवलपरमाणवश्चेति चतुर्दश जीवभेदाः । सत् शोभनं सातवेद्यं कर्म तस्य पुद्गलाः दलपाटकानि ते च ।। ४९ ।।
तु पुनः पुण्यप्रकृतिविसदृशं पापम्, ८२ भेदाः । मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा हेतवः । यस्तैर्मिथ्यात्वादिभिर्बन्धस्य हेतुः कर्मबन्धः स आस्रवः ४२ भेदाः । पञ्चेन्द्रियाणि चत्वारः कषायाः, पञ्च व्रतानि, मनोवचनकायाः, पञ्चविंशतिक्रियाः कायिक्यादय इति ।। ५० ।।
आस्रवद्वारप्रतिरोधः संवरः ५७ भेदाः । तु पुनरर्थः । यो जीवस्य कर्मणा बद्धस्य परस्परं क्षीरनीरन्यायेन लोलीभावात् संबन्धो योगः स बन्धो नाम, प्रकृतिस्थित्यनुभागप्रदेशभेदाच्चतुर्धा । प्रकृतिः परिणामः स्यात् ।। ५१ ।।
यः पुनर्बद्धस्य मृ वृ निधत्तनिकाचितादिरूपस्य कर्मणस्तपश्चरणध्यानादिभिः शाटः क्षपणं सा निर्जरा सकामाकाम-भेदेन द्विधा । तु पुनः । देहेन्द्रियधर्मादिजीवर हे आत्यन्तिको वियोगो मोक्षे ९ विधः । ननु सर्वथा प्राणाभावादजीवत्वप्रसङ्गः, तथा मोक्षाभावः, न, द्रव्यप्राणानामेवाभावः, भावप्राणास्तु क्षायिकसम्यक्त्ववीर्यज्ञानादयो निष्कर्मावस्थायामपि सन्त्येव ।।५२।।
स्थिराशयो दृढचित्तः सन् श्रद्धत्ते अवैपरीत्येन मनुते, जानन्नपि अश्रद्दधानो मिथ्यादृगेव । सम्यक्त्वं च ज्ञानं च तयोर्योगः, ज्ञानदर्शनविनाकृतस्य हि चारित्रस्य निष्फलत्वात् सम्यक्चारित्रव्यवच्छेदार्थं सम्यग्ज्ञानग्रहणम् ।।५३।।
तथेत्युपदर्शने । परिपक्वभव्यत्वेन तद्भवावश्यकमोक्षगन्तव्येन पुंसः स्त्रियो वा ज्ञानदर्शनचारित्रत्रयं पुमान् मोक्षभाजनं मुक्तिश्रियं भुङ्क्ते । सम्यगिति ज्ञानामागमावबोधः क्रिया चरणकरणात्मिका, तासां योगः संबन्धः, न केवलं ज्ञानं दर्शनं चारित्रं वा मोक्षहेतुः किन्तु समुदितं त्रयम् ।।५४।।
तथेति प्रस्तुतमतानुसंधाने । अश्रुते अक्ष्णोति वा व्याप्नोति सकलक्षेत्रकालभा - वान् इत्यक्षो जीवः । अश्रुते विषयमित्यक्षमिन्द्रियं च । असमक्षं प्रतिगतं प्रत्यक्षम् इन्द्रिया [ण्याश्रित्य ] श्रितव्यवहार-साधकम् । अवधिमनःपर्यकेवलानि तद्भेदाः अतएव[वं] सांव्यवहारिकपारमार्थिकेन्द्रियानिन्द्रियादयो भेदा: अनुमानाधिक-विशेषप्रकाशक [श ]त्वादत्रैवान्तर्भवन्ति । अक्षाणां परं परोक्षं स्मरणप्रत्यभिज्ञान-तर्कानुमानागमभेदमिति । मतिश्रुतज्ञानेऽपि परोक्षे । तु पुनः । इह जिनमते प्रमाणयोः प्रत्यक्षपरोक्षयोः विषयो गोचरः
Page #509
--------------------------------------------------------------------------
________________
८२
षड्दर्शन समुश्शय, भाग - २, परिशिष्ट -३ अवचूर्णि - वैशेषिकमत
वस्तुतत्त्वं पदार्थरूपम्, अनन्ताः त्रिकालविषय-त्वादपरमितयो[ता ये] धर्मा सहभाविनः क्रमभाविनश्च पर्याया आत्मा स्वरूपं यस्य अनन्तधर्मकत्वं साध्यो धर्मः, सत्त्वान्यथानुपपत्तेरिति साधनम्, हेतो [रन्त]
प्त्यैव साध्यसिद्धत्वाद् दृष्टान्तादिभिः किं प्रयोजनम् ? य[त]दनन्तधर्मात्मकं न भवति तत्सदपि न स्यात् यथा आकाशपुष्पम् । आत्मादीनां साकारानाकारोपयोगकर्तृत्वभोक्तृत्वादयो जगत्प्रसिद्धा धर्माः ।।५।। ___ अक्षगोचरातीतितः [तः] परोक्षः तदभावोऽपरोक्षः तया साक्षात्कारितया अर्थस्य वस्तुनो ग्राहकम् ईदृगेव ज्ञानं प्रत्यक्षम्, अन्यथोक्तप्रत्यक्षनिषेधः । इतर [८] साक्षात्कारितया स्वसंवेदनबहिःपर्यालोचनया परोक्षम् ।।५६।।
येन कारणेन यत् उत्पादव्ययध्रौव्यात्मकं तत् सत् सत्त्वरूपमुच्यते तेन कारणेन अनन्तधर्मकं वस्तु प्रमाणगोचरः । सर्ववस्तुषु उत्पत्तिविपत्तिसत्तासद्भावात् उत्पत्त्यादित्रययुक्तस्यैवानन्तधर्मता तेनैव पुनरनन्तधर्मात्मकत्वमुक्तं न पौनरुक्त्यम् ।।५७।।
जिनदर्शनस्य संक्षेपः प्रोक्तः विस्तरस्य अगाधत्वेन वक्तुमगोचरत्वात् अ ना यानि दूनिघो निर्दू] षणाः [णः] सर्वज्ञमूलत्वात् [तु पुनः] समुञ्चये, आदौ प्रांच ते [प्रान्ते] च परस्परविरुद्धषेत [र्थता] यत्र न; आस्तां केवलिप्रणीते छद्मस्थप्रणीतेऽप्यङ्गा-दिके न दोषलवः परेषां [परस्परं] शास्त्राणि परस्परविरोधाघ्रात[तत्वे]न व्याघ्रा[घ्र] इव दुःशक्या कर्म धर्तुम् ।।५८।।
वैशेषिकाणां काणादानां नैयायिकैः समं शिवदेवविषयो भेदो नास्ति तत्त्वेषु शासनरहस्येषु तु भेदो निर्दिश्यते ।।५९।।
[वैशेषिकमत तन्मते वैशेषिकमते तु निश्चितं च तत्त्वषट्कम्, नामानि सुगमार्थानि ।।६०।।
नवविधं द्रव्यं पञ्चविंशतिगुणाश्चेति [श्च नि] गदसिद्धा-न्येव संस्कारस्य वेगभावनास्थित ति]स्थापकभेदात् त्रिविधोऽपि[त्रैविध्येऽपि] संस्कारत्वजात्यपेक्षया एकत्वम् । शौर्यांदार्या-दीनां गुणानामेष्वेवान्तर्भावात् नाधिक्यम् ।।६१-६३।। पञ्चापि कर्मभेदाः स्पष्टा एव । गमनग्रहणाद् भ्रमणरेचनस्यन्दनाद्य-विरोधः । तु पुनः सामान्ये द्वे परसामान्यमपरसामान्यं चेत्यर्थः ।।६४।।
एतद्व्यक्तिंक्तिं]विशेषव्यक्तिं चाह - तत्र परं सत्ता भावो महासामान्यम्, [अपरसामान्यं] च द्रव्यत्वादि, एतञ्च सामान्यविशेष इत्यपि व्यपदिश्यते । तथाहि द्रव्यत्वं नवसु द्रव्येषु वर्तमानत्वात् सामान्य गुणकर्मव्यावृत्तत्वाद् विशेषः । एवं द्रव्यत्वापेक्षया पृथिवीत्वादिकमपरं तदपेक्षया घटत्वादिकम् । चतुर्विंशतौ गुणेषु वृत्तेर्गुणत्वं सामान्यं द्रव्यकर्मभ्यो निवृत्तेश्च विशेषः । गुणत्वापेक्षया नील[रूप]त्वादिकम् । एवं कर्मादीन्यपि । नित्यद्रव्यवृत्तयोऽन्त्या विशेषा अत्यन्तव्यावृत्तिहेतवः । ते द्रव्यादिवैलक्षण्यात् पदार्थान्तराः[रम्] अन्त्ये-न्ते]षु भवा अन्त्याः, स्वाश्रयविशेषकत्वाद् विशेषाः । गवादिषु अश्वादिभ्यः तुल्याकृतिक्रियावयवोपचयसंयोगविलक्षणो-ऽयं प्रत्ययव्यावृत्ते[ति]विशेषः ।।६५।। इह[इतर] प्रस्तुतमते अयुतसिद्धानां परस्परपरिहारेण पृथगाश्रया[ना]श्रितानाम् आधार्याधारभूतानामिह
Page #510
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय, भाग - २, परिशिष्ट-३ अवचूर्णि - जैमिनिमतमीमांसकमत
प्रत्ययहेतुः संबन्धो यः स समवायः । इह तन्तुषु पट इत्यादौ समवायः । स्वकारणसामर्थ्यादुप-जायमानं पटाद्याधार्यं तन्वाद्याधार[रे] संबध्यते यथा छिदिक्रिया छेद्येनेति । षण्णामपि पदार्थानां स्वरूपकथनमात्राधिकृतत्वात् ग्रन्थस्य नेह प्रतन्यते विस्तरः ।।६६।।
यद्यप्यौलूक्यशासने व्योमशिवाचार्योक्तानि त्रीणि प्रमाणानि तथापि श्रीधरमतापेक्षया-ऽत्रोभे एव निगदिते । च पुनरर्थे । अमीषां वैशेषिकाणां प्रमाणं द्विधा - प्रत्यक्षमेकम् लैङ्गिकमनुमानं द्वितीयम् । एवमिति प्रकारवचनम् । यद्यपि प्रमातृफलाद्यपेक्षया बहु वक्तव्यं तथापि तथाप्येवममुना पूर्वोक्तप्रकारेण वैशेषिकमतस्य संक्षेपः परि-कीर्तितः कथितः ।।६७।।
. [जैमिनिमत-मीमांसकमत] षष्ठं दर्शनमाह । जैमिनिमुनेरमी जैमिनीयाः, पुत्रपौत्राद्यर्थे तद्धित ईयप्रत्ययः । जैमिनिशिष्याश्चैके पूर्वमीमांसावादिनः । एके उत्तरमीमांसावादिनो ते हि पुरुषाद्वैतवादसाधनव्यसनिन: शब्दार्थखण्डकाः । पूर्वमीमांसावादिनो द्विधा प्राभाकर-[राः] भट्टाश्च क्रमेण पञ्चषट्प्रमाणप्ररूपकाः । अत्र तु सामान्येनैव[न] सूत्रकृत् पूर्वमीमांसावादिन एव जैमिनीयानुद्दिष्टवान् । तन्मते प्राहुः - सर्वज्ञत्त्वादिविशेषणोपपन्नः कोऽपि नास्ति मानुषत्वावि(द्वि)शेषेण विप्रलम्भकत्वात् द्रव्यपुरुषाद्यभावः [सर्वज्ञ-त्वादिविशिष्टपुरुषादिभावः] यदुक्तं प्रमाणं भवेद् वाक्यम् । अथ कथं यथावस्थिततत्वनिर्णयः ।।६८।।
तस्मात् प्रामाणिक-पुरुषाभावात् अतीन्द्रियार्थानां चक्षुराद्यगोचरपदार्थानां साक्षाद् दर्शकस्य सर्वज्ञादेः पुरुषस्या-भावात् नित्येभ्यः शाश्वतेभ्यो वेदवाक्येभ्योऽपौरुषेयवचनेभ्यो यथावस्थितपदार्थधर्मादिस्वरूपविवेचनं भवतीत्यध्याहारः ।।६९।। ___ अथ यथावस्थितत्वार्थ-स्थापकं तत्त्वोतिथोपदेशमाह । अत एव [यतो] हेतोः वेदाभिहिततत्त्वानुष्ठानादेव तत्त्वनिर्णयः । अत एव पुरा पूर्व प्रयत्नाद् वेदपाठ: कार्यः, ऋग्यजु सामाथर्वणवेदानां पाठ: कण्ठपीठोलोचन[पीठीलुण्ठन्तम्] न तु [ननु] श्रवणमात्रेण ततोऽनन्तरं धर्मसाधनापुण्योपचयहेतुः । धर्मस्य हेयोपादेयस्वस्वरूपस्य वेदाभिहितस्य ज्ञातुमिच्छा कर्त्तव्या वेदोक्ताभिधेयविधाने यतितव्यमित्यर्थः ।।७० ।।
नोदनैव लक्षणं यस्य स नोदनालक्षणः । तु पुनः नोदना क्रियां प्रति प्रवर्तकं वचः, वेदोक्तं भवति, नोदना पुनः क्रियां हवनसर्वभूताहिंसनदानादिप्रतिक्रियां प्रतिप्रवर्तकं प्रेरकं वचो वेदवचनं प्राहुः मीमांसका भाषन्ते । हवनादिक्रियाविषये यदेव प्रेरकं वेदस्य वचनं सैव नोदनेति भावः । प्रवर्तकं तद्वचनमेव निदर्शनेन दर्शयति स्व:कामोऽग्निं यजेदिति । अथेति उपदर्शनार्थः । स्वः स्वर्गे कामना यस्य स स्वकाम: पुमान् स्वःकामः सन् अग्निं वह्निं यजेत् तर्पयेत् । अत्रेदं श्लोकबन्धानुलोम्येने-त्थमुपन्यस्तम्, अन्यथा त्वेवं भवति-अग्निहोत्रं जुहुयात्स्वर्गकाम इति । प्रवर्तकवचनस्योपलक्षणत्वात् निवर्तकमपि वेदवचनं नोदना ज्ञेया, यथा न हिंस्यात् सर्वभूतानि । अथ प्रमाणस्य विशेषलक्षणं विवक्षुः प्रथमं तन्नामानि तत्संख्यां चाह, प्रत्यक्षानुमानशब्दोपमानार्थापत्त्यभावलक्षणानि षट् प्रमाणानि जैमिनि-मुनेः संमतानीत्यध्याहारः । चकारः
Page #511
--------------------------------------------------------------------------
________________
८८४
षड्दर्शन समुश्चय, भाग - २, परिशिष्ट - ३ अवचूणि - जैमिनिमतमीमांसकमत
-
समुपयोगार्थः । तत्राद्यानि पञ्चैव प्रमाणानीति प्रभाकरोऽभावस्य प्रत्यक्षेणैव ग्राह्यतान्नन्य-मानोऽभिमन्यते षडपि तानि ते भट्टो भाषते । अथ प्रत्यक्षप्रमाणस्य क्षणमाचष्टे । तत्र प्रमाणषट्कम् अक्षाणामिन्द्रियाणां वेदोक्तस्वर्गसाधकाम्नायस्य क्रियाप्रवर्तकं वचनं नोदना तामाहुः दृष्टान्ते न स्पष्टयति ।।७१।।।
प्रमाणान्याह । जैमिनेः षट्प्रमाणानि ज्ञेयानि, यद्यपि प्रभाकाराणां मते पञ्च; भाट्टानां षटः, तथापि ग्रन्थकृत् सामान्यतः षट्संख्यामाचष्टे । प्रमाणामानि निगदप्रसिद्धान्येव ।।७२।।
तत्र प्रमाणषट्के अक्षाणामिन्द्रियाणां प्रयोगे पदाथैः सह संयोगे यथा[या] बुद्धिरिदमिदमित्यवबोध: तत्प्रत्यक्षम् । सत्तामदुष्टेन्द्रियाणामिति । एतावता मरुमरीचिकाजलवत् [कायां जलभ्रमः] शुक्तौ रजतभ्रमश्च इन्द्रियार्थसंप्रयोगेऽपि द्रष्टुरविकलेन्द्रियत्वाभावान प्रत्यक्षं प्रमाणम् । आत्मा यदनुमीयते [यदनुमिमीते] स्वयं तदनुमानमित्यर्थः । लिङ्गाज्जातं लैङ्गिकम् । व्युत्पत्तिभेदानेदः । उभयशब्दकथनं बालावबोधार्थम् ।।७३।। ___ शब्दमागमप्रमाणं शाश्वताद्वेदाज्जातम्, वेदानां च शाश्वतत्वम्, अपौरुषेयत्वादेव । यत्प्रसिद्धार्थस्य प्रतीतपदार्थस्य साधर्म्यात् [साहार्यात्] अप्रसिद्धस्य वस्तुनः साधनं तदुपमानं यथा प्रसिद्धगौगवयस्वरूपो वनेचरः अप्रसिद्धगवयस्वरूपं नागरकं प्राह यथा गौर्गवयस्तथा । अत्र सूत्रानुक्तावपि यत्तदावर्थसंबन्धादध्याहायौ ।।७४।।
यद्वलेन कस्याप्यदृष्टस्य कल्पना संघटना विधीयते । दृष्टः परिचितः प्रत्यक्षलक्ष्योऽर्थः देवदत्ते पीनत्वादिः तस्यानुपपत्त्याघटमानतया अन्यथानुपपनेत्यर्थः यथा पीनो देवदत्तो दिवा न भुङ्क्ते रात्राववश्यं भुङ्क्त इत्यर्थापत्तिः प्रमाणम् ।।७५।। ___ यत्र वस्तुरूपेऽभावादौ पदार्थे पूर्वोक्तप्रमाणपञ्चकं न वर्तते तत्राभावप्रमाणता ज्ञेया । किमर्थम् । वस्त्वसत्ताव[स्तुसत्यव]बोधार्थम्, वस्तुनो भावस्वरूपस्य मुण्डभूतलादेः सत्ता घटाद्यभावः(व:)सद्भावः तस्यावबोधः प्रामाणिकतयात[प]थावतरणं(तावतरणं) तदर्थं तद्धेतोः । ननु अभावस्य कथं प्रामाण्यम् । प्रत्यक्षं तावद् भूतलमेवेदं घटादि न भवतीति अन्वयद्वारेण [अन्वयव्यतिरेकेण द्वारेण] वस्तुपरिच्छेदः, तदधिकमभावैकरूपं निराचष्टे । नैवं घटाभावप्रतिबद्धभूतलग्रहणासिद्धेः नास्तिताग्रहणावसरे प्रामाण्यमेव भावस्य मानसोत्पन्नम् ।।७६।।।
उपसंहरन्नाह । अपिशब्दात् केवलमपरदर्शनानां जैमिनीयमतस्यापि कथितः । वक्तव्यस्य बाहुल्या[बहुत्वा]ट्टीकामात्रे सामस्त्यकथनायोगात् । एवमा मित्थमा]स्तिकवादिनाम् इह परलोकगतिपुण्यपापास्तिक्यवादिनां बौद्धनैयायिकसांख्यजैन-वैशेषिकजैमिनीयानां संक्षेपकीर्तनं कृतम् ।।७७।।।
विशेषान्तरमाह । अन्ये आचार्याः नैयायिकमताद् वैशेषिकैः सह भेदं न मन्यन्ते । दर्शनाधिष्ठात्रैकदैवतत्वात् । पृथग्दर्शनं नाभ्युपगच्छन्ति तेषां मतापेक्षया आस्तिकवादिनः पञ्चैव । दर्शनानां षट्संख्या कथं फलवतीत्याह ।।७८ ।। ___ तन्मते नैयायिकवैशेषिकाभेदमन्यमानकाचार्यमते षट्दर्शनसंख्या लोकायितमतक्षेपात् पूर्यते । तु पुनरर्थे । किलेत्याम्नाये । तेन कारणेन तन्मतं चार्वाकमतं कथ्यते ।।७९।।
Page #512
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय, भाग - २, परिशिष्ट-३ अवचूर्णि - लोकायत-नास्तिकमत
[लोकायत-नास्तिकमत लोकायिता नास्तिका एवममुना प्रकारेण वदन्ति - देवः सर्वज्ञादिः निर्वृतिर्मोक्षः, धर्मश्च अधर्मश्च द्वन्द्वः, पुण्यपापयोः फलं स्वर्गनरकादिकं च नास्ति । धर्माधर्माभावे कौतस्कुतं तत्फलम् ।।८०।।
तन्मते लोकायि[य]तमते अयं लोकः संसारः एतावन्मात्र एव यावन्मात्र इन्द्रियगोचरः । इन्द्रियं पञ्चविधम्, तस्य गोचरो विषयः, पचेन्द्रियव्यक्तीकृतमेव वस्त्वस्ति नापरम् । लोकग्रहणात् लोकस्थपदार्थग्रहः । अपरे पुण्यपापसाध्यं स्वर्गनरकाद्याहुः । तदप्रमाणे प्रत्यक्षाभावादेव । अप्रत्यक्षमपि चेन्मतम्; तदा शशश्रृङ्गवन्ध्यास्तनन्धयादीनामपि भावोऽस्तु । दृष्टान्तमाह - यथा कश्चित्पुरुषो वृकपददर्शनकुतूहलां दयितां समीरणसमी-कृतपांशुप्रकरे कराङ्गुल्या वृकपदाकारं विधाय मुग्धामवादीत् - भद्रे वृकपदं पश्य । तथा परवञ्चनप्रवणा मायाधार्मिका स्वर्गादिप्राप्तये तपश्चरणाद्युपदेशेन मुग्धजनं प्रतारयन्ति ।।८१।।
परमार्थवेदिन इदं वाक्यम्-यदतीतं यौवनादि तन्न ते । किन्तु जराजीर्णत्वादि भावि । हे भीरु, गतम् इह भवातिक्रान्तं सुखयौवनादि परलोके न ढौकते भूतानां समुदयो मेल:[ऽन्तः] तन्मात्रम्, केवलं [कलेवरं] भूतचतुष्टयाङ्क[धिक]स्याभावान्न च पूर्वभवादिसंबन्धः शुभाशुभकर्मजन्यान्यः] ।।८२।।
पृथ्वी जलमिति, पृथ्वी भूमि, जलमापः, तेजो वह्निः, वायुः पवन: एतानि चत्वारि भूतानि एतेषामाधारोऽधिकरणभूमिः भूतानि संभूय एकं चैतन्यं जनयन्ति । एतन्मते प्रमाणम्, प्रत्यक्षमेव एकं प्रमाणं न पुनरनुमानादिकम् । हि शब्दोऽत्र विशेषार्थो वर्तते । विशेष: पुनश्चार्वाकैः लोकयात्रानिर्वाहणप्रवणं धूमाद्यनुमानमिष्यते । क्वचन, न पुनः स्वर्गादृष्टादिप्रसाधकमलौकिक-मनुमानमिति । चैतन्यमाह । पूर्वार्धं सुगमम् । एतेषां चार्वाकाणां चेतनोत्पत्तिकारणं भूतचतुष्टयम् । चत्वार्यपि संभूय चैतन्यमुत्पादयन्ति । तु पुनः । मतिं प्रमाणम् अक्षमेव ।।८३।।
ननु भूतचतुष्टयसंयोगेऽपि[गे]कथं चैतन्योत्पत्तिरित्याह-पृथिव्यादिचतुर्भूतानां संहतौ मेले सति । तथेत्युपदर्शने । देहादिसंभवः । आदिशब्दाद् भूधरादिपदार्था अपि । यथा येन प्रकारेण सुराङ्गेभ्यो गुडघातक्यादिभ्यो मद्य[द]शक्ति: उन्मादकत्वं भवति[तीति तथा भूतचतुष्टयसंबन्धाच्छरीरं आत्मनः स्थिता चे(सचे) तनता ।।८४ ।।
तस्मादिति पूर्वोक्तानुस्मरणपूर्वकं दृष्टपरित्यागात् प्रत्यक्षसुखत्यागात् अदृष्टे [तपश्चरणादि-कष्टे] प्रवृत्तिः । च: समुच्चये । तल्लोकस्य विमूढत्वं चार्वाकाः प्रतिपेदिरे । प्रतज्ञाततः [तवन्तः] ।।८५।।
साध्यस्य मनीषितस्य कस्यचिद्वस्तुनो वृत्तिः प्राप्तिः अनभीष्टस्य निवृत्तिरभावः ताभ्यां जन या प्रीतिरुत्पद्यते सा तेषां चार्वाकाणां निरर्था । श्रेण्या [निरर्थका । शून्या] पूर्वभवार्जितपुण्यपापाभावाभि एव] । सा च प्रीतिराकाशरूपा शून्येत्यर्थः । धर्मस्य कामादन्यस्याभावात् ।।८६।। __एवं लौकायितमतसंक्षेपः कथितः । एतं षड्दर्शन[नोत्पन्न]विकल्पे सति अभिधेयतात्पर्यार्थः मुक्त्यङ्गतत्त्व-सारार्थ:[र्यतातत्त्वमारार्थः] चिन्तनीयः बुद्धिमद्भिः ।।८७।।
।। इति षड्दर्शनसमुचयावचूर्णिः समाप्ता ।।
Page #513
--------------------------------------------------------------------------
________________
८८६
षड्दर्शन समुझय, भाग-२, परिशिष्ट - ४, उदघृतवाक्यानुक्रमणिका
/ - पशिशष्ट - ४ ।
।। उद्धृतवाक्यानुक्रमणिका ।। [लोक नं. / पृ. नं] [आ अपेक्ष्येत परः कश्चिद्यदि
आरण्यमेतत्सवितास्तमागतः [] अग्निहोत्रं जुहुयात्स्वर्गकामः [प्र-वा-३।२७९] (७/५३) (२७-२८/२०५) (मैत्र्यु०६।३] (७१/६२९) अभावोऽपि प्रमाणाभावलक्षणो अग्निषोमीयं पशुमालभेत
[शा० भा० १1१] (७६/७४२) | इत एकनवते कल्पे [ ] (५८/६६२) (ऐतरेय आ०६।१३] (५८/६७२)
| अमूर्तश्चेतनो भोगी [ ](४१/३१९) इत एकनवतो कल्पे [ ] (५/४७) अज्ञो जन्तुरनीशानोः
अयोगं योगमपरैः
| इन्द्रियार्थसन्निकर्षोत्पत्रम् [महा भा० वन० ३१] (१/२०) [प्र० वा० ४ । १९०] (९/९९)
न्यायसू० १।१।४] (१७/१४९) अज्ञो जन्तुरनीशानः
अर्थापत्तिरपि दृष्टः महाभा० वनप०३०।२८] (१३/१४३)
| इष्टापूर्तं मन्यमाना वरिष्ठम् [शावरभा० १११।५] (७५/७३९) । अतर्कितोपस्थितमेव सर्वम्
| मुण्डक- १।२।१०] (४३/३२२) [आचा० २।१1१1१।४] (१/२४) ।
| अर्थो ज्ञानसमन्वितः [ ](११/१३३) इपुकारनरः कश्चित् [ ] (४८-४९/ अतस्मिस्तद्ग्रहो भ्रान्तिः [ ] (१०/११५)| अस्ति वक्तव्यता काचित् [ ] (४४/३२८) ४५५) अतिदूरात्सागीप्यात् [](४८-४९/४४५) | अस्ति ह्यालोचना ज्ञानम्
ई अतीन्द्रियाणामर्थानाम् [1(६९/७२४) मी० श्लो० प्रत्य०११२४ (५/४७) अतोऽनेकस्वरात् हैम० ७।२] (१/२६)
ईर्यागापैपणादान- [ ] (४४/३३०) अस्येदं कार्य कारणं संयोगि अथापि दिव्यदेहत्वात् [ ] (६८/७२१) अधस्तिर्यक् तथोर्ध्व च (वैशे० सू० ९।२ 19] (६७/७०९)
उपमानमपि सादृश्यात् [शावर भा० [त० भा० १०७](५२/४८५) असदकरणादुपादानग्रहणात्
११।८] (७४/७३६) अन्तेषु भवा अन्त्याः
सांख्यका० ९] (४३/३२६) [प्रश० भा० पृ० १६८] (६५/७०३) असिइसयं किरियाणं [सूत्रक० अन्धे तगसि मजागः [ ](५८/६७२)
ऊर्ध्वगौरवधर्माणो नि० गा० ११९] (१/१७) अन्यदपि चैकरूपं तत् [ ] (५२/५०२) आग्रही बत निनीपति
[त० भा० १०७] (५२/४८५) अनुगातुरयगपराधो नानुमानस्य [ ] (१७-१८-१९/१७२) | युक्तिम् [
ऊर्ध्वसत्त्वविशाल: ] (८७/७६४)
सांख्यका० ५४] (३५/२६९) अनुवादादरवीप्सा [ ](८२/७५८)
[आ) अनेकानि सहस्राणि [](५८/६७२) | आतानि सति परसंज्ञा
ऊर्मिपटकातिगं रूपम् अप्सु स्पर्शः शीत एव [ ](४८-४९/४२९) [प्र.व. १/२९/२२१] (५३/५०२) न्यायम० प्रमे० पृ०७] (५२/४९३) अप्सु गन्धो रसश्चाग्नौ
आत्मशरीरेन्द्रयार्थबुद्धिः गी० श्लो० अभाव श्लो०६(७३/७४४)| न्यायसू० १११९] (२४/१८७) एक एक हि भतात्मा अपवर्त्यते कृतार्थ केवलिमुक्ति आत्मा सहेति मनसा [ ] (१७/१५४) | [त्रि० ता० ५।१२] (६७/७१४) श्लो० १६] (४५-४६/३८६) आधारभस्मकौपीन [ - ] (१२/१३७) | एकादश जिने अपुत्रस्य गतिर्नास्ति । (५८/६७२) आनन्दं ब्रह्मणो रूपम् । (५२/४९३) [ त० सू० ९।१८] (४६/३८८)
Page #514
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय, भाग- २, परिशिष्ट - ४, उघृतवाक्यानुक्रमणिका
८८७
[ओ)
एको भावः सर्वथा येन दृष्टः [ ](५५/५७२) श्लोक ५] (७६/७४४)
तत्पूर्वकं त्रिविधमनुगानम् [ ] (१७१८एकं चेत्तत्कथं चित्रम्
१९/१६२) [प्रश० क० पृ० ३०] (५७/६१९) गतानुगतिको लोकः न्यायम०
तत्त्वाध्यवसायसंरक्षणार्थम् न्यायसू० एरण्डयन्त्रपेडासु
४।२।५०] (२९/२०७) प्रमा० पृ, ११ (३०/२१०) [त० भा० १०७] (५२/४८५)
ततोऽप्यूर्ध्वगतिस्तेषाम् [त० भा० १०१७) एपामैन्द्रियकत्वेऽपि | गुणदर्शी परितृप्यन्ः
(५२/४८५) गी० श्लो० चोदना [प्र० व० ११२१९-२२१] (५२/५०२)
तदनन्तरमेवोर्ध्वम् [त० भा० १०१७) सु० श्लो० १३] (७१/७३०) गुणपर्ययवद्रव्यम्
तद्वेत्त्यधीते हैम०६२] (५२/४८५) [ त० सू० ५।३८] (४८-४९/४४२)
तदा तन्नित्यमानन्दम् [ ](५२/४९३) ओवेकः कारिकां वेत्ति [ ] (१/३९)
तदुच्छेदे च तत्कार्य (न्यायम० | घटमौलिसुवर्णार्थी
प्रम० पृ० ७] (५२/४९३) कइणं भंते दव्वा पण्णता [ ] (४८- [आप्तगी० श्लो० ५९] (५७/५८३) ।
तपसा निर्जरा च ४९/४८५) घ्राणादितोऽनुयातेग [ ](३३/२५६)
त० सू० ९।३] (४७/३९१) कर्गक्षयाद्धि मोक्षः [ ] (५२/५०२)
तपांसि यातनाश्चित्राः [ ](८१/७५४) कः कण्टकानां प्रकरोति। जातिरेव हि भावानां [ ](७/५३)
तस्माद्यत्स्गर्यते तत् [मी० श्लो० उप० [वुद्धच० ९।६२] (१/२१) जावइया वयणपहा
श्लो० ३] (५५/५३२) कचित् [हैम० ५।१।१७१] (१/९) । [सन्गति० ३४७] (१/१५)
तस्मान्न वध्यते नैवगुच्यते कारणमेव तदन्त्यग् [ ] (४८-४९/४५०) जे एगं जाणइ [ ] (५५/५७२) ।
[सांख्यका० ६२] (४३/३२२) कालाभावे च गर्भादि
जेस अगाएसु तओ [ ] (५५/५७२)| तस्मान्मानपलोकव्यापी [] शास्त्रवा० श्लो० १६७] (१/१७)
जो तुल्लसाहणाणं [ ] (५०/४७२) |(४८.४९/४४५) काल: पचति भूतानि गहाभा०
ज्ञातसंवन्धस्यैकदेश [शावर भा० ११५
५ तस्सेवाविग्धत्थं
1 (७३/७३५) हारीत सं०] (१/१७)
[विशेपा० गा० १३] (१/५) ज्ञानमप्रतिघं यस्य [ ] (१३/१४३) किंच कालादृते नैव
ताद्रूप्येण च धर्मत्वग् [मी० श्लो० चोदना ज्ञानमप्रतिधं यस्य [महाभा० [शास्त्रवा० श्लो० १६६] (१/१७)
सू० श्लो० १४] (७१/७३०) वन प० ३०] (१/१९) कुलालचक्रे दोलायाग
तावदेव चलत्यर्थो [ ](२६/१९९) ज्ञानादयस्तु भावप्राणा [ ] (५२/४८७) त० भा० १०७] (५२/४८५) ज्ञानगप्रतिधं यस्य [गहाभा०
त्रैरूप्यं पाञ्चरूप्यं वा [ (५७/६२८) को दुक्खं पाविज्जा [ ] (४५-४६/३३२)| वन प० ३०] (१/१९)
. क्षणिकाः सर्वसंस्काराः
ज्ञानादयस्तु भावप्राणा [ ] (५२/४८७)/दग्धेन्धनः पुनरुपैति [ 1 (१/२३)
ज्ञानिनो धर्गतीर्थस्य [ ] (४५-४६/३३४) [सिद्ध० द्वा०] (४५-४६/३३४) क्षीरे दधिभवेदेवम् ज्ञानिनो धर्मतीर्थस्य [ ](५२/५२०)
दग्धे वीजे यथात्यन्तम् तित्त्वार्थाधि०भा० गी० श्लो० अभाव०
|१०१७] (४५-४६/३३४)
Page #515
--------------------------------------------------------------------------
________________
८८८
षड्दर्शन समुझय, भाग - २, परिशिष्ट - ४, उद्घृतवाक्यानुक्रमणिका
[1]
दशहस्तान्तरं व्योनो [ ](६८/७२१) |न श्रद्धयैव त्वयि
पुराणं मानवो धर्मः (मनु० १२।११०] दुःशिक्षितकुतांश -
[अयोगव्य. श्लो. २९] (9/१४) पुरुष एवेदं सर्वम् (४४/३२७) [न्यायम० प्रमा० पृ० ११] (३०/२१०) |न स्वधुनी न फणिनो [ ](१२/१३५) | ऋक्० १०।९०।२] (६७/७१४) (१/ दैवागमनभोयान-[आप्त मी० श्लो० १] | न ह्याभ्यामर्थपरिच्छ्यि [ ](८/६३) | २०)
न ह्यर्थे शब्दाः सन्ति । (१०/११५) पुरुषोऽविकृतात्मैव [ ](४१/३१८) (६८/७२१) नहि वै सशरीस्य
प्रकृतेमहांस्ततोऽहंकारः देवागमनभोयान- [आप्तमो० १११] (१// [[छान्दो० ८।१२।१] (५२/४९३)
(सांख्यका० ३३] (४१/३१२) २७)
न हिंस्यात्सर्वभूतानि [ ](५८/६७१) प्रत्यक्षमेवैकं प्रमाणम् । (४८-४९/४०५) द्वादशाङ्गमपि...[ ]
न हिंस्यात्सर्वभूतानि [ ](५८/६७१) | प्रत्यक्षादेरनुत्पत्तिः [गी० श्लोक० अभाव० (५३/५२३)
श्लो० ११] (७६/७४२) नाकारणं विपयः [ ](५८/६६०) नान्योऽनुभाव्यो बुद्धयास्ति [प्र० वा०
प्रतिक्षणं विशरावो [ 1(११/१३१) धर्माधर्मनिमित्तो हि २ ॥३२७] (१०/११९)
प्रतिनियताध्यवसायः [ ](४३/३२३) न्यायम० प्रमे० पृ० ७] (५२/४९३)
नान्वयः स हि भेदित्वात् । (५७/६२८०/ प्रध्वस्ते कलशे शुशोच तनया मौलो
नाननुकृतान्वयव्यतिरेकम् (९/१११) समुत्पादिते [ ] (५७/५८३) न कालव्यतिरेकेण [शास्त्रवा०
नागनुकृतान्वयव्यतिरेकम् [1(५८/६६०) प्रापणशक्तिः प्रामाण्यम् । (८/६३) श्लोक० १६५] (१/१७) नास्तिता पयसो दनि मी० श्लो० अभाव० प्रमाणपञ्चकं यत्र [ ](४५-४६/३६३) न च स्याद् व्यवहारोऽयम् [मी० श्लो० श्लो० ६] (७६/७४४)
प्रमाणपटकविज्ञातो [गी० श्लो० अभाव० श्लो०२] (७६/७४४)
नित्यद्रव्याण्युत्पत्तिविनाशयो [] अर्था० श्लो० १] (५५/५३४) न चावस्तु न एते स्यु [मी० श्लो० अभाव० (६५/७०३)
| प्रसिद्धसाधात्साध्य-साधनम् न्यायसू० श्लो० ४] (७६/७४४)
| नित्यं सत्त्वमसत्त्वं वा प्र० वा०३३४] 19191६] (२३/१८५) न नर्मयुक्तं वचनं हिनस्ति [वसि० धर्म० (४८-४९/४०८) १६।३६] (५८/६७२) नियतेनैव रूपेण
वदर्याः कण्टकस्तीक्ष्णन नरः सिंहरूपत्वात् [ ](५७/६२८) [शास्त्रवा० श्लो० १७३] (१/२०) |लोकतत्त्व २ १२२] (१/२१) ननु तस्यामवस्थायाम् न्यायम० निर्वर्तकं निमित्तम्। (४८-४९/४४२)| बन्धविप्रयोगो मोक्षः [ ](४७/३९१) प्रमे० पृ० ७] (५२/४९३)
| बन्धुर्न नः स भगवान् न प्रत्यक्षपरोक्षाभ्याम् पक्षपातो न मे वीरे [लोकतत्त्व नि० श्लो०,
लोकतत्त्व १३२] (१/१४) [प्र० वा० २।६३] (९/११२) ३८] (१/१४) ४४/३२८)
बाह्यो न विद्यते ह्यर्थी न मांसभक्षणे दोपो
पञ्चविंशतितत्त्वज्ञः [ ] (३३/२५६) । (मनु० ५ १५६] (५८/६७२) पयोव्रतो न दध्यत्ति [आप्त भी० श्लो० ६०]
प्र० वा० २।३२७] (१०/११९) नवि अत्थि माणुसाणं तं [ ](५८/४८७) (५७/५८३)
वुद्धिदर्पणसंक्रान्तम् [ ](४१/३१७) न वै हिंस्रो भवेत् [ ](५८/६७१) पुद्गलत्थिकाए [ ](४८-४९/४६५)
बुद्ध्यध्यवसितमर्थम् [ ](४१/३१७)
Page #516
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्चय, भाग - २, परिशिष्ट - ४, उघृतवाक्यानुक्रमणिका
(म]
बुद्धस्तु सुगतो धर्मधातुः [अभिधान० [य] |३३२) २।१४६] (४/४५) | य एव श्रेयस्वकरः
| रूपादयस्तदर्थाः [ ] (१७-१८-१९/ बुद्धिश्चाचेतनापि [ ](४१/३१८) | [शाबर० भा० १/१/२] (७१/७३०) १५०) पृथिव्यापस्तेजो वायुरिति [](८४/७६१)
| यथा तथायथार्थत्वे (प्र. वा० २/५८] (१०/१२२)
लिखितं साक्षिणो भुक्तिः (याज्ञव० स्मृ० यथास्तिर्यगूज़ च भागे सिंहो नरो भागे [ ] (५७/६२८)
|२१२२) (५५/५३५) [त० भा० १०/७] (५२/४८५)
लूतास्य तन्तुगलिते [ ](३३/२५६) यथा सकलशास्त्रार्थः गतिः स्मृतिः संज्ञा [त० सू० ११३] | [प्र० वार्तिकाल० २१२२७] (४५-४६
[व] (५५/५४०) ३८२)
वर्तत इदं न वर्तत [ ] (४८-४९/४६२) यथोक्तलक्षणोपपन्नः
वर्तना परिणामः क्रिया मणिप्रदीपप्रभयोः (प्र० वा० २ १५७] (१०/१२१)
[त० सू० ५।२२] (४८-४९/४४८) [न्याय सू० ११२।२(२९/२०७)
यद्यथैवाविसंवादि (सन्मतितर्क मणुनं भोयणं भुचा [ ](४/४४)
वरं वृन्दावने वासः [ ](५२/४९१) | टीका, पृ० ५९] (५५/५४७) वस्तु (स्त्व) संकरसिद्धिश्च [गी श्लोक मयाकश्यागाक [ ](७९/७५१) यद्यदेव यतो यावत्
अभाव० श्लो० ५] (७६/७४४) मयूराण्डरसे यद्वत् [ ](५७/६२८) | [शास्त्रवा० श्लो० १७४] (१/२०) विविक्ते दृकपरिणणौ [ ] (४१/३१८) गहोक्षं वा गहाजं वा याज्ञ० स्मृ० १९९] यद्वानुवृत्तिव्यावृत्ति [गी० श्लो० अभाव० विरोधादेकमनेकस्वभाव (५८/६७१) श्लो० ३] (७६/७४४)
(प्रश० कन्द० पृ० ३०] (५७/६१९) नियन्ते मिष्टतोयेन [ ] (३३/२५६) यदा ज्ञानं प्रमाणं तदा
विशेषणविशेष्याभ्याम् मुक्तिस्तु शून्यतादृष्टेः (प्र० वा० १।२५६] [न्यायभा० १।१।३] (१७/१५८)
प्र० वा० ४ १९१] (९/९९) (११/१३२)
यस्गात्क्षायिकसम्यक्त्व [ ](५२/४८७) वीतरागं स्मरन् योगी [ ](१२/१३५) मुख्यसंव्यवहारेण यः पश्यत्यात्मानम्
व्यक्तेरभेदस्तुल्यत्वम् [सन्गतितर्क टीका पृ० ५९] (५५/५४७)| | [प्र० व० १२१९-२२१] (५२/५०२)
| (प्रश० किरण० पृ० ३३] (६५/६९९) मूलक्षि (क्ष) तिकरीमाहु [ ](५७/६००) यावदाता | यावदातागुणाः सर्वे
व्यवच्छेदफलं वाक्यम् मूलप्रकृतिरविकृतिः
[न्याय ग० प्रमे० पृ.० ७] (५२/४९३) |(प्र० वा० ४ १९२] (९/१००) [सांख्यका० ३] (४१/३१२) यावज्जीवेत्सुखं जीवेत् [ ](८१/७५४)
श] मृतानामपि जन्तूनाम् [ ](५८/६७२) | युगपदयुगपत्क्षिप्रम् [ ](४८-४९/४६२) शब्दज्ञानादसनिकृष्टे
[शाबर भा० ११५] (७४/७३६) मृद्वी शय्या प्रातरुत्थाय पेया [ ] (४/४४)| येन येन हि भावेन [ ](१२/१३५)/
शब्दवन्धसोक्षम्यस्थौल्यमृल्लेपसंगनिर्मोक्षात्
[त० सू० ५.२४] (४८-४९/४५०) [त० भा० १० १७] (५२/४८५) रागोऽनासङ्गमतः [ 1(४५-४६/
Page #517
--------------------------------------------------------------------------
________________
८९०
षड्दर्शन समुश्शय, भाग - २, परिशिष्ट - ४, उद्धृतवाक्यानुक्रमणिका
-
शिरसोऽवयवा निम्ना मी० श्लो० अभाव० सत्संप्रयोगे सति
द्वात्रिंश०] (५८/६५८) श्लो० ७] (७६/७४४) |[मी० सू०१।१।४] (७३/७३४) सुविवेचितं कार्य शुद्धोऽपि पुरुपः प्रत्ययम् सद्विद्यमाने सत्ये च
कारणं च [ ](१७-१८-१९/१७२) : योग भा० २।२०] (४१/३१८) [अनेकार्थ १।१०] (१/८)
सुरगण सुहं समग्गं [ ](५२/४८७) | सदकारणवन्नित्यम् शुद्धचैतन्यरूपोऽयम् [ ](४३/३२१)
सुरासुरनरेन्द्राणाम् [ ](५२/४८७) (वैशे० सू० ४ 19 19](६१/६८२)
स्पर्शरसगन्धवर्णवन्तः शुन्यमिदं [ ](११/१३२) | सप्तदशप्राजापत्यान्पशून
त० सू० ५।२३] (४८-४९/४५०) शैवाः पाशुपताश्चैव [ ] (१२/१३७) (तैत्ति० सं० १।४](५८/६७२)
स्मृत्यनुमानागमसंशय० शैवीं दीक्षां द्वादशाव्दीम् [ ](१२/१३५) स प्रतिपक्षस्थापनाहीनः
न्यायभा० ११ १६] (१७-१८-१९/ श्रुत्वा वचः सुचरितं
न्यायसू० १।२।३] (२९/२०७) |१६५) [लोकतत्त्व० १३२] (१/१४) | सम्यग्ज्ञानदर्शन
स्वपरव्यवसायि - [ ](५४/५२६) श्रूयतां धर्मसर्वस्वम् [त०सू० ११] (५४/५२४)
स्वभावतः प्रवर्तन्ते (चाणक्य १७] (५८/६७२) संबद्धं वर्तगानं च गृह्यते चक्षुरादिना ।
त० भा० १०१७] (५२/४८५)
स्वस्वभावजमत्यक्षम् [ ] [ श्रेयो हि पुरुषप्रीतिःच [मी० श्लो० चोदना (मी० प्रत्यक्ष० सू० श्लो० ८४](६८/७२१)
](५२/ श्लो० १९१] (७१/७३०) सर्वमेतदिदं ब्रह्म
|४८७) श्रोत्रं त्यक् चक्षुपी जिह्वा (४३/३२३) । [[छन्दो० ३।१४।१] (६७/७१४) [ष)
सर्वव्यक्तिपुनियतंक्षणेक्षणे [] (५७/५८०) यः श्वोऽद्य संप्रति [ ] (४८-४९/४६२) पट्त्रिंशदङ्गुलायागम् [ ](३३/२५६)
सागीप्ये च व्यवस्थायाम् [ ] (४/४५) हस पिव लल खाद मोद [ ] (३३/ पट्शतानि नियुज्यन्ते [ ] (५८/६७१)
सिद्धस्स सुहो रासी [ ](५२/४८७) |२५६) ।
सुखगात्यन्तिकं यत्र [ ](५२/४९३) हिरण्यगर्भः सर्वज्ञः [ ] (४५-४६/७८९) [स] सुनिश्चितं नः परतन्त्र
| हेतुमदनित्यगव्यापि स एव योगिनां सेव्यः [ ] (१२/१३५)
[सांख्यका० २०] (४१/३१३)
Page #518
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुश्शय, भाग - २, परिशिष्ट - ५, गाथावर्णानुक्रमिका
7 - परिशिष्ट - ५ । ।।श्री षड्दर्शन - समुायगाथावर्णानुक्रमिका ।।
श्लोक अत एव पुरा अपरोक्षतया आक्षपादमते आचार्य शिष्य उत्क्षेपावक्षेप एतानि नव एतावानेव एतेषां या एवं चतुर्विंशति एवं सांख्यमत कार्यात् कारणा किमेतदिति क्षणिकाः सर्व चैतन्य लक्षणो जातयो निग्रह जिनेन्द्रो देवता जीवाजीवौ जैनदर्शन जैमिनीयाः ततः संजायते
श्लोक तत्त्वानि षोडशा तथाभव्यत्व तत्र ज्ञानादि तत्र द्रव्यं तत्र परं तत्र प्रत्यक्ष तत्र वौद्धमते तस्मादती तस्माददृष्ट दर्शनानि षडेवा दुःखं संसारिणः दृष्टांतस्तु दृष्टान्तोऽप्य दृष्टार्थानुप देवताविषयो द्रव्यं गुण निग्रहस्थान नैयायिकमतस्यै नैयायिकमताद नोदनालक्षणो
X10
Page #519
--------------------------------------------------------------------------
________________
८९२
श्लोक
पापं तद्विपरीतं.
पायूपस्थ
पिब खाद च
पृथ्वी जल
पृथ्व्यादि
पूर्ववच्छेष
पंचविंशति
पंचेन्द्रियाणि
प्रकृतिवियोगो
प्रतिज्ञाहेतु
प्रत्यक्षमनुमानं
प्रत्यक्षमनुमानं
प्रत्यक्षं कल्पना
प्रत्यक्षं च
प्रमाणं च प्रमाणपंचकं
प्रमाणे द्वे च
प्रसिद्धवस्तु
बद्धस्य कर्मणो
बुद्ध
बौद्धं नैयायिक
बौद्ध राद्धांत
य इहायुत
षड्दर्शन समुचय, भाग - २, परिशिष्ट - ५, गाथावर्णानुक्रमिका
नं.
श्लोक
नं.
यच सामान्य
यथा काकादि
येोत्पाद
रूपाणि पक्ष
रुपात्तेजो
५०
३९
८२
८३
८४
१९
४२
८ लोकायता
विजिगिषु
व्यवसायात्मकं
m 3 3 2 2 3 3 5
४३
२७
७२
१७
१०
५५
६७
७६
९
२३
५२
६३
१२
६६
*
लंबगवल
लोकायतमते
शाब्दमाप्तो
शब्द शाश्वत
षड्-दर्शन
सत्त्वं रज
दर्शनं
सद्
समुदेति
संवरस्तन्निरोध
साध्यवृत्ति
सांख्या निरी
सुरासुरेंद्र
स्पर्शनं रसन
स्पर्शरस
हेत्वाभासा
२२
o u G & u v w 2 2 0 2 0 N
२८
५७
११
४०
२०
८७
३०
१८
२४
७४
७९
३५
६
५१
८६
३४
४६
३८
६२
३१
Page #520
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय, भाग-२, परिशिष्ट -६, षड्दर्शन निर्णय
८९३
/ पशिष्ट - ७
श्री मेरुतुंगसूरीसंदृब्धः ।। श्री षड्दर्शननिर्णयः ।।
।। ॐ नमः परमात्मने ।। चिदानन्दैक' रूपाय सर्वापाय' तिरस्कृते ।
ध्यानगम्यस्वरूपाय नमोऽस्तु परमात्मने ।।१।। ...तथाहि-इह किल रूढितश्चत्वारो वर्णाश्चत्वार आश्रमाः षड्दर्शनानि इत्यादि-विचित्र विश्वव्यवस्थितिः । परं सर्वेषामप्येषामहमेवेति अहंभावः स स्वभावादाविर्भवन् दुर्निवारः, परमार्थदृशा वीक्ष्यमाणः सर्वथाऽनुचितश्च । कथमिति चेदुच्यते-किल ब्राह्मण-क्षत्रिय-वैश्यशूद्रश्चत्वारो वर्णाः । तेषां मध्ये ब्राह्मणो वर्णः ज्यषेठः श्रेष्ठश्चेति यद्यपि लोकव्यवहारः, परं तद् ब्राह्मण्यं सत्य-तपोदयेन्द्रियदमादिरूपब्रह्मात्मकं मुख्यलक्षणम्, परैर्जात्यादिभिर्यज्ञोपवीतादिभिश्च सर्वथा न भवतीति प्राक्बौद्धाचार्येण निर्णीतम् । अत एवोक्तं श्रुतौ
सत्यं ब्रह्म तपो ब्रह्म ब्रह्म चेन्द्रियनिग्रहः ।
सर्वभूतदया ब्रह्म एतद् ब्राह्मणलक्षणम् ।।१।। तथा-ब्राह्मणो ब्रह्मचर्येण यथा शिल्पेन शिल्पिकः ।
अन्यथा नाममात्रं स्यादिन्द्रगोपककीटवत् ।। सत्यादिरूपं च ब्रह्म निर्मलस्वभावतया जायमानं सर्वेष्वपि वर्णेषु घटत एव ।
सर्वजातिषु चाण्डालाः सर्वजातिषु ब्राह्मणाः । ब्राह्मणेष्वपि चाण्डालाश्चाण्डालेष्वपि ब्राह्मणाः ।।
इति श्रुतप्रामाण्यात् । तथा ब्रह्मचारी गृही वानप्रस्थो भिक्षुश्चेति चत्वार आश्रमाः । तत्राद्यमाश्रमद्वयं गृहस्थानामुचितम्, अन्त्याश्रमद्वयं च यतीनाम् । ततो यद्यपि व्यवहारतो गृहस्थानां यतयः पूज्या एव, परं तद् यतित्वं भावरहितं, न वनवास-वल्कलपरिधान-पुष्प-फल-पत्राहारादिभिः स्यात् । वनेचराणामपि वनवासादि सर्वमस्ति, न च ते यतयः । तथा न भूशयनोञ्छवृत्तिशीतातपसहनादिभिः, मृगादीनामपि तद्भावात् । नाङ्गसंस्कारत्यागादिभिः वृषलाणामपि तद्दर्शनात् । न भिक्षाटन-निरशनतादिभिः दुर्भिक्षादौ बहूनामपि तत्संभवात् । न आकिञ्चन्यादिभिः दुर्गतानामपि १. अद्वितीयस्य २. कष्ट ३. अयोग्यः । ४. अपरिग्रह
Page #521
--------------------------------------------------------------------------
________________
८९४
षड्दर्शन समुच्चय, भाग - २, परिशिष्ट - ६, षड्दर्शन निर्णय
तद्घटनात् । तस्माद् रागद्वेषपरिहाररूपसमतास्वीकार एव यतित्वम् । उक्तं च
वनेऽपि दोषाः प्रभवन्ति रागिणां गृहेऽपि पञ्चेन्द्रियनिग्रहस्तपः । अकुत्सितेकर्मणि यः प्रवर्तते निवृत्तरागस्य गृहं तपोवनम् ।।
[हितोपदेश, संधि ९० तथारागद्वैषौ यदि स्यातां तपसा किं प्रयोजनम् ? ।
तावेव यदि न स्यातां तपसां किं प्रयोजनम् ? ।। तथा बौद्ध-मीमांसक-साङ्ख्य-नैयायिक-वैशेषिक-जैनभेदेन षड्दर्शनानि । तत्र यद्यप्येतान्यात्मपुण्य-पापापवर्गादिसत्तावादितया सद्दर्शनानीति व्यवहारस्तथापि स्वस्वपक्षोत्कर्ष' परपक्षापकर्ष' कदाग्रहनिग्रहाय किमप्युच्यते ।
इह बौद्धानां बुद्धो देवता, चत्वारि दुःखादीन्यार्यसत्यानि । तत्र विज्ञानादयः पञ्चस्कंधाः, द्वादशायतनानि च दुःखम् । रागादीनामुदयहेतुरात्मीयभावाख्यः समुदयः । सर्वं क्षणिकमिति वासना मार्गः । ज्ञानसन्तानोच्छेदो मोक्षः । निरोधो मोक्ष इत्यर्थः । प्रत्यक्षानुमाने द्वे प्रमाणे । ____ एवं सति यदि बुद्धो देवताऽस्येति बौद्धत्वव्यपदेशस्तर्हि स बुद्धः संसारी वाऽसंसारी वा ? यदि संसारी तर्हि अस्मदादिवद् रागादिकलुषिततया न देवः । अथासंसारी तर्हि क्षणिकोऽक्षणिको वा ? क्षणिकश्चेन् नासंसारी । क्षणिकत्वादेव संतानोच्छेदाभावेन मोक्षाभावात् । अक्षणिकश्चेत् सन् वा असन् वा ? । संश्चेन् न, यत् सत् तत् क्षणिकमिति प्रतिज्ञाव्याघातात् । असंश्चेन्न प्रमाणम्, खरविषाणस्याप्यसतः प्रमाणत्वप्रसंगात् । तत एकान्तक्षणिकत्ववादिनां तेषां कथं बुद्धो देवतेति । किञ्च सर्वस्य क्षणिकत्वेऽभ्युपगम्यमाने मोक्षोपायप्रवृत्तिरपि न स्यात् । सर्वेषामपि ज्ञानक्षणानां निरन्वयनाशेन मोक्षफलोपभोगाभावात् । अथ ज्ञानसंतानोच्छेदस्यैव मोक्षत्वाभ्युपगमे मा भूत् कस्यापि मोक्षफलोपभोगाभाव इति चेत्, तर्हि सर्वजन्तूनामवसानकालस्वभावेनैव ज्ञानसंतानोच्छेदसम्भवात् स्वयं मोक्षे सति विशिष्टक्रियावैफल्यं भविष्यति । अथ स एव ज्ञानसंतानोऽन्यत्र देहान्तरं सङ्क्रामतीति नावसानकाले मोक्षप्रसङ्ग इति चेन्न, देहान्तरसङ्क्रमणस्यैवाघटनात् । तथाहि-दीपशिखासन्तानोऽपि स्वाधारपात्रं मुक्त्वा न पात्रान्तरे सङ्क्रामति । एवं ज्ञानसन्तानोऽपि स्वाधारदेहं मुक्त्वा नान्यं देहं सङ्क्रामति । कर्मवशात् संक्रामतीति चेन्न, येन ज्ञानक्षणेन पूर्वदेहे कृतं कर्म स स्वकर्म [आभुक्त्वा विनष्टः । अन्यत्रोत्पित्सुर्ज्ञानक्षणस्तु केन कर्मणा देहान्तरमाप्नोति ? पूर्वज्ञानक्षणकृतकर्मणेति चेन्न, अन्यस्य १. महत्त्वारापोण । २ अवर्णवाद ।
Page #522
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुनय, भाग - २, परिशिष्ट - ६, षड्दर्शन निर्णय
कर्मणा अन्यस्य फलोपभोगे सर्वविश्ववैसंस्थुल्यापत्तेः ।
केचिनिखिलवासनोच्छेदे विगतविविधविषयाकारोपप्लवविशुद्धज्ञानोत्पादो मोक्ष इति मन्यते तदप्ययुक्तम् । समलचित्तक्षणानां स्वाभाविक्याः. सदृशारम्भणशक्तेरसदृशामलज्ञानक्षणारम्भं प्रत्यशक्तेश्चाकस्मादनुच्छेदात् । तस्मात् सर्वं न क्षणिकम् । किन्तु, अनाद्यनन्तो ज्ञानादिगुणाधारो नित्यो जीवः । उक्तं च
जीर्णानि वासांसि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि । तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही ।।
[भगवद् गीता २.२२] स च जीवः सर्वकर्मक्षयेऽवाप्तानन्तज्ञानो मुक्तस्वरूपो विजयते । उक्तं च
शीवः शिवो शिवो जीवः शिवाज्जीवो न भिद्यते ।। कर्मबद्धो भवेज्जीवः कर्ममुक्तः सदाशिवः ।।'
तथा मीमांसकानां सर्वज्ञः कोऽपि नास्तीति, तदुक्ता आगमा अपि न सन्ति । ततोऽपौरुषेयत्वेन नित्या वेदा एव प्रमाणम् । तत्र यागादिक्रियां प्रति प्रवर्तकवचोरूपो नोदनालक्षणो धर्मः । प्रत्यक्षानुमानागमोपमानार्थापत्त्यभावरूपाणि षट् प्रमाणानि । ब्रह्मादैतवादिनां चैषामात्मन्यात्मलयो मोक्षः । ___ इत्थं चैवेते नोद्याः । नन्वेष सर्वज्ञो भवता ज्ञातो निषिध्यते अज्ञातो वा । ज्ञातश्चेत् तर्हि तज्ज्ञापकप्रमाणसद्भावात् कथं निषेधः ? । अज्ञातश्चेन्न, अज्ञातस्य घटादेरपि निषेद्धुमशक्यत्वात् । किञ्च, सर्वज्ञो नास्तीति यदुच्यते तत् किमत्र देशेऽत्र काले, सर्वदेशेषु सर्वकालेषु वा ? आद्यः पक्षोऽस्माकमप्यभिमतः, द्वितीयपक्षे तु यः कोऽपि सर्वदेशसर्वकालगतं सर्वज्ञो नास्तीत्यादिकं स्वरूपं जानाति स एव सर्वज्ञः । ततः कथं सर्वज्ञाभावः । एवं सर्वज्ञसिद्धौ तदुक्ता आगमाः प्रामाण्येन सिद्धा एव, आप्तवचनत्वात् ।। ____ तथा वेदा अपौरुषेया इत्यप्ययुक्तम् । यतः शास्त्रं वचनात्मकम्, वचनं च पुरुषताल्वोष्ठादिव्यापारं विना न क्वाप्युपलभ्यते । अतोऽपौरुषेयत्वाभावान्न नित्या वेदाः । किञ्च, नित्या वेदाश्चेत्तर्हि किमुपलभ्यभावा अनुपलभ्यभावा वा ? । अत्र पक्षद्वयेऽपि दोषः । नित्यत्वेन
१. तुलना-जीवः शिवः शिवो जीवः स जीवः केवल: शिवः ।
पाशवद्धः पशुर्देवि पाशगुक्तः सदाशिवः ।। तुपेण बद्धो व्रीहिः स्या-तुपाभावे तु तण्डुलम् । कर्मवद्धः सदा जीवः कर्ममुक्तः सदाशिवः ।।
-तन्त्र
Page #523
--------------------------------------------------------------------------
________________
८९६
षड्दर्शन समुशय, भाग - २, परिशिष्ट - ६, षड्दर्शन निर्णव
सर्वदोपलम्भस्यानुपलम्भस्य वा प्रसंगात् । अन्यथा स्वभावहान्या अनित्यत्वापत्तेः । ततोऽपौरुषेया नित्यास्तु वेदा न भवन्तीति न ते प्रमाणम् । “वेदा अवेदा यज्ञा अयज्ञा” इति श्रुतिप्रामाण्यात् । गीतायामप्युक्तम्
यामिमां पुष्पितां वाचं प्रवदन्ति विपिश्चितः । . .. .. वेदवादरताः पार्थ' नान्यदस्तीति वादिनः ।। कामात्मानः स (स्वर्गपरा जन्मकर्मफलप्रदाम् । क्रियाविशेषबहुलां भोगैश्वर्यफलं प्रति ।। भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसाम् ।। व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते ।। त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन ! ।। निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान् ।।
(भगवद्गीता २.४२-४५) इति । किञ्च, सुधाभुजो देवा अतः कथं गोमेधादिषु हूयमाना गवादिपलं भुञ्जते । एवमेषामपि पलादत्वप्रसंगात् । न च यागादिक्रियाः स्वर्गं साधयन्ति ।
यूपं छित्त्वा पशून् हत्वा कृत्वा रुधिरकर्दमम् । यद्येवं गम्यते स्वर्ग नरके केन गम्यते ।। इति
(भट्टारकशुकवचनात्) तस्माद् अहिंसा-संयम-तपोरूप आत्मयज्ञ एव स्वर्गादिसाधनम् ।
उक्तं च
इंद्रियाणि पशून् कृत्वा वेदिं कृत्वा तपोमयीम् ।
अहिंसामाहुतिं दद्यादेष यज्ञः सनातनः ।। सांख्यमते अकर्ता निर्गुणो भोक्ता पुरुषः । गुणत्रयाणां साम्यावस्था प्रकृतिः । सा च प्रधानाव्यक्तसंज्ञाभ्यां वाच्या । प्रकृतेश्च महदुत्पद्यते बुद्धिरित्यर्थः । महतोऽहंकारः । अहङ्काराद् द्विधाएकादशक-दशकगणरूपा । तत्र एकादशकः । पञ्च बुद्धीन्द्रियाणि पञ्चकर्मेन्द्रियाणि मनश्च । दशकगणश्च शब्द-रूप-गन्ध-रस-स्पर्शस्तेभ्यो नभस्तेजः पृथिव्यम्भोवायवः पञ्चभूतानीति पञ्चविंशति तत्त्वानि । तेषां ज्ञानान्मोक्षः । उक्तं च
१. हे अर्जुन ! २. गति इति मुद्रितभगवद्गीतायाम् । ३. शाश्वतो यज्ञः ।
Page #524
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय, भाग - २, परिशिष्ट - ६, षड्दर्शन निर्णय
पञ्चविंशति तत्त्वज्ञो यत्र तत्राश्रमे रतः ।
जी मुण्डी शिखी वाऽपि मुच्यते नात्र संशयः ।। इति ।।
मोक्षश्च प्रकृतिपुरुषयोर्विभागः । प्रत्यक्षानुमानशब्दानि त्रीणि प्रमाणानि ।
८९७
अत्र चायं विचारः । यद्यचेतना प्रकृतिस्तर्हि ततो बोधरूपा बुद्धिः कथमुत्पद्यते । अथ पुरुषाधिष्ठितेति प्रकृतिर्बुद्धिं जनयति तर्हि सा चेतनरूपा बुद्धिः पुरुषधर्म; प्रकृतिधर्मो वा ? पुरुषधर्मश्चेत् कथं प्रकृतित उत्पत्तिः । प्रकृतिधर्मश्चेत् कथं जडरूपप्रकृतेर्ज्ञानरूपबुद्धिधर्मः, विरोधात् । न हि सूर्याज्जायमानः प्रकाशस्तमसो धर्म इति वक्तुं शक्यम् । किञ्च यद्यकर्ता पुरुषस्तर्हि धर्ममधर्मं करिष्यामीति अध्यवसायं को विधत्ते । प्रकृतिश्चेन्न तस्या अचेतनत्वात् । पुरुषश्चेन्न, तस्याकर्तृकत्वेन संमतत्वात् । ततोऽनादिः संसारोऽनादिः कर्मबद्धो जीव इति तत्त्वम् । “न कदाचिदनीदृशं जगत्” इति वचनप्रामाण्यात् । किञ्च, क्रियां विना तत्त्वज्ञानमात्रेण न हि कस्यापि मोक्षः । भुक्तिक्रियां विना तज्ज्ञानेन तृप्तेरयोगात् । उक्तं च
क्रिया फलप्रदा पुंसां न ज्ञानं केवलं क्वचित् ।
न हि स्त्रीभक्ष्यभोगज्ञो ज्ञानादेव सुखी भवेत् ।।
,
नैयायिकमते सृष्टिसंहारकारी नित्यः सर्वज्ञात व्यापकः शिवो देवः I प्रत्यक्षानुमानोपमानागमाश्चत्वारि प्रमाणानि । प्रमाण- प्रमेय-संशय-प्रयोजन- दृष्टान्त-सिद्धान्त-अवयवतर्क -निर्णय-वाद- जल्पवितण्डा - हेत्वाभास - छल-जाति-निग्रहस्थानानीति षोडश तत्त्वानि । एतेषां च परिज्ञानान्मोक्षावाप्तिः । नित्यसंवेद्यमानेन सुखेन विशिष्टात्यन्तिकी दुःखनिवृत्तिः पुरुषस्य मोक्ष इति । एवं चैते पृच्छयाः । ननु नित्यः सन् शिवः सृष्टिसंहारावेकेन स्वभावेन विधत्ते स्वभावभेदेन वा ? । तत्र न तावदेकस्वभावेनैवेति वक्तुं शक्यम् । सृष्टिसंहारस्वभावयोः प्रद्योतान्धकारयोरिवातीवविरुद्धत्वात् । स्वभावान्तरेण तदा न नित्यः । स्वभावभेदेनाप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावस्य नित्यलक्षणस्य व्याघातात् । अथ नित्य एव भगवान् इच्छावशात् सृजति संहरति चेति । न, कामक्रोध-लोभ-दम्भ-गर्व-हर्षरूपोर्मिषट्करहितस्येच्छाया अप्यसंभवात् । किञ्च, सर्वज्ञोऽसौ स्वद्वेषिणः किं सृजति ? न हि शुद्धमार्गोच्छेदाय प्रेक्षावान् प्रवर्तते । अथ पूर्वमद्वेषिणः सृष्टाः पश्चाद् द्वेषिणो जायन्ते, तर्हि नासौ सर्वज्ञोऽनागततद्द्द्वेषभावाज्ञानात् । तथा यदि ईश्वरकर्तृकं जगत्' तदा किंकर्तृक' ईश्वर इत्यपि चिन्त्यम् । अनादिनिधनो भगवान् स्वभावसिद्ध इति नान्यकर्तृकस्तर्हि विश्वमपि तथैव स्वभावसिद्धमिति वदतां किं वक्त्रं वक्रीस्यात् । किञ्च नित्यस्य शिवस्य एका १. ईश्वरः कर्ता अस्य जगतः । तत् ईश्वरकर्तृकम् ।
२. कः कर्ता अस्य ईश्वरस्य स किंकर्तृक ईश्वरः ।
Page #525
--------------------------------------------------------------------------
________________
८९८
षड्दर्शन समुशय, भाग- २, परिशिष्ट - ६, षड्दर्शन निर्णय
मूर्तिस्त्रयो भागा ब्रह्माविष्णुमहेश्वरा इत्यपि न घटते । राजसादि-पृथग्गुणस्य भागत्रयस्य एकत्वनित्यत्वानुपपत्तेः । तथा यद्यसौ सर्वज्ञो व्यापकश्च तदा यत्र जीवस्तत्र शिवः, “सर्वं विष्णुमयं . जगद्वा” इति वचनाद्यथा सर्वजन्तूनां व्याप्यत्वं तथा सर्वज्ञत्वमपि किं न स्यात् । अन्यच्च, शिवमयत्वे विष्णुमयत्वे वा जगत आराध्याराधकादि-मुक्तामुक्तादिव्यवस्थाऽपि विशीर्येत । तस्माद् एतानि वाक्यानि
एक एव हि भूतात्मा देहे देहे व्यवस्थितः । एकधा बहुधा चैव दृश्यते जलचंद्रवत् ।।
[ब्रह्मबिन्दु उपनिषद् १२]] 'यादृक् पिण्डे तादृग् ब्रह्माण्डे' इत्यादीनि च शिवादिष्विव सर्वभूतेष्वदुष्टधीप्रतिपादकानि मन्तव्यानि । न चायं शिवः पारदवत् खण्डतामवाप्य नानाभूतेषु चेष्टते । 'नैनं छिन्दन्ति शस्त्राणि' इति [भगवद्गीता २.२३] वचनाज्जीवस्य खंडत्वायोगात् । नापि निजांशान्नानारूपतया व्यापार्य विचित्रं चेष्टते इति वाच्यम् । यतस्तेंशास्ततो भिन्ना वाऽभिन्ना वा स्युः । भिन्नाश्चेत् खण्डतादोषः । अभिन्नाश्चेदेकस्मिन् सुखिनि दुःखिनि वा सर्वेऽपि सुखिनो दुःखिनो वा स्युः । तस्मान्निरञ्जनः सृष्टि-संहारानधिकारी सर्वज्ञः परमपदस्थः शिव इति । उक्तं च
स्वरूपैकप्रतिष्ठानः परित्यक्तोऽखिलैर्गुणैः ।। ऊर्मिषट्काऽतिगं' रूपं तदाहुर्मनीषिणः ।। संसारबन्धानाधीन-क्लेशदुःखाद्यदूषितम् ।। इत्यादि
[न्यायमञ्जरीनवमाह्निके] अन्यत्राप्युक्तम्
न स्वधुनी न फणिनो न कपालदाम नेन्दोः कला न गिरिजा न जटा न भस्म । यत्रास्ति किञ्चिदपि नान्यदुपास्महे तद्
रूपं पुराण-मुनि-शीलित'-मीश्वरस्य ।। वैशेषिकाणामपि देवः शिव एव । द्रव्य-गुण-कर्म-सामान्य-विशेष-समवायाः षट् पदार्थाः । प्रत्यक्षानुमाने द्वे प्रमाणे । नवानां बुद्धि-सुख-दुखेच्छा-द्वेष-प्रयत्न-धर्माधर्म-संस्काररूपविशेषगुणानामत्यन्तोच्छेदे मोक्ष इति । ते चैवं पर्यनुयोज्याः । ननु आगमाः प्रमाणमप्रमाणं वा । यद्यप्रमाणं
१. अतिक्रान्तं । २. जीर्ण । ३. सेवित । ४. पृच्छयाः ।
Page #526
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय, भाग - २, परिशिष्ट - ६, षड्दर्शन निर्णय
कथं तर्हि आगमबलेन षट्पदार्थादिप्ररूपणा प्रमाणीक्रियते । अथ प्रमाणं तथा कथं द्वे एव प्रमाणे ? । तस्मादागमार्थापत्त्यादीन्यपि प्रमाणानि मन्तव्यानि । अन्यथा सर्वव्यवहारलोपात् । किञ्च विशेषगुणोच्छेदे - मोक्षस्तदा मुक्तजीवस्य सर्वज्ञानसुखयोरभावादाकाशाद्यजीवैः सह मनागपि नो भेदः । अतस्तत्त्वदानादिना मोक्षमवाप्य भवन्मते जीवैरजीवैर्भाव्यं [इति] लाभमिच्छतो मूलक्षतिः । अन्यच्च । यथाऽभ्रच्छि (च्छ)न्नादित्यस्य शनैः शनैरभ्रापगमे प्रकाशः स्पष्टस्पष्टतरो भवन् सर्वाभ्रापगमे सर्वथा स्पष्ट एव स्यादेवं कर्माच्छादितस्य जीवस्य शनैः शनैः कर्मक्षये स्फुटस्फुटतरीभवञ्ज्ञानं मोक्षक्षणं सर्वकर्मक्षये सम्पूर्णं केवलज्ञानमेव जायते, न पुनः सर्वथा ज्ञानोच्छेद इति । किञ्च, परमात्मस्वरूपं पश्यतो योगिनो यथा यथा विषयोपरम' स्तथा तथा परमानन्दसुखं बहुबहुतरमेव दृश्यते ततो यदा मोक्षक्षणे सर्वविषयोपरमस्तदा सर्वोत्तमं परमानन्दसुखं जायमानं केन निवार्यते । उक्तं च न्यायसारसूत्रे
सुखमात्यन्तिकं यत्र बुद्धिग्राह्यमतीन्द्रियम् ।
तं वै मोक्षं विजानीयाद् दुष्प्रापमकृतात्मभिः ।। ११ ।।
१. निवृत्ति :
श्रीजैनदर्शने रागद्वेषविनिर्मुक्तः सर्वज्ञो महोदयी भगवान् जिनो देवः । जीवाजीवादीनि नवतत्त्वानि । प्रत्यक्षपरोक्षलक्षणं प्रमाणद्वयम् । अनन्तधर्मात्मकं स्याद्वादक्रोडीकृतं सर्वं वस्तु प्रमाणविषयः । सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः । अत्र चैवं विचारः । ननु सम्यग्दर्शनज्ञानचारित्राणि व्यस्तानि वा समस्तानि वा व्यस्तसमस्तानि वा मोक्षमार्ग इति त्रयी गतिः । तत्र न व्यस्तानि यतो यथावस्थितजीवादि नवतत्त्वानां विस्तराद्वा संपेक्षाद्वाऽवबोधो ज्ञानम्, श्रद्धानं च दर्शनम् बहूनामपि भूतं भवति भविष्यति च । न च ते चारित्रं विना मोक्षं याता यान्ति यास्यन्ति च । चारित्रमपि सर्वसावद्यत्यागलक्षणमागमोक्तत्वादभव्यानामपि भवति । न च ते सिद्धाः सिद्धयन्ति सेत्स्यन्ति च । तस्मान्न व्यस्तानि तानि मोक्षमार्गः । नापि समस्तानि, श्रीभरतचक्रवर्त्यादीनां राज्यं कुवर्तामेव मोक्षप्राप्तेः । नापि व्यस्तसमस्तानि धर्मतीर्थस्याप्रवृत्ततया स्वतः परतो वा ज्ञानादीनामसम्भवेऽपि भगवन्मातृमरुदेवादीनां मोक्षस्य लाभात् । तस्मात् सर्वशुद्धशुभपरिणामपरिणत आत्मैव सम्यग्ज्ञानादिरत्नत्रयरूपो ज्ञातव्यः । स एव मोक्षश्चेति । उक्तं च
८९९
आत्मैव दर्शनज्ञानचारित्राण्यथवा यतेः । यत् तदात्मक एवैष शरीरमधितिष्ठति ।। अयमात्मैव संसारः कषायेन्द्रियनिर्जितः । तमेव तद्विजेतारं मोक्षमाहुर्मनीषिणः ।।
Page #527
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय, भाग - २, परिशिष्ट- ६, षड्दर्शन निर्णय
अत एव नामादिकदाग्रहं मुक्त्वा गुणोत्कीर्तनद्वारेणैव देवगुरुधर्मतत्त्वानि सवैरपि तत्त्वज्ञैः प्रमाणीकृतानि । तद्यथा - वीतरागः परमात्मस्वरूपो भगवान् अर्हन् श्रीसर्वज्ञो देवः । 'ज्ञानतपोभ्यां पात्रतामापन्नः संयमी गुरुः । सर्वज्ञभाषितो दयादिमूलो धर्मः । इत्येतत् त्रयस्येव ज्ञानश्रद्धाने सम्यक्त्वम् । तदुक्तं श्रीविष्णुपुराणे [ ६.६.१]
स्वाध्यायसंयमाभ्यां स दृश्यते पुरुषोत्तमः । तत्राप्तिकारणं ब्रह्म तदेतदिति पठ्यते ।।
९००
तत्र [६.५.६६] देवविषये
यत् तदव्यक्तमजरमचिन्त्यमजमव्ययम् । अनिर्देश्यस्वरूपं च पाणिपादाद्यसाम्प्रतम् ।। तदेव भगववाच्यं स्वरूपं परमात्मनः । वाचको भगवच्छब्दस्तस्याद्यस्याक्षयात्मनः ।। [ ६.५.६८ ]
परः पराणां सकला न यत्र
क्लेशादयः सन्ति पराऽपरेशे ।
सवेश्वरः सर्वगः सर्ववेत्ता समस्तशक्तिः परमेश्वराख्यः ।। स ज्ञायते येन सदस्तदोषः सिद्धः परो निर्मलरूप एकः । तज्ज्ञानमज्ञानमतोऽन्यदुक्तं स दृश्यते वाऽप्यथ गम्यते वा । विश्वकर्मणाप्युक्तम्
इन्द्रियै र्न जितो नित्यं केवलज्ञाननिर्मलः । [5B] पारंगतो भवाम्भोधेर्यो लोकान्ते वसत्यलम् ।। ज्योतिरूपेण यस्तत्र पुंरूपेणात्र वर्तते । रागद्वेषव्यतिक्रान्तः स एष परमेश्वरः । । २ ।। बौद्धैरप्युक्तम्
भग्नं मारबलं येन चूर्णितं भवपञ्जरम् । निर्वाणपदमारूढं तं बुद्धं प्रणमाम्यहम् ।।
योगशास्त्रेप्युक्तम्
१. ज्ञानमध्ये दर्शनं ज्ञातव्यम् ।
Page #528
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय, भाग - २, परिशिष्ट - ६, षड्दर्शन निर्णय
९०१
सर्वज्ञो जितरागादिदोषस्त्रैलोक्यपूजितः यथास्थितार्थवादी च देवोऽर्हन् परमेश्वरः ।। योगसारेऽपिनिर्मलो निर्ममः शान्तः सर्वज्ञः शुभदः प्रभु । स एव भगवानेको देवो ज्ञेयो निरञ्जनः ।। व्योमरूपो जगनाथः क्रियाकालगुणोत्तरः संसारसृष्टिनिर्मुक्तः सर्वतेजो विलक्षणः ।। केवलज्ञानसम्पूर्णः केवलानन्दसंश्रितः । केवलध्यानगम्यश्च देवेशः सर्वदर्शने ।। अतस्तत्त्वमिदम्भवबीजाकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णु र्वा हरो जिनो वा नमस्तस्मै ।।
महादेवस्तोत्र ४४] ज्ञानतपः पात्रं सयंमी गुरुः । उक्तं चन विद्यया केवलया तपसा वाऽपि पात्रता । यत्र वृत्तमिमे चोभे तद्धि पात्रं प्रचक्षते ।।
[याज्ञवल्क्यस्मृति, १.२००] तथाये क्षान्तदान्ताः श्रुतपूर्णकर्मा जितेन्द्रियाः प्राणिवधानिवृत्ताः । परिग्रहे सङ्कुचिताग्रहस्तास्ते ब्राह्मणास्तारयितुं समर्थाः ।।१।।
व्यासस्मृति, ४.५८] तथाविमुक्तं सर्वसंगेभ्यो मुनिमाकाशवत् स्थितम् । स्वस्थमेकचरं शान्तं तं देवा ब्राह्मणं विदुः ।। अहेरिव गणादीतः सन्मानानरकादिव । कुणपादिव च स्त्रीभ्यस्तं देवा ब्राह्मणं विदुः ।।
Page #529
--------------------------------------------------------------------------
________________
९०२
षड्दर्शन समुच्चय, भाग - २, परिशिष्ट - ६, षड्दर्शन निर्णय
जीवितं यस्य धर्मार्थं धर्मा(ों) ज्ञानार्थमेव च । अहोरात्राश्च पुण्यार्थं तं देवा ब्राह्मणं विदुः ।।
शान्तिपर्वणि ।। तथाअनग्निमनिकेतं तमेकाहावसथाश्रयम् । विमुक्तसङ्गं तं दृष्ट्वा प्रोचुः स्वपितरो मुनिम् ।।१।। .
-मार्कण्डेयपुराणे [८७.२] रुचिस्तोत्रे ।। तथाअहिंसकः सत्यवक्ता सर्वसङ्गपराङ्मुखः । ब्रह्मचारी सवैराग्यो भिक्षुर्बोद्धमते गुरुः ।। अतः सारमितिमहाव्रतधरा धीरा भैक्ष्यमात्रोपजीविनः । सामायिकस्था धर्मोपदेशका गुरवो मताः ।।१।।
[त्रिपष्टि. श. पु. २. ३. ८९६] ___ तथा क्षमा-मार्दवार्जव-मुक्ति तपः संयम-सत्त्व-शौचाकिञ्चन्य-ब्रह्मचर्यरूपः सर्वज्ञप्रणीतो दशविधो धर्मः । तथाहि
अहिंसा सत्यमस्तेयं शौचमिन्द्रियनिग्रहः । दानं दया दमः क्षान्तिः सर्वेषां धर्मसाधनम् ।।१।।
[याज्ञवल्क्यस्मृतौ १. १२२] तथाअहिंसा ह्येव सर्वेभ्यो धर्मेभ्यो ज्यायसी मता । यदि यज्ञांश्च वृक्षांश्च यूपांश्चोद्दिश्य मानवाः । वृथा खादन्ति मांसानि नैष धर्मः प्रदर्श्यते ।। सुरा मत्स्या मधु-मांसासवाः कृशरोदने । धूर्तेः प्रवर्तितं ह्येतनतद् देवेषु कल्पितम् ।।
कामान्मोहाच्च लोभाच्च लोक्यमेत(लोकोत) त् १. गुद्रिते तु ‘एकाहारगनाश्रगम्' इति पाठः ।
Page #530
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुशय, भाग - २, परिशिष्ट - ६, षड्दर्शन निर्णय
९०३
प्रवर्तितम् ।
विष्णुमेव हि जानन्ति सर्वयज्ञेषु ब्राह्मणाः । पायसैः सुमनोभिश्च तस्यापि यजनं स्मृतम् । याज्ञियाश्चैव ये वृक्षा वेदेषु परिकल्पिताः ।। यच्चापि किञ्चित् कर्तव्यमन्यच्चोक्षैः सुसंस्कृतम् । महासत्त्वैः शुद्धभावैः सर्वं देवार्हमेव तत् ।। इति श्री महाभारते शान्तिपर्वणि तुलाधारजाजलिसंवादे । तथासत्यां वाचमहिंस्रां च वदेदनपवादिनीम् । 'क्ल्काऽपेतामपरुषामनृशंसामपैशुनाम् ।।१।। तथाब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते । वाङ्मनोनियमः साम्यं मानसं तप उच्यते ।। तथाआनृशंस्यं क्षमा शान्तिरहिंसा सत्यमार्जवम् । अद्रोहो नातिमानश्च हीस्तितिक्षा दमस्तथा । पन्थानो ब्रह्मणस्त्वेते एतैः प्राप्नोति यत्परम् ।।
___ - शान्तिपर्वणि । इत्येवं सर्वदर्शनसंमतदेवगुरुधर्मरूपस्य तत्त्वत्रयस्य सम्यक्स्वरूपं परिज्ञाय शेषमशेषकदाग्रहं मुक्त्वा प्रेक्षावता सर्वज्ञेयसारमेतत्त्रयमेव ज्ञेयं श्रद्धेयं समनुष्ठेयं चेति तथा सम्पद्यते सकलकल्याणाऽभ्युदयसमृद्धयः । कृतिरियं श्रीमद्अञ्चलगच्छेशश्रीमेरुतुङ्गसूरीन्द्राणाम् ।। छा ।। श्री ।। ।। छा ।। श्री ।। शुभं भत (भवतु) ।। छा ।। छा ।। ।। श्री ।। इति षड्दर्शननिर्णयः । सर्व सङ्ख्या १८१।४ ।
१.माया
Page #531
--------------------------------------------------------------------------
________________
९०४
षड्दर्शन समुझय, भाग - २, परिशिष्ट - ७, नमिनाथ जिन-स्तवन
/ परिशिष्ट - ७
नमिनाथ जिन-स्तवन (સર્વદર્શનાત્મક જૈનદર્શનનો મહિમા સૂચવતું સ્તવન) षड् दरिसण जिन अंग भणीजे,
न्यास षडंग जो साधे रे । निमि जिनवर ना चरण उपासक,
षड् दरिसण आराधे रे ।। षड्० १ ।। जिनसुरपादप पाय वखाणु,
सांख्य जोग दोय भेदे रे । आतम सत्ता विवरण करतां,
लहो दुग अंग अखेदे रे ।। षड्० २ ।। भेद अभेद सुगत मीमांसक,
जिनवर दोय कर भारी रे । लोका - लोक अवलंबन भजीए,
गुरुगम थी अवधारी रे ।। षड्० ३ ।। लोकायतिक कूख जिनवर नी,
अंग विचारी जो कीजे रे । तत्त्व विचार सुधा रस धारा,
गुरु गम विण किम पीजे रे ।। षड्० ४ ।। जैन जिनेश्वर वर उत्तम अंग,
अंतरंग बहि - रंगे रे । अक्षर न्यास धरा आराधक,
___ आराधे धरी संगे रे ।। षड्० ५ ।। जिनवर मां सघला दरसन छे,
दर्शने जिनवर भजना रे । सागरमां सघली तटिनी सही,
तटिनीमा सागर भजना रे ।। षड्० ६ ।।
Page #532
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुच्चय, भाग- २, परिशिष्ट - ७, नमिनाथ जिन - स्तवन
जिन स्वरूप थई जिन आराधे, ते सही जिनवर होवे रे ।
भृंगी इलिका ने चटकावे,
भृंगी जग जोवे रे ।। षड्० ७ ।।
चूर्णि भाष्य सूत्र नियुक्ति, वृत्ति परम्पर अनुभव रे ।
समय पुरुष ना अंग कह्या ए,
जे छेदे ते दुर्भव रे ।। षड्० ८ ।।
मुद्रा बीज धारणा अक्षर,
न्यास अर्थ विनियोगे रे ।
जे ध्यावे ते नवि वंचीजे,
क्रिया - अवंचक भोगे रे ।। ।। षड्० ९ ।।
श्रुत अनुसार विचारी बोलुं,
गुरु तथाविध न मिले रे ।
किरिया करी नवि साधी शकीए,
ए विषवाद चित्त सघले रे ।। षड्० १० ।।
माटे उभा कर जोड़ी,
जिनवर आगल कहिये रे ।
समय चरण सेवा शुद्ध देजो,
जिम आनंदघन लहिये रे ।। षड्० ११ ।।
-X -X=
९०५
Page #533
--------------------------------------------------------------------------
________________
९०६
षड्दर्शन समुशय, भाग- २, परिशिष्ट - ८, वेदांतदर्शन
- परिशिष्ट - ८ शास्त्रवार्तासमुच्चयान्तर्गतवेदान्तदर्शनसङ्ग्राहकश्लोकाः ।।
अन्ये त्वद्वैतमिछन्ति, सद्ब्रह्मादिव्यपेक्षया । सतो यर्दोदकं नान्यत्तच्च तन्मात्रमेव हि ।।१।। यथा विशुद्धमाकाशं तिमिरोपप्लुतो जनः । संकीर्णमिव मात्राभिभिन्नाभिरभिमन्यते ।।२।। तथेदममलं ब्रह्म निर्विकल्पमविद्यया । कलुषत्वमिवापन्नं भेदरूपं प्रकाशते ।।३।। अत्राप्यन्ये वदन्त्येवमविद्यया न सतः पृथक् । तय तन्मात्रमेवेति भेदाभासो निबन्धनः ।।४।। सैवाथभेदरूपापि भेदाभासनिबन्धनम् । प्रमाणमन्तरेणैतदवगन्तुं न शक्यते ।।५।। भावेऽपि च प्रमाणस्य प्रमेयव्यतिरेकतः । ननु नाद्वैतमेवेति तदभावे प्रमाणकम् ।।६।। विद्याविद्यादिभेदाच स्वतन्त्रेणैव बाध्यते । तत्संशयादियोगाश्च प्रतीत्या च विचिन्त्यताम् ।।७।। अन्ये व्याख्यानयन्त्येवं समभावप्रसिद्धये । अद्वैतदेशनाशास्त्रे निर्दिष्टा नतु तत्त्वतः ।।८।। नचैतद्बाध्यते युक्तया सच्छास्त्रादिव्यवस्थितेः । संसारमोक्षभावाच तदर्थं यत्नसिद्धितः ।।९।। अन्यथा तत्त्वतोऽद्वैते हन्त संसारमोक्षयोः । सर्वानुष्ठानवैयर्थ्यमनिष्टं संप्रसज्यते ।।१०।।
=
=
Page #534
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय, भाग - २, परिशिष्ट - ९, वेदांतदर्शन
પરિશિષ્ટ - ૯
: નયનું સ્વરૂપ (આધાર પ્રમાણનયતત્તાલોક) (અહીં પૂ.વાદિદેવસૂરિ વિરચિત સૂત્રબદ્ધ પ્રમાણનયતત્તાલોક
ગ્રંથના સાતમા પરિચ્છેદના કેટલાક સૂત્રો લઈને નયનું સ્વરૂપ વર્ણવીશું.)
नीयते येन श्रुताख्यप्रमाणविषयीकृतस्यार्थस्यांशस्तदितरांशौ
दासीन्यतः, स प्रतिपत्तुरभिप्रायविशेषो नयः ।।७।१।। - શાબ્દબોધમાં પ્રતિભાસિત થતી અનંત-અંશાત્મક વસ્તુમાંના ઇતરઅંશોની ઉદાસીનતાપૂર્વક વસ્તુનો એક અંશ જે અભિપ્રાયવિશેષથી જણાય, તે વક્તાના અભિપ્રાયવિશેષને નય કહેવાય છે. અર્થાત્ દરેકવસ્તુમાં અનંતાધર્મો રહેલા છે. તેમાંના અભીષ્ટ અંશોને ગ્રહણ કરનાર અને તે સિવાયના બીજા ધર્મોનો અપલાપ નહીં કરનાર, જે જ્ઞાતાનો અધ્યવસાયવિશેષ તે નય કહેવાય છે.
ટુંકમાં વક્તાના તાત્પર્યાનુસાર વસ્તુના તે તે સ્વરૂપને સમજવા માટેના સાધનને નય કહેવાય છે.
સ્વામિપ્રેતાતંગશાહિતરશાસ્ત્રાવી પુનર્નિયામાપ્ત: | છારા - જે અભિપ્રાયવિશેષ સ્વ-અભીષ્ટ અંશનો સ્વીકાર કરીને ઇતરઅંશોનો અપલાપ કરે, તે નયાભાસ
છે.
[અન્યયોગવ્યવચ્છેદ કારિકા - ૨૮માં કહ્યું છે કે...
સવસત્, ચાત્ સદ્, રૂતિ ત્રિદાર્થો મીયતે તુર્કીર્તિ-નય-પ્રમાણે: “(વસ્તુ) સત્ જ છે'. “વસ્તુ સત્ છે.” અને ‘વસ્તુ કથંચિત્ સત્ છે.' - આ ત્રણ અર્થો અનુક્રમે દુર્નય, નય અને પ્રમાણથી પ્રતીત થાય છે.]
કહેવાનો ભાવાર્થ એ છે કે વસ્તુના ઇતર અંશોનો અપલાપ કર્યા વિના, વસ્તુના એક જ અંશને મુખ્યત્વે ગ્રહણ કરનારા બોધવિશેષને નય કહેવાય છે.
स व्यास-समासाभ्यां द्विप्रकारः ।।७।३।। - તે નય બે પ્રકારનો છે. (i) વિસ્તૃત, (ii) સંક્ષિપ્ત.
व्यासतोऽनेकविकल्पः ।। ७।४।। - અનંત અંશાત્મક વસ્તુમાં એક-એક અંશને જણાવનારા જેટલા વક્તાના અભિપ્રાયવિશેષો છે. તેટલા નાયો છે. આથી વિસ્તારથી નયના અનેક પ્રકાર છે.
समासतस्तु द्विभेदो द्रव्यार्थिकः पर्यायार्थिकश्च ।। ७।५।।
Page #535
--------------------------------------------------------------------------
________________
९०८
षड्दर्शन समुचय, भाग - २, परिशिष्ट - ९, वेदांतदर्शन
- સંક્ષેપથી નયના બે પ્રકાર છે. (૧) દ્રવ્યાર્થિકનય અને (૨) પર્યાયાર્થિકનય.
જે નયના વિષય તરીકે દ્રવ્ય હોય તે દ્રવ્યાર્થિકાય. જે નયના વિષય તરીકે વસ્તુનો પર્યાય હોય તે પર્યાયાર્થિકનય.
સામાન્યવિષયક નયને દ્રવ્યાર્થિકન તથા વિશેષવિષયક નયને પર્યાયાર્થિકનય કહેવાય છે. અર્થાત્ વસ્તુના સામાન્ય અંશને ગ્રહણ કરનારા અભિપ્રાયવિશેષને દ્રવ્યાર્થિકનય કહેવાય છે અને વસ્તુના વિશેષ અંશને ગ્રહણ કરનારા અભિપ્રાયવિશેષને પર્યાયાર્થિકનય કહેવાય છે. * દ્રવ્યાર્થિકનયના ત્રણભેદ:
સાદો તૈમ-સંપ્રદ-વ્યવદરમેવાત વા || ૭-દ્દા પ્રથમ દ્રવ્યાર્થિકનયના ત્રણભેદ છે. (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર. * નૈગમનનું સ્વરૂપ
धर्मयोधर्मिणो धर्म-धर्मिणोश्च प्रधानोपसर्जनभावेन
यद विवक्षणं स नैकगमो नैगमः ।। ७७।। - બે પર્યાયોને, બે દ્રવ્યોને કે દ્રવ્ય-પર્યાયને પ્રધાન-ગૌણભાવે વિવક્ષા કરવી તે નૈગમનય કહેવાય છે. જેના બોધના માર્ગો એક નહિ, પણ અનેક છે તે નૈગમનય અર્થાત્ વસ્તુના ભિન્ન-ભિન્ન અંશોને ગૌણ-મુખ્યભાવે ગ્રહણ કરનારા અભિપ્રાયવિશેષને નૈગમનય કહેવાય છે જેમકે.. નૈયાયિકો પરમાણુરૂપ પૃથ્વીને નિત્ય અને કાર્યરૂપ પૃથ્વી વગેરેને અનિત્ય માને છે. અહીં પૃથ્વીમાં નિત્યત્વ અને અનિત્યત્વ ઉભયનું ગ્રહણ છે પરંતુ નિત્યાનિત્યસ્વરૂપનું ગ્રહણ નથી. એટલે બંને ધર્મો ગૌમુખ્યભાવે ગ્રહણ થાય છે.
કહેવાનો આશય એ છે કે પદાર્થના જ્ઞાન માટેના જેટલા માર્ગ છે, તે બધા જ માર્ગે જણાતાં વસ્તુસ્વરૂપને નૈગમન સ્વીકારે છે. કોઈપણ અપેક્ષાએ ઘડો હોય તો ઘડો માનવાનું કાર્ય નૈગમનય જણાવે છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ અથવા ઉપયોગી કે નિરૂપયોગી વગેરે અપેક્ષાને આંખ સામે રાખીને જગતના તમામ ઘડાને ઘડો માનવાનું કાર્ય નૈગમનય જણાવે છે.
નૈગમનય અતિદૂરના પર્યાયને પણ સ્વીકારે છે.
અથવા વસ્તુમાં વસ્તુનો અંશ દેખાતો ન હોવા છતાં પણ સામાન્ય - વિશેષ કે ઉભયધર્મોને લક્ષ્યમાં લઈ તે તે અંશનું કથન કરવું તે નૈગમનય. (વસ્તુમાં તે અંશ દેખાતો ન હોવાથી ઉપચાર કર્યો, તેમ પણ કહેવાય છે.)
તદુપરાંત સાદશ્ય જોઈને કે કોઈ ગુણવત્તા જોઈને પણ નૈગમનયથી કથન કરાય છે. જેમકે (i) પ્રાણીના આકારવાળી ચોકલેટ કે મિઠાઈ ન ખાવી. આકૃતિમાં જીવત્વનો આરોપ કરી નિર્જીવની હિંસા માનવી તે નૈગમન. (ii) શૂરવીરતાનુણથી પુરુષને સિંહ કહેવો, તે નૈગમનય.
Page #536
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुझय, भाग - २, परिशिष्ट - ९, वेदांतदर्शन
९०९
* સંગ્રહાયનું સ્વરૂપ
(સામાન્યમત્રાદી પરામર સંપ્રદ: || ૭ રૂ . - સામાન્યમાત્રને ગ્રહણ કરનારા પરામર્શ = અભિપ્રાયવિશેષને સંગ્રહનય કહેવાય છે. અર્થાત્ સામાન્ય અંશને જણાવનારી અપેક્ષાવિશેષને સંગ્રહનય કહેવાય છે. અર્થાત્ વસ્તુના માત્ર “સત્'રૂપને ગ્રહણ કરનારા અભિપ્રાયવિશેષને સંગ્રહનય કહેવાય છે.
બધા જ ઘડાને તેમાં રહેલી ઘટવજાતિ વગેરેની અપેક્ષાએ એક ઘડો માનવાનું સંગ્રહનય જણાવે છે. અનેકાનેક પદાર્થોમાં રહેલી જાતિ વગેરેના કારણે અનેકાનેક પદાર્થોને સંગ્રહનય એક માને છે. વસ્તુમાં જે સદ્ અંશ હોય તેને મુખ્ય કરીને કહેવું તે સંગ્રહનય. નિર્જીવમાં (આરોપ દ્વારા) જીવ મનાવનાર નૈગમનય. સજીવ પણ બેભાન જેવા જીવમાં જીવ મનાવનાર સંગ્રહનય..
આ સંગ્રહનયના બે પ્રકાર છે. (૧) પર અને (૨) અપર. * વ્યવહારનયનું સ્વરૂપ :
संग्रहेण गोचरीकृतानामर्थानां विधिपूर्वकमवहरणं
येनाभिसन्धिना क्रियते स व्यवहारः ।। ७-२३।। - સંગ્રહનય દ્વારા વિષય કરાયેલા અર્થોનો જે અભિપ્રાયવિશેષથી વિભાગ કરાય છે, તે અભિપ્રાયવિશેષને વ્યવહારનય કહેવાય છે.
અથવા વ્યવહાર પ્રસિદ્ધ જ વસ્તુસ્વરૂપનો સ્વીકાર કરનાર વ્યવહારનય છે. વ્યવહારમાં ઉપયોગી ઘડાને જ ઘડો માનવાનું વ્યવહારનય કહે છે.
અથવા વિશેષલિંગોને જોઈને જે વ્યવહાર થાય તે વ્યવહારનય. વ્યવહારનય વિશેષને મુખ્ય કરે, પણ નજીકના ભૂતકાળ, ભવિષ્કાળ, વર્તમાનકાળને માને. (સંગ્રહનય એકીકરણ કરે છે. વ્યવહારનય સંગ્રહનયનો ભેદક છે.) આ પ્રમાણે દ્રવ્યાર્થિકનયના ત્રણભેદોનું સ્વરૂપ વર્ણવ્યું. * પર્યાયાર્થિકનયના ચાર ભેદ :
पर्यायार्थिकश्चतुर्धा-ऋजुसूत्रः, शब्दः, समभिरुढः, एवंभूतश्च ।। ७-७२ ।। - પર્યાયાર્થિકનયના ચાર પ્રકાર છે. (૧) ઋજુસૂત્રનય, (૨) શબ્દનય, (૩) સમભિરૂઢનય, (૪) એવંભૂતનય. * ઋજુસૂત્રનયનું સ્વરૂપ :
ऋजु-वर्तमानक्षणस्थायि पर्यायमात्रं प्राधान्यतः सूत्रयन्नभिप्राय ऋजुसूत्रः ।। ७-२८ ।।
Page #537
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय, भाग- २, परिशिष्ट - ९, वेदांतदर्शन
-
- વર્તમાનક્ષણસ્થાયી પર્યાયમાત્રને પ્રધાનપણે ગ્રહણ કરનારા અભિપ્રાયવિશેષને ઋજુસૂત્રનય કહેવાય છે. અર્થાત્ મુખ્યપણે વર્તમાનક્ષણને જણાવનાર ઋજુસૂત્રનય છે. માત્ર વર્તમાનકાલીન અને પોતાને ઉપયોગી એવી જ વસ્તુને વસ્તુ તરીકે માનવાનું કાર્ય ઋજુસૂત્રનય કરે છે. દા.ત. માત્ર પોતાના જ કામમાં આવે તેવા વર્તમાનકાલીન ઘડાને ઘડો કહેવાય, એમ ઋજુસૂત્રનય જણાવે છે.
९१०
ઋજુસૂત્રનય વિદ્યમાનદ્રવ્ય ગૌણ હોવાના કારણે, તેને સ્વીકારતો નથી. તે માત્ર પર્યાયને જ મુખ્ય માનીને વર્ણન કરે છે.
જેમકે (સુખ-દુ:ખ પર્યાયો આત્મદ્રવ્યને છોડીને રહેતા ન હોવા છતાં પણ દ્રવ્યને ગૌણ કરીને, સુખાદિ પર્યાયને આગળ કરીને કહેવું કે) ‘વર્તમાનમાં સુખપર્યાય કે દુઃખપર્યાય વર્તે છે.' - તે ઋજુસૂત્રનય.
અથવા વર્તમાનકાળે જે વસ્તુ જેવી હોય તેવી માને તે ઋજુસૂત્રનય.
(નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર, આ ચાર નયોને અર્થગ્રાહીનય પણ કહેવાય છે.) * શબ્દનયનું સ્વરૂપ :
कालादिभेदेन ध्वनेरर्थभेदं प्रतिपद्यमानः शब्दः । ।७-३२।।
- કાલ, કારક, લિંગ, સંખ્યા, પુરૂષ, ઉપસર્ગના ભેદથી શબ્દના અર્થભેદને સ્વીકારનારા અભિપ્રાય વિશેષને શબ્દનય કહેવાય છે. અર્થાત્ શબ્દ સમાન હોવા છતાં પણ કાળભેદ, લિંગભેદ, વચનભેદથી પદાર્થમાં સમાનતા ન બતાવે તે શબ્દનય.
જેમકે વમૂવ, મતિ, મવિષ્યતિ - આ ત્રણેને અલગ માને તે.
અથવા શબ્દને જણાવનાર શબ્દનય છે. અર્થ કરતાં પણ તેને જણાવનાર શબ્દ જ મુખ્યાર્થ છે, એમ શબ્દનય માને છે. ઘટ અર્થને જણાવનાર ઘટ શબ્દ જ ઘટ છે, એમ શબ્દનય જણાવે છે. અથવા અર્થ અને તેને જણાવનાર નામ, આ બંને કથંચિત્ અભિન્ન છે, તેથી અર્થસ્વરૂપ છે. એમ શબ્દનય જણાવે છે. * સમભિરૂઢનયનું સ્વરૂપ :
पर्यायशब्देषु निरुक्तिभेदेन भिन्नमर्थं समभिरोहन् समभिरुढः । ।७-३६ ।।
- પર્યાયવાચી શબ્દોમાં નિરુક્તિ=વ્યુત્પત્તિના ભેદથી અર્થમાં ભેદ સ્વીકારતો (અભિપ્રાયવિશેષ તે) સમભિરૂઢનય છે.
જેમકે... જોકે ઇન્દ્ર, શક્ર આદિ શબ્દો ઈન્દ્રત્વ, શક્રત્વ આદિ પર્યાયવિશિષ્ટ અર્થના વાચકો છે. માત્ર પર્યાયના વાચક નથી. તો પણ સમભિરૂઢનય દ્રવ્યનો વાચક ગૌણ હોવાથી, તેની ઉપેક્ષા કરીને પર્યાયના વાચકને પ્રધાનપણે સ્વીકારતો... ‘ઇન્દ્રાદિ શબ્દો પ્રતિપર્યાયને જણાવનારા હોવાથી ભિન્ન-ભિન્ન અર્થના વાચક છે.’ આ પ્રમાણે સમભિરૂઢનય માને છે.
અર્થને જણાવના૨ સમભિરૂઢનય છે. પર્યાયવાચક (સમાનાર્થક) શબ્દો હોય તો પણ તે તે શબ્દના
Page #538
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुचय, भाग-२, परिशिष्ट - ९, वेदांतदर्शन
९११
અર્થની ભિન્નતાને જણાવનાર સમભિરૂઢનય છે. જેમકે ઘટ, કલશ, કુંભ આદિ સમાનાર્થકભેદથી અર્થ પણ ભિન્ન છે. એમ સમભિરૂઢનય જણાવે છે.
(શબ્દનય અનેકપર્યાયના ભેદમાં પણ અર્થનો અભેદ સ્વીકારે છે. સમભિરૂઢનય પર્યાયભેદમાં અર્થભેદ સ્વીકારે છે. - આ બંને વચ્ચે આટલી વિશેષતા છે.)
કહેવાનો આશય એ છે કે શબ્દ પ્રમાણે વ્યુત્પત્તિ અર્થને જોડે તે સમભિરૂઢનય. જેમકે ભગવાન, સર્વજ્ઞ, તીર્થકર આદિ પર્યાયવાચક શબ્દો તીર્થકર માટે પ્રયોજાયેલા હોય, તોપણ તે દરેકના અર્થને ભિન્ન બતાવનાર સમભિરૂઢનય છે. * એવંભૂતનાનું સ્વરૂપ :
शब्दानां स्वप्रवृत्तिनिमित्तभूतक्रियाऽऽविष्टमर्थं वाच्यत्वेनाभ्युपगच्छन्नेवंभूतः ।।७-४० ।। શબ્દપ્રવૃત્તિમાં નિમિત્તભૂત જે ક્રિયાવિશિષ્ટ અર્થ છે, તેને જે વાચ્યપણે સ્વીકારે છે. અને ક્રિયારહિત વસ્તુની ઉપેક્ષા કરે છે, તે એવંભૂતનય કહેવાય છે.
શબ્દ અને અર્થને જણાવનાર એવંભૂતનય છે. શબ્દની વ્યુત્પત્તિના અર્થથી સંગત જ અર્થને વસ્તુ તરીકે જણાવવા માટે એવંભૂતનય છે. પાણીથી ભરેલા ઘડાને જ ઘડો છે, એમ એવંભૂતનય કહે છે.
કહેવાનો આશય એ છે કે ક્રિયાયુક્ત વસ્તુને જ વસ્તુ માને તે એવભૂતનય. જેમકે જે સમયે ભગવાન તીર્થસ્થાપના કરતા હોય, તે સમયે જ ભગવાનને તીર્થકર કહેવા તે.
(એવંભૂતનય ઇન્દનાદિ ક્રિયાથી પરિણત અર્થને જ, તે ક્રિયાકાળે ઇન્દ્રાદિ શબ્દના વાચ્ય કહે છે. પરંતુ સમભિરૂઢનય ઇન્દનાદિ ક્રિયા વિદ્યમાન હોય કે ન હોય, તો પણ ઇન્દ્રાદિ શબ્દના વાચ્ય તરીકે સ્વીકારે છે. બંને વચ્ચે આટલો તફાવત છે.) શબ્દનય, સમભિરૂઢ અને એવંભૂતનય, આ ત્રણનયો શબ્દગ્રાહી છે. શબ્દનયમાં શબ્દની, સમભિરૂઢનયમાં વ્યુત્પત્તિની અને એવંભૂતમયમાં ક્રિયાની મુખ્યતા હોય છે.
સામાન્યતઃ નૈગમનય ઉપચારને માને છે. સંગ્રહનય સદ્દઅંશને માને છે. વ્યવહારનય વિશેષને માને છે. ઋજુસૂત્રનય આખા વર્તમાનકાળને માને છે. શબ્દનય સમાનાર્થી શબ્દને માને છે. સમભિરૂઢનય વ્યુત્પત્તિસહિત અર્થને માને છે અને એવંભૂતનય ક્રિયાપરિણત અર્થને માને છે.
આ સાતનયોમાં નૈગમાદિ ત્રણનયો દ્રવ્યની પ્રધાનતાવાળા હોવાથી દ્રવ્યાર્થિકનય કહેવાય છે. શબ્દાદિ ચારનો પર્યાયની પ્રધાનતાવાળા હોવાથી પર્યાયાર્થિકનય કહેવાય છે.
- બે ધમમાં, બે ધર્મમાં અને ધર્મ-ધર્મીમાં એકાંતે ભેદ માને તે નગમાભાસ. - દ્રવ્યત્યાદિ સામાન્યધર્મનો સ્વીકાર કરીને વિશેષ ધર્મોનો અપલાપ કરે તે સંગ્રહાભાસ.
- જે અભિપ્રાયવિશેષ દ્રવ્ય અને પર્યાયના વિભાગને અપારમાર્થિક = કાલ્પનિક માને તે વ્યવહારાભાસ. જેમકે ચાર્વાકદર્શન. ચાર્વાકદર્શન વસ્તુને દ્રવ્યપર્યાયાત્મક સ્વીકારતો નથી. તેના મતે
Page #539
--------------------------------------------------------------------------
________________
९१२
षड्दर्शन समुछय, भाग - २, परिशिष्ट - ९, वेदांतदर्शन
આંખ દ્વારા સામે દેખાય છે તે જ વાસ્તવિક છે. તેનાથી અતિરિક્ત દ્રવ્યપર્યાયનો વિભાગ કાલ્પનિક છે.
- જે પર્યાયોનો સ્વીકાર કરીને સર્વથા દ્રવ્યનો અપલાપ કરનાર અભિપ્રાયવિશેષ છે, તે ઋજુસૂત્રાભાસ.
જેમકે બૌદ્ધદર્શન.બૌદ્ધદર્શન પ્રતિક્ષણ નાશ પામતા પર્યાયોને જ પારમાર્થિક માને છે. પ્રત્યભિજ્ઞાદિ પ્રમાણથી સિદ્ધ ત્રિકાલસ્થાયી પર્યાયોના આધારભૂત દ્રવ્યનો સ્વીકાર કરતો નથી.
- જે અભિપ્રાયવિશેષ કાલાદિના ભેદથી શબ્દના અર્થના ભેદનું જ સમર્થન કરે, પરંતુ દ્રવ્યરૂપે અભેદનો સર્વથા તિરસ્કાર કરે તે શબ્દનયાભાસા.
- જે અભિપ્રાયવિશેષ પર્યાયવાચક શબ્દોના અભિધેય =વાનું નાનાપણું જ સ્વીકાર કરે અને તેઓના એકાર્ય-અભિધેયત્વનો સર્વથા અપલાપ કરે તે સમભિરૂઢાભાસ.
- જે અભિપ્રાયવિશેષ શબ્દોના ક્રિયાવિશિષ્ટ જ અર્થને વાચ્ય તરીકે સ્વીકારે છે. પરંતુ ક્રિયારહિત અર્થને વાચ્ય તરીકે સર્વથા નિરાકરણ કરે છે, તે એવંભૂતાભાસ.
[ન્યાયદર્શન અને વૈશેષિકદર્શન નૈગમનયની માન્યતા ધરાવે છે. • વેદાંતદર્શન અને સાંખ્યદર્શન સંગ્રહનયની માન્યતા ધરાવે છે.
નાસ્તિકદર્શન વ્યવહારનયની માન્યતા ધરાવે છે ૦ બૌદ્ધદર્શન ઋજુસૂત્રનયની માન્યતા ધરાવે છે. પરંતુ તેઓ બીજા નયનો અપલાપ કરતા હોવાથી નયાભાસ - દુર્નયરૂપ થાય છે. માટે એકાંતદર્શન કહેવાય છે. અર્થાત્ મિથ્યાદર્શન કહેવાય છે.].
==
=
Page #540
--------------------------------------------------------------------------
________________
षड्दर्शन समुशय, भाग - २, परिशिष्ट - १०, वेदांतदर्शन
९१३
7 પરિશિષ્ટ - ૧૦ /
: સપ્તભંગીનું સ્વરૂપ
(આધાર પ્રમાણનયતત્તાલોક) (અહીં પૂ. વાદિદેવસૂરિવિરચિત સૂત્રબદ્ધ પ્રમાણનયતત્તાલોકગ્રંથના
ચોથા પરિચ્છેદના કેટલાક સૂત્રો લઈને સપ્તભંગીનું વર્ણન કરીશું.) एकत्र वस्तुन्येकैकधर्मपर्यनुयोगवशादविरोधेन व्यस्तयोः समस्तयोश्च विधि-निषेधयोः कल्पनया स्यात्काराङ्कितः सप्तधा वाक्प्रयोगः सप्तभङ्गी ।। ४-१४।।
- જીવાદિ વસ્તુમાં એક-એક સત્ત્વાદિધર્મના પ્રશ્નના વશથી પ્રત્યક્ષાદિ પ્રમાણોની બાધાના પરિહારવડે અલગ-અલગ કે એકસાથે વિધિ-નિષેધની પર્યાલોચના કરીને “ચા” શબ્દથી લાંછિત સાતપ્રકાર દ્વારા જે વચનપ્રયોગ કરાય છે, તે સપ્તભંગી જાણવી.
કહેવાનો આશય એ છે કે જીવ-અજીવ આદિ સર્વવસ્તુઓ અનંતધર્માત્મક છે. તેમાંથી એક-એક ધર્મને અવલંબીને સાત પ્રકારના પ્રશ્નો દ્વારા સાતપ્રકારના વાક્યપ્રયોગો પ્રવર્તે છે.
ઉદ્દેશ-વિધેયાત્મક વાક્ય હોય છે. એ પ્રમાણે કોઈક વસ્તુમાંના કોઈક ધર્મને અવલંબીને ઉદ્દેશવિધેયાત્મક સાતપ્રકારનો જ વચનપ્રયોગ પ્રવર્તે છે. અધિક કે ન્યૂન નહિ. જેમકે. ઘટમાં અસ્તિત્વધર્મનું અવલંબન કરીને “ચાલફ્લેવ ઘટ:”, “ચત્રાત્યેવ પટ:', “ચાતિ નતિ વ ઘટઃ',
‘स्यादवक्तव्य एव घटः', 'स्यादस्ति चावक्तव्यश्च घटः' 'स्यान्नास्ति चावक्तव्यश्च घटः', 'स्यादस्ति નતિ વાવવત્તવ્ય પર:' આ પ્રમાણે સાત ભાંગાઓ પ્રવર્તે છે.
અહીં પ્રશ્ન થાય કે સાત જ ભાંગા શા માટે પડે છે ? તેનો ઉત્તર એ છે કે... પ્રશ્નકર્તાની સાતપ્રકારની જિજ્ઞાસાના કારણે પ્રશ્નો સાતપ્રકારના જ હોય છે. સાતપ્રકારની જિજ્ઞાસા સાતપ્રકારના સંશયથી ઉત્પન્ન થાય છે. અને સંદેહ(સંશય)ના વિષયભૂત કથચિંતું અસ્તિત્વ' આદિ ધર્મો સાતપ્રકારના હોવાથી સંશય પણ સાત પ્રકારનો છે. જેમકે – “કથંચિત્ અસ્તિત્વ', “કથંચિત્ નાસ્તિત્વ', “કથંચિત્ ક્રમાર્પિત ઉભયત્વ', “કથંચિત્ અવક્તવ્ય”, “કથંચિત્ અસ્તિત્વ વિશિષ્ટ-અવક્તવ્ય',
કથંચિત્ નાસ્તિત્વ વિશિષ્ટ-અવકતવ્ય”, “કથંચિત્ ક્રમાર્ષિત- ઉભયવિશિષ્ટ-અવક્તવ્ય.' આ સપ્તભંગીના બે પ્રકાર છે. (૧) પ્રમાણસપ્તભંગી, (૨) નયસપ્તભંગી.
જે સપ્તભંગીમાં પ્રત્યેક ભંગ સકલાદેશના સ્વભાવવાળો હોય તે પ્રમાણસપ્તભંગી. જેમાં પ્રત્યેક ભંગ વિકલાદેશસ્વભાવવાળો હોય તે નયસપ્તભંગી.
એકધર્મને પ્રધાન કરવા વડે અભેદવૃત્તિથી કે અભેદ ઉપચારથી તસ્વરૂપ સમસ્તધર્માત્મક વસ્તુ વિષયક બોધજનક વાક્યને સકલાદેશ કહેવાય છે.
Page #541
--------------------------------------------------------------------------
________________
९१४
षड्दर्शन समुछय, भाग- २, परिशिष्ट - १०, वेदांतदर्शन
અભેદવૃત્તિ કે અભેદ ઉપચારનો આશ્રય કર્યા વિના એકધર્માત્મક વસ્તુ વિષયક બોધજનક વાક્યને વિકલાદેશ કહેવાય છે. * પ્રથમભંગઃ
तद्यथा - स्यादस्त्येव सर्वमिति विधिकल्पनया प्रथमो भङ्गः ।। ४-१५।। - વિધિની કલ્પનાથી ‘ ફ્લેવ સર્વમ્' - એ પ્રમાણે (જે વાક્ય પ્રયોગ થાય છે, તે પ્રથમભંગ છે.
સમજૂતી : અહીં ' - પદ અનેકાંતને જણાવનાર છે. જો ‘સત્યેવ સર્વ પાદિ' - આવો વાક્યપ્રયોગ કરવામાં આવે તો સ્વરૂપથી અસ્તિત્વની જેમ પરરૂપથી પણ અસ્તિત્વ પ્રાપ્ત થશે. તે આપત્તિના નિરાકરણ માટે પ્રથમભાંગામાં ‘ચા' - પદ મૂકેલ છે. તેનાથી ચા = કથંચિત્ સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી કુંભ છે અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ અને પરભાવથી કુંભ નથી – એ પ્રમાણે અર્થ પ્રાપ્ત થાય છે. જેમકે દ્રવ્યત: કુંભ પાર્થિવત્વેન વિદ્યમાન છે, જલવાદિત્યેન અવિદ્યમાન છે. દેશત: કુંભા પાટલિપુત્રત્વેન વિદ્યમાન છે, કાન્યકુબ્ધત્વેન અવિદ્યમાન છે. કાલત: વસંતઋતુની અપેક્ષાએ વિદ્યમાન છે, શિશિરઋતુની અપેક્ષાએ અવિદ્યમાન છે. ભાવત: શ્યામરૂપની અપેક્ષાએ વિદ્યમાન છે, રક્તરૂપની અપેક્ષાએ અસત્ છે. * દ્વિતીયભંગ :
स्यानास्त्येव सर्वमिति निषेधकल्पनया द्वतीयः ।। ४-१६।। - નિષેધની કલ્પનાથી “અન્નીચેવ સર્વમ્' - એ પ્રમાણે (જે વાક્યપ્રયોગ થાય છે, તે) દ્વિતીયભંગ છે. અર્થાત્ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી કુંભાદિ કથંચિત્ અવિદ્યમાન જ છે - ઇત્યાકારક નિષેધની કલ્પનાથી દ્વિતીયભંગ બને છે. * તૃતીયભંગ:
स्यादस्त्येव नास्त्येवेति क्रमतो विधि-निषेधकल्पनया तृतीयः ।। ४-१७।। - ક્રમથી વિધિ-નિષેધની કલ્પના દ્વારા “દિત્યેવ નાચેવ'- ઇત્યાકારક (જે વાક્યપ્રયોગ થાય છે.) તે તૃતીયભંગ છે. અર્થાતુ જ્યારે વસ્તુગત અસ્તિત્વ-નાસ્તિત્વરૂપ ધર્મ ક્રમથી વિવક્ષિત થાય છે, ત્યારે ‘ચાવ ચાત્રાયૅવ' - આ પ્રમાણે તૃતીયભંગ બને છે. * ચતુર્થભંગ:
स्यादवक्तव्यमेवेति युगपद्विधि-निषेधकल्पनया चतुर्थः ।। ४-१८।। - યુગપતું વિધિ-નિષેધની કલ્પના વડે “ચાવવત્તવ્યમ્' - ઇત્યાકારક ચતુર્થભંગ થાય છે. અર્થાત્ જ્યારે અસ્તિત્વ - નાસ્તિત્વરૂપ ઉભયધર્મ યુગપ પ્રધાનભાવથી વિવલિત થાય, ત્યારે તાદશ યુગપતું ઉભયધર્મોના બોધકશબ્દનો અભાવ હોવાથી ‘સાવચમ્' રૂપ ચતુર્થભંગ બને છે.
Page #542
--------------------------------------------------------------------------
________________
પદ્દર્શન સમુશ્ચય, માળ - ૨, પરિશિષ્ટ - ૨૦, वेदांतदर्शन
* પાંચમો ભાંગો :
-
स्यादस्त्येव स्यादवक्तव्यमेवेति विधिकल्पनया युगपद्विधि-निषेधकल्पनया च पञ्चमः । । ४ -१९ ।। - વિધિકલ્પના અને યુગપત્ વિધિ-નિષેધકલ્પનાથી ‘સ્થાવત્યેવ સ્થાવવવ્યમ્' – ઇત્યાકા૨ક પાંચમો ભાંગો બને છે. અર્થાત્ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ, આ ચારની અપેક્ષાથી વસ્તુ વિદ્યમાન હોવા છતાં પણ અસ્તિત્વ-નાસ્તિત્વ ઉભયધર્મ દ્વારા યુગપત્ કથન ક૨વા માટે સર્વવસ્તુઓ શક્ય નથી. તેથી ‘સ્વાસ્તિત્વવિશિષ્ટસ્યાવક્તવ્યમ્' રૂપ પાંચમો ભાંગો બને છે.
* છઠ્ઠો ભાંગો :
स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति निषेधकल्पनया, યુર્વાધિ-નિષેધ૫નયા = ૧૪: ||૪-૨૦||
९१५
નિષેધની કલ્પનાથી તથા યુગપત્ વિધિ-નિષેધની કલ્પનાથી ‘યાત્રાત્યેવ ાવવક્તવ્યમ્' – રૂપ છઠ્ઠો ભાંગો બને છે. અર્થાત્ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલભાવની અપેક્ષાથી વસ્તુ અવિદ્યમાન હોવા છતાં પણ અસ્તિત્વ-નાસ્તિત્વ ઉભયધર્મ દ્વારા સર્વવસ્તુ યુગપત્ કથન કરવા માટે શક્ય નથી. તેથી ‘સ્વાન્નાસ્તિત્વિિશદસ્યાવòવ્યમ્' - રૂપ છઠ્ઠો ભાંગો બને છે.
* સાતમો ભાંગો :
स्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति क्रमतो
વિધિ-નિષેધત્ત્વનયા, યુાદિધિ-નિષેધ૫નયા હૈં સપ્તમ કૃતિ ।।૪-૨૧||
– ક્રમથી વિધિ-નિષેધની કલ્પના તથા યુગપત્ વિધિ-નિષેધની કલ્પનાથી ‘સ્થાવસ્યેવ સ્વાન્નાસ્ત્યવ સ્થાવવવ્યમ્' રૂપ સાતમો ભાંગો બને છે. અર્થાત્ ક્રમથી સ્વદ્રવ્યાદિ ચારની અપેક્ષાથી વસ્તુ વિદ્યમાન હોવા છતાં પણ તથા ક્રમથી પરદ્રવ્યાદિ ચારની અપેક્ષાથી વસ્તુ અવિદ્યમાન હોવા છતાં પણ યુગપત્ અસ્તિત્વ-નાસ્તિત્વ ઉભયધર્મ દ્વારા કથન કરવા માટે સર્વવસ્તુઓ શક્ય બનતી નથી. તેથી
‘સ્થાવત્યેવ સ્યાત્રાÒવ સ્વાવવવ્યમ્' - રૂપ સાતમો ભાંગો બને છે. આ વિષયમાં વિશેષ જિજ્ઞાસુઓએ અન્ય ગ્રંથોનું અવગાહન ક૨વું.
=X=
Page #543
--------------------------------------------------------------------------
Page #544
--------------------------------------------------------------------------
________________ પૂ.આ.શ્રી વિજય ટામચંદ્રશૂટિ #ed પ્રાકૃત ગ્રંથમાળા વાગj - III||S in 8802998 (620) BipulS : સ0માણે પ્રકાશનr ISBN - 81 - 87163 - 64.x