Page #1
--------------------------------------------------------------------------
________________
બી
શાંતસુધારસ સંક્ષેપ
( સાળ ભાવના )
ગુરુબીજી લાભથીજી
R[
શા. કુંવરજી આણ ૬૦
તાવન આજે
Page #2
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયવિરચિત શાંતસુધારસ સંક્ષેપ
( ૧૬ ભરવા
- જનભાઈ મોતીચંદ ગિરધરલે ફસાતી વામી નિધ પ્રસારક સભાએ છપાવેલા આ ગ્રંથના બે વિભાગમાંથી સંક્ષિપ્ત કરીને સાધ્વીજી લાભશ્રીજીની પ્રેરણાથી
છપાવી પ્રસિદ્ધ કરનાર શાહ કુંવરજી આણંદજી
ભાવનગર
વિજયશીલચંદ્રસૂરિ ગ્રંથ સંગ્રહ વીર સં. ૨૪૬૫] ::
સ. ૧૯૮૫
કિંમત માત્ર આઠ આના
–
સહાયકને તેમજ અન્ય સાધુસાધ્વી તથા સંસ્થાઓને
રોગ્ય પ્રમાણમાં ભેટ આપવાની છે.
મુદ્રક-શાહ ગુલાબચંદ લલુભાઈ, શ્રી મહેદય પ્રીન્ટીંગ પ્રેસ-ભાવનગર.
Page #3
--------------------------------------------------------------------------
________________
ઉ. વિનયવિજયજીકૃત પદ
( રાગ કાપી )
કિસકે ચેલે કિસકે પુત્ત, આતમરામ અકિલા અવધૂત, છઉ જાનલે. અહા મેરે જ્ઞાનીકા ઘર સૂત્ત જીઉ જાનલે, દિલ માનલે. ૧. આપ સવારથ મિલિયા અનેક, આયે ઇકેલા જાવેગા એક. જીૐ૦ ૨. મઢી ગિરદકી કે ગુમાન, આજ કે કાલ ગિરેગીર નિદાન,જી૦ ૩. તિસના પાવડલી બરજોર, બાબુ કાહેકુ સાચા ન ગેાર. જી૬૦ ૪. આગિપ અંગીઠી નાવેગી સાથ, નાથ ચલેગે ખાલી હાથ. જી૬૦ ૫. આશા ઝેલી પત્તર લેાભ, વિષય શિક્ષા ભરી નાયા થાભ. જી૬૦ ૬. કરમકી કથા ડારા દૂર, વિનય વિરાજે સુખ ભરપૂર. જીઉ જાનલે. ૭.
૧ માટીની મઢી—આ શરીર. ૨ પડી જશે-નાશ પામશે. ૩ તૃષ્ણા. ૪ મેાટા જોરવાળી. ૫ આગળ ચાલતી અગ્નિ. હું આશારૂપ ઝાળી, લાલરૂપ પાત્ર તે વિષયરૂપ ભિક્ષા.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
આ શાંત સુધારસ ગ્રંથ ખરેખરા ગુણનિષ્પન્ન નામવાળો છે અને ભવ્યજનોના અંતઃકરણમાં અમૃતની વૃષ્ટિ કરીને તેને નવપલ્લવ બનાવે તેવું છે. આ ગ્રંથમાં કર્તા શ્રીમદ્દ વિનયવિજયજી ઉપાધ્યાય છે, કે જેઓ જેનસમુદાયમાં પર્યુષણ પર્વમાં સર્વત્ર વંચાતી તેમની કરેલી કલ્પસૂત્ર ઉપરની સુબોધિકા ટીકાના રચનાર હોવાથી સુપ્રસિદ્ધ છે. એઓ સાહેબ શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન ઉપરથી અલ્પમતિ જીવોના હિતને માટે હેમલઘુપ્રક્રિયા( વ્યાકરણ)ના રચનારા છે અને તેની ઉપર તેમણે પોતે જ ૩૫૦૦૦ લેપ્રમાણુ ટીકા રચેલી છે. એ ઉપાધ્યાય અપૂર્વ વિદ્વત્તા ધરાવનારા હતા, ત્યારે અનુગમાં પ્રવીણ હતા, તેમની દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયેગમ: પ્રવીણતા લોકપ્રકાશ નામને તેમનો કરેલો ગ્રંથ બતાવી આપે છે. એ ગ્રંથ પણ ૨૦૦૦૦ લેકપ્રમાણ અનુષ્ટ્રપ વૃત્તમાં બનાવેલ છે. આ શાંતસુધારસ ગ્રંથમાં અનિત્યાદિક બાર અને મિથ્યાદિક ચાર મળી ૧૬ ભાવનાના ૧૬ પ્રકાશ (પ્રસ્તાવ) છે, તે દરેક જુદી જુદી ઢાળમાં (દેશી રાગમાં) બનાવેલા છે. સંસ્કૃત ભાષામાં એવી ઢાળબંધ રચના કરવી અને તેમાં સંધિ, વિભક્તિ, પ્રત્યય કે સમાસાદિકને પણ દોષ આવવા ન દેવ એ તેમના સંસ્કૃત ભાષાના પૂર્ણ પરિસાનને બતાવી આપે છે, પરંતુ સંસ્કૃત ભાષામાં વ્યાકરણ બનાવનાર અને તેની ઉપર પજ્ઞ ૩૫૦૦૦ કપ્રમાણ ટીકા બનાવનારને એ ભાષા ઉપર એ પ્રબળ કાબૂ હેવાનું સંભવિત જ છે. આ દેશી રાગરાગણીવાળો જૈનસાહિત્યમાં આ એક જ ગ્રંથ છે.
આ ગ્રંથ સંવત ૧૭૨૩ માં ખંભાત પાસે આવેલા ગાંધાર નગરમાં શ્રી વિજયપ્રભસૂરિના શાસનમાં કર્તાએ રચેલો છે. ન્યાયશાસ્ત્રવિશારદ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજના એઓ સમકાલીન
Page #5
--------------------------------------------------------------------------
________________
હતા. બહુધા સાથે રહીને જ એમણે વિદ્યાભ્યાસ કરેલ છે. કાશી જઈને વિદ્યાભ્યાસ કરવામાં પણ એ સાથે જ હતા. તેઓ સિદ્ધચક્રના માહામ્યસૂચક શ્રીપાળરાજાને રાસ બનાવતાં અપૂર્ણ સ્થિતિમાં રાખીને કાળધર્મ પામ્યા છે. એ રાસ પાછળથી સંકેતાનુસાર ઉ. શ્રી યશોવિજયજી મહારાજે પૂર્ણ કરેલ છે. ઉપર સૂચવન કરાયેલા ગ્રંથો ઉપરાંત બીજી તેઓ સાહેબની કૃતિઓ હેવાને સંભવ છે, પરંતુ તે અમારા જાણવામાં ન હોવાથી અત્રે તેને ઉલ્લેખ કરી શકતા નથી. ગ્રંથકારે ગ્રંથાંતે પ્રશસ્તિ લખેલી હેવાથી તેમની પટ્ટપરંપરા સંબંધી અત્રે વિશેષ લખવાપણું રહેતું નથી. વધારે જાણવા ઇચ્છનારે શાંતસુધારસના વિભાગ બીજામાં ભાઈ મેતીચંદે એ મહાપુરુષનું ચરિત્ર દેઢસો પૃષ્ઠમાં આપ્યું છે તે વાંચવું. પાંચ મહાવ્રતોની પચીશ ભાવનાઓ શ્રી આચારાંગ સૂત્ર પ્રમુખમાં કહેલી છે. એવી રીતે અનેક ઉત્તમ શાસ્ત્રોને પવિત્ર આશય લઈ શ્રીમાન વિનયવિજયજી મહારાજાએ આ શાંતસુધારસ ગ્રંથમાં સેળ ભાવનાઓ સેળ પ્રકાશવડે નિરૂપી છે.
ઉક્ત સંપૂર્ણ ગ્રંથ સંસ્કૃત પદ્યબદ્ધ હોવાથી સ્વપર હિતને અર્થે અમે સરળ ગુજરાતી ભાષાંતર સાથે છપાવેલ છે કે જેથી એ ભાવનાના પ્રબોધને ઈચ્છનારા અન્ય ભવ્યજનો પણ તેનો લાભ લેવા ભાગ્યશાળી બની શકે. જે શુભ આશયથી આ કાર્ય કરવામાં આવ્યું છે તે શુભાશય સત્વર સિદ્ધ થાઓ.
આ ભાષાંતર ભાઈ મોતીચંદ ગિરધરલાલે સદરહુ ગ્રંથ ઉપર લખેલા અતિ વિસ્તૃત વિવેચન ઉપરથી સંક્ષિપ્ત કરીને ગુણીજી લાભશ્રીજીએ શાસ્ત્રી જેઠાલાલ પાસે લખાવ્યું છે. તેમાં એ ગ્રંથને પ્રથમના લોકોના તેમજ ગેયાષ્ટકના લોકોના પ્રતિક અન્ડયાનુસાર કેસમાં લખીને તેના અર્થો લખ્યા છે કે જેથી સંસ્કૃત શબ્દોના અર્થો જાણવા સહેલા થઈ પડે. ત્યારપછી તેનો સારાંશ આપ્યો છે કે જે વાંચવાથી ભાવાર્થ સમજવાની ઇચ્છાવાળાને પણ બહુ ઉપયોગી થાય તેમ છે. પ્રાંતે ૧૬ ભાવનાને સાર આપવામાં આવ્યો છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે સદરહુ ગ્રંથ પૂર્ણ થયા બાદ શ્રી મણિચંદ્ર મુનિની રચેલી અધ્યાત્મરસથી પરિપૂર્ણ પાંચ સજઝાયો અર્થ સાથે આપી છે, અને ત્યારપછી બીજા પાંચ પડ્યો પણ બહુ ઉપયોગી અર્થ સાથે આપ્યા છે.
આ બુકનું મેટર તૈયાર થયા પછી તપાસીને છાપવા આપવામાં તેમજ પ્રફ વિગેરે તપાસવામાં અને સુધારો વધારો કરવામાં તથા પ્રાંતે આપેલા દશ પદ્યોના અર્થ લખવામાં મેં બની શકતો પ્રયાસ કર્યો છે. તે અર્થ લખવામાં છદ્મસ્થપણાને લઈને જે ખળની થઈ હોય તેને માટે સુત્ત જનોની ક્ષમા યાચું છું અને મને લખી મોકલવા પ્રાર્થના કરું છું.
શાંતસુધારસ ગ્રંથ એવો અપૂર્વ છે કે તેને માટે જેટલી પ્રશંસા લખીએ તેટલી થેડી છે. એમાં નામ પ્રમાણેના જ ગુણ છે અને લક્ષ પૂર્વક વાંચનાર અવશ્ય ઉપશમભાવને પામે એ સંભવ છે. આ ગ્રંથ ઉપર ૫. ગંભીરવિજયજી મહારાજે ટીકા રચેલી છે અને તે છપાયેલી પણ છે.
આ બુક છપાવવામાં ગુરુણીજી લાભશ્રીજીના સદુપદેશથી જે જે શ્રાવિકાઓએ આર્થિક સહાય આપી છે તેનું લિસ્ટ પણ આ સાથે આપવામાં આવ્યું છે. તે સહાયકોનો આભાર માનીએ છીએ.
આ પ્રસંગે ગુરુજી લાભશ્રીજી પિતાના પરમોપગારી ગુસણુજી ગુલાબશ્રીજી વિગેરેનું પણ સમરણ કરે છે અને એમના પ્રસાદથી જ પોતે આ શુભ પ્રયાસ કરી શક્યા છે એમ માની તેમનો અંતઃકરણથી આભાર માને છે.
સં. ૧૯૯૫ માર્ગશીર્ષ શુદિ ૧૧
કુંવરજી આણંદજી
. ભાવનગર.
Page #7
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
પ્રારંભના લોક. ગેયાષ્ટકના બ્લેક. પૃષ્ઠ. ૧ મંગળાચરણ ૨ પહેલી અનિત્ય ભાવના ૩ બીજી અશરણ ભાવના
- ૧૯ ૪ ત્રીજી સંસાર ભાવના ૫ ચેથી એકત્વ ભાવના ૬ પાંચમી અન્યત્વ ભાવના ૭ છઠ્ઠી અશુચિ ભાવના ૮ સાતમી આશ્રવ ભાવના ૯ આઠમી સંવર ભાવના ૧૦ નવમી નિર્જરા ભાવના ૧૧ દશમી ધર્મ ભાવના
. ૧૦૪ ૧૨ અગ્યારમી લેકસ્વરૂપ ભાવના ૭
.. ૧૧૭ ૧૩ બારમી બાધિદુર્લભ ભાવના ૭ ૧૪ તેરમી મૈત્રી ભાવના ૧૫ ચૌદમી પ્રમોદ ભાવના ૮ ૧૬ પંદરમી કરણું ભાવના ૭
.. ૧૭૨ ૧૭ સોળમી મધ્યસ્થ ભાવના પ ૧૮ પ્રશતિના ક .
૧૦૬ ૧૨૮=૧૩૪ ૧૯ સેળે ભાવનાને સારાંશ .. ૨૦ મુનિ શ્રી મણિચંદ્રજીકૃત આત્મસ્વરૂપ સઝાય પાંચ-સાથે ૨૦૫ ૨૧ ઉ વિનયવિજયજીકૃત પદ-સાથે ... ૨૨ શ્રી અજરાપાર્શ્વજિન સ્તવન
૨૨૧ ૨૩ શ્રી ગાતમગણધરનું રતવન દીવાળીના દેવમાંથી–સાથે ૨૪ દીવાળીના દેવમાંથી છેલ્લી સઝાય-સાથે
૨૨૫ ૨૫ બીજ તિથિની સઝાય-સાથે
. ૧૪૪
• ૧૫૬
૧૮૫
૧૯૬ .
૨૧૮
૨૨ ૩.
A, ૨૨૮
Page #8
--------------------------------------------------------------------------
________________
સહાયકના નામા
૧૯૨) ભાવનગર શ્રાવિકા સમુદાય
૩૫) શેઠ પ્રેમચંદ રતનજીની માતુશ્રી ખાઇ મેતી ૧ણા શા. ટાલાલ હીરાચંદ્રુની ધર્મપત્ની ખાઇ પાર્વતી ૧ા શા. વ્રજલાલ છેોટાલાલની ધર્મપત્ની ખાઈ પ્રાન્ન ૧૫) શા. માણેકચંદ ચદની ધર્મપત્ની ખાઈ શાંતા ૧૨) સાધ્વી કમળશ્રીના ઉપદેશથી સુરતની શ્રાવિકાઓ ૧૧) વારા હઠીસધ ઝવેરચંદ્મની વિધવા બાઇ હેમ ૧૧) શેઠ અનેાપચંદ નરશીદાસની ધર્મપત્ની માઇ હેમ ૧૦) મ્હેન પ્રભા ગેારધન
૧૦) શા. હઠીસંઘ જીવણુની વિધવા ખાઇ માકુ ૧૦) એક શ્રાવિકા
૧૦) શા. ખાડીદાસ હેમચંદુની માતુશ્રી ખાઇ દીવાળી ૬ા શા. ભીખાભાઇ ગાંડાલાલની પુત્રી મ્હેન હીરા ૬) શા. મિણલાલ નારણુજીની ધર્મપત્ની માઈ વીજી પામ્હન માંથી અમૃતલાલ
પા શા. અનેાપચંદ જેઠાલાલની ધર્મપત્ની માઈ ચંચળ ૫) શા. કાંતિલાલ વીઠલદાસ
૫) મ્હેન શારદા વીઠલદાસ ૫) શા. ગાંડા ભીખા
પા સંઘવી મગનલાલ કુંવરજીની વિધવા ખાઇ પુરી ૫) શા. હરગૈાવિંદ ડાહ્યાભાઇની વિધવા ખાઇ સમરત ૫) શા. જગજીવન મગનલાલની વિદ્યામાઈ સમરત
Page #9
--------------------------------------------------------------------------
________________
८
૫) શા. વીરચંદ જીવરાજની ધર્મપત્ની ખાઈ મિણુ ૫) એન મણિ કન્નુર શેઠ
૫) વારા મૂળચંદ ગારધનની ધર્મ પત્ની ખાઇ દીવાળી પા સાધ્વી જ મુશ્રીના ઉપદેશથી વડવાની શ્રાવિકાએ ૫) વારા અમરચંદ જસરાજની વિધવા બાઇ કુંવર ૫) વારા નાનચંદ કરશનની વિધવા ખાઈ કંકુ તથા દીવાળી ૫) વારા દામમંદર તારાચંદની પુત્રી મ્હેન જયા
૪) મ્હેન જડી પાલા
૮) શા. વાડીલાલ મહેાકમચન્દ્વની વિધવાન્નાઇ હરકાર અમદાવાદ ૭) શા.ત્રીકમલાલ તથા રતિલાલનીમાતુશ્રીખાઈહરકાર પા શા. સેાગીલાલ ન્યાલચંદની વિધવા બાઈ ચપા ૫) સતીયા લાલભાઈ મણિભાઇની માતુશ્રી ખાઇ મણિ ૫) ઝવેરી ભાગીલાલ મેાહનલાલની વિધવા ખાઈ ગંગા ૫) સતીયા લાલભાઈ મણિભાઇની ધર્મ પત્ની ખાઇ વિમળા, ૭) શેઠ પાપઢલાલ ધારશીભાઈની ધર્મ પત્ની બાઇ ઉજમ
..
જામનગર
૫) મ્હેન ગટાખાઇ ભમરીખાઈ. કલકત્તા
""
,,
99
""
Page #10
--------------------------------------------------------------------------
________________
મહોપાધ્યાય શ્રીમાન વિનયવિજયવિરચિત
શાંતસુધારસ ભાવના
(મૂળ તથા અન્વયાર્થ સહિત)
આ સંસારમાં સર્વ આત્મહિતેચ્છુ પ્રાણીઓએ સર્વ દુ:ખનો. નાશ કરવાની ઈચ્છાથી મેક્ષસાધનમાં યત્ન કરવો જોઈએ, મેક્ષના સર્વ સાધનોમાં મનની શાંતિ જ મુખ્ય છે અને તે શાંતિ અનિત્યાદિક શુભ ભાવના ભાવવાથી જ પ્રાપ્ત થાય છે. તેથી આ ભાવનાના અથી જનોએ આ બુકમાં આપેલી ભાવનાઓ ભાવવી. તે ભાવનાઓ પૂર્વપુરુષોએ પ્રકરણાદિકરૂપે રચેલી હોવાથી સુખે ભાવી શકાય છે. આ ગ્રંથના કર્તાએ સ્વપરના ઉપકારને માટે સેળ પ્રકાશવડે શાંતસુધારસ નામનો ગ્રંથ રચે છે. તેમાં પ્રથમ કરવાને ઈચ્છેલા ગ્રંથની નિર્વિન પરિસમાપ્તિને માટે મંગળ કહે છે.
मंगलाचरण
(રાÇવિરતં વૃત્ત૬) नीरॅन्धे भर्वकानने परिगलत्पञ्चाश्रवांभोधरे, नानाकर्मलतावितानगहने मोहान्धकारोऽधुरे। भ्रान्तानामिहं देहिनी हितकृते कारुण्यपुण्यात्मभिस्तीर्थेशैः प्रथिताः सुधारसकिरोर या गिरः पातु वः॥१॥
Page #11
--------------------------------------------------------------------------
________________
( ૨ ) અર્થ –(f૪પચાથવમો) જેમાં પાંચ આશ્રવરૂપ મેઘ વરસ્યા કરે છે, (નાનાવર્માતાપિતાનપદને) જે વિવિધ પ્રકારના કરૂપી લતાના સમૂહવડે ગહન-ગાઢ છે, (મોહાપાપુર) જે મેહરૂપી અંધકારવડે વ્યાપ્ત છે અને તેથી કરીને જે (ન ) છિદ્ર રહિત-ગાઢ છે, એવા (રૂ) આ (મવાનને ) સંસારરૂપી અરણ્યને વિષે (ઝાતાનાં) ભ્રમણ કરતા (દિન) પ્રાણીઓના (હિતર ) હિતને માટે (વહguથામમિ) દયાવડે પવિત્ર આત્માવાળા (તીર્થ ) તીર્થકરોએ (કથિત) કહેલી, (સુધારવાિરઃ) અમૃતરસને ઝરનારી, (ભા) મનેહર (જિક) વાણી (વા) તમોને ( સુ) રક્ષણ કરો. ૧
અહીં આત્માની સાથે કર્મ બંધાવાના કારણભૂત આશ્રવ બેંતાલીશ પ્રકારના છે. અથવા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યેગ-એ પાંચ અથવા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એમ પાંચ પ્રકારના છે એ દ્વારા કર્મ આત્મા સાથે જોડાય છે. ઘણું ખરા પ્રાણીઓ તે સંસારમાં આપણે રખડીએ છીએ એ વાત જાણતા પણ નથી અને જાણે છે તે માનતા નથી. સાચા સુખને ઓળખતા નથી. જરા સુખ જેવો ભાસ થાય તેને સુખ સમજે છે. તેવા ભયંકર સંસારરૂપી વનમાં ભૂલા પડેલા પ્રાણીઓને સ્થિર કરવા માટે અને તેમને આ ભવપ્રપંચમાંથી મુક્ત કરી નિરંતરની શાંતિ મળે એવી સ્થિતિ સમજાવવા માટે આ રચના કરવામાં આવી છે. ૧
ગ્રંથ રચવાનું પ્રયોજન વિગેરે
(ડુતવિન્વિતવૃત્તમ્) स्फुरति चेतसि भावनया विना, न विदुषामपि शान्तसुधारसः। न च सुखं कुशमप्यमुना विनी, जैगति मोहे विषादविषाकुले॥
Page #12
--------------------------------------------------------------------------
________________
( ૩ ) અર્થ –(ભાવના વિના) શુભ ભાવના વિના (વિદુષીમf) વિદ્વાનોના પણ (તરિ) ચિત્તમાં ( રાત સુધારા) શાંતિરૂપ અમૃતનો રસ ( યુતિ ) કુરાયમાન થતો નથી. (૪) અને (કુના વિના) આ શાંતસુધારસ વિના (મોવિપવિષાણુ ) મેહ અને સંતાપરૂપી ઝેરથી ભરેલા (કાતિ) આ સંસારમાં (રામgિ) પણ (સુર્ય) સુખ (ર) નથી. ૨
અહીં શુભ ભાવના કહેવાની છે, તેની સાથે અશુભ ભાવના પણ જાણવી જોઈએ. તે આ પ્રમાણે પાંચ છે-કાંદપ ભાવના–સ્ત્રી વિષયભેગની ઈચ્છા ૧, કેલિબષી ભાવના–કલેશ કરાવનારી ૨, આભિગિકી ભાવના-કજીએ કરાવે તેવી ખટપટવાળી ૩, દાનવી ભાવના–મેહ મત્સરાદિક મનોવિકારવાળી ૪, તથા સંમેહી ભાવના-રાગદ્વેષને વધારનારી છે. આવા ઝેરથી ભરેલા સંસારમાં શાંતસુધારસ પ્રાપ્ત કરવા ઘણે મુશ્કેલ છે. તેના સ્વપ્ન આવવા પણ મુશ્કેલ છે. આ શાંતરસની પ્રાપ્તિ વગર આ દુનિયામાં ખરો રસ કાંઈ નથી. ૨ यदि भवभ्रमखेदपराङ्मुखं, यदि च चित्तमनन्तसुखोन्मुखम् । शृणुत तत् सुधियः! शुभंभावनाभृतरसं मम शान्तसुधारसम् ॥
અર્થ –કુ ) હે બુદ્ધિમાન જ ! () જે (ચિત્ત) તમારું મન (મવસ્ત્રનામુd) સંસારને વિષે ભ્રમણ કરવાના ખેદથી ઉદ્વેગ પામ્યું હોય, (દ્ધિ ૪) અને જે (નાગુણોમુહમ્) અનંત સુખ પ્રાપ્ત કરવાની સન્મુખ થયું હાય (ત) તે (ગુમાવનામૃતf) શુભ ભાવનાઓથી ભરેલા રસવાળા (મ) મારા (રાન્તિલા) શાંતસુધારસ નામના આ ગ્રંથને (જીત) તમે સાંભળો. ૩
અહીં મારે આ ગ્રંથ સાંભળે એમ કહેવાને હેતુ જિજ્ઞાસા જાગૃત
Page #13
--------------------------------------------------------------------------
________________
( ૪ ) કરવાનો છે. મેં આ ગ્રંથમાં શાંતસુધાને રસ ઠાંસી ઠાંસીને ભર્યો છે,
એ રસ જે મેં જાણે કે અનુભવ્યે તે તમારે માટે અહીં સંગ્રહી રાખે છે. ખરી રીતે તે આવા ગ્રંથ સાંભળવા માત્રથી પ્રાણીને ઉદ્ધાર થઈ જતો નથી, પરંતુ ઉદ્ધારની દિશાએ તેને દોરવાને ઉપાય તો આ જ છે. આ પ્રાણી જે આવી ભાવનાઓ સાંભળતો થાય અને જરા અંદર ઊંડે ઉતરે તે પછી એને માર્ગ એને સહેજે જડી આવે. ૩
सुमनसोमनसि श्रुतपावना, निदधता द्वयधिका देश भावनाः। यदिहें रोहति मोहंतिरोहिताद्भुतगतिविदिता समैतालता ॥४॥
અર્થ-(કુમાર) સારા મનવાળા-વિદ્વાન જન (યુતપાવનાર) સાંભળનારના કાનને પવિત્ર કરનાર (વ્રથfધવ રા) બે અધિક દશ એટલે બાર (માવનાર) ભાવનાઓને (મતિ) મનને વિષે (નિધતાં) ધારણ કરે. (ચત્ત) કે જેથી (મોતિરદિતા) મેહવડે આચ્છાદિત થયેલી, (તારા) અદ્દભુત ગતિવાળી અને (વિવિતા) પ્રસિદ્ધ એવી (સમતાઢતા) સમતારૂપી લતા (ફુદ ) આ તમારા મનને વિષે (રોતિ) ઊગી નીકળે. ૪
જેમ ધનવાન માણસ પોતાના ગળામાં અમૂલ્ય મેતીની માળા ધારણ કરે છે તેમ આ ભાવનારૂપ મૈક્તિકમાળા તમારા મનમંદિરમાં ધારણ કરો. હૃદય ઉપર ધારણ કરેલી મેતીની માળા જેનારને સુંદર લાગે છે અને પહેરનારની નજરમાં આખો વખત રહે છે. તેમ જ આ ભાવનારૂપ રત્નમાલિકાને રાખવી જોઈએ. જો તમારે આ સમતાલતાને ઊગાડવી હોય, જે તમારે એનાં ફળ ચાખવાં હોય અને જે તમારે સંસારની સર્વ ગુંચવણને અંત હંમેશને માટે આણ હોય તો હે મહાનુભાવે! તમે આ બાર ભાવનાઓને મનમંદિરમાં બરાબર સ્થાપન કરે. ૪
Page #14
--------------------------------------------------------------------------
________________
( ૫ )
(રથોદ્ધતા વૃત્તમ્) आर्तरौद्रपरिणामपावक-प्लुष्टभावुकविवेकसौष्ठवे । मानसे विषयलोलुपात्मनां, क्वे प्ररोहतितमां शैमाङ्कुरः॥५॥
અર્થ–(માર્સૌરખામ) આર્ત અને રૌદ્ર ધ્યાનના પરિણામરૂપ (વાઈ) અગ્નિવડે બળી ગયું છે (માઘુવિરાઇવે) ભાવનારૂપી વિવેકનું ચાતુર્ય જેનું એવા (વિષયોસુરતમનાં) વિષયમાં લંપટ થયેલા પ્રાણીઓના (માનવે ) મનમાં (રામા ) શમતા અંકુરે (વાવ પ્રતિતમાં ) કયાંથી ઊગે ? ૫
અહીં આર્તધ્યાનના ચાર પ્રકાર છે-ઈષ્ટવિયાગ ૧, અનિષ્ટ સંયેાગ ૨, રોગનિદાન ૩ અને આગામી ચિંતા ૪. ધ્યાન પણ ચાર પ્રકાર છે-હિંસાનુબંધી એટલે જીવના નાશને ૧, મૃષાનુબંધી એટલે જૂઠું બોલવાનાં ૨, ચાયનુબંધી એટલે ચોરી કરવાને ૩ અને પરિગ્રહાનુબંધી એટલે લોભથી તૃષ્ણ વધારવાને વિચાર કરવો તે. ૪. મન વિકારથી ભરેલું હોય, અને વિવેક બળી ગયો હોય તો પછી એમાં સમતા કયાંથી આવે? ધ્યાનમાં રાખવાનું છે કે આ સર્વ વાત વિદ્વાનોને પણ એક સરખી રીતે લાગુ પડે છે. એ ગમે તેટલું ભણેલ હોય, એણે દ્રવ્યાનુયેગાદિક ગ્રંથ વાંચેલા હોય, જ્ઞાનવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હોય, પણ જે વિષયમાં આસક્ત હોય તો તેના અંતરમાં સમભાવને અંકુરે ઊગતું નથી. પ
( વત્તતિ૮) વૃત્તમ્).. यस्यार्शयं श्रुतकृतातिशयं विवेक
पीयूषवर्षरमणीयरमं श्रर्यन्ते ।
Page #15
--------------------------------------------------------------------------
________________
( ૬ )
सद्भावनाः सुरेलता नै हि तस्य दूरे, लोकोर्त्तरप्रशमसौ ख्यफलप्रसूतिः
॥ ૬॥
અર્થ—— શ્રુત તાતિરાય) શ્રુતજ્ઞાનવડે કરાયેા છે અતિશય જેને એવા અને ( વિલેપીયૂષવર્ષમનીયમ ) વિવેકરૂપી અમૃતવૃષ્ટિવડે મને હર છે શૈાભા જેની એવા ( યસ્ય આરાય ) જેના અંત:કરણને ( સદ્ભાવનાઃ ) સારી ભાવનાએ ( શ્રયન્તે ) આશ્રય કરે છે, ( તસ્ય ) તે પુરુષને (હોોત્તપ્રરામલૌજીપ્રવૃત્તિઃ ) અલૈાકિક પ્રશમ સુખરૂપ ફળને પ્રસવનાર ( પુરતા ) કલ્પલતા ( રે ) દૂર ( TM f ૢ ) નથી. હું
જેનામાં સદ્ભાવના હેાય અને જેના શુદ્ધ આશય અતિશય જ્ઞાનથી વૃદ્ધિ પામેલેા હાય એવા પ્રાણી જે વિવેકામૃતનુ ં આસ્વાદન કરે તેને પ્રશમ સુખની પ્રાપ્તિ દૂર નથી. પ્રશમ સુખ લેાકેાત્તર છે, પૂર્વ અનનુભૂત છે, અને આત્મિક પ્રગતિ વધારી દેનાર છે. એ સુખ પ્રાપ્ત કરવાને આપણા આશય છે. એ પ્રાપ્ત કરવા ચેગ્ય છે એવા નિણૅય છે. એ નિર્ણય શ્રુતજ્ઞાનના અભ્યાસ ઉપર રચાયેલા છે. જ્ઞાન અને વિચારણા ઉપર રચાયેલા નિણ યે બરાબર ટકી શકે છે. એવા સુંદર મનમાં વિવેકની પ્રાપ્તિ થાય છે. ૬
( અનુષ્ટુપ્ ) अनित्यत्वाशरणते, भर्वमेकत्वमन्येताम् ।
૩૧.
अशौचमाॐवं चात्मन् !, संवरं परिभावय ॥ ७ ॥ कर्मणो निर्जरां धर्म-सूक्ततां लोकपद्धतिम् । बोधिदुर्लभतामेता, भावर्यैन् मुच्यसे भवात् ॥ ८ ॥ અ—( આત્મન્ ) હું આત્મા ! ( નિત્યત્વારા ખતે )
Page #16
--------------------------------------------------------------------------
________________
( ૭ ) અનિત્યતા ૧, અશરણુતા ૨, (મ) સંસાર ૩, (પત્ર) એકત્વ ૪, (અન્યતામ) અન્યત્વ ૫, ( વમ્ ) અશોચ ૬, ( શિવમ્ ૪ ) આશ્રવ ૭, અને ( i ) સંવર ૮, ( વર્મળ નિર્મા) કર્મની નિર્જરા ૯, ( ધર્મજૂરતાં ) ધર્મસૂક્તતા ૧૦, (ઢોરપદ્ધતિમ્) લેકપદ્ધતિ ૧૧ અને (વધિદુમતા) બધિદુર્લભતા ૧૨. આ બાર ભાવનાને (રિમાવી) તું વિચાર. (તાર) આ બાર ભાવનાઓને (માવચન) ભાવતે એટલે વિચારતો એ તું ( માત્ર ) સંસારથકી ( મુખ્ય ) મુકત થઈશ. ૭-૮
વિવેચન–અનિત્યતા એટલે સંસારમાં સર્વે પદાર્થો અનિત્ય છે એમ જે ભાવવું તે ૧, અશરણ એટલે સંસારમાં દુઃખનો નાશ કરનાર કેઈ પણ શરણભૂત નથી, એક જૈન ધર્મ જ શરણ થાય તેમ છે એમ જે ભાવવું તે ૨, સંસાર એટલે ચાર ગતિરૂપ સ સારનું સ્વરૂપ ભાવવું તે ૩, એકત્વ એટલે પ્રાણી સંસારમાં એકલો જ આવે છે, એકલો જ જાય છે અને સુખ દુઃખને એકલે જ ભગવે છે એમ ભાવવું તે ૪, અન્યત્વ એટલે આ સંસારમાં શરીરાદિક સર્વ પદાથી આત્માથી અન્ય-જુદા છે એમ ભાવવું તે ૫, અશોચ એટલે આ શરીર અપવિત્ર પદાર્થોથી ભરેલું છે એમ ભાવવું તે ૬, આશ્રવ એટલે આ જીવ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગવડે કર્મોને બાંધે છે એમ જે ભાવવું તે ૭, સંવર એટલે આવતા કર્મોને રોકી રાખવાના માર્ગોનું વિચારવું-ભાવવું તે ૮, કર્મનિર્જરા એટલે પૂર્વે બાંધેલા કર્મોને ભેગવ્યા વિના ખપાવવાના માર્ગને વિચાર કરે તે ૯, ધર્મસૂક્તતા એટલે આત્માનું સ્વરૂપ અને કર્મનું સ્વરૂપ બનેને સંબંધ વિગેરે વિચારો તે ૧૦, લોકપદ્ધતિ એટલે ચંદ રાજલોક સંબંધી વિચાર કરવો તે ૧૧, તથા બાધિદુર્લભતા એટલે ધર્મની સામગ્રી અને સમકિતની
Page #17
--------------------------------------------------------------------------
________________
( ૮ )
પ્રાપ્તિ થવી ઘણી દુર્લભ છે એમ વિચારવું તે ૧૨. ( ૭-૮ ) આ માર ભાવના તથા ધર્મ ધ્યાનને અનુસંધાન કરાવનાર શ્રીજી મૈગ્યાદિ ચાર ભાવનાઓ પણ આ ગ્રંથમાં બહુ સુંદર રીતે બતાવી છે.
પ્રકરણ પ્રથમ ઃ અનિત્ય ભાવના ૧
( પુષ્પિતામારૃત્તમ્ )
૩
पुरवपुरिदं विदालीला - परिचितमप्यतिभङ्गुरं नराणाम् । तदतिभिदुरयौवनाविनीतं, भवति कथं विदुषां महोदयाय ॥९॥
૪
અ—( વિત્ત ) હું વિદ્વાન્ ! ( નાળામ્ ) મનુષ્યાનું (i) આ ( વધુઃ ) શરીર ( અમ્રહીજાપતિf ) મેઘની લીલાના પરિચયવાળું છતાં પણ (અતિમનુä) અત્યંત નાશવંત છે, તેથી ( અવવુઃ ) ખરી રીતે જોતાં તે અશરીર જ છે, એટલે શરીર જ નથી. (અતિમિત્તુ ચૌવનાવિનીત) વળી અતિ ચપળ ચાવનવર્ડ વિનય રહિત–ઉદ્ધત એવું (તત્) તે શરીર (વિદ્યુાં) વિદ્વાનેાના (મTMોર્તે થાય) મેાટા ઉદયને માટે(થ) કેમ (મતિ)થાય ? ન જ થાય. ૯
આ શરીર એટલું બધું ઠેકાણા વગરનું છે અને સાથે એ ક્ષણભંગુર પણ છે. એના નાશ ગમે તે વખતે થઈ જાય, એ અટકી પડે અને પછી તને એકલા કરી મૂકી એસી જાય તેવુ છે. સમજી માણસને એ શરીર લાભકર્તા કેમ નીવડે ? પ્રગતિ કરનાર કેમ થઇ શકે ? એ વાત શેાધી કાઢવી, એમાં જ આ જીવનયાત્રાનું સાફલ્ય છે. શરીર વસ્તુત: શરીર જ નથી. તારું રહેવાનું નથી. જુવાનીની પેઠે. અવિનીત છે. એમાંથી સાર કાઢવાના રસ્તા શેાધી કાઢે તેને! અવતાર ધન્ય છે. ૯
Page #18
--------------------------------------------------------------------------
________________
( ૯ )
( શાહૂઁવિશ્રીહિતમ્ ) आयुर्वार्युतरतरंगतरलं लग्नापदः संपदः, सैर्वेऽपीन्द्रियगोचराश्च चलाः संध्याभ्ररागादिवत् । मित्र स्त्री स्वजनादिसंगमसुखं स्वप्नेन्द्रजालोपमं,
१३ १४
१५
૧૯
૨૦
१७ १८
तत्कि वस्तु भवे भवेदिह मुदामालम्बनं यत्सताम् ॥१०॥
१९
અર્થ આયુ: ) આયુષ્ય ( વાયુતત્તર તરē ) વાયુના અસ્થિર એવા કલ્લોલ જેવું ચ ંચળ છે, ( સંવર્ઃ ) સ્થાવર અને જગમ સર્વ વિભૂતિઓ (જ્ઞાવર્:) આપદાને વળગેલી છે, (આપદાબ્રાળી છે), ( સર્વેપ) સવે પણ (દ્રિયો-શ્ર્વ) પાંચે ઇંદ્રિયાના વિષયા ( સંસ્થામ્રાજ્ઞાતિ ) સવાર સાંજની સંધ્યાના વાદળાના રંગાની જેવા ( દુજા: ) ચંચળ છે, ( મિત્રશ્રીવનનાફિ સંગમનુä ) મિત્ર, સ્ત્રી, સ્વજન વિગેરેના સોંગનુ સુખ ( વર્ષોંદ્વજ્ઞાોપમ ) સ્વપ્ન અને ઇંદ્રજાળની ઉપમાવાળું છે એટલે કે તેના જેવું જ છે. તેથી કરીને ( ૬૪ ) આ ( મવે ) સંસારને વિષે ( સત્ ) તે ( ) કઇ ( વસ્તુ ) વસ્તુ (મવેત્ ) હાય ? ( યત્ ) કે જે વસ્તુ ( લતાં ) પ્રધાન પુરુષાને ( મુદ્દામ્ ) શાશ્વતા સુખનુ ( આર્જવન ) આશ્રયરૂપ હાય ? ૧૦
હે ભવ્ય પ્રાણી ! તુ નેત્ર મીંચીને હૃદયમાં વિચાર કર કે— આ ચરાચર સસ્પેંસારમાં પ્રત્યક્ષ કે પરાક્ષ કઇ વસ્તુ શાશ્વતી છે કે જેથી સત્પુરુષને આનંદ અને શાશ્વત સુખ પ્રાપ્ત થાય ? અર્થાત્ કોઇ પણ નથી. માત્ર જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્ન જ શાશ્વત સુખ આપનાર છે. સર્વે વિભૂતિ ઉપર ભય રહેલ છે, એને મેળવતાં ઉપાધિ, જાળવતાં ઉપાધિ અને જાય ત્યારે કકળાટ. સંપત્તિની સાથે વિપત્તિએ વળગેલી છે, માટે તેના વિચાર કર. ૧૦
Page #19
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) प्रात तरिहावदातरुचयो ये चेतनाचेतना, _ दृष्टा विश्वमनःप्रमोदविधुरा भावाः स्वतः सुन्दराः ।
૧૪
૧૮ तास्तत्रैव दिने विपाकविरसान् हा नश्यतः पश्यत
श्वेतः प्रेतहतं जहाँति नै भवप्रेमानुबन्धं मम ॥११॥ અર્થ– માત ! ) હે બંધુ ! (૬) આ સંસારને વિષે (પ્રતિ ) પ્રભાત સમયે ( ચેતનાનેતના ) ચેતન અને અચેતન એટલે સ્થાવર અને જંગમ એવા ( મા ) પદાર્થો (વાતિય) દેદીપ્યમાન કાંતિવાળા (વિશ્વમનમોવિપુરા:) જગતના મનને હર્ષ આપનારા અને (સ્વત: સુન્દ્રા)
સ્વરૂપથકી સુંદર એટલે મનહર ( 9 ) જોયા છે, ( તવ દિને) તે જ દિવસે (1) ખેદની વાત છે કે (
વિવાર) સ્થિતિના પરિપાકે કરીને નીરસ થયેલા અને ( નશ્યત: ) નાશ પામતા એવા ( તાન) તે પદાર્થોને (ચિત ) જોતાં છતાં (પ્રેતાતં ) લિષ્ટ કર્મરૂપી પિશાચવડે હણાયેલું (અમ) મારું ( રેતા ) ચિત્ત ( માગુબ્ધ ) સંસારના પ્રેમના અનુબંધન ( કદાતિ ) છોડતું નથી. ૧૧
સવારે જે કમળ આનંદ આપે છે તે સાંજે બીડાઈ જતાં આનંદ નથી આપતું. યુવાન બળદ દેડતા હોય ત્યારે જે આનંદ આપે છે તે ઘરડો થાય ત્યારે પાંજરાપોળે મૂકવા યોગ્ય થાય છે, સંપત્તિમાં પુરુષને જે આદરમાન મળે છે તે વિપત્તિમાં મળતું નથી, એને સંસારનો પ્રેમ છોડવો ગમતો નથી, છેડવાની એની વૃત્તિ નથી અને છોડવાના એના માર્ગો નથી, અનિત્ય વસ્તુને ઓળખતે નથી, એની સંસારની આસક્તિને ચિતાર આપે હેય તે એમ જ લાગે કે એને અહીંથી કદી જવાનું જ નથી. ૧૧
Page #20
--------------------------------------------------------------------------
________________
( ૧૧ ). ( 9)
૧૮
G૭.
प्रथम अनित्य भावना । ( તાર હે તાર પ્રભુ મુજ સેવક ભણી-એ ચાલ ) मूढ ! मुहाँसि मुंधा मूढ ! मुंह्यसि मुधा, विभवमर्नुचिंत्य हँदि संपरिवारं ॥ ध्रुवपदम् । कुशशिरसि नीरमिव गलदनिलकंपितं । વિના! જ્ઞાનાદિ કવિતમાર, જૂ૦ | II
અર્થ– મૂઢ!) હે અજ્ઞાની ચેતન! ( ન વાજ) પુત્ર, કલત્રાદિક પરિવાર સહિત ( વિમવે) ધનસંપદાદિકને (દૃદ્ધિ) મનને વિષે ( અનુરક્ત ) વારંવાર વિચાર કરીને ( ધા ) ફેગટ (મુક્ષત્તિ) તું મુંઝાય છે. (મૂઢ!) હે અજ્ઞાની ચેતન! ( મુધા મુaણિ) તું ફેગટ મુંઝાય છે. (વિન!) હે મોક્ષાભિલાષી ! (નિટર્તિ ) વાયુવડે કપાવેલું અને () પડતું એવું (કુરારિરિ) ડાભની અણી ઉપર રહેલું (નમિત્ત) પાણીનું ટીપુ જ જેમ, તેમ ( વિત) આ જીવતર () અસાર છે એમ (જ્ઞાનદિ ) તું જાણ. ૧
તું ધન-પરિવારાદિકને તારું પોતાનું માનીને મારું મારું કહે છે, પણ બીજાની વાત બાજુએ મૂક, તારા પોતાના જીવતરને જ તપાસ. તારું શરીર કેટલું તારું છે ? કયાં સુધી તારું છે? જરા જે. તારી દુનિયા ઘણું નાની છે, તેની પ્રશંસા કે નિંદા સાંભળીને નિરંતર તું ગુંચવાયા કરે છે, તેઓની ચિંતા કરી કરીને તું અટવાયા કરે છે અને જાણે તાસ વગર આ દુનિયા ચાલવાની જ નથી
Page #21
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ) એવા તું ખ્યાલ કર્યા કરે છે, પણ એ તારી ચિંતા નકામી છે, એક તારા આત્માની ચિંતા કરવી તે જ ગ્ય છે. ૧ पश्य भंगुरमिदं विषयसुखसौहृदं,
पश्यतामेव नश्यति सहासम् । एतद हरति संसाररूपं रथा
વેરાવાસ્ટિવિવિાસં . મૂ૦ / ૨ / અથ–( રૂચ ) તું જે. ( ) આ પ્રત્યક્ષ અનુભવ કરાતું (મંજુ) ક્ષણભંગુર (વિષયગુરૌદ) વિષયસુખની બંધુતા એટલે મિત્રી (રામે) જોતાં જોતાં જ (સાણં) હાંસી સહિત એટલે હાથતાળી દઈને (
નર) નાશ પામે છે, (પતા) આ (સંપાઈ) સંસારનું સ્વરૂપ (સવા) વેગથી (વર્ગનાન્ટિવિઝા ) પ્રકાશ કરતી એવી મેઘની બાલિકા જેવી–વીજળીની કાંતિના વિલાસને (અનુદાતિ) અનુસરે છે. ૨
અર્થાત્ આ સંસારનું સ્વરૂપ વીજળીના ઝબકારા જેવું ચપળ છે; અને વિષયસુખ યુવાનીને આરંભે સારું લાગે છે, પરંતુ ક્ષણેતરમાં જ તે વિરૂપ થઈ જાય છે. તે પણ અજ્ઞાની માણસે તેમાં જ તલ્લીન થાય છે કે જેથી પરિણામે તેમને ઘણે પશ્ચાત્તાપ કરે પડે છે, તેથી પ્રથમથી જ તે વિષયેથી દૂર રહેવું સારું છે. આ વિજળીના ચમકારાની લાલચમાં ભૂલે ચૂકે ભૂલ ન ખાઈ જાય એ વાત પુનરાવર્તનના ભેગે પણ વારંવાર ઠસાવવા યેગ્ય છે. વીજળીના વિલાસ ને નાચનારી સ્ત્રીના વિલાસ બરાબર સરખાવવા યોગ્ય છે. ૨
हन्त हैतयौवनं पुच्छमिव शौवनं, આ ફરિપતિ તેરિ &; દઈન/
Page #22
--------------------------------------------------------------------------
________________
- ( ૧૩ ) तेने बैत परवशापरवशा हेतधियः,
મિર્દ વિ° કર્યાન્તિ વાઈફ || ૨ છે, અથ– દુત્ત) ખેદની વાત છે કે ( તથૌવનં) આ અધમ એવું વન (ૌવનં) કુતરાના (પુછમિવ) પુછડાની જેમ (ત્તિ શુટિ૮) અત્યંત કુટિલ એટલે વક્ર હોય છે. (તજ) તે પણ ( અંg ) શીધ્રપણે (દનg) દેખતાં છતાં નાશ પામે છે. ( ર ) ખેદની વાત છે કે (તેન) તે વનવડે (વરાdવર:) પરસ્ત્રીને પરાધીન થયેલા (હથિય:) અધમ બુદ્ધિવાળા મનુષ્યો ( ૪ ) આ સંસારમાં ( વ ) અતિ અસહ્ય એવા ( 9 ) કષ્ટને ( વારિત ) શું નથી પામતા ? અર્થાત્ અતિ કષ્ટને પામે જ છે. ૩
જુવાનીને વશ થયેલા પ્રાણું તદ્દન પરવશ બની જાય છે, સ્ત્રીપુત્રાદિકને આધીન થાય છે, પોતે કોણ છે? એનું પણ એને ભાન રહેતું નથી, તેની બુદ્ધિમાં પણ ઘણે ફેરફાર થઈ જાય છે; માતા, પિતા, ગુરૂ, ધર્મ વિગેરેની સામું પણ જેતે નથી તેથી પરિણામે તેને પસ્તાવું પડે છે. ૩ यदपि पिण्याकतामंगमिदमुपंगतं,
भुवनदुर्जयजरापीतसारम् । तदपि गतलजमुईति मनो नाङ्गिनां,
વિતેથમતિ ઉથિતમન્મથવિર ! મૂત્ર | ૪ | અર્થ–(૦) જે કે (મુવનટુચકાતા ) ત્રણ ભુવનમાં ન જીતી શકાય એવી વૃદ્ધાવસ્થા વડે પીધો છે સાર જેને એવું () આ–પ્રત્યક્ષ (ચં) શરીર (uિથતાં ) ખેળપણને એટલે નિસારપણાને (૩પતિ) પામેલું છે, (તક્રિ)
Page #23
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
તાપણ (ઇતહા) લજ્જા રહિત એવુ' અને ( વિપત્તિ ) વિપરીત પણિતિવાળું એવું ( જ્ઞનાં ) જીવાનુ ( મનઃ ) મન ( થિતમમથવિાČ ) કુત્સિત-ખરાબ કામદેવના વિકારને (7 ઉન્નતિ ) ત્યાગ કરતું નથી. ૪
વૃદ્ધાવસ્થામાં માથા ઉપર વાળ સફેદ થઇ ગયા હાય, કપાળમાં કરચલીએ પડી ગઇ હાય અને ટૂંકામાં કહીએ તેા શરીર તન હાડિપંજર જેવુ થઇ ગયું હોય, તેપણુ આ પ્રાણી કામદેવના વિકારને છેાડતા નથી. અહીં વિચારવાની વાત એ છે કે વિષયા તા જરૂર જવાના છે, છેડી દેવા પડવાના છે. પણ કામદેવ આ પ્રાણીને તદ્દન ખરખર ખેરડી જેવી સ્થિતિએ પહેાંચ્યા છતાં પણ નચાવે છે, માટે અનિત્ય પદાર્થ પરની આ રુચિનું વધારે વર્ણન કરતાં શરમ આવે તેમ છે. વસ્તુસ્વરૂપ સમજવું હોય તેણે આવી મૂર્ખતાભરેલી દશા પણ ધ્યાનમાં રાખવા ચેાગ્ય છે. ૪
सुखमनुत्तरसुरावधि यंदतिमेदुरं,
कीलतस्तदेपि कलयति विरामम् ।
कतैरदितेरत्तदा वस्तु सांसारिकं,
स्थिरतैरं भवेति चिन्तय निकामम् ॥ ० ॥ ५॥
અ—(ચક્) જે ( અંતિમંત્તુર) સવથી ઉત્કૃષ્ટ એવુ (અનુત્તરમુદ્દાવધિ) અનુત્તર વિમાનના દેવ સુધીનુ (મુત્ત્ર ) સુખ છે, ( તત્તિ ) તે સુખ પણ ( જાત: ) કાળથકી એટલે કેટલેક કાળે—આયુષ્ય પૂર્ણ થાય ત્યારે ( વિત્તમ ) વિનાશને (હથતિ ) / પામે છે. (સવા) તેા ( સાંતાપ્તિ ) સ’સાર
સ ંબ ંધી ( તત્ ) અનુત્તરદેવથકી ખીજી ( તંત્ ) કઈ (વસ્તુ) વસ્તુ-કયા પદાર્થ ( સ્થિતરૂં ) અતિ સ્થિર (મતિ) હાઇ શકે ?
Page #24
--------------------------------------------------------------------------
________________
( ૧૫ ) અર્થાત્ કોઈ પણ વસ્તુ સંસારમાં સ્થિર નથી, એમ તે ચેતન ! તું (નિઝામ) અત્યંત (ચિત્ત) વિચાર કર. ૫
જે તારું માનેલું સુખ નિરંતર રહે તેવું હોય, તારે એને કદી છોડવું પડે તેમ ન હોય અને તું જ્યાં જા ત્યાં સાથે આવે તેમ હોય તે તેના પર મેહ કરવા યોગ્ય છે, પરંતુ તે તારું માનેલું તદ્દન ખોટું છે. યાદ રાખજે કે દેવતાઓ અસંખ્ય વર્ષના આયુષ્યવાળા હોય છે, છતાં આયુષ્યના છ માસ બાકી રહે ત્યારે તેને પણ પસ્તાવો કરવો પડે છે અને તેને તે એના કરેડમા ભાગનું પણ સુખ નથી, ત્યારે તું શાના ઉપર મેહ્યો છે ? એ વિચારવા જેવું છે. ૫
૧૨
૨૬.
यैः समं क्रीडिता ये च भृशमीडिता,
यैः सहाकृष्महि प्रीतिवादम् ।। तान् जनान् वीक्ष्य बत भस्मभूयं गता
મિશિર મ તિ ધિ પ્રમાણ છે મૂળ દા અર્થ-(વા) ખેદની વાત છે કે અમે (ચૈ ણ) જે બંધુઆદિકની સાથે (પિતા) ક્રીડા કરી હતી, (૪) અને (૨) જે માતાપિતાદિકની () અત્યંત (હિના) સ્તુતિ કરી હતી, તથા (શૈઃ સદ) જે સ્ત્રી, પુત્ર, મિત્રાદિકની સાથે (પ્રતિવાદ્ધ) વિનેદની વાતો (અMદિ) કરી હતી, (તાર) તે (કનાર) માણસોને (મમણ્ય) ભસ્મપણને (તાર) પામેલા (વી) જોઈને પણ (નિર્વિર:) શંકારહિત-ચિંતારહિત (:) થયા છીએ, ઉતિ) તેથી કરીને તે (નવું) અમારા પ્રમાદને (યિક) ધિક્કાર છે ! ૬
Page #25
--------------------------------------------------------------------------
________________
( ૧૬ ) હવે તારી આજુબાજુ જે તે ત્યાં પણ તને ક્ષણભંગુરપણુંઅનિત્ય ભાવ દેખાઈ આવશે. જરા વિચાર કે સર્વ પદાર્થો દેખતા. દેખતા જ નાશ પામે છે. તેથી આ પ્રમાદને ધિક્કાર છે! આવી તારી વિચિત્ર માન્યતાને શું કહીએ ? આંખ ઉઘાડી રાખી હાથે કરી ખાડામાં પડે તેવા પઠિતમૂર્ખને શું ઉપદેશ આપીએ ? સમજુ માણસને આથી વિશેષ શું કહેવાય ? ચારે બાજુ અનિત્યપણું જોઈ રહેલ છે. તેની ઉપર પૂર્ણ વિચાર કર. વિચાર કરવાથી તે સમજાય તેમ છે. ૬ अँसकृदुन्मिष्य निमिर्षन्ति सिन्धुर्मिव
ચેતનતના સૈમાવા इन्द्रजालोपमाः स्वजनधनसंगमा
स्तेषु रज्यन्ति मूढस्वभावाः ॥ मूळ ॥ ७॥ અર્થ-આ સંસારમાં (ચેતનતના ) સજીવ અને નિર્જીવ (સમાવડ) સવે પદાર્થો (લિપૂવ) સમુદ્રના તરંગની જેમ ( ૧) વારંવાર (૩ન્મM) ઉત્પન્ન થઈને (નિમિતિ) વિલય પામે છે–નાશ પામે છે. (હ્યજ્ઞનધનતમ) સ્વજન અને ધનના સંગમ-સંયોગે (ફુન્દ્રશાસ્ત્રોમા) ઇંદ્રજાળની ઉપમાવાળા છે છતાં (તેપુ) તેને વિષે (મૂહમાવા) મૂઢ સ્વભાવવાળા જ ( ત્તિ) આસક્ત થાય છે. ૭
પરમાણુઓ અનેક રૂપો ધારણ કરે છે, પ્રાણુ અનેક જન્મ લે છે, એ એનાં જુદાં જુદાં રૂપ છે. એક રૂપ મૂકી બીજું લે છે, બીજું મૂકી ત્રીજું લે છે. એમ અનેક વાર ઉપર આવે છે અને પાછા લય પામી જાય છે. તે સર્વ ચેતન અચેતન ભાવે દરિયામાં મજા આવે તેમ એક વખત ઉછળે છે અને પાછી વિલય પામી જાય છે. તેમ આ દુનિયામાં ધમાલ કરતાં અને દેખાવ કરતાં ચેતન અચેતન સર્વ ભાવોની આ સ્થિતિ છે. ૭
Page #26
--------------------------------------------------------------------------
________________
१४ १५ १७
( ૧૭ ) कवलयन्नविरतं जंगमाजंगम,
जंगदेहो नैवं तृप्यति कृतान्तः । मुखंगतान् खादतस्तस्य करतलगतै
न कथमुपलप्स्यतेऽस्माभिरन्तः ? ॥ मू० ॥ ८॥ અથ–(અ) અહો ! (નાન ) યમરાજ (કલમકમ) ત્રસ અને સ્થાવરરૂપ ( ) જગતને-જીવરાશિને (વિત) નિરંતર (વેસ્ટ) કેબિયારૂપ કરત-ભક્ષણ કરતે સતે (જૈવ કુતિ) તૃમિ પામતો જ નથી. (સુરત) મુખમાં આવેલા જીવોને (લાતર) ખાતા–ચાવતા એવા (તરા) તે યમરાજના (તટવર્તઃ) હસ્તતલને વિષે કેળિયાપણાને પામેલા (
અમારાવડે (ઉત્તર) વિનાશ-મરણ (થ) કયા ઉપાયવડે ( ૩પ૪તે) નહીં પ્રાપ્ત કરાય ? અર્થાત્ મરણ પામવું જ પડશે. ૮.
તારો અંત એ કૃતાંત નહીં લાવે એની તને કાંઈ ખાત્રી મળી છે ? તારે ને એને કાંઈ દોસ્તી સંબંધ છે ? તારે એની સાથે કાંઈ સગપણ છે? તારા ઉપર એનો કોઈ પ્રેમ છે કે જેથી તે તેને લઈ ન જાય ? અર્થાત્ તે તો સર્વને લઈ જાય જ છે. આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે તે તારી પાસે પ્રગટ ખડી થઈને ઊભી છે. કેઈ અમરપટો લખાવીને આવ્યું નથી. તું ખાલી ગર્વ કર નહીં. તારે પણ અંતે એ જ માર્ગ છે, એમ વિચારી તારા જીવનની અનિત્યતા સમજી લે. એ વાત ધ્યાનમાં રાખી તારી બાજી ગોઠવ. ૮. नित्यमेकं चिदानन्दमयमात्मनो,
रूपेमभिरूंप्य सुखम भवेयम् ।
Page #27
--------------------------------------------------------------------------
________________
( ૧૮ )
प्रशमरसन वसुधापान विनयोत्सवो, भवेंतु सततं ताहिं भवेऽयम्
|| મૂ॰ || o ||
(
અર્થ—( નિત્યં ) નિત્ય, ( ૐ ) એક અદ્વિતીય અને ત્રિવાનમય ) ચિટ્ટાન દમય એવુ. ( જ્ઞાત્મનઃ ).. આત્માનુ ( i ) સ્વરૂપ ( મિડવ્ય ) જાણીને હું ( તુ ) કેવળ સુખના જ ( અનુમયેય) અનુભવ કરું. ( ક્રુત્ત મને) આ સંસારને વિષે ( સતાં ) સત્પુરુષાને ( અન્ય ) આ ( પ્રરામ લનવસુધાપાનવિન ચોત્સવ ) પ્રશમરસરૂપી નવા અમૃતપાનવડે વિનયાત્સવ–પ્રાર્થનારૂપી મંગળ ( સતતં ) નિર તર ( મવતુ ) થાઓ. ૯.
આ સચ્ચિદાનંદ સ્વરૂપ તારું પેાતાનુ જ છે, તારા ઘરનુ છે, એને પ્રાપ્ત કરવામાં તારે કાઇની પાસે યાચના કરવી પડે તેમ નથી, કાઇની પાસે વર મોંગવા પડે તેમ નથી, કેઇની પાસે હાથ જોડવા પડે તેમ નથી. આ સચ્ચિદાન દસ્વરૂપના બરાબર ખ્યાલ કરી તુ હંમેશને માટે એક અવ્યાબાધ, અપ્રતિહત, નિત્ય સુખ પ્રાપ્ત કર. ૯.
।। વૃત્તિ પ્રથમઃ પ્રજારા ||
મું
Page #28
--------------------------------------------------------------------------
________________
.
॥ अथ द्वितीयः प्रकाशः २॥ " પ્રથમ પ્રકાશમાં અનિત્ય ભાવના કહી. હવે અનિત્ય પદાર્થો શરણ આપી શકતા નથી, તેથી અશરણ ભાવના કહે છે –
अशरणभावना
( शार्दूलविक्रीडितम् ) ये षट्खंडमहीमहीनतरसा निर्जित्य बभ्राजिरे,
ये च स्वर्गभुजो भुजोर्जितमदा मेदुर्मुदा मेदुराः । तेऽपि क्रूरकृतान्तवक्त्ररदनैर्निर्दल्यमाना हठा. दत्राणाः शरणाय हाँ दशै दिशः प्रेक्षन्त दीनाननाः॥१॥ (मथ:-( ये ) रसा. ( अहीनतरसा ) Aतु ५२॥भडे (षट्खंडमहीं ) छ । पृथ्वीन ( निर्जित्य ) तीन (बभ्राजिरे) शामता ता, ( च ) तथा (ये ) । ( भुजोर्जितमदाः ) सुभमना महामने (मुदा मेदुराः) उष थी व्याप्त-पुष्ट थयेा सेवा (स्वर्गभुजः)। (मेदुः) मान पामता हुता, (तेऽपि) तेथे। ५) ( क्रूरकृतान्तवक्त्ररदनैः) २ सेवा यभराना भुगना iतावडे ( हठात् ) जात्रे ( निर्दल्यमानाः) ४ाता मने ( अत्राणाः) श२९ २डित तथा (दीनाननाः ) हीन भुसवाणा सत। (शरणाय) शरथुने माटे (हा ) मेहनी वात छ : ( दश दिशः ) शे हिशामान ( प्रेक्षन्त ) या ४२ छ. १.
મરણ વખતે પ્રાણુના મનની જે દશા થાય છે તે આ પ્રમાણે–એને બેલવાચાલવાને વિવેક રહેતું નથી, એને મુંઝ
Page #29
--------------------------------------------------------------------------
________________
(૨૦)
વણુમાં કાંઈ રસ્તા સૂઝતા નથી. પથારીમાં પડ્યો પડ્યો આળેટે છે, એને શરણ આધાર કાના ? કાઇના નથી. ધર્મ જ માત્ર શરણભૂત થાય તેમ છે. એવી જ રીતે સ્વર્ગ ના વૈભવ ભાગવનારા માટા દેવા કે દેવાના ઇંદ્ર પણ જ્યારે મરણ નજીક આવે છે ત્યારે હતાશ થઇ રાંકડા—દીન બની જાય છે. એ વખતે એની અપ્સરાઓ, વિમાના, ઇંદ્રાણીએ કે પિરવાર કેાઇ એને ટેકા આપી શકતુ નથી–રાખી શકતું નથી. એક ધર્મ જ ટેકા આપી શકે છે. ૧.
( સ્વાતાવૃત્તમ્ ) तार्वदेव मदविभ्रममाली, तावदेव गुणगौरवशाली । यौवदक्षमकृतान्तकटाक्षै- नैक्षितो विशेरणो नरेकीटः ॥ २ ॥
અર્થ—( વરાળ ) શરણ રહિત એવા ( નવ્નીટ: ) મનુઅરૂપી કીડા (ચાવત ) જ્યાં સુધી ( અક્ષમતાન્તદાને: ) કાઇને ક્ષમા–માફી ન કરે એવા યમરાજના કટાક્ષવડે (7 ક્ષિતઃ ) જોવાયા ન હાય, ( સાવલ ) ત્યાં સુધી જ તે મનુષ્યરૂપી કીડા (મવિપ્રમાણી ) મદના વિલાસે કરીને શેાભિત હાય છે, અને ( સાવદ્ય ) ત્યાં સુધી જ ( મુળપૌવાહી ) ગુણુના ગારવવડે શાલિત હાય છે. ૨.
એ પાકી ગણતરીવાળા યમરાજ કાઇને છેડે છે ? અને ન છાડે તેા તે વખતે આઠ મા વિગેરે . આડા આવશે ? કુળવાનપણું કાં રહેશે ? તમારા અભિમાના કયાં પાસાશે ? તમારા માનપત્રો શું આડા હાથ દેશે ? જવું છે-મરવું છે એ ચાક્કસ વાત છે અને ધ્યાનમાં રાખવું કે આપણું ગમે તેવુ સ્થાન આપણે માનતા હાઈએ, પણ એ જમરાજ વાંકી આંખે જુએ . તે ઘડીએ એ આપણને ચાળીને ચગદીને ફેંકી દે એવા છે. ૨.
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૪ ૧૫,
૧૬
(૨૧)
(શિવળિ વૃત્ત) प्रतापापन्नं गलितमर्थं तेजीभिरुदितै
गतं धैर्योद्योगैः श्लथितमथ पुष्टेन वपुषा । 4वृत्तं तद्र्व्यग्रहणविषये बान्धवजनै
ને નેન નિમણુને નિર્નવાન છે રૂ . અર્થ–(નાન ) યમરાજાએ (ક) લોકને (ક) બળાત્કારે (નિકાવ) પિતાને વશ (૩vીતે) પમાડે તે (પ્રતાપે) પ્રતાપવડે (ચાર્જ) નષ્ટ થવાયું એટલે પ્રતાપ નષ્ટ થાય છે. (અશ) તથા ( દ્વિતિ) ઉદય પામેલા (તેમિ ) તેજવડે (તિ )વિલય પમાયું, એટલે તેજ નષ્ટ થાય છે - શોૌર) ધીરજ અને ઉદ્યોગ એટલે પુરુષાર્થ વડે (અત્ત) નાશ પમાયું એટલે તે બને પણ નાશ પામે છે, (૩) તથા (વપુષા ) પુષ્ટ એવા શરીરવડે (ઋથિત ) શિથિલ થવાયું એટલે શરીર શિથિલ થાય છે, ત્યારે (તદ્રશ્ય વિષ) તેના ધનને ગ્રહણ કરવાને વિષે (વાઘવજો ) બાંધવજવડે (પ્રવૃત્ત) પ્રવર્તાયું છે એટલે બંધુઓ પ્રવર્તે છે. ૩.
ગમે તેટલો પ્રતાપી હાય, એને પ્રભાવ ગમે તેટલો પડત હોય, પણ એ મરણવશ પડ્યો એટલે સર્વ નાશ પામી જાય છે. આ દુનિયાની કોઈ પણ સારી માઠી વસ્તુનું એને શરણું રહેતું નથી. ધર્મ એ જ શરણભૂત થાય છે. પ્રાણીમાં કોઈ જાતનું ધેય હાય, એણે ચિત્તની સ્થિરતા પ્રાપ્ત કરી હોય તે પણ મરણને વશ થતાં નાશ પામી જાય છે. મરણ વખતે પ્રાણી ધીરજ ગુમાવી બેસે છે. ૩.
Page #31
--------------------------------------------------------------------------
________________
(૨૨)
ગેયાષ્ટક ઃ અશરણ ભાવના ૨
મારુણી રાગેષ્ણુ ગીયતે
( વિ તુમે વા રે, એ આગમ સુખકારી–એ ચાલ. ) स्वजनजनो बहुधा हितकामं, प्रीतिरसैरर्भिरामम् । मैरणदशावशमुपगतवन्तं, क्षति कोऽपि नें सन्तम् ॥
૧૩
૩૬
૧૨
१५
૧૪
विनय ! विधीयतां रे श्रीजिनधर्मः शरणम् ।
१७ ૧૮
अनुसंधीयतां रे शुचितरचरणस्मरणम् ॥ विनय १० ॥ १ ॥
અ:---( જોઽવ ) કાઇ પણ ( વનનઽન ) સ્વજનવર્ગ ( વરુધા ) ઘણે પ્રકારે (ઉદ્દતજ્ઞામં ) પાતાના હિતને ઇચ્છનાર તથા (પ્રીતિā; ) પ્રીતિના સેકરીને ( મિરામ ) મનેાહર એવા માણસને (મરર્ાાવરૉ) મરણુદશાના વશને (પાતવસ્તું) પામેલા ( સસ્તું ) છતાને ( ન રક્ષતિ ) રક્ષણ કરી શકતા નથી. ( જે વિનય !) હે વિનય! એટલે મેાક્ષાભિલાષી આત્મા ! ( શ્રઽિનધમૅ) શ્રી જિનેશ્વરના ધર્મને ( રાળ ) શરણરૂપ (વિષયતાં) તું કર, તથા ( રે ) હે આત્મા ! ( ગુચિતત્ત્વાશ્મરનું) અત્યંત પવિત્ર એવા ચારિત્રનુ સ્મરણ-શરણુ ( અનુસંધીચતાં ) તું કર. ૧.
આ શ્લાકમાં બતાવ્યું તેમ કાઇ વસ્તુનેા, સબંધીના કે સગાના ટેકે આ જીવને અણીને વખતે મળતા નથી. એવે વખતે બીજી' તે કેણુ મદદ કરે ? જ્યાં સગાવહાલા તાજી પણ શરીર પણ ઠંડુ′ પડી જાય, નાડીએ પણ તૂટી જાય, ત્યાં ખીજા કાણુ પાસે આવે ? ત્યારે જિનધર્મ જ તેને ખરા આધારવાળા ટેકા આપે છે. તેથી ખરી રીતે જોઇએ તા જિનધર્મ એ જ શરણભૂત છે. તે સિવાય સ્ત્રી, ધન, પુત્રાદિક કાંઇ પણ કામ લાગતા નથી. જો તમે એ જૈનધર્મ ના આશ્રય કરશે!, તેા એ તમને
Page #32
--------------------------------------------------------------------------
________________
( 23 )
જરૂર શરણુ આપશે, એમ અમે ખૂબ વિચાર કરીને કહીએ છીએ. તમે જૈન ધર્મનુ શરણુ કરશે। તા તેમાં કદી છેતરાશેા નહીં, એ અમે અમારા અનુભવથી કહીએ છીએ. ૧.
तुरगरथेभनरावृतिकलितं दधतं बैलमस्खलितम् ।
"
हरति यँमो नर्रेपतिमपि दीनँ, मैनिक व घुमीनम् । वि १० ||२||
'
અ—( સુરથમનરાવૃત્તિષ્ટિત ) અશ્વો, રથા, હાથીએ અને પાયદળના આવરણુ–સૈન્ય સમૂહવડે યુક્ત અને( ઊહિત) રાકવાને અશકય એવા (૧૦) પરાક્રમને ( ધૃત ) ધારણ કરતા એવા ( નતિપિ) રાજાને પણ ( રીti ) દીન-રાંકની જેમ (ચમઃ ) યમરાજા ( મૈનિ: ) મત્સ્યને ખાનાર કિલકિલ નામના પક્ષી અથવા માટા મત્સ્ય ( ઘુમીને ધ્રુવ ) નાના મત્સ્યને જેમ હરણ કરે છે તેમ (દૂત ) હરણ કરે છે. ર.
સૈન્ય અને દુર્ગાના મધ્યમાં રહેલા ઉમેટા મહારાજાને યમરાજા ગ્રહણ કરીને ચાહ્યા જાય છે, તેને કેઇ પણ છેડાવતુ નથી. કાઇ એની આડા હાથ દઇ શકતું નથી. વિક્રમાદિત્ય, સિદ્ધરાજ, જેવા રાજાએ અને બ્રહ્મદત્ત, સુભૂમ જેવા ચક્ર. વીએ પણ ગયા, મરણુ વખતે તે મેટા રાજાએને પણ શરણુ કાનુ ? રાણીએ રડે, વૈદ હાથ ખ ખેરે, પુષ્કળ દ્રવ્ય વપરાય પણ તે સર્વ નકામું નીવડે છે, તેા તેની પાસે તુ તે કેણુ માત્ર? એવે વખતે એક ધર્મ જ શરણ કરવા લાયક છે. એવા અવસર આવશે ત્યારે ધર્મનુ શરણ કર્યું હશે તેા જ તુ નીરાંતે શ્વાસ લઇ શકીશ આન ંદથી જઇ શકીશ; નહીં તેા વારંવાર પસ્તાવું પડશે. ૨.
प्रविशति वज्रमये यदि सँदने, तृणमर्थं घटयति वदने । તષિ મૈં મુશ્રુતિ હસ્તસમવતી, નિચૌનતીવિનય!૦||શા
Page #33
--------------------------------------------------------------------------
________________
(૨૪) અર્થ-( ર ) જે (વઝ ) વજમય એવા ( સ ) ઘરને વિષે (વિરાતિ) પ્રવેશ કરે એટલે રહે, (૩) અથવા ( વ ) મુખને વિષે ( યુ ) તૃણને (યતિ ) ગ્રહણ કરે, (ત ) તે પણ (નિરપત ) દયા રહિત એવા પરાકમે કરીને નાચતો એ ( દસમવર્તી ) અધમ યમરાજ (R સુતિ ) મૂકતો નથી. ૩.
જ્યારે રાજાનો પરિવાર કે તેનું લશ્કર નકામું થાય છે, છુપાઈ જવાના પ્રાગે નિષ્ફળ જાય છે અને બતાવેલી લાચારી ને કરેલી પ્રાર્થના ઉપયોગ વગરની બને છે ત્યારે એની પાસે શરણ કેનું ? આમાંથી બચવાના કેઈ ઉપાય કારગત લાગતા નથી, ત્યારે એક જૈન ધર્મજ ટેકો આપનાર છે. બીનશરણાગતની પેઠે પિતાના મુખમાં તરણું લઈ યમરાજને વિનંતિ કરે કે હે દેવ મને છોડે, હું તમારે શરણે છું, પણ સર્વની સાથે સરખી રીતે વર્તનારો યમરાજ કેઈને છોડતો નથી. ૩. विद्यामंत्रमहौषधिसेवां, सृजतु वशीकृतदेवाम् । रसतु रसायनमुपैचयकरणं, तदपि न मुश्चति मरणम् ॥ वि०! ४॥
અર્થ– ઘરવાં ) વશ કર્યો છે દેવે જેણે એવી ( વિદ્યામંત્રમવાં ) વિદ્યા મંત્ર અને મહેષધિની સેવાને () ભલે કરે, તથા (૩vati ) પુષ્ટિકારક એવા (સાયન ) રસાયણને ( 7 ) ભલે આરોગ, ( તt ) તે પણ (મi) મૃત્યુ ( ગુંચતિ) પ્રાણીને મૂકતું નથી. ૪. ( શ્રીવિનયવિજયજી મહારાજના વખતમાં વિદ્યા, મંત્ર અને મહૈષધિને મહિમા મેટે મનાતો હશે, અત્યારે તો સામાન્ય રીતે પણ દેખાતો નથી. ઔષધમાં ગમે તેટલા મોટા ખર્ચ કર્યા, પણ એ સર્વે પાણીમાં ગયા, મરણ પામનારને ટેકે તેનાથી ન મળે.
Page #34
--------------------------------------------------------------------------
________________
( ૨૫ ) હા ! શી દશા ? આ નિત્યમિત્ર સમાન શરીર તો તદ્દન નકામું જ જણાય છે, માત્ર પ્રણામમિત્રરૂપ ધર્મ જ ટેકે આપનાર છે. જ્યાં આયુષ્યની દેરી તૂટી ત્યાં દવા, ઉપચાર કે મંત્ર કાંઈ ઉપયોગી થતા નથી, એને તું વિચાર કર. ૪. वपुषि चिरं निरुणद्धि समीरं, पंतति जलधिपरतीरम् ।
(૧૪, ૧૩ शिरसि गिरेरधिरोहति तरसा, तदपि सजीर्यति जरसा ॥ वि!०५॥
અર્થ-જે પ્રાણી (પુરિ) શરીરને વિષે (જિર ) ચિરકાળ સુધી ( મીર) વાયુને એટલે પ્રાણને ( નિદ્ધિ ) રૂંધે, અથવા ( ગઢધિપતi ) સમુદ્રને સામે કાંઠે ( પતતિ ) જઈને રહે, અથવા ( ક) પર્વતના ( શિક્ષિ) શિખર ઉપર (તરા) શીધ્રપણે ( ધોતિ ) ચડી જાય, ( તરિ ) તે પણ (a) તે પ્રાણું (કલા), વૃદ્ધાવસ્થાવડે ( તિ ) જીર્ણ થાય છે એટલે જ જરિત શરીરવાળે થાય છે. ૫
ગમે ત્યાં જાઓ, પણ અંતે વૃદ્ધાવસ્થાની અસર લાગ્યા વગર રહે તેમ નથી. “ઉંબર તો ડુંગર થયા, પાદર થયા પરદેશ; ગેળી તો ગંગા થઈ, અંગે ઉજળા કેશ.” એ સર્વ બને છે. છેવટે હાથમાં લાકડી લેવી પડે છે-ત્રણ પગે ચાલવું પડે છે. તેને અટકાવનાર કેશુ? તેને અટકાવનાર એક જૈનધર્મ જ છે. કેટલાક મનુષ્યો એમ માને છે કે શરીરમાં પવનને રે હાય, તેનું સ્તંભન કર્યું હોય, એક પ્રકારનો પ્રાણાયામ કર્યો હોય તો તેથી આવતું ઘડપણ અટકે પરંતુ ઉપાધ્યાયજી કહે છે કે તમે જોઈએ તેટલો પવનને અટકાવ કરે પણ એ આવતી જરાને અટકાવી શકે તેમ નથી. ૫. सृजतीमसिंतशिरोरुहललितं, मनुजशिरः सितंपलितम् । को विदधानां भूघनमरसं, प्रभवति रोg जरसम् ॥ वि० ६॥
Page #35
--------------------------------------------------------------------------
________________
(૨૬) અર્થ–(ગણિતશિરોહજિત) કાળા વાળ-કેશવડે મનેહર એવા (મજુરા) મનુષ્યના મસ્તકને (તિપતિ ) ધાળા પળિયાવાળું ( ) કરતી એવી તથા ( ) શરીરને (અપ) રસ રહિત (વિધાનાં) કરતી એવી (ક) વૃદ્ધાવસ્થાને ( જેવું ) રોકવાને ( : ) કેણ (પ્રમવતિ ) સમર્થ થાય ? કોઈ પણ સમર્થ થાય તેમ નથી. .
આ પ્રમાણે ઘડપણ વગરમાગ્યું આવે છે, મમયષ્ટિકા કહી ઠણક ઠણક કરતાં ટેકો આપીને ચાલવું પડે છે, આંખના તેજ વગર બીજાથી દેરાતા ચાલવું પડે છે. તાત્પર્ય એ છે કે આ વખતે આધાર કોનો? એક જૈન ધર્મને જ આધાર છે. એ વૃદ્ધ મનુષ્ય જે ધર્મસ્થાનકમાં જઈ વાંચન, મનન, ચિંતવન, ઉપાસના કે ધ્યાન કરશે તે તેને ઘડપણમાં કાંઈક ટેક મળશે. ૬
હવે સર્વ ઉપાયવડે અસાધ્ય એવા જરા અને મરણને વિષે કેઈપણ શરણ નથી, એ ચિંતા તે દૂર રહો; પરંતુ ઉપાયથી સાધી શકાય એવા રેગને ઉદય થાય ત્યારે તેની પીડામાં ભાગ લેનાર પણ કેઈ નથી, એ માટે કહે છે કે – उद्यत उग्ररुजा जैनकायः, केः स्यातंत्र सहायः १ । एकोऽनुभवति विधुरुपरागं, विभजति कोऽपि न भागम् ॥वि!०७४
અથ–(કનઃ ) આ મનુષ્યની કાયા જ્યારે (૩pes) ઉગ્ર વ્યાધિવડે ( ૩દ્યતઃ ) વ્યાપ્ત થાય છે ત્યારે (તત્ર) તેમાં () કેણ (તારા) સહાય (રાત) થાય છે ? અર્થાત્ કઈ સહાયક થતું નથી. જેમકે (૧) એકલે (વિરપુર ) ચંદ્ર જ ( ૩પ ) રાહુના ગ્રહણુની પીડાને (૩નુમતિ) અનુભવે છે, પણ તેમાં ( s) કોઈપણ ( માં ) ભાગને ( મિતિ) પડાવતું નથી. ૭.
૧૨
૧૪
૧૩
Page #36
--------------------------------------------------------------------------
________________
(૨૭)
- જે વખતે સખ્ત તાવ આવ્યો હોય, જે વખતે મુખમાંથી લાળ પડતી હોય અને જે વખતે માથાનો દુખાવો ઉપડ્યો હાયએવા વ્યાધિથી ગ્રસ્ત થયા હોય તે વખતે સર્વ ઉપાય નિરર્થક થાય છે, કરેલાં કર્મ તેના કરનારને જ ભેગવવા પડે છે. એમાં કઈ ભાગ પડાવવા આવતો નથી. તે વખતે શાંતિ આપનાર તે એક ધર્મ જ છે. તેનું શરણ લીધા સિવાય બીજે કઈ માર્ગ નથી. વ્યાધિગ્રસ્તના મનની સ્થિતિ જાણી હોય તે તે વખતે પિતાની અશરણ સ્થિતિ તે બરાબર અનુભવે છે, સર્વ સજજને
એક અરિહંતમાં ધ્યાન રાખજે” એમ કહે છે ત્યારે એ પોતાની અશરણ સ્થિતિનો ખ્યાલ કરે છે. તે વખતે ધર્મ સિવાય બીજું કઈ શરણભૂત થતું નથી. ૭.
शरणमेकैमर्नुसर चतुरंगं, परिहर मर्मतासंगम् । विनय ! रचय शिव॑सौख्यनिधानं, शान्तसुधारसपानम्॥वि.०८॥
અર્થ–(વિના!) હે વિનય! (હે આત્મા!) () એક ( ચતુi ) દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મરૂ૫ ચાર (ર ) શરણને અથવા અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળીભાષિત ધર્મરૂપ ચાર શરણને (મજુરા) નું અનુસર. તથા (મમતાdi) મમતાના સંગનો (વરિદસ) તેનો ત્યાગ કર. તથા (રિવૌથનિવા) મોક્ષસુખના ભંડારરૂપ (શાન્તનુધારપાન) શાંતસુધારસના પાનને ( ૨) તું કર. ૮. ' મમતા એટલે મારા તારાપણાની વાત તેને છોડી દે. જગતને અંધ કરનાર મેહરાજાએ ઉત્પન્ન કરેલી મમતા બુદ્ધિ પ્રાણુને ખૂબ ૨ખડાવે છે તે વખતે અન્યનું શરણ લેવા દોડવું પડે છે. મમતા રાગમાંથી ઉત્પન્ન થાય છે અને એ રાગ કર્મ બંધાવે છે. એ મમતા ઊડી ગઈ એટલે પછી શરણને સવાલ પણ રહેતો નથી. તેથી
Page #37
--------------------------------------------------------------------------
________________
(૨૮)
મમતાને ત્યાગ કરી એક ધર્મનું જ શરણ કર. મરવું એ કર્માધીની વાત છે. પ્રાણુ આ સંસારમાં પરભવથી આવે છે ત્યારે તેનું આયુષ્ય નિર્માણ થયેલું જ હોય છે. આયુષ્ય પૂરું થાય તે વખતે તેનું કામ પૂરું થયું હોય કે ન થયું હોય પણ તેને જવું જ પડે છે. કર્મનો સિદ્ધાંત છે કે–પિતાના બાંધેલા શુભ અશુભ કર્મ ભગવે જ છૂટકે છે. ૮.
. I સુતિ દ્વિતીય પ્રારા
છે અથ તૃતીયઃ કરિ રૂ ઉપરના પ્રકાશમાં જીની અશરણુતા દેખાડી હવે શરણ રહિત એવા છે સંસારમાં પરિભ્રમણ કરે છે તેથી એ સંબંધે આવેલી સંસાર ભાવનાને ભાવતા સતા કહે છે.
संसारभावना ३
(શિafીવૃત્તત્રમ્) इतो लोभः क्षोभं जनयति दुरन्तो देव इवो
लसल्लाभांभोभिः कथमपि न शक्यः शमयितुम् । इतस्तृष्णाऽक्षाणां तुदति भृगतृष्णेव विफैला,
कथं स्वस्थैः स्थेयं विविधभयभीमे भववने ॥१॥ અર્થ– ઉતઃ) આ એક તરફ (સુરત) જેનો છેડો ન આવે એ (રવ ધ્રુવ ) દાવાનળની જે (રોમઃ ) લોભ (ફોર્મ) સંતાપને (ઝનયતિ) ઉત્પન્ન કરે છે, તથા (3 ) વૃદ્ધિ પામતે એ તે લોભરૂપી દાવાનળ ( મમઃ ) લાભ
૨૩
Page #38
--------------------------------------------------------------------------
________________
( ૨૯ )
રૂપી પાણીએ કરીને ( રાયતું ) શાંત કરવાને ( થવિ ) કોઇપણ પ્રકારે ( ન રાજ્ય: ) શકય નથી અર્થાત્ શાંત થઇ શકતા નથી. ( ક્રૂતઃ ) ખીજી તરફ્ ( મુતુળેવ ) ઝાંઝવાના પાણીની જેમ ( વિજ્જા) નિષ્ફળ એવી ( અજ્ઞાળાં ) ઇંદ્રિયેાની ( સુબ્બા ) વિષયતૃષ્ણા (તુવૃત્તિ) જીવાને પીડે છે, તેા પછી (વિવિધમયમીમે) વિવિધ પ્રકારના ભયવડે ભયંકર એવા આ ( મવવને ) સંસારરૂપી અરણ્યને વિષે થવાએ ( જૂથ ) કેવી રીતે ( સ્વસ્થે ) નિશ્ચિતપણે ( સ્નેચ ) રહેવુ’ ? ૧.
2
જેણે ભાઈભાઈમાં દ્વેષ કરાવ્યેા, જેણે પિતાપુત્રના સંબંધ છેડાબ્યા, જેણે અનિષ્ટ કરવામાં બાકી રાખી નથી, તેવા લેાભના આ સર્વ ચાળા છે. તૃષ્ણાએ તેા હદ કરી છે. એ તેા વિવેક, વિનય, સભ્યતા અને ભાનને ભૂલાવી ગૃહસ્થાઇ પણ છેડાવી દે છે. એવા કોઇ ઉપાય નથી કે જેવટે સર્વથા લેાક નિરાકુળ– સ્વસ્થ થાય. લેાભ એ સર્વ ગુણુના નાશ કરે છે. એના પાશમાં પ્રાણી આવી પડે છે ત્યારે તેને વિવેક રહેતા નથી, મારાતારાનું ભાન રહેતુ નથી, સભ્યતાના નિયમાના ખ્યાલ રહેતા નથી. આ સંસારમાં તૃષ્ણા ઉપરાંત ખીજા અનેક ભા ભરેલા છે. ક્રોધ, શેાક વિગેરે અનેક આંતર વિકારી આપોઆપ સ્ફુરી આવે છે. આમાં કેવી રીતે સુખ મેળવવું અને કયાં ઠરીને બેસવું ? એવું કેાઈ સ્થાન નથી તે વિચારે. ૧.
गलत्येकी चिन्ता भवति पुनरन्या तदधिका, मनोवाक्कायेहाविकृतिरतिरोषात्तरजसः ।
विपेद्धर्तावर्त्ते झटिति पतयालोः प्रतिपदं,
'न जन्तोः संसारे भवति कथैमप्यत्तिर्विरैतिः ॥ २ ॥ અથ—— મનોવાધાયાવિત્તિ તિોષાત્તલ ) મન,
Page #39
--------------------------------------------------------------------------
________________
( ૩૦ ) વચન અને કાયાની અભિલાષા, વિકાર, વિષયના પ્રેમ અને શ્રેષતેનાથી પ્રાપ્ત કરી છે કર્મ રજ જેણે એવા તથા (વિપક્રવર્તે) આપત્તિરૂપી ખાડાના આવર્તને વિષે ( વમળને વિષે) (રતિ) શિધ્રપણે (રપ) પગલે પગલે એટલે દરેક ક્ષણે (પતવારો:) પડવાના સ્વભાવવાળા એવા (કન્તો ) પ્રાણીને (સંત ) આ સંસારને વિષે (g) એક (ચિતા) ચિંતા (અતિ) ઓછી થાય છે ત્યારે (પુના) વળી (અષા) બીજી નવી (ત ) તેનાથી અધિક ચિંતા (મતિ ) ઉત્પન્ન થાય છે. તેથી કરીને (રાથમgિ) કઈ પણ પ્રકારે (કવિતા) પીડાની વિરતિ એટલે ઉદ્વેગની શાંતિ (મવતિ) થતી નથી. ૨. ' - આ પ્રાણીના ઉદ્વેગને છેડે આ સંસારમાં કોઈ પણ રીતે આવતો નથી, આવી શકે તેવા સંયોગો પણ દેખાતા નથી, અને એ બાબતમાં બીજે કઈ પણ નિર્ણય કરવાનું બની શકે તેમ નથી. સંસારમાં જીવ સર્વદા પીડાયેલો જ રહે છે. આ પ્રાણીનો સુખનો
ખ્યાલ એટલે અવ્યવસ્થિત અને અસ્થાને છે કે એની એ પ્રકાર રની સ્થિતિમાં એની આપત્તિને છેડો આવે તેમ નથી. એક ધર્મ વિના બીજું કઈ શરણે થાય તેમ નથી. વાત એ છે કે સંસારમાં વસનારા અને આ સંસારને જ સર્વસ્વ માનનારા પ્રાણીના મન, વચન, કાયાના વિકાસ અને પ્રવૃત્તિ, તેની નવી નવી અભિલાષાઓ, આનંદ, તેના રે એવા તે વિચિત્ર હોય છે કે-તેને શાંતિ કે સુખ મળતું જ નથી. ૨. सहित्वा संतापानशुचिजननीकुक्षिकुहरे,
ततो जन्म प्राप्य पँचुरतरकष्टक्रमहतः । ३. सुखाभासयवित् स्पृशति कथमप्यर्तिविरतिं,
जैरी तावत्कायं कवलयति मृत्योः सहचरी ॥३॥
Page #40
--------------------------------------------------------------------------
________________
( ૩૧ ) અર્થનકશુરાનની સિદ) માતાની અપવિત્ર કુક્ષિરૂપી ગુફાને વિષે ( સંતાન ) ઘણુ કલેશેને (ત્રિા ) સહન કરીને (તતઃ) ત્યારપછી (ગરમ), જન્મ (પ્રાણ) પામીને (પશુતાષ્ટકમતા) અતિ ઘણું એટલે મોટા મોટા સંકટોથી અનુક્રમે હેરાન થયે થકે (ચાર) જેટલામાં (કુવામા) સુખાભાસવડે એટલે કલ્પિત વિષયસુખવડે (ાથ ) કઈ પણ પ્રકારે (નિવર્તિ) સંતાપનો વિરામને એટલે છેડાને (રાત) સ્પર્શ કરે છે એટલે પામે છે, (તવિદ્) તેટલામાં તે ( નૃત્ય) મરણની (સવા ) બહેનપણીરૂપ (ક) વૃદ્ધાવસ્થા તે (વધું) શરીરને (વસ્ત્રથતિ) કેળિયો કરી જાય છે–તેને નાશ કરે છે. ૩. .
માતાના ગર્ભમાં આવવાથી માંડીને ઘડપણને છેડે (મરણ) આવે ત્યાં સુધી આ સંસારમાં સુખ જેવું કાંઈ છે જ નહીં. કદી કાંઈ સુખ ભેગવવા જેવું લાગે છે તો તે લાંબો વખત ટકતું નથી. ત્યારે આ નાટક કયા પ્રકારનું ? અને આમાં સુખના સરડકા શા ? આ સર્વ પ્રપંચ શેનો ? કઈ જાતના સુખની પછવાડે આપણે દેડક્યા જઈએ છીએ ? અને તે કેટલે વખત ચાલશે? આ આખા સંસારનાટકમાં વાસ્તવિક સુખ કાંઈ પણ નથી. કદાચ સુખ જણાય તો તે આભાસ માત્ર સુખ છે અને તેની પછવાડે જરા અને મૃત્યુ એ બે મહારાક્ષસી ઊભી છે. તેથી સંસારનું સ્વરૂપ સમજવું અને સમજીને વારંવાર વિચારવું. ૩.
(પનાતિવૃત્ત). विभ्रान्तचित्तो बैत बंभ्रमीति, पक्षीव रुद्धस्तनुपञ्जरेऽङ्गी।
नुनो नियत्याऽतनुकर्मतन्तु-संदानितः संनिहितान्तकौतुः॥४॥ , અર્થ-(ર) ખેદની વાત છે કે (અ) આ સંસારી
Page #41
--------------------------------------------------------------------------
________________
( ૩૨ )
જીવ (તપì) શરીરરૂપી પાંજરાને વિષે ( પક્ષીય ) પક્ષીની જેમ (૬: ) રૂ ંધાયેલા ( નિયસ્યા ) ભવિતવ્યતાવડે ( સુન્ન: ) પ્રેરાયેલા, ( અતનુમંત તુલાનિત )ભારે કર્મરૂપી દોરથી ખંધાયેલેા તથા (શિવિતાન્તરૌતુ ) યમરાજરૂપી ખિલાડી જેની પાસે રહ્યો છે એવા અને તેના ભયથી (વિત્રાન્તવિજ્ઞ) વિહ્વળ થયુ છે ચિત્ત જેવુ એવા સતા(વંસ્ત્રમતિ ) અનાદિ કાળથી અત્યંત ભમ્યા કરે છે. ૪.
કર્મરૂપી પાંજરે પડેલા આ જીવ સારી રીતે સંસારમાં રખડે છે, અને એના ચિત્તની વૃત્તિ એટલી ભમી ગયેલી છે કે એ પેાતે પાંજરે પડ્યો છે એ વાત પણ જાણતા નથી અને જાણે એ પાંજરામાં પડવાની સ્થિતિ એની સ્વાભાવિક હાય અને પાંજરું ઘરનુ ઘર હાય એમ તે માની લે છે. જ્યારે મન ભ્રમિત થાય ત્યારે પછી બીજું શું થાય ? આ સ ંસારનાટકમાં પડેલા અને ભાન ભૂલેલા પ્રાણીની આ દશા થાય છે. તે ખાસ ખ્યાલમાં રાખી તેની પજરવત્ સ્થિતિ અને તેનું ભવિતવ્યતા આધીનત્વ ખૂબ વિચાર કરવા ચેાગ્ય છે. ૪.
( અનુષ્ટુપ )
अनैन्तान् पुलावर्त्ता - ननन्तानन्तरूपभृत् ।
अनन्तशो भ्रमत्येव, जीवोऽनादिभवार्णवे ॥ ५ ॥ ·
અર્થ:—— અનન્તાનન્તત્ત્વમ્રુત્) અનંતાનંત દેહને ધારણ કરતા એવા (ઝીવ ) છત્ર ( અનાવિમાળવે) અનાદિ ભવસમુદ્રને વિષે ( અનન્તાન) અનંત ( પુદ્રુજાવર્ત્તન) પુદ્ગલપરાવ પર્યંત (અનન્તરાઃ) અનતી વાર (અમત્યેવ) ભમે જ છે. પ.
અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વ્યતીત થાય ત્યારે એક પુદ્ગલપરાવર્ત થાય છે. સંસારનું અનાદિત્વ સમજાય, પેાતાના
Page #42
--------------------------------------------------------------------------
________________
અ
અને
પ્રાણ ત્યાં જ
૧ર
(૩૩) રખડપાટે સમજાય, પતે ધારણ કરેલા રૂપને ખ્યાલ આવે અને એવાં રૂપ અનંત વાર ધારણ કર્યા છે એ સમજાય ત્યારે તે સમજ્યા કહેવાય, તેમજ પ્રાણી પિતાનું આ અનાદિ સંસારસમુદ્રમાં કેવું સ્થાન છે ? તે પણ ત્યારે જ સમજે. ૫.
ગેયાષ્ટક જ તૃતીય સંસારભાવના, ૩ ( સર્વ સંસારના ભાવ તું, મન ધરી છવ સંભાર રે;
તે સવે તે પણ અનુભવ્યા, હૃદયમાં તેહ ઉતાર રે.-એ ચાલ ) कलय संसारमतिदारुणं, जन्ममरणादिभयभीत ! रे । मोहरिपुणेह सगलग्रह, प्रतिपदं विपदमुपनीत रे॥ कलय०॥१॥
અર્થ –(રે.) હે! (ગામમળાવિમરમીત !) જન્મ અને મરણ વિગેરેના ભયથી ત્રાસ પામેલાં તથા (મોલ્પિા ) મેહરૂપી શત્રુએ (ફુદ ) આ જગતમાં ( ) ગળે પકડીને (પ્રતિ) પગલે પગલે (વિવે) આપદાને (૩નાત) પમાડેલા એવા (રે!) હે જીવ(સંપા) આ સંસારને ( તિવાદ) અત્યંત ભયથી ભરેલો (૪૭) તું જાણ ૧.
જ્યાં મહારાજાનું શાસન વર્તતું હોય, અને એ મહારાજા તારે પાકે દુશ્મન હોય ત્યાં એ દુશમનના રાજ્યમાં તારે જીવવાનું અને મરવાનું જ હોય, તેવા દુઃખરૂપ આ સંસારને તું શું જોઈને વળગતે જાય છે ? એ સંસાર કેવો છે ? તે વિચાર, વળી આ મારા-તારાને વ્યવહાર પણ એ મેહરાજાએ જ કરાવ્યા છે. તે તું વિચાર, તેમજ એ મહારાજા કે છે તે સમજ. ૧. स्वजनतनयादिपरिचयगुणै-रिह सुधा बध्यसे मूढ ! रे। प्रतिपदं नवनवैरनुभवैः, परिभरसकदुपगूढ रे।। कलय० ॥२॥
Page #43
--------------------------------------------------------------------------
________________
(૩૪) " અર્થ-નરે!) અરે !(પ્રતિપર્વ) પગલે પગલે (નવ) નવા નવા (અનુમા) શુભાશુભ કર્મફળ ભેગવવાવડે અને (મિ) પરાભવનડે (ર ) વારંવાર (૩૫ ) સ્પર્શ કરાયેલા (ભૂત !) જે મૂર્ખ ! (૬૬) આ સંસારમાં (સ્વગતયાવિપત્રિપુર) સ્વજન અને પુત્રાદિકના પરિચયરૂપી દેરડાવડે તું (મુ) ફેગટ (વરે) બંધાય છે. ૨. - તને ડગલે ને પગલે કેટલાય કડવા અનુભવ થયા છે, છતાં તું જે કુટુંબની ખાતર પડી મરે છે તે તારા તરફ કેવી રીતે વર્તે છે તેનો વિચાર કરતો નથી. તેને પરભવમાં તે અનેક અનુભવ થયા છે, ઉપરાંત આ ભવમાં તે કેટલું વાંચ્યું, કેટલું જાણ્યું અને કેટલું અનુભવ્યું. એ બધા અનુભવ પછી પણ એ ને એ જ રહીશ? વળી તે અત્યાર સુધીમાં ન ઈચ્છવા યોગ્ય તિરસ્કાર કેટલા સહ્યા છે? ગતકાળમાં તું કેવી કેવી ગતિઓમાં જઈ આવ્યા છે?
ત્યાં તારા શા હાલહવાલ થયા હતા ? તેને તું વિચાર કર. ૨. घटयसि क्वचन मदमुन्नतः, क्वचिदहो हीनतादीन रे । प्रतिभवं रूपमपरापरं, वहसि बेत कर्मणाधीन! रे॥कलय०॥३॥ ' અર્થ:-(મો) અહો ! ચેતન ! (વજન) કોઈક ભવે (૩ ) શુભ કર્મના ઉદયથી સંપત્તિના (વ) મદને (વરણ) તું કરે છે, તથા (૩!) હે ચેતન ! (વવિ ) કેઈક ભવે (ઢીનતવન) અશુભ કર્મના ઉદયથી દારિઘવડે કરીને દીન બને છે. (વર) કષ્ટની વાત છે કે તે જાણીન!) કમને આધીન એવા હે ચેતન ! (તિમાં) ભવભવને વિષે (ાયરાપC) જૂદા જૂદા (પ) રૂપને (
વર) તું ધારણ કરે છે. ૩. | સર્વ સંગ તેં અનુભવ્યા, રેગ અને શેક તેં અનુભવ્યા, સુખ દુઃખ પણ તે અનુભવ્યા, પરંતુ કઈ ભવમાં જિનેશ્વરને વેગ
૧૪
૧૬.
૧૧
Page #44
--------------------------------------------------------------------------
________________
( ૩૫ )
તને પ્રાપ્ત થયા નહીં. આ સર્વે ચારે ગતિમાં બનવા ચેાગ્ય છે. એમાં નવાઇ જેવું કાંઇ નથી. સ ંસારનું નાટક ચાલ્યા જ કરે છે, તેના પાત્રા કર્મ રાજા નચાવે તેમ નાચે છે અને તે ક્રમાવે તેવા નવા નવા વેષ લેવા પડે છે, એવા નવાં નવાં રૂપ લેવાં તે કને જ આધીન છે. ૩.
*
जातु शैशवदशापवशो, जातु तारुण्यमदमत्त रे ।
ε
जातु दुर्जयजराजर्जरो, जातु पितृपतिकरायत्त रे॥ कलय०॥४॥
અ:—જે!) અરે ચેતન !( જ્ઞતુ ) કદાચિત્ તુ (રીરાવટ્રાપિવરાઃ ) બાલ્યાવસ્થાએ કરીને પરાધીન હેાય છે, ( જ્ઞાતુ ) કદાચિત્ ( સાહયમમૅત્ત ) જુવાનીના મદથી માતા હોય છે, (જ્ઞાતુ ) કદાચિત્ ( ટુયજ્ઞાન: )દુઃખે જીતી શકાય એવી જરાથી ઈરિત હાય છે અને ( જ્ઞતુ ) કદાચિત્ ( વિદ્યુતિ રાયત્ત ) યમરાજના હસ્તને આધીન થઇ જાય છે. અર્થાત્ મૃત્યુ પામે છે. ૪.
આ નાટક પણ જોવા જેવુ છે. પ્રાણીએ કેવા કેવા વેશ લે છે ? અને એક ભવમાં પણ કેવી કેવી સ્થિતિ પામી કેવા કેવા પાઠ ભજવે છે ? તે વિચારી સંસારને સાચા સ્વરૂપમાં સમજવા જેવા છે અને સમજીને ધડા લેવાના છે. આ હુકીકત તને પણુ વિચારમાં નાંખી ઢે તેવી, શરમાવે તેવી અને મુ ંઝવે તેવી નથી? આ સર્વ મસ્તી તું શા કારણે કર્યા કરે છે? તેને તું વિચાર કર. ૪.
व्रजॆति तनेयोऽपि ननुं जर्नकतां, तनयतां व्रजति पुनरेषँ रे । भावर्यैन् विकृतिमिंति मँवगते - स्त्यजैंतमां नृभंवशुभशेष रे । क०५
અર્થ:—( નન્નુ ) નિચે ( તનોવ ) પુત્ર પણ (જ્ઞનતાં) પિતાપણાને ( વ્રજ્ઞતિ ) પામે છે, (પુન:) વળી ( ૧ ) આ
Page #45
--------------------------------------------------------------------------
________________
( ૩૬ )
fual ( aayai) yaugià (asfa ) uA 9, (af) 241 પ્રમાણે ( મવગતે ) સંસારની ગતિના (વિત્તિ ) વિષમ સ્વભાવને ( મવચન ) વિચારતા સતા ( રૃમવશુમરોષ છે ) મનુષ્ય ભવના કેટલાક શુભકર્મ જેના બાકી છે એવા હું જીવ ! ( યજ્ઞતમાં ) ફ્રીશ્રીને આવાગમન થાય એવા સંસારના કાર@ાના તુ અત્યતપણે ત્યાગ કર. પ.
સ ંસારની આ વિચિત્રતા વિચારીને હજી તારા મનુષ્ય ભવ બાકી છે ત્યાં સુધીમાં એ સર્વને તું તજી દે. તને આવી વિચિત્રતા જોઇ આ સ ંસાર પર ચીતરી ચઢતી નથી ? તુ કયાં મેહ કરી રહ્યો છે ? કેાના ઉપર મેાહ પામ્યા છે ? એ કાણુ છે ? એના પૂર્વ સંબધા તારી સાથે શા છે ? એ સર્વ જરા વિચાર અને હવે બાકી રહેલા આયુષ્યના ભાગમાં એ સર્વ વિચિત્રતાઓ છેાડી દે, અથવા એવી વિચિત્રતાએ વધે નહીં એવા મા શેાધ. આ બાબત ઉપર કુબેરદત્ત અને કુબેરદત્તાની અઢાર નાતરાવાળી કથા વાંચવી. આ સ ંસારની વિચિત્રતાના વિચાર કરતાં ત્રાસ થાય તેવું છે અને મગજને મુ ંઝવી નાંખે તેવું છે. પર ંતુ તે સાચી હાઇ મગજને ઠેકાણે લાવે તેવી અને તે દ્વારા માર્ગ પર લઇ આવે તેવી પણ છે. ફરીથી તને કહેવાની જરૂર નથી કે આ વિચિત્રતાને વિચારીને નરભવના માકીના ભાગને તું સારા ઉપયાગમાં લઇ લે. ૫. यत्र दुःखार्तिगददवलवै - नुदिनं दासे जीवं रे ! | ફ્રેન્ત તંત્રને યંત્તિ વિર, મોહમાંતામગ્લીવ રે. ॰ // મૈં ॥
અથ—( મોદદ્દામવૃક્ષીવ ) મેહરૂપી મદિરાના મદથી મત્ત થયેલા એવા ( તે ઝીવ! ) હે જીવ! ( યંત્ર ) જે સંસારમાં ( અનુતિનં ) હમેશાં ( દુ:સ્ત્રાન્તિનજીને; ) અનેક પ્રકારના દુ:ખ, ચિંતા અને વ્યાધિરૂપી દાવાગ્નિના તણખાવડે ( ઘરે )
Page #46
--------------------------------------------------------------------------
________________
(૩૭). તું બળે છે, ( ) તે જ સંસારમાં ( હૃત્ત ) ખેદની વાત છે કે (જિ) ઘણા કાળ સુધી (કલિ) તું રંજન પામે છે. ૬.
જીવને મદિરા પાનાર મહારાજા છે, એનું આ સંસારપર સામ્રાજ્ય છે, એને માર્ગ વિષમ છે, અતિ ઉંડાણવાળે છે. તે ચિત્તવૃત્તિરૂપ અટવીમાં આવેલ છે, મહારાજા પ્રાણીને કેફમાં જ રાખે છે. તેથી આ દુર્ઘટ આ સંસાર છે એમ તે સમજી શકતું નથી. તેમાં તારે રંજન થવું છે, તારે તેમાંથી કસ કાઢવે છે, તારે તેમાંથી ઉપભેગ મેળવવા છે, ધન્ય છે તારી વિવેકબુદ્ધિને, વિચારણને અને પરીક્ષક શક્તિને ! સંસારના આ ચિત્રમાં જરાપણું વધારે પડતી વાત નથી. પિતાને અનુભવ જ એ માટે પૂરતો છે. માત્ર લાંબી નજરે પિતાને જીવનકમ વિચારવામાં આવે છે તેમાં સાર જેવું કાંઈ નીકળે તેમ નથી. ૬. दर्शयन् किमपि सुखवैभवं, संहरंस्तदर्थं सहसैव रे । विप्रलंभयति शिशुमिव जैन, कालबटुकोऽयमैत्रैव रे. क०॥७॥
અર્થ–) આ ( ટુવા) કાળરૂપી બટુક (વ) આ ભવમાં જ (fમા ) કાંઈક (ગુણવૈમi) સુખના વૈભવને ( 7 ) દેખાડતે અને (૩) ત્યારપછી (દુર્ણવ) તત્કાળએકદમ (તત્વ) તે વૈભવને ( ) લઈ લેતે સત (રિજીશિવ) બાળકની જેમ ( i ) લેકને (વિપ્રઢમતિ) ઠગે છે. ૭. આ વાત વિચારવાની એ છે કે કદાચ જરા માન્યતાના સુખ કે વૈભવ મળી જાય તે પણ તે કયારે સંહરાઈ જશે અને તેની સાથે સંબંધ કયારે પૂરો થશે તે આપણે કદી પણ જાણતા નથી. કઈકના સુખ વૈભવે થોડા વખતમાં લેવાઈ જતાં આપણે નજરે જોયાં છે, તેથી કદાચ તને વ્યવહારથી થેડી સુખ સમૃદ્ધિ કે વૈભવ મળ્યો હોય તે પણ તેના ઉપર કેટલે વિશ્વાસ રાખવે
Page #47
--------------------------------------------------------------------------
________________
(૩૮) તે તું વિચારજે-આખા સંસારને ખ્યાલ કરીશ તો જણાશે કે તને કર્મથી ભરેલા પોટલાએ ઉપડાવીને કર્મરાજા અન્ય ભવમાં લઈ જશે પછી ત્યાં તે તારા કેવા સંસકાર કરશે એ વિચાર કરજે. ૭. सकलसंसारभयभेदकं, जिनवचो मनसि निबंधान रे। विनय परिणमय निःश्रेयस, विहितंशमरससुधापानरे, क०॥८॥
અર્થ–(સે વિના!) હે વિનય ! હે આત્મા! (રાજાસમય ) સમગ્ર સંસારના ભયને નાશ કરનાર એવા (નિવૃત્ત) જિનેશ્વરના વચનને (મતિ ) મનને વિષે (નિવધાન ) તું ધારણ કરે અને તેથી ( વિદિતરામપુજાપાન રે) કર્યું છે સમતારસરૂપી અમૃતનું પાન જેણે એવા થઈને હે આત્મા ! તું ( નિઃશ્રેયાં ) મોક્ષને (પરિમય ) પરિણમાવ–મોક્ષરૂપ પરિણામને પામ. ૮.
તાત્પર્ય એ છે કે શમામૃતનું પાન કરીને તું મોક્ષ સાથે તન્મય ભાવ કરી દે. તને સંસાર અનેક ઉપાધિથી ભરપૂર ચિતાનું સ્થાન લાગ્યું હોય તો હવે તારે તેનાથી મોક્ષ જ મેળવો રહ્યો. સંસારથી છૂટવું એનું નામ જ મેક્ષ છે. આ ભાવના વિચારતાં તારે સંસારથી છુટવું હોય તો શાંતસુધારસનું પાન કર. એ રીતે મુક્તિ સાથે એકતા કર. તું ખરો વિનીત હો, તારે સાચે માર્ગે ચઢવું જ હોય અને આ સંસારથી તું ખરો કંટાળી ગયા છે, તો આ સંસારભાવના ભાવવાનું એ જ સાચું ફળ છે. બીજી કોઈ જગ્યાએથી સંસારની બરાબર ઓળખાણ થતી હોય તે તે વચન સ્વીકારવાને અન્ન નિષેધ નથી. ઉપાધ્યાયજીએ અનેક પ્રકારની પરીક્ષામાંથી જિનવચનને તાવી, તપાસી, ચકાસી જોયું છે. માટે તારી આ પ્રકરણમાં કહેલી સર્વ ગુંચવણને નકાલ કરે તેવું એક જૈન શાસન જ છે એમ તે કહે છે. ૮.
| gતિ તૃતીય પ્રવાશઃ |
Page #48
--------------------------------------------------------------------------
________________
( ૩૯ )
। અથ ચતુર્થ: પ્રજારાઃ ? |
ઉપર સંસારભાવના કહી. હવે ભવને વિષે જીવ એકલેા જ ભમે છે, એ સંબંધે કરીને આવેલી એકત્વ ભાવનાને ભાવતા સતા કહે છે.
――――
૫ વમવના ।
( સ્વાયત્તાવૃત્તમ્ )
ऐक एव भगवानमात्मा, ज्ञानदर्शनतरङ्गसरङ्गः । सर्वमन्यदुपकल्पितमेर्त - द्व्याकुलीकरणमेव मैमत्वम् ॥ १ ॥
અર્થ: જ્ઞાન-નિતર સF;) જ્ઞાન અને દનના તરગેામાં વિલાસ કરનારા (ક્ષયં) આ (આત્મા) આત્મા ( મળવાન ) ભગવાન ( ૪ વ ) એક જ છે, ( અન્યત્) આત્મા સિવાય બીજી ( પતર્ ) આ (સર્વ) સચેતન અચેતન સર્વ ( જીવજ્જિત ) કલ્પિત છે—સાચું નથી ( મમત્ત્વ) તેના ઉપર જે મમત્વ-મારાપણું તે (ક્યા છીળમેવ ) વ્યાકુળતાને કરનારું જ છે એમ જાણુ. ૧
સચેતન અચેતન કુલ પદાર્થો અને ભાવે। આત્મા સિવાયના હાઈ તે મમતામાંથી જાગે છે. એ સવની પાછળ મંમતા ખેઠેલી છે અને એ સને પ્રેરનારી એ જ રાક્ષસી છે. એ સર્વ મમત્વ ખાલી કલ્પનાથી ઉત્પન્ન થાય છે, તેથી પ્રાણી તેને આધીન થઇ બ્હાવરે બની જાય છે. તે પ્રાણીને વશ કરી ન અટકતાં આકુળવ્યાકુળ કરી મૂકે છે–કદી ઠરીને ઠામ ખેસવા દેતી નથી એક સંબંધથી થયેલી આત્માની વિભાવદશા છે, એના મૂળ સ્વભાવ એ નથી. ૧.
Page #49
--------------------------------------------------------------------------
________________
( ૪૦ ) ( કયોષતાવૃત્તત્રયમ્ )
अंबुधैः परभावलालसा - लसदज्ञानदशावशात्मभिः । पैरवस्तुषु ही स्वकीयता, विषयावेश्वशद्धि कल्प्यते ॥२॥
અર્થ:(TMk) હા ! હા ! ખેદ્યની વાત છે કે ( પમવત્તાહસાહસર્જ્ઞાનદ્રા વરાાત્મમાં ) અન્ય પાલિક પદાર્થની લાલસા ઈચ્છાથી જાગતી એવી અજ્ઞાનદશા એટલે નિર્વિચાર દશાને વશ થયા છે આત્મા જેના એવા ( વુધૈ: ) અજ્ઞાની જનેાવડે (ત્તિ ) નિચે ( વિષયાવેરાવરાત) વિષયના આવેશના વશકી ( વ તુણુ) અન્ય પાગલિક વસ્તુને વિષે ( સ્ત્રીયતા ) પોતાપણુંમારાપણું ( જ્જત ) કરાય છે. ર.
આત્માથી વ્યતિરિક્ત સર્વ પરભાવ છે, છતાં આ પ્રાણી શરીરને, ઘરને, પુત્ર–સ્રી વિગેરેને તથા કામધધાને પેાતાના માને છે. ઇંદ્રિયાના ભાગે ભાગવવા એ પેાતાના વિલાસ માને છે, પરિગ્રહ એકઠા કરવા અને પેાતાનુ ક બ્ય માને છે, આ સર્વને પેાતાનુ ં માને છે; પરંતુ પેાતાનુ –આત્માનુ એકત્વ જાણતા નથી. આવી સ્થિતિમાં– અજ્ઞાનદશામાં પડેલા, જાણકાર છતાં ભૂખ બનેલા, પરભાવદશામાં આથડતા આત્મા વિષયના આવેશમાં પારકી વસ્તુમાં પાતાપણાન આરેાપ કરે છે તે તેની મિથ્યા કલ્પના જ છે. ર.
कृतिनां दयितेति चिन्तनं, परदारेषु येथा विपत्तये । विविधौर्तिभयावहं तथा, परंभावेषु मैंमत्वभावनम् ॥ ३ ॥
અર્થ:—— યથા ) જેમ ( કૃતિનાં ) સમજી માણસને ( વવારેવુ ) પરસ્ત્રીને વિષે ( ચિતા ) આ મારી સ્ત્રી છે ( ક્રુત્તિ ) એમ ( ચિન્તન ) જે વિચારવુ' તે ( વિત્તય ) આપત્તિને માટે થાય છે, ( તથા ) તેમ ( પરમાવેલુ ) આત્મા સિવાય બીજા સ
Page #50
--------------------------------------------------------------------------
________________
( ૪૧ ) સચેતન અચેતન પદાર્થોને વિષે (મમતમાન) જે મમતાપણાને વિચાર છે તે (વિવિધfમવાવ) વિવિધ પ્રકારની પીડા અને ભયને કરનાર થાય છે. ૩.
પરભવમાં મમત્વ કરે, પરભાવમાં સ્વાત્મબુદ્ધિ કરવી, એ અનેક પ્રકારની પીડા અને ભય પ્રાપ્ત કરે છે. જ્યાં પિતાનું કાંઈ નથી, રહેવાનું નથી, સાથે આવવાનું નથી, તેને પિતાના માની તેની ખાતર મમત્વબુદ્ધિએ અધ:પાત થાય ત્યારે તેના પરિણામ જરૂર ચાખવા પડે છે, તેમાં કાંઈ નવાઈ જેવું નથી. આ આખો સંસાર મમત્વ ઉપર મંડાયે છે અને એ મમત્વ પરવસ્તુઓમાં છે. સમજુ હોવા છતાં આવી રીતે પરભાવમાં રમણ કરવાની ટેવ પડી ગયેલા અને માર્ગભ્રષ્ટ થયેલા આત્માને હવે પ્રેમપૂર્વક સમજાવે છે અને તેને માર્ગ પર આવવા વિજ્ઞપ્તિ કરે છે. આ વિજ્ઞપ્તિ કરનાર કોણ? અને કેની પાસે કરે છે. ? એ શોધી કાઢવામાં આવે તો આત્માને એકત્વ ભાવ સમજાય. ૩. अधुना परभावसंवृतिं, हेर चेतेः परितोऽवगुंठितम् । . क्षणमात्मविचारचन्दन-द्रुमवातोर्मिरसाः स्पृशन्तु माम् ॥४॥
અર્થ –(રોવટિi) ચારે તરફથી કર્મપુદ્ગલવડે વીંટાયેલા એવા (રેત !) હે ચિત! (મપુના) હમણાં તું (vમાવસંતિ) પુદગલભાવના આવરણને (1) દૂરથી ત્યાગ કર. એમ કરવાથી (આમવિવાઘનકુમાર્મિનસ) જ્ઞાન-દર્શનમય જીવ સ્વરૂપને જે વિચાર તે રૂપ ચંદનવૃક્ષના વાયુના કલેથી ઉત્પન્ન થયેલા રસો (ક્ષ) ક્ષણવાર (માં) આત્મારૂપી નેમ (પૃરાતુ) સ્પર્શ કરે-પ્રાપ્ત થાઓ. ૪.
જે! તારી આસપાસ પરભાવરમણતાને કાળો પડદો ફરી વળ્યો છે, એ પડદાએ તને ઘેરી લીધો છે અને તું ખરેખર તેને વશ પડી
Page #51
--------------------------------------------------------------------------
________________
(૪૨)
ગયા છે. આ પડદાને ચીરી નાંખ, આ પરભાવરમણતાને ફેંકી દે, આ પરભાવરૂપ ઝબાને દૂર કર. અત્યારે તુ જેમાં રાચી રહ્યો છે તે સર્વ પરભાવ છે, સર્વને અત્યારે જરા છેાડી દે કે જેથી આ મનુષ્યભવમાં ચંદનના વૃક્ષમાંથી નીકળતા શીતળ પવનની લહુરીના રસ જરા તને સ્પર્શે. એ ચંદનવૃક્ષ તે આત્મવિચાર છે. આત્મવિચારમાં પ્રાણી પડે ત્યારે એને એવી શાંતિ થઇ જાય છે કે જેવી શાંતિ ચંદનના વૃક્ષેાના સ્પર્શ કરેલા પવનના શીતળ સ્પર્શ વખતે થાય છે. ૪.
( અનુવ્રુત્તમ્ )
તાં સંમતોષતા–મેનામાત્મન્ ! વિમાવય । लर्भस्व परमानन्द-संपदं नमिरीजवत्
114 11
અ:--( બ્રાહ્મન્ ! ) હું આત્મા ! ( હતાં) આ ઉપર કહેલી ( સમતોતાં) સર્વ સંચેતન અચેતનને વિષે સમતાએ કરીને સહિત એવી ( હતાં) આત્મા અનાદિ કાળથી એકલેા જ છે આ પ્રકારની એકતાને ( વિમાવય ) તુ વિચાર. અને (જ્ઞમિયાજ્ઞવલ્) નિમ રાજાની જેમ ( પરમાનન્ત્ર્ત્તપર્યં ) મેક્ષલક્ષ્મીને ( જનસ્ય ) તુ પ્રાપ્ત કર. પ.
ભૂમિકા સાક્ કર્યા વિના ચિત્રામણ કરવામાં આવે તે તે નકામું થાય છે, તેમ સમતા વગર કરેલ સર્વ કરણી કે વિચારણા નિરર્થક થાય છે. મનની શાંતિ અને અંતરની વિશુદ્ધિ એ એકત્વ ભાવનાની વિચારણાને અંગે ખાસ જરૂરી છે. એવો રીતે સમતાપૂર્વક એકત્વ ભાવના ભાવ એટલે તને પરમાનદ પદવી– સંપત્તિ જરૂર મળશે. થાડા વખતની સંપત્તિના કેડ હવે છેડી દે અને પરમાનંદ પદના આન ંદને તું મેળવ. એ તેા ઉત્કૃષ્ટ આનંદ છે, નિરવધિ આનંદ છે, અક્ષય આન ંદ છે. તે ઉપર નિમ રાજાનું દૃષ્ટાંત વાંચજે. ૫.
Page #52
--------------------------------------------------------------------------
________________
( ૪૩ ) ગેયાષ્ટક ચતુર્થ એકત્વ ભાવના. ૪
I gયા જ જાય (તુંહી તુંહી તુંહી તુંહી ઉહી ધરતા ધ્યાન રે,
તુજ સ્વરૂપી જે થયા તે, લહે તાહ તાન રે, એ ચાલ.) विनय ! चिन्तय वस्तुत्वं, जगति निजमिहँ कस्य किम् । भवति मतिरिति यस्य हृदये, दुरितर्भूदयति तस्य किम् ।। वि०१
અર્થ:-(વિના!) હે વિનય ! (વસ્તુનર્વ) તું વસ્તુનું સ્વરૂપ (વિચ ) વિચાર (૨૬) આ (કવિ) જગતમાં (0) કાનું (પિં) શું (નિક) પિતાનું છે? અર્થાત્ કઈને કાંઈ પણ પિતાનું નથી. (તિ) એવા પ્રકારની (મતિ ) બુદ્ધિ (ાહ્ય ) જેના (દ) હૃદયમાં (મતિ) થાય છે, (તર્જ) તેને (હિં) શું (તુરિત) દુર્ગતિના દુઃખ ( તિ) ઉદયમાં આવે ? અર્થાત્ ન જ આવે. ૧.
આ દુનિયામાં તારું પિતાનું શું છે? તેને તું વિચાર કર. જે તું તારા શરીરને તારું માનતો હે તે તે તારું નથી. તે આપણે જોઈ ગયા. ઘર વિગેરે તથા પુત્રાદિક પણ તારા નથી. અનેક જીવે છે તેમાં તારા કોણ? અનેક વસ્તુ છે તેમાં તારી કઈ? આ તે ફેગટના ફસાઈ ગયા એમ તને જણાશે. આટલે વિચાર આવે એટલે પછી એને કેઈ જાતનું દુઃખ થાય ખરું? અથવા એનાથી કોઈ પાપાચરણ બને ખરું ? ન જ બને ૧. ૬ રાજે તન દ જિ
" एक एंव हि कर्म चिनुते सैकेकः फैलमग्नुते ॥ वि० ॥२॥ છે. અર્થ-નકુમાર) દેહધારી પ્રાણી (પ) એકલે જ (ઉત્પલે) ઉત્પન્ન થાય છે (પવ) એકલો જ (વિપર)
૨ ૦૬ ૬y
Page #53
--------------------------------------------------------------------------
________________
( ૪૪ ) મરે છે, (પદ પs fહ) એકલો જ નિચે (૪) કર્મને (ચિનુ?) એકઠા કરે છે, તથા (૩) તે પ્રાણી (પાસ) એક જ (૧૮) કર્મના ફળને (સક્રતુતે) ભેગવે છે. ૨.
આ પ્રાણી પોતાની ખાતરી કર્મ કરતો હોય કે ગમે તેની ખાતર કરતો હોય પણ સારાં કે માઠાં આચરણનાં ફળો તેણે એકલાએ જ ભોગવવાના છે. ધનાદિકને ભાગ લેનારા ઘણાએ મળશે, પણ શુભાશુભ કર્મના ફળનો ભાગ લેનાર કેઈ નહીં મળે-તે તારે એકલાએ જ આપવો પડશે. બીજું પણ યાદ રાખજે કે કર્મપરિણામ રાજાને મંદિરે સે મણું તેલની દીવા મળે છે, ત્યાં જરા પણ પિલ ચાલે તેમ નથી ત્યાં તારે એકલાએ જ કર્મ બદલો ભેગવવાને છે. ૨. यस्य यावान् परपरिग्रहो विविधममतावीवधः। जलधिविनिहितपोतयुक्त्या पतति तावदसावधः ॥विनय ॥३॥
અર્થ—(ચ ) જે પ્રાણુને (વિવિધમમતાવવયા) વિવિધ પ્રકારની મમતાથી ભારે થયેલો ( જાવાન) જેટલો ( gugિ ) અન્ય પુદ્ગલાદિક વસ્તુને પરિગ્રહ હોય છે, ( સ ) તે પ્રાણુ (ગઢધિવિનિહિતરૂતણુવજ્યા ) સમુદ્રમાં સ્થાપન કરેલા વહાણની યુક્તિવડે ( તાવે ) તેટલે ( : ) નીચે (પતિ ) પડે છે. ૩.
જે પ્રાણી જેટલે મમતાને સ્વીકાર કરે છે, તેટલો જ તે ઊંચા ગુણરાશિના શિખર ઉપરથી નીચે પડે છે, તેથી સ્ત્રી, પુત્ર, ધન વિગેરે ઉપરની મમતાને ત્યાગ કરવાથી આત્મા ભાર રહિત થઈને ઊર્ધ્વ ગતિવાળે થાય છે. આ પ્રાણુને સંસારને એમેહ લાગે છે કે એ ચેટકને કાંઈ છેડે દેખાતું નથી. જ્યાં. પરભાવમાં રમણતા થઈ તેને અંગે આત્મવિચારણું દૂર થઈ
Page #54
--------------------------------------------------------------------------
________________
(૪૫ ) ગઈ તે પછી મમત્વ બંધાય છે અને એના ચક્કરમાં ચડ્યો એટલે એ ભારે થતે જ જાય છે. એને વિચાર કરે એગ્ય છે. ૩. स्वस्वभावं मद्यमुदितो भुवि विलुप्य विचष्टेते । दृश्यतां परभावविघटना-पंतति विलठति घुमते ॥ विनय ॥४॥
અર્થ-જેમ (મધવિત) મદિરાના પાનથી ઉન્મત્ત થયેલ જીવ ( ઘંમ ) પિતાના સ્વભાવને ( વિજુષ્ય ) તજી દઈને (મુવિ ) પૃથ્વી ઉપર ( વિજેતે ) ગાયન, હસનાદિક વિવિધ ચેષ્ટા કરે છે તે (દત) આંખ ઉઘાડીને જે. (જુમાવવિધટનાત) આત્માના સ્વભાવથકી અન્ય મદભાવ, તેરૂપી અનુચિત કર્તવ્યથકી જ તે ( પતતિ ) પડે છે અને આ વિસ્તુતિ ) આળેટે છે એટલે અરાપર અથડાય છે, ( ? ) બગાસા ખાય છે. ૪.
પરભાવ રમણતાને લઈને એ પિતાને સ્વભાવ વિસરી જાય છે અને મેહમમત્વમાં પડી જઈ અનેક અકાર્યો કરે છે અને ભારે ગોટાળામાં પડે છે. વિવિધ પ્રકારની મમતા સ્વીકારવાથી સ્વભાવને ભૂલી જાય છે, તેથી દુધવાળા અને લાળવાળા સ્ત્રીપુત્રાદિકના મુખનું ચુંબન કરે છે, તેથી તે સંસારસાગરમાં ભટકે છે. જ્ઞાન, દર્શન, ચારિત્રનો ધણું પરભાવમાં પડી જાય છે, ત્યારે એ પિતાનું મૂળ રૂપ તજી દઈ અત્યંત વિચિત્ર ચેષ્ટાઓ કરે છે. દારૂ પીનારાની જેમ આ પ્રાણું સંસારનાં નાટક ભજવવામાં પડી જાય છે અને સંસારપર પ્રેમ કરી ઈષ્ટવિયાગાદિ પ્રસંગે શૂન્ય ચિત્તવાળે થઈ જાય છે. ૪. पंश्य काञ्चनमितरपुल-मिलिवमञ्चति कां दशाम् । केवलस्य तु तस्य रूपं, विदितमेवें भवादृशाम् ।। विनय ॥५॥
અર્થ– દૂતપુમિટિત ) બીજા તાંબાદિકના પુદ્ગલની
Page #55
--------------------------------------------------------------------------
________________
( ૪૬ ) સાથે મળેલું (ર ) સુવર્ણ (f) કઈ ( ii) અવસ્થાને ( અતિ ) પામે છે ? ( ) તે તું જે. (તુ )પરંતુ (વેસ્ટી ) તામ્રાદિકના સંયોગ રહિત એવા (ત૨ ) કાંચનનું ( પં) સ્વરૂપ (અવાદરા ) તમારા જેવા સુજ્ઞને (વિવિમેવ ) જાણવામાં જ છે. પ.
એટલે કે કેવળ સાચું સુવર્ણ હોય તો તે તેજસ્વી, કમળ, વજનદાર, સ્નિગ્ધ અને માંગલિક હોય છે, પરંતુ તે અન્ય ધાતુવડે મિશ્રિત થાય ત્યારે તેના તે ગુણ રહેતા નથી અને તેમાં જે વધારે પડતો જાય-વધારે ભેગા થાય તે કઈ તેને સેનું માનવાની પણ ના પાડે છે. તે જ પ્રમાણે આત્મા સુવર્ણની જે શુદ્ધ છતાં કર્મરૂપી અન્ય ધાતુની સાથે મળવાથી આત્માનું આત્મત્વ એટલે તેના ગુણો દેખાતા નથી. ૫. एंवमात्मनि कर्मवशतो, भवति रूपमनेकधा । कर्ममलरहिते तु भगवति, भासते काञ्चनविधा ॥ विनय ॥६॥
અર્થ–(પદ્ય ) એ પ્રકારે (સમર ) આત્માને વિષે ( શર્મવેરાતઃ ) શુભાશુભ કર્મના ઉદયના વશથકી ( ઉનેવાધા ) સુખી દુઃખી ઈત્યાદિ અનેક પ્રકારે (પ) રૂપ ( મવતિ ) થાય છે. અનેક પ્રકારના રૂપ ધારણ કરે છે. ( ૩ ) અને (જર્મમાહિતે ) કર્મરૂપી મળે કરીને રહિત એવા (મતિ) સિદ્ધ પરમાત્માને વિષે ( વધા ) શુદ્ધ કાંચન જેવું સ્વરૂપ (માણે ) જણાય છે. ૬.
જ્યારે આત્માનું સ્વરૂપ શુદ્ધ કાંચનની જેમ જ્ઞાન, દર્શન અને ચારિત્રમય થાય છે ત્યારે તે ભગવાન થાય છે, સચ્ચિદાનંદસ્વરૂપ થાય છે, પરબ્રહ્મ થાય છે, સિદ્ધ થાય છે, અજરામર થાય છે, શાશ્વત સુખને ભોક્તા થાય છે, અનંત ગુણમય થાય
Page #56
--------------------------------------------------------------------------
________________
(૪૭) છે, સિદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ આત્મધર્મમાં અનંત કાળ સુધી વિલાસ કરનાર થાય છે અને પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. એકલા આવનાર અને એકલે જનાર આત્મા કર્મના સંબંધના ભેગથી કેવો થઈ જાય છે અને એ ન હોય ત્યારે એની કેવી સુંદર દશા હોય છે–એ કે સ્વભાવ ગુણમાં લીન હોય છે તેનો ખ્યાલ કરી, એનું એકત્વ ખૂબ વિચારવાની જરૂર છે. ૬. ज्ञानदर्शनचरणपर्यवपरिवृतः परमेश्वरः । एक एवानुभवसदने से रमतामविनश्वरः ॥ विनय !०॥७॥ ' અર્થ–(શાનનવાર્યવારિવૃત ) જ્ઞાન, દર્શન અને ચારિત્રના પર્યાય એટલે ઉપગ આદિ વર્તનના પ્રકારે કરીને વ્યાપ્ત અને (વિનશ્યા:) અક્ષય એ (૪) તે (પશ્ચા :) પરમેશ્વર (રાવ) એક જ ( ગમવા ) અનુભવરૂપી મહેલને વિષે (રમત) રમણ કરે. ૭.
આવા અનંત જ્ઞાનાદિ ગુણયુક્ત પરમેશ્વરને તમારા અનુભવમંદિરમાં બરાબર સ્થાન આપો. પછી એની સાથે વાત કરે અને તેની સાથે તમારી એકતા ભાવે. યાદ રાખો કે એ પરમેશ્વર એક જ છે, એક સ્વરૂપે જ છે અને તમે પોતે એક રીતે તેનાથી જુદા નથી. તે મય થઈ શકે છે. આ અનુભવમંદિર એ કાંઈ જેવી તેવી વસ્તુ નથી. એ જ્ઞાન સ્વભાવભુવન છે. અનેક ભવના વિકાસને પરિણામે પ્રાપ્ત થયેલ આત્માની શુદ્ધ દશા છે. અને એ મહામંદિરમાં જેને તેને સ્થાન ન જ હોય, એ ખૂબ વિચારણને પરિણામે અનુભવ થાય છે. ૭. रुचिरसमतामृतरसं क्षणमुदितमास्वादय मुंदा ।
વિનાવિયાતીતાવરણતિરુત સૈ સા વિના માતા
Page #57
--------------------------------------------------------------------------
________________
(૪૮ )
અર્થ:—( વિનય ! ) હું આત્મા ! ( વિત્ત ) ઉદ્દયને પ્રાસ થયેલા ( વિત્તમતામૃતત્ત્વ) મનહર સમતારૂપી અમૃતરસનું ( ાળ ) એક ક્ષણવાર ( મુદ્દા ) હું કરીને ( આસ્વાદ્ય ) તું પાન કર. અને (તે) તારી ( સવા ) નિર`તર (વિષયાતીતજીલલત:) ઇંદ્રિયાના વિષયને ઉર્દૂઘન કરનાર સુખરસને વિષે પ્રીતિ (૩ૠતુ ) વૃદ્ધિને પામે. ૮.
છેવટ એક વાત કરવાની છે. ભાઈ વિનય! ચેતન ! અત્યારે અમૃતરસ ઉપરના પ્રેમ તારામાં જાગ્યેા છે. સયેાગવશ ચેતન છે. તે અત્યારે જે વાંચ્યું કે વિચાર્યું તેથી અથવા અત્યારે તુ જે સચેગામાં શાંતિસ્થાનમાં આવી અમુક અંશે ઉપાધિમુક્ત થયા છે તેથી તારામાં સમતાના અમૃતરસ કાંઇક જાગી ગયા છે, તા હવે તું તેના સારી રીતે આસ્વાદ લે કે જેથી તારું ભવભ્રમણ ટળી જાય. ૮
इति चतुर्थः प्रकाशः । BLRE
॥ ગ્રંથ થમઃ પ્રજારાઃ પુ II
ચેાથા પ્રકાશમાં એકત્વ ભાવના ભાવી અને આત્માનું એકત્વ જાણવાથી સર્વ અન્ય પદાર્થમાં અન્યત્વનું જ્ઞાન થાય છે, તેથી આ પાંચમા પ્રકાશમાં અન્યત્વ ભાવના ભાવે છે, તે સ ંબ ંધે આવેલા આ પ્રકાશના આ પહેલા લેાક છે.
अन्यत्वभावना
( ઉપજ્ઞાતિવૃત્ત )
9
..
परः प्रविष्टः कुरुते विनाशं, लोकोक्तिरेषा न मृषेति मन्ये ।
92
૧૪
99.
93 14
૩૭ ૧૮
૧૬
निर्विश्य कर्माणुभिरस्य किं किं, ज्ञानात्मनो नो सम्पादि कष्टम् ।।
Page #58
--------------------------------------------------------------------------
________________
( ૪૯ )
અર્થ:—( વરઃ ) પરાયે (વિષ્ટ ) પેઠા થકા ( વિનારા ) વિનાશને ( તે ) કરે છે ( પા ) આ ( જોજોવિતઃ ) લેાકની કહેણી ( મૂત્ર ૬) ખોટી નથી ( ક્રુતિ ) એમ ( મન્યે ) હું માનુ છું. ( મા ) જ્ઞાનાવરણીયાદિ કર્મ ના પરમાણુઓએ ( નિવિય ) સર્વ આત્મપ્રદેશને વિષે પ્રવેશ કરીને (ત્રણ્ય ) આ (જ્ઞાનાત્માન: ) જ્ઞાનસ્વરૂપી આત્માને (ff) થ્રુ શું (જીં ) દુ:ખ ( નો સમતિ ) ઉત્પન્ન કર્યું નથી ? સર્વ પ્રકારનાં દુઃખા ઉત્પન્ન કર્યા છે. ૧.
આ આત્મા તે। મહાસુંદર, ચૈતન્યધનમૂર્તિ અને અન ંત જ્ઞાનપ્રકાશવાન છે. તેમાં ક પરમાણુએ પ્રવેશ કરી તે આત્માના સર્વ ગુણા ઢાંકી દીધા છે, અને તેને મેહુદિરા પાઇને ઘેનમાં નાખી દીધેા છે. તેથી તે કષાયથી ઉન્મત્ત થઇ ન કરવાનાં કાર્યો કરે છે, એને પિરણામે તે નરકાદિક ગતિનાં દુ:ખાના ભાગી થાય છે. એ કમ પરમાણુએ આત્મામાં પ્રવેશ કરી, તેની ખરાબી કરી છે, તેની પાસે અનેક નાચેા કરાવ્યા છે, તેની પાસે નવાં નવાં નાટકા કરાવ્યાં છે, એને સદ્ગુણના ધામને બદલે કષાયનુ પુતળું બનાવી દીધેલ છે, એનેા જ્ઞાનગુણુ ઢાંકી દીધા છે. ૧.
શરીર વિગેરેમાં ભ્રમ થવાને પરિણામે આત્મબુદ્ધિ થાય તે અહિરાત્મભાવ, આત્મામાં જ આત્મત્વને નિશ્ચય કરવા તે અંતરાત્મભાવ અને કર્મ વિગેરેથી રહિત હાય તે પરમાત્મા કહેવાય છે.
( વાળતાવૃત્તમ્ )
',
खिंद्यसे ननु किंमन्यकथार्त्तः, सर्वदैव ममैतापरतंत्रः । चिन्तयस्यनुपमान् कैथमात्म- नात्मनो गुणमणी कदापि ॥ २ ॥
Page #59
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) અર્થ-(આત્મન !) હે આત્મા! (મમતાપરતંત્ર) મમતાને આધીન થયેલ અને વર્તવ) સર્વદા (અન્યથા) અન્ય પદ્ગલિક કથાવડે પીડા પામેલે એ તું (નવું) નિચે (વિ) કેમ ( વિરે ) ખેદ કરે છે ? (અનુપમાન) ઉપમા ન આપી શકાય તવા (ગરમ) આત્માના (ગુમ ) જ્ઞાન, દર્શન, ચારિત્રમય ગુણરૂપી રત્નને (સાથે) કેમ (વા) કોઈપણ વખત (ન વિતરિ ) ચિંતવતા નથી? ૨.
તું તારા ગુણરત્નોનો વિચાર કરતો નથી અને પારકી વાતો કેમ કરે છે ? જે મનુષ્ય તારા નથી, જે રાજ્ય સાથે તારે સંબંધ નથી, જે સંબંધીઓ તારી સાથે આવવાના નથી, તેની ચિંતા કરવી છોડી દઈ તારે પિતાનો જ વિચાર કર અને તારા જ્ઞાનાદિક ગુણોને ઓળખ. પારકી વાતોમાં તારું કાંઈ વળવાનું નથી અને કઈ અહીં બેસી રહેવાના નથી. અન્યની ચિંતા કરી તેને વાંધો નથી. પણ માત્ર દિશા ફેરવવાનો ઉપદેશ છે. પિતાના અંદરના ગુણોની કેમ ચિતા કરતું નથી ? ૨.
(સાવિત્રીતિ વૃત્તપમ ) यस्मै त्वं यतसे बिभेषि च यतो यत्रानिशं मोदसे, यद्यच्छोचसि यद्यदिच्छसि हुँदा यत्प्राप्य पेप्रीयसे । स्निग्धो येषू निजस्वभावममलं निर्लोव्य लालप्यसे,
૮ ૩9 રૂ ૨૧ તવે પછીયમેવ માવજામિન રિજિત્તવ | |
અર્થ–(અમે) જેને માટે (ધન, કુટુંબાદિકને માટે ) (જં) તે (ચત ) યત્ન કરે છે, ( ૪ ) અને (ચતઃ ) જે શરીર ધનાદિકના નાશથકી ( વિમેરિ) તું બીહે છે, (ાર ) જે ધનપુત્રાદિકને વિષે (વિશે ) નિરંતર (મો ) તું આનંદ પામે છે, (સ્ થર્) જેને જેને (નાશ પામેલા સ્વજ
Page #60
--------------------------------------------------------------------------
________________
(49)
નાદિકના ) ( શોન્નત્તિ ) તુ શાક કરે છે, તથા ( દવા ) હૃદયવડે ( ત્ યત્ ) જેને જેને ( ધનપુત્રાદિકને ) ( ક્રૂત્તિ ) તું ઇચ્છે છે, ( ત્ ) જે પૂજા—સત્કારાદિકને ( કાવ્ય ) પામીને ( પેદ્રીયને ) પ્રસન્ન થાય છે, તથા ( ચેન્નુ) જે વસ્ત્રાલંકારાદિક પ્રાપ્ત થયે છડે ( નિધ ) પ્રેમ-રાગવાળા થઈને ( મહં ) નિર્માળ એવા ( નિજ્ઞસ્વમાથું ) પેાતાના સ્વભાવને ( નિર્જાઢ્ય ) ત્યાગ કરીને ( હાલે ) જેમ તેમ અસમંજસ ખેલે છે, ( સત્ ) તે ( સä ) સર્વ (પરીયમેવ ) પરાયું જ છે. (મગવન્!) હેજ્ઞાન વૈરાગ્યવાન !( બાહ્મન્!) આત્મા!( તવ ) તારું' (શ્ચિત) કાંઇપણ--પરમાણું માત્ર પણ (f) નથી. ૩.
આ ઉપર બતાવ્યા તે સ તારા નથી, છતાં તેને માટે જ તુ પ્રયત્ન કરે છે તે વ્યય છે; કેમકે તે સર્વના સંયોગ તથા વિયેાગ થતાં અનેક પાધિ કરાવે તેવા છે, તેથી સર્વ પાલિક સંબંધને મૂકીને તું આત્મસાધન કર. જે પાલિક હાય તે પર છે અને તારી સાથે કી મેળ ન ખાય તેવું છે, માટે વિચાર કર. તારા જેવા પરભાવમાં, પારકી ચીજોમાં અને પરવસ્તુમાં રખડે એ તે સારી વાત કહેવાય ? અને જે પરમાણુની એ ચીજો બનેલી છે તે તારાં નથી અને જ્યાં તારું. પાલિક મન અત્યારે માહુ પામે છે તે પણ તારું નથી; માટે આ બાબત વિચારવા યાગ્ય છે. ૩.
७
४
સ્
दुष्टाः कष्टकदर्थनाः काँत न ताः सोढास्त्वया संसृतौ,
95
ર
93
૧૦
तिर्यङनारकयोनिषु प्रतिहत छिन्न विभिन्न मुहुः ।
१४
૧૯
૧૭
१९ ૧૮
सर्वं तत्परकीय दुर्विलसितं विस्मृत्य तेष्वेव हा,
२०
૨૩
૨૩
२२
२४ ૧
२५
२६
रज्यन्मुह्यसि मूढ ! तानुपचरन्नात्मन्न किं लज्जसे १ ॥ ४ ॥
અર્થ:—( અત્મન્ !) હું આત્મા ! ( સઁવસૌ) સાંસારમાં પરિ
Page #61
--------------------------------------------------------------------------
________________
( પર ) ભ્રમણ કરતાં (વા) તે (તાર) તે એટલે કહી ન શકાય તેવી (તુષાર) દુઃખરૂપ (વીર્થના ) મહાવિડંબણું (ત્તિ) કેટલી ( ઢાં) નથી સહન કરી ? અર્થાત્ ઘણું સહન કરી છે. (તિર્યાનિપુ) તિર્યંચ અને નરક સંબંધી યોનિને વિષે (મુgડ) વારંવાર (પ્રતિદત ) હણાયો છે, (છિન્ન) છેદાયો છે, (વિમિત્ર.) વિશેષ કરીને ભેદાય છે, (તત્વ) તે (સર્વ) સર્વ ( તુર્વિસિતં) પારકે એટલે પુદ્દગળ સંબંધી દુષ્ટ વિલાસ છે તેને વિકૃત્ય) ભૂલી જઈને (હૃા) હાહા! (તે વેવ)તેને વિષેજ (વચન) રાગ ધરતે તું (કુત્તિ) મેહ પામે છે. (મૂઢ!) તો હે મૂઢ! (તાર) તે વિલાસને (કપરા) સેવતો સતો તું (જં) કેમ ( ૪ ) લાજ પામતો નથી ? ૪.
આવી રીતે તું અનેક વાર છેદાય, ભેદાય અને હણાય તેનું કારણ એક જ છે કે તું પારકામાં વિલાસ કરે છે અને પરવસ્તુમાં આનંદ પામે છે. બહુ નવાઈની વાત તો એ છે કે આટલું તત્ત્વજ્ઞાન તારા જાણવામાં આવ્યા છતાં હજુ પણ તને એમાં જ આનંદ આવે છે. તે વિચાર કર. આ પરભાવની બાળરમત કયાં સુધી કયો કરીશ ? તારા જેવા મુમુક્ષુને આ પરભાવરમણતા ન શોભે. જે કારણે તું કદર્થના સહેતા આવ્યા છે, પાછો તેમાં જ રસ પામે છે, ત્યારે તે ધાર્યું છે શું ? જરા શરમ પણ આવતી નથી? પીડા થાય ત્યારે રડવા બેસે છે. વળી પાછો તેના તરફ જ દેડને જાય છે. આ તે તારી હશિયારી ગણાય કે મૂર્ખાઈ ગણાય ? ૪.
(અનુષ્ક૬) ज्ञानदर्शनचारित्रकेतनां चेतेनां विना । सर्वमन्यद्विनिचित्य यतस्व स्वहिताप्तये ॥५॥
Page #62
--------------------------------------------------------------------------
________________
(43)
અ—( જ્ઞાનફોનવાત્રિતનાં) જ્ઞાન, દર્શન અને ચારિત્ર સ્વરૂપવાળી ( ચૈતનાં ) ચેતના ( વિના ) વિના ( સર્વે ) ખીજા સર્વ પદાર્થ ( અન્યત્) જુદા છે એમ (વિનિશ્ચિત્ય ) નિર્ધારીનેનિશ્ચય કરીને ( હિતાયે ) સ્વહિતની પ્રાપ્તિને માટે એટલે માક્ષની પ્રાપ્તિને માટે ( ચતત્ત્વ) તું યત્ન કર. પ.
તારું શું છે ? અને પારકું શું છે ? તે તારા સમજવામાં આવ્યું છતાં તું ખાલી મુ ંઝાઇ ગયા છે. હવે તારું હિત થાય તેને માટે પ્રયત્ન કર. જે માગે તને પ્રગતિ લાગે તે માર્ગ પકડી લે અને તારા પેાતાના હાય તેને તારા કરી લે. તારી પેાતાની ઇષ્ટસિદ્ધિ જ્યાં તને જણાય ત્યાં જ તું પ્રયત્ન કર. તારી આસપાસ અત્યારે જે કમરૂપ કચરા જામ્યા છે તેને બરાબર દૂર કરી નાખ અને સાચે માગે લાગી જા. જ્ઞાન, દર્શન અને ચારિત્ર
આ ત્રણ ચીજ જ્યાં હેાય ત્યાં ચેતન છે અને એ ત્રણમય તુ જ છે. એ સિવાય સર્વે તારાથી જુદું છે. પરવસ્તુએ તારા આત્મમંદિરમાં પેસીને તારા કેવા હાલહવાલ કર્યો છે? તે વિચાર! ૫.
ગેયાષ્ટક : : અન્યત્વ ભાવના પ
श्रीरागेण गीयते
તુજ ગુણ પાર નિહ સૂઅણ્ણા—એ દેશી
વિનય ! વિમાહય નિંનમનં (૨) तनुंधनसुतसदनस्वजनादिषु, किं निजहि कुंगतेश्वनं
|| વિ॰ || ↑ ॥
અર્થ:—( વિનય ! ) હું નિ:સ ંગ ચેતન ! ( નિજ્ઞમવન ) તારા પેાતાના ઘરને ( નિમાય ) તુ જો (૬૪) આ સંસારમાં તનુધનવ્રુતસર્નવજ્ઞનાğિ ) શરીર, સંપદા, પુત્ર, ઘર અને
Page #63
--------------------------------------------------------------------------
________________
(૫૪ ) સ્વજન વિગેરેને વિષે (1 ) દુર્ગતિથકી ( f) રક્ષણ કરનાર (નિ) પિતાનું (f) શું છે ? અથૉત્ કોઈ નથી. ૧.
સ્ત્રી, પુત્ર, ભાઈ, સગા વિગેરેને સ્નેહ સ્વાર્થને લઈને જ છે, તેની તું ખાત્રી કર. તે કઈ પરભવમાં તો રક્ષણ કરે તેમ નથી, પરંતુ આ ભવમાં પણ રક્ષણ કરવા સમર્થ નથી. માત્ર લાંબી નજરે જોતાં પોતાનાં કમે જ પોતાને ભેગવવાનાં છે. તે સંબંધીઓની ખાતર તેં ઉજાગરા
ક્યા, ચિતા કરી, આત્મત્યાગ કર્યો અને તેની ખાતર રજે, તેનો ભાગ વહેંચવા સર્વે આવશે, પણ અંતે-મરણ સમયે તારી સાથે કોઈ આવનાર છે ? તારી કરણ કેવી છે તે તું જાણે છે.
જ્યાં સુધી આત્મસ્વરૂપ જાણવામાં ન આવે ત્યાં સુધી પરમાત્મ તત્ત્વનો સાચે ખ્યાલ કદી થતો નથી. કારણ કે આત્માનું સ્વરૂપ ન જાણનાર મનુષ્ય આત્મામાં સ્થિતિ કરી શકતા નથી. જ્યાં સુધી દેહ એ પર છે અને દેહી આત્મા તેનાથી જુદે છે, તે ભેદ સમજવામાં ન આવે ત્યાં સુધી મુંઝવણને પાર રહેતા નથી, માટે આને વિચાર કરવો જરૂરનો છે. ૧. येन संहाश्रयसेऽतिविमोहादिर्दैमहमित्यविभेदम् । तदपि शरीरं नियतमधीरं त्यजति भवन्तं धृतखेदम् ॥ वि०॥२॥
અર્થ –હે ચેતન ! (ચેર) જે શરીરની () સાથે (ગતિવિનોદત્) અત્યંત મેહથકી () આ શરીર (૯) હું જ છું (તિ) એ પ્રમાણે (મવિ૬) અભેદપણે (ગાથ
રે) તું આશ્રય (સંબંધ) કરે છે એટલે એ પ્રમાણે તું માને છે, (ત ) તે પણ (રાજા) શરીર (નિયતં ) નિચે (અથી) ચંચળ એવું છતું (વૃત ) તને ખેદ પમાડીને (મવરતં) તનેતાર () ત્યાગ કરે છે. ૨.
આવા શરીરને વિશ્વાસ કેટલો કરવાનો હોય ? એને પોતાનું માનવાની ભૂલ તો ભારે જબરી સ્કૂલના ગણાય. તારી આખી
Page #64
--------------------------------------------------------------------------
________________
(૫૫ ) માન્યતા કેટલી ખોટી ? તે તને આ ઉપરથી જણાશે. તારું શરીર જ તારું નથી. પછી આગળ તે કેટલી વાત કરવાની હોય? આનું નામ પરભાવરમણતા, પરને પોતાના માનવાની ભૂલ અને એને પરિણામે ઊભું કરેલું કલ્પનાજાળનું તોફાન. અન્યત્વ ભાવના કયાંથી શરૂ થાય છે તે અત્ર બરાબર વિચારવું. ૨. जन्मनि जन्मनि विविधपरिग्रहमुपचिनुषे च कुटुंबम् । तेषु भवन्तं परंभवगमने नौनुसरति कुशमपि सुबम् ॥ वि०॥३॥
અર્થ – હું પ્રાણી ! ( નિ ગનનિ ) દરેક ભવમાં (વિવિધvé) વિવિધ પ્રકારના પરિગ્રહને (૨) તથા (વે) કુટુંબને (૩dfજનુ9) તું વૃદ્ધિ પમાડે છે એટલે પિષણ કરે છે. (vમવારે ) પરંતુ પરભવમાં જતી વખતે (મવન્ત ) તન (તેપુ) તેઓને વિષે (રામ) નાનામાં પણ નાનું (પુર્વ) તલ માત્ર (નાનુસાર) અનુસરતું નથી. ૩.
કેઈના દીકરા થયા, કોઈના ભાઈ થયા, કેઈના પિતા થયા, કેઈના ભત્રીજા થયા, કોઈના ભાયાત થયા, કોઈના જ્ઞાતિજન થયા અને અંતે એ આખા કુટુંબને છોડી તારે એકલા જવાનું છે. એ જ રીતે શરીર પણ પર છે, ધનાદિક સર્વ પણ પર છે. તે સર્વને છોડી દે. એનો સાર એ છે કે એવી રીતે તે એકઠા કરેલ પરિગ્રડ કે કુટુંબ કઈ તારી સાથે આવતાં નથી, એ તે
જ્યાં હોય ત્યાં જ પડ્યાં રહે છે. અંતે છેડે છડી ચાલ્યા એકલા, હાર્યો જેમ જુગારી રે, એકલા, હાર્યો જેમ જુગારી રે એવી વાત થશે, માટે એક ધર્મ જ સાથે આવે તેમ છે એટલું ધ્યાનમાં રાખવું. ૩. त्यज ममतापरितापनिदानं परंपरिचयपरिणामम् । भज नि:संगतया विशंदीकृतम भवसुखरसमर्भिरामम् ॥वि०४॥
Page #65
--------------------------------------------------------------------------
________________
( ૫ )
અર્થ :-( મમતાપરિતાપનિવાનું ) મમત્વભાવ અને સંતાપનુ કારણ ( પરિચયામ) આત્માથકી અન્ય વસ્તુના સબધરૂપ પરિણામને ( સ્ત્રજ્ઞ ) તું તજી દે. ( નિઃસંતથા ) અસંગપણે એટલે કેવળ આત્મસ્વરૂપપણે ( વિરાવીત ) અત્યંતનિર્મળ એટલે કમળ રહિત કરેલા ( અમિરામ ) મનેાહર ( અનુમવત્તુ ઘરä ) પરિપૂર્ણ જ્ઞાનવિલાસના સહજાનંદ સુખરૂપીરસને (મજ્ઞ) તું ભજ એટલે સેવન કર. ૪.
પરપરિચયની પરિણતિમાં અથવા પરપરિચયના પિરણામામાં તું સદા રમ્યા કરે છે અને એના મૂળ હેતુ મમતામાં તેમ જ પરિતાપમાં છે. તે પર પદાથ ઉપર તારી ઘણી મમતા લાગી છે, તેથી તું સંસારમાં ભ્રમણ કરે છે. આ આખે પરને રિચય મમતામાંથી ઊભા થાય છે અને એ અંદરનેા સંતાપ છે એમ જાણજે. આ મમતા અને પરિતાપ આત્માને વળગેલા વ્યાધિ છે. એનુ નિદાન જ ત્યારે સમજાય છે કે જ્યારે એનું પિરણામ માઢું આવે. એનું ખરું નિદાન મમતા અને પરિતાપ જ છે. ૪.
पैथि पैथि विविर्धपथैः पथिकैः सह कुरुते कः प्रतिबन्धम् । निजनिर्जकर्मवशैः स्वजनैः सह किं कुरुषे ममताबैन्धम् वि०५
૬૩
:
અર્થ :- વિવિધ થૈઃ ) જુદા જુદા માગે જનારા ( સજ્જ ) વટેમાર્ગુ લેાકેાની સાથે ( થિ થ ) માળે માર્ગે (:) કાણુ ( પ્રતિવષં ) સંબંધને ( તે ) કરે ? અર્થાત્ કાઇ ન કરે. ( નિઃનિનર્મવો ) પોતપોતાનાં શુભાશુભ કર્મને વશ થયેલા ( વનને સજ્જ ) સગાસંબંધીની સાથે ( મમતાવë ) આ મારા છે એવા પ્રકારના મમતાખધને તું ( િત્ત્વે ) શા માટે કરે છે ? ૫.
ધર્મશાળામાં એ વટેમાર્ગુએ સાથે રહીને ઘણી ગમત કરી હાય,
Page #66
--------------------------------------------------------------------------
________________
( ૧૭ )
પણ જ્યારે એ પંથે પડે ત્યારે કાઇ રડવા બેસતુ નથી, આવજો આવજો કરે છે. એ જ રીતે કુટુબના પરિચય સમજવા. એ સર્વ પોતપોતાનાં કર્મને વશ છે. એમાં કાંઇ બ ંધન કરવા ચેાગ્ય તત્ત્વ નથી. ત્યાગ કરવા લાયક છે. એ સર્વ પરભાવ છે, બાહ્યભાવ છે. એવી રીતે મુસાફરખાના જેવા ઘરમાં આપણે સગાસંબંધી એકઠા થયા છીએ તેમાંથી જેને તેડુ આવે તે રસ્તે પડી જાય છે અને એના કર્મ અને જ્યાં લઇ જાય ત્યાં એ જાય છે. એમાં મમતા શી કરવી ? ૫.
प्रणयविहीने दधदभिंषंगं सहते बहुसंतापम् ।
त्वयि निःप्रणये पुद्गलर्निचये वैहसि मुँघा ममतातापम् || वि० ६
.
અર્થ: પ્રળવિદીને) રાગ રહિત માણસ ઉપર (મિ૧) આસક્તિને ( પત્) ધારણ કરનાર માણસ (વધુસંતા) ઘણા સંતાપને (સદ્દતે ) સહન કરે છે. તેમ ( ચિ) તારે વિષે ( નિઃપ્રયે ) રાગ રહિત એવા ( જુલૢનિષયે ) દેહાદિક પુદ્ગલના સમૂહને વિષે ( મમતાતાર્થ) મારાપણાના રિણામે કરીને ઉપજેલા કને ( મુખ્ય ) ફાગઢ ( વત્તિ ) તુ વહન કરે છે. ૬.
આ સંસારમાં રાગ કે સ્નેહ વિનાના મનુષ્ય ઉપર રાગ કરનાર માણસ જેમ પિરણામે સંતાપને-ખેદ્યને પામે છે તેમ આ તારા પર રાગ વિનાના પુદ્ગલસમૂહ પર રાગ–આસક્તિ કરનાર હે આત્મા ! તું ક્ાગટ મમતાના તાપને વહન કરે છે. જે આપણા પર સ્નેહ ન ધરાવે તેના પર સ્નેહ કરવા શા કામના ? માટે તુ પુદ્ગલ સમૂહરૂપ સર્વ પદાર્થો ઉપરના મમત્વભાવ છેડી દે અને તેનાથી તું જુદે છે-અલગ છે તેવા વિચાર કર. તેમ કરવાથી જ તારી કાર્યસિદ્ધિ છે. ૬.
Page #67
--------------------------------------------------------------------------
________________
ક
( ૫૮ ) त्यज संयोग नियतवियोगं, कुरु निर्मलमवधानम् । न हि विदधानः कथमपि तृप्यसि, मृगतृष्णाघनरसपानम् वि०७
અર્થ – નિત્તવો) જેનો અંતે જરૂર વિયોગ થવાનો છે એવા (સંચો ) સંગ-સંબંધને (ત્યક ) તજી દે અને (નિર્મજમવધાનમ્ ) નિષ્કપટ–પવિત્ર–એકાગ્રતા (૩) ધારણ કર. ( georiધનવા નમ્) ઝાંઝવાના દેખાતા ગાઢ જળનું પાન ( વિધાનઃ ) કરતાં તારાવડે ( થના ) કેઈપણ પ્રકારે (દિ ) ખરેખર ( ર સૂરિ ) તૃપ્તિ પમાશે નહિ. ૭.
સંસારના સર્વ સંગ વિગતવાળા જ છે. સંયોગ શબ્દ જ વિયોગ સૂચવે છે. આ પ્રાણી સંયોગથી જ દુઃખપરંપરા ભેગવે છે; માટે તેવા પ્રાપ્ત થયેલા સંયોગોને તું તજી દે. કારણ કે અંતે તે સંગે નાશ પામવાના જ છે, તો શા માટે હર્ષપૂર્વક તેને ત્યાગ ન કરો ? વળી ચિત્તની એકાગ્રતાના અભાવે પ્રાણી અસ્તવ્યસ્ત દશા અનુભવે છે અને તેને પરિણામે સદસદ્ વસ્તુસ્વભાવ ઓળખી શકતો નથી. જ્યાં સુધી મન નિર્મળ ન થાય-ધ્યેય સ્પષ્ટ ન થાય ત્યાંસુધી અન્યત્વ ભાવ બરાબર જામી શકતા નથી. આ બે વસ્તુના અભાવમાં તે ગમે તેટલે પ્રયત્ન કરીશ છતાં પણ ગ્રીમકાળના ઝાંઝવાના જળથી જેમ તૃષાની નિવૃત્તિ ન થાય, તેમ તને તૃષ્ણાના દાહની અશાંતિ દૂર થઈ શાંતિ પ્રાપ્ત થશે નહીં. ૭ भैज जिनपतिमसहायसहाय, शिवगतिसुगमोपायम् । पिर्व गदशमनं परिहृतवमनं, शान्तसुधारसपानम् ॥वि०॥८॥
અર્થ – અસહાયતઘં) આધાર–સહાય વગરનાને સહાય કરનારા (જિનપતિ) જિનેશ્વરદેવને (મા) તું ભજ.( શિવ
Page #68
--------------------------------------------------------------------------
________________
( ૫૯ ) અતિસુવાનોપાયમૂ ) મોક્ષ મેળવવાને એ સહેલો રસ્તો છે. વળી (જામનં) વ્યાધિનો નાશ કરનાર અને (પરિહૃતવમન) વમનઊલટીને હરનાર ( રાતyપાપાનમ્ ) શાંતસુધારસરૂપ પાનને ( પિત્ત ) તું પી. ૮.
કર્તા મહાપુરુષ પ્રાંતે ભલામણ કરે છે કે અનાથના નાથ શ્રી તીર્થકરેદેવને શરણે જ. તે અસહાય જનને સહાય કરનાર હોવાથી જરૂર તને સહાય કરશે. ધન, ધાન્ય, પુત્ર, સ્ત્રી, સ્વજન વિગેરે કોઈપણ તને દુર્ગતિમાં પડતાં રોકી શકશે નહિ; માટે જિનેશ્વર દેવ સિવાયનું અન્ય શરણ નકામું છે. તેના શરણવડે જ તારા ભવભ્રમણના ચક્રનો અંત આવી જશે. વળી તે સર્વ વ્યાધિઓને નાશ કરનાર અને નવા વ્યાધિ થવા ન દેનાર શાંત સુધારસનું પાન કર. તેને પી જા કે જેથી તારે ભવભ્રમણરૂપ અસાધ્ય વ્યાધિ નાશ પામશે ને તું અપૂર્વ સુખસંપત્તિને પ્રાપ્ત કરીશ. ૮.
| તિ વંજ અન્યત્વ માવના
અથ પકઃ પ્રારા પાંચમા પ્રકાશમાં અન્યત્વ ભાવના કહી. તે વડે જેને આત્મા ભાવિત થયા હોય તે શરીરાદિક ઉપર મમતાનો ત્યાગ કરી અશુચિપણું ભાવે છે. એ સંબંધથી આવેલી અશુચિ ભાવનાને હવે કહે છે –
I શુરિ માવના દા
(શાવિત્રી હિતમ્) सच्छिद्रो मदिराघटः परिगलत्तल्लेशसंगाशुचिः, शुच्यामृद्य मृदा बहिः स बहुशो धौतोऽपि गंगोदकैः ।
Page #69
--------------------------------------------------------------------------
________________
२१ १९
१५
( ૬૦ ) नाँधत्ते शुचितां यथा तर्नुभृतां कायो निकायो महाबीभत्सास्थिपुरीषमूत्ररजसा नाय तथा शुध्यति ॥१॥
અર્થ –(થા)જેમ (aq) છિદ્રવાળો (વિવાદ) મદિરાથી ભરેલો ઘડે ( ૪ત્તરારંપત્તિ) ઝરતા એવા તે મદિરાના ટીપાના સંગથી અશુચિ થયેલ હોય છે, (૩) તે મદિરાને ઘડે (હિ) બહારના ભાગમાં (ફાળા) પવિત્ર (વા) માટીવડે (મારા) ઘસીને (જો ) ગંગાના જળ વડે (વદુર) ઘણી વાર (પૌતts ) ધોયા છતાં પણ (સુરત) પવિત્રપણને (ગા ) ધારણ કરતા નથી. (તથા) તે જ પ્રમાણે (મામરિથgષમૂત્ર ) મહાદુગચ્છનીય હાડકાં, વિષ્ટા, મૂત્ર અને લેહીના (નિયર) ઢગલારૂપ (તનુમૃતi) પ્રાણીઓનું () આ ( ર) શરીર પૂર્વે કહેલા પ્રયત્નવડે પણ ( શુધ્ધતિ) શુદ્ધ–પવિત્ર થતું નથી. ૧.
આ શરીર પોતે કેવું છે? તે પર વિચાર કરીએ. એ શરી૨માં શું ભરેલું છે ? એ સારા પદાર્થોનું પણ કેવું ખરાબ રૂપાન્તર કરી નાખે છે ? વળી એની ગમે તેટલી સેવા કરવામાં આવે તે પણ એની નૈસર્ગિક અપવિત્રતા જઈ શકતી નથી. એ મુદ્દા પર ખાસ ધ્યાન ખેંચવાનું છે. શરીર માટે તેને ભય પણ અંદરખાને બહુ હોય છે. પણ તે સાથે આત્મા જાણે છે કે એ કાચની કાયા છે. એને ભાંગી જતાં જરાપણ વાર લાગતી નથી, માટે વિચાર કરજે. આ ભાવના બીજી સર્વ ભાવનાથી જુદી પડી જાય છે. એ દેહાશ્રિત છે અને દેહને ચીતરનાર છે, આ વાત ધ્યાનમાં રાખવી. આત્માને અનિત્યતા કે એકત્વ કે અન્યત્વભાવ બતાવતાં જે વિચાર થાય તેમાં અધિકારી આત્મા છે અને આ ભાવનામાં આધકારી દેહ છે એ વાત લક્ષમાં રાખવી. ૧.
Page #70
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
स्नायं स्नायं पुर्नरपि पुनः स्नीन्ति शुद्धाभिरेद्भिवरिंवारं बंत मलतनुं चन्दनैरर्चयन्ते । मूढात्मानो वयमपमलाः प्रीतिमित्याश्रयन्ते,
१५ ૧૪
૭૬ ૧૮
૨૩
२०
२२
२५
२४
૧
नो शुध्यन्ते कथमवकरः शक्यते शोधुमेवम् ? ॥ २ ॥
અર્થ:—— મૂઢામાનઃ ) માહમૂઢ પ્રાણીએ શરીરને પવિત્ર કરવા માટે ( સ્નાયં નાય ) સ્નાન કરી કરીને ( શુદ્દામ ) નિર્મળ એવા ( દ્ધિ ) જળવડે ( પુનઃવિ પુન: ) ફરી ફરીને ( જ્ઞાન્તિ ) સ્નાન કરે છે, તથા ( મતનું ) મળથી ભરેલા શરીરને ( ચ ) ખેદની વાત છે કે ( વારંવાર ) વારવાર ( અને ) ચંદનવડે ( નૈયન્ત ) વિલેપન કરે છે, તેમ કરીને (અપમજા:) મળ રહિત-નિર્મળ (વયં ) અમે થયા છીએ (ત્તિ) એમ માનીને ( કીર્ત્તિ ) પ્રેમના ( આશ્રયન્તે ) આશ્રય કરે છે, પરંતુ તે (નો શુષ્યન્તે) શુદ્ધ થતા નથી; કેમ કે (i) એમ કરવાથી ( અવર: ) ઉકરડા (થ) કેવી રીતે (શોધ્યું) શુદ્ધ કરવાને (રાતે) સમથ થવાય? કોઇ પણ પ્રકારે શુદ્ધ કરી શકાય નહીં. ૨.
આ
શરીરને ગમે તેટલી વાર સાફ કરવામાં આવે કે એના ઉપર ગમે તેટલા સુગધી દ્રવ્યેા લગાડવામાં આવે, ચંદનના લેપ કરવામાં આવે કે ખરાસ લગાડવામાં આવે, પણ કાલસાને લગાડેલ સાબુની જેમ એ સર્વ નિષ્ફળ પ્રયાસ છે. એ પ્રયાસમાં કાર્યસિદ્ધિ અશક્ય છે. એનામાં અંદર અને બહાર એટલે મળ ભરેલા છે કે તેને સાફ કરવાની તજવીજ અજ્ઞાનતામૂલક છે અને એના તરફ પ્રીતિ કરનારને મૂઢની સજ્ઞા મળે છે. જ્યાં આખા મહેલ્લાના કચરા નખાય તેને ઉકરડા કહે છે. એમાં ટપલા ભરીને કચરે પડ્યે જ જાય છે. તે કચરા વિવિધ પ્રકારની અપવિત્ર વસ્તુઓને ખનેલ હાય છે. એ ઉકરડાને સાફ
1
Page #71
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
કરવા માગે તે તેને ધેાવાથી તે કદી પણ સાફ થતા નથી એવી રીતે શરીર પણ એવુ જ છે. ૨. ( શાયૂંવિશ્રીહિતમ્ )
कर्पूरादिभिरैचितोऽपि शुनो नो गाइते सौरंभ,
ना जन्मोपकृतोऽपि हेन्त पिशुनः सौजन्यमलिंबते ।
96
૩૫ ૧૩ २०
૩૬ ૧૪
૧૭
१८
देहोऽप्येष तथा जहाति न नृणां स्वाभाविकीं विस्रतां ।
२५ २२
૨૩
२१
૩૪
રહ
नाभ्यक्तोsपि विभूषितोऽपि बहुधा पुष्टोऽपि विश्वस्यते ॥३॥
અર્થ :—(દત્ત) ઇતિ ખેદે! હે મદમતિ ચેતન ! જેમ (જશુનઃ) લસણ ( પૂતિમિ ) કપૂર આદિ સુગંધી પદાર્થાવડે ( અને સોવિ) વાસિત કર્યું સતુ પણ (મ) સુગંધીપણાને (નો નાદતે) પામતું નથી. તથા જેમ ( વિષ્ણુનઃ ) દુન માણસ ( આલોપતોષ ) જન્મથી આરંભીને ઉપકાર કર્યો સતે પણ ( સૌનન્ય ) સજ્જનપણાને ( ૬ આહંવતે ) આશ્રય કરતા નથી–પામતા નથી. ( તથા ) તે જ પ્રમાણે (ળાં ) મનુષ્યાને ( k: ) આ ( રેટ્ટોઽપ ) દેહ પણ ( સ્વામાવિ ) સ્વાભાવિક ( વિન્નતાં ) દુર્ગંધીપણાને ( ન જ્ઞāતિ ) ત્યાગ કરતા નથી, ( વરુધા ) ઘણે પ્રકારે ( અમ્યTMોવિ ) સુગંધી દ્રવ્યેાવડે વિલેપન કર્યાં સતા પણુ, ( વિભૂષિતોઽપિ ) વસ્ત્રાભરણે શણગાય સતા પણ, ( પુìવિ ) સરસ આહારાદિકે પુષ્ટ કર્યા સતા પણ ( ન વિશ્વક્ષ્યતે ) વિશ્વાસ કરવા ચેાગ્ય થતા નથી. ૩.
આ શરીર ઉપર ગમે તેટલા ઉપકાર કરવામાં આવે તે પણ તે પેાતાની સ્વાભાવિક દુર્ગંધતા છેડે તેમ નથી. અને ગમે તેટલા સુગધી દ્રવ્યેાથી સુગ ંધિત કરવામાં આવે, એને ઘરેણાં અને ઝવેરાતથી શેાભાવવામાં આવે, તે પણ એનામાં સ્વાભા
Page #72
--------------------------------------------------------------------------
________________
( ૬૩ ) વિક દુર્ગધ એટલી બધી છે કે ઊલટા તે સુગંધી દ્રવ્યને પણ દુર્ગધી કરી દે છે. એ સર્વે વિલેપને, અલંકારો અને પિષ્ટિક પદાર્થોની દરકાર ન કરતાં એ તો દુર્ગધી જ રહે છે. જેમ લસણ સુગંધી થતું નથી, જેમ દુજન કદી સજજન થતો નથી, તેના જેવી એની સ્થિતિ છે. ૩.
( વસ્ત્રાવૃત્તમ) यदीयसंसर्गमवाप्य सद्यो, भवेच्छंचीनामशुचित्वमुच्चैः । अमेध्ययोनेपुषोऽस्य शौच-संकल्पमोहोऽयमहो मैंहीयान् ॥४॥
અર્થ– જીવજંલ ) જે શરીરનો સંબંધ (વાળ) પામીને (સ:) તત્કાળ (વીન) પવિત્ર વસ્તુઓનું (૩) અત્યંત (અશુરિત્વે) અપવિત્રપણું (એ ) થાય છે એવા (મધ્ય) અપવિત્ર વસ્તુઓના ઉત્પત્તિસ્થાનરૂપ (૩ચ ) આ ( ags: ) શરીરને ( ૩ ) આ ( રdevમોઢ ) સ્નાનાદિકવડે પવિત્રતા માનવાનો મેહ એટલે ભ્રમ ( મીનાર ) મેટ છે ( ગો) એ મોટું આશ્ચર્ય છે. ૪.
આવા અપવિત્ર શરીરને માટે શોચને સંકલ્પ કરે એ મૂઢતા છે. એને ન્હવરાવવાથી કે એના ઉપર સુગંધી દ્રવ્યે લગાડવાથી એ પવિત્ર થાય છે એમ માનવું છે તો કેવી અજ્ઞાન છે. એને ગમે તેટલું —વરા કે પખાળે તો પણ એ ગટરની જેમ સાફ થઈ શકે જ નહીં. જ્યાં આખું વાતાવરણ જ અપવિત્ર હોય ત્યાં પવિત્રતાને દાવો કરે એ તે મહામહ સિવાય બીજાનું કાર્ય ન હોય માટે શોચના મિથ્યા સંકલ્પની વાત ધ્યાનમાં રાખવી. કેટલીક વાર ઇંદ્રિયોની તૃપ્તિ માટે અને વિકારોની શાંતિ માટે આવા ખ્યાલે થાય છે પરંતુ તે અજ્ઞાનજન્ય હાઈ અંતે આત્માને અધઃપાત કરાવનાર છે. ૪.
Page #73
--------------------------------------------------------------------------
________________
( ૬૪ )
(સ્વાતાવૃત્તમ્)
इत्यवेत्य शुचिवादमतथ्य, पंथ्यमेव जगदेकपवित्रम् । शोधनं सकलदोषमलाना, धर्ममेव हुँदये निधीथाः ॥५॥
અર્થ -(તિ ) ઉપર કહ્યા પ્રમાણે (વિવાé) સ્નાનાદિવડે પવિત્ર થવાય છે એવા શુચિવાદને ( અતä ) ખે ( સત્ય ) જાણુને (પશ્ચમેવ) હિતકારક જ,
(ાજપવિત્ર) જગતને વિષે પરમ પવિત્ર તથા (રોષમદાનાં) રાગ, દ્વેષ, મેહરૂપ સમગ્ર કર્મમળને ( શોધ ) શેધનાર એટલે મૂળથી નાશ કરનાર એવા ( ધર્મમેવ ) એક ધર્મને જ ( ) હૃદયને વિષે ( નિધીથr ) તું ધારણ કર. ૫. - જો તારે અંદરથી પવિત્ર થવું હોય તો અંતર્મળને શોધનાર ધર્મને જ ધારણ કર. તારા આત્મામાં જે મળો અંદર ઘુસી જઈ તને હેરાન કરે છે તેને શોધી ધર્મ તને સાફ કરી આપશે. બાકી ગમે તેટલી વાર સ્નાન કરીશ એથી તે બાહ્ય મળ પણ જનાર નથી, તેથી તે પ્રયત્ન તજી દઈ જે તારે અંદરનો મળ કાઢો હોય તે ધર્મને હૃદયમાં કેરી દે, તે તારું કર્મમાલિન્ય કાપી નાંખશે–તને મળ વગરને કરશે. એ ધર્મ જગતમાં મહાપવિત્ર છે. બાકી શાચવાદ જેવા ભૂલા ખવરાવનારા ઉન્માદમાં પડી નકામે હેરાન થવાનું છોડી દે, કેમ કે એ ધર્મ જ અંતે તને ટેકે આપશે. ૫.
Page #74
--------------------------------------------------------------------------
________________
( ૬૫ ) ગેયાષ્ટક અશુચિ ભાવના ૬
[ આશાવરી રાગેણ ગીતે ] ( કયા કરું મંદિર ક્યા કરું દમડા, કયા ન જાણું તું ઊડ બેઠેગા ભમરા; જેરી જરી ગયે છોરી દુભાળા, ઊડ ગયે પંખી પડ રહે માળા.ક્યા–એ દેશી) भावय रे वपुरिदमतिमलिनं, विनय ! विबोधय मानसनलिनम् । पावनमनुचिन्तय विभुमेकं, परममहोमयमुदितविवेकम् । भा०१
અર્થ – વિના!) રે ચેતન ! (હું) આ પ્રત્યક્ષ દેખાતું એવું (ઘg ) તારું શરીર (તિનિં ) ઘણું મલિન છે એમ (માદા) વિચાર કર તથા (માનવનસ્કિન ) તારા હૃદયકમળને (વિવો) ઉઘાડ-વિકસિત કર. (પ ) નિર્મળ-શુદ્ધ (વિમું
) જ્ઞાનસ્વરૂપે સર્વવ્યાપી, જાણપણુએ કરીને એક જ (ઉમ હોમ) કેવળ દર્શનરૂપ અતિ પ્રકાશમય અને (વિવિવે) પ્રગટ વિવેકવાળા પિતાના આત્માને (અનુરિત) સર્વ વિભાવને છાંડીને ચિતવ. તારો આત્મસ્વરૂપનું ધ્યાન કર. ૧.
તું તેજોમય છે. એ કેવળદર્શન મહાપ્રકાશમય છે–તેજસ્વી છેઉજજવળ છે અને તને ભેદજ્ઞાન શક્ય છે. તારામાં અત્યારે પણ તારું શું છે અને પર શું છે? તે વિચારવાની શક્તિ છે. એ વિવેક
જ્યાં જાગે ત્યાં ખરે રસ્તે પ્રાયઃ હાથ લાગી જાય છે. વર્તન પહેલાં વિવેક થાય ત્યારે વર્તનમાં આનંદ આવે છે. આવાં આવાં અનેક રત્ન તારામાં ભરેલાં છે અને તું તન્મય છે. તું તારા શરીર સંબંધી વિચાર કરે છે પણ તે તે મળથી ભરેલું અને મહાપ્રયત્ન પણ શુદ્ધ થઈ શકે તેવું નથી. એટલા માટે તારે પોતાને જ વિચાર કર અને તું કે છે તેની ચિંતવના કર. ૧.
Page #75
--------------------------------------------------------------------------
________________
२
( ૬૬ )
૪ ५
૧
दम्पतिरेतोरुधिरविवर्ते, किं शुभमिह मलकश्मलगर्ते ।
૩
92 93
99
भृशमपि पिहितः स्स्रवति विरूपं, को बहु मनुतेऽवस्करकूपम् । भा०२
અર્થ:—( ૬ ) આ શરીરરૂપી (વૃતિરતોષિવિવર્તે) સ્ત્રી પુરુષના વીર્ય અને રુધિરના જુદા જુદા પિરણામ પામેલા ( મહામત્તે ) મલમય અશુચિ ખાડામાં ( řિ શુક્ર્મ ) શુ સારું' છે ? તેને ( મુરા ) અત્યંત (વિદ્યુતઃ અત્તિ ) વસ્ત્રાદિકે કરીને ઢાંકયા સતા પણ તે ( વિનં ) દુર્ગ ́ધી પદાર્થી (અતિ) ઝર્યાં કરે છે. તેથી કરીને આવા પ્રકારના ( અવä) વિષ્ટાદિક મળે કરીને ભરેલા કૂવાને ( ૪ ) કયા પ્રાણી ( વધુ મત્તુતે ) બહુ માને–સારા માને ? કેાઈ પણ સારા ન માને. ૨.
અશુચિમય ઉત્પત્તિસ્થાનવાળા અને મળથી ભરેલા શરીરમાં તે સારી વાત શી હેાય ? તેમાંથી તુ કઇ વસ્તુની અપેક્ષા રાખે છે. જેના જેવા મૂળ તેવી તેમાંથી ઉત્પત્તિ થાય છે. આકડા વાવીને આંખાની ઉત્પત્તિની આશા રાખવી એ કેવળ મૂઢતા છે. વીર્ય અને શુક્રમાં વિવત થાય, તેમાંથી જે શરીર ઉપજે એમાં પ્રેમ ઉત્પન્ન કરે એવી શી ચીજ હાય ? અને કેમ હાઇ શકે ? આવા અપવિત્ર દેહ છે, તેને માટે પ્રાણી કાંઇક કાંઇક કરી નાંખે છે. તે દેહ આવા છે, તેનાં મૂળ આવાં છે અને તેનાં પિરણામ આવાં છે. તેમાં એક પણ ભલી વાત હેાય એમ જણાતું નથી. ૨. भजैति चन्द्रं चितांबूलं, कैर्तु मुखमारुतमैनुकूलम् । तिष्ठति सुरभि कियन्तं कालं, मुखमसुगन्धि जुगुप्सितलालम् । भा०
અર્થ: -(મુલમાહત) મુખના વાયુને શ્વાસેાચ્છ્વાસને ( અનુહું ) સુગ ંધી ( તું ) કરવાને ( લવન્ત્ર ) કપૂર સહિત (રુચિતાંતૂ ) પવિત્ર એવા નાગરવેલના પાનને (મતિ ) ચાવે છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
( ૬૭ ) (ગgiધ) સુગંધ રહિત અને (ગુણિત્તરારું) નિદિત છે લાળ જેની એવું () મુખ (ચિત્ત) કેટલા (૮) કાળ સુધી (સુમિ) સુગંધી ( તિતિ) રહે છે ? ક્ષણવાર પણ સુગંધી રહેતું નથી. ૩,
એક મુખની વાત કરી ત્યાં આટલી ધૃણા આવે છે, તે શરીરના પ્રત્યેક વિભાગની વાત કરવામાં આવે તે શું થાય ? વાત
એ છે કે તાંબૂળવાળા મુખની સુગંધી પાંચ-પંદર મિનિટ પણ ટકતી નથી અને અંતે અસલ સ્થિતિ આવી જાય છે. બહારના ઉપચારથી કરેલ સારો દેખાવ તે કેટલા ટકે? મુખ પોતે અસુગંધી છે. અંદર જ્યારે પવન જાય છે ત્યારે તે તે શુદ્ધ હેાય છે પણ બહાર નીકળતાં તે જ પવન દુગધ લઈને નીકળે છે. ૩. असुरभिगन्धवहोऽन्तरचारी, आरितुं शक्यो ने विकारी। वैपुरुपंजिघ्रसि वारं वारं हसति बुधस्तव शौचाचारम् ।भा०॥४॥
અથ–(અતિવારા) શરીરની અંદર ચાલનાર (વિવાર) વિકારવાળો (કુમિનન્ય) દુર્ગધી વાયુ (વgિ) સુગંધી પદાર્થોવડે આચ્છાદન કરવાને (ા રાઃ ) શકય નથી; તે પણ (વા વા) વારંવાર (વધુ) શરીરને સુગંધી દ્રવ્યવડે લીંપીને (૩નારિ ) તું સુંઘે છે. આ (તા) તારા (ૌવવા ) અપવિત્ર દેહને પવિત્ર બનાવવાના પ્રયત્નને (૩) પંડિત પુરુષ (હૃતિ) હસી કાઢે છે. ૪.
અનેક વાર ન્હાવાથી શાચધર્મ પળાય છે એ માન્યતા સંબંધે વિચાર કરે ઘટે છે. જે શરીર અપવિત્ર વસ્તુથી જ ભરેલું છે તેને બાહ્યશૌચ કરવાનો પ્રયત્ન નિષ્ફળ છે. વિશિષ્ટ હેતુપૂર્વક સ્નાનાદિની વાતને અત્ર સ્થાન નથી, પણ માત્ર બાહોશેચમાં જ પર્યવસાન સમજનાર શરીરને ધર્મ જ સમજે. એ વાત જે
Page #77
--------------------------------------------------------------------------
________________
(૬૮ ) એક વાર લક્ષ્યમાં લે તે આ નકામા પ્રયત્નને બાજુએ મૂકી પિતાના પ્રયત્ન બીજે માળે લગાડે. આ મહામૂલ્ય મળેલ
જીવન સાધ્ય સધાવી શકનાર છે. એને બહારથી પવિત્ર રાખવાના પ્રયાસમાં વેડફી નાખવા જેવું નથી. આ બાબત સ્પષ્ટ સમજવા માટે આ સર્વ હકીક્ત વિચારવા જેવી છે. ૪. द्वादश नव रन्ध्राणि निकामं, गलैंदशुचीनिन यान्ति विरामम् । यत्र वपुषि तत्कलयसि पूतं, मन्ये ते नूतनमातम् भा०॥५॥
અથર–નવર) જ્યાં-જે (વપુર) શરીરને વિષે (નિવામ) અત્યંત (પશુનિ) દુર્ગધને ઝરતા (દ્વારા) સ્ત્રીનાં બાર અને (નવ) પુરુષનાં નવ (બ્રાઉન) દ્વારા (વિદર્ભ) ક્ષણવાર પણ વિશ્રામને (૨ જાતિ) પામતાં નથી. (ત) તે શરીરને તું (પૂર્વ) મેહથકી પવિત્ર ( ર) જાણે છે. એ (તાવ) તારો (નૂતન) ન એટલે પૂર્વે નહીં જોયેલે એ ( pd ) અભિપ્રાય છે એમ (મળે ) હું માનું છું. પ.
કોઈ પણ નવો વિચાર બતાવે તેમાં અમારે વાંધો નથી, પણ સમજુ માણસો એની કસોટી કરીને કહે તો જ ગ્રાહ્ય થાય તેમ છે. હે આત્મા! તું કઈ સમજુ માણસને પૂછ કે જે શરીરમાંથી આખો વખત નવ કે બાર દ્વારે મલિન પદાર્થો નીકળતા હોય તેને તેઓ કદી પવિત્ર ગણી શકશે? અમને લાગે છે કે આ તારે ન વિચાર ભૂલભરેલું છે, મેહજન્ય છે અને તને ફસાવનાર છે. ૫.
अंशितमुपस्करसंस्कृतमैन्नं, जगेंति जुगुप्सां जनयति हन्नम् । पुंसवनं धैनवमपि लीढं,भवति विगर्हितमति जनमीढम्॥भा०॥६॥
અર્થ –(૩vસંગ્રાd) સુંદર ચીજોવડે સંસ્કાર કરેલું (૪) અન્ન (૩રાનં) ખાધું છતું (જં) વિષ્ટારૂપ થઈને
Page #78
--------------------------------------------------------------------------
________________
( ૯ ) (ાતિ ) જગતમાં (જુગુણાં) દુર્ગચછાને (કનચતિ) ઉત્પન્ન કરે છે; તથા (ધનવમવિ) ગાય સંબંધી પણ (પુસવ) સ્વાદિષ્ટ પુષ્ટિકારક દૂધ (સ્ટી૮) પીધું છતું (અતિવિશf) અતિ દુગચ્છનીય(ઝનમ્) માણસના મૂત્રરૂપ (મતિ) થઈ જાય છે. ૬
આ સર્વ દાખલા ઉપરથી તારા સમજવામાં આવ્યું હશે કે તારું શરીર તો સારામાં સારા પદાર્થોને ખરાબ કરનાર છે અને તારા શરીરમાંથી કચરો જ બહાર નીકળે છે. આવી શરીરની સ્થિતિ છે. એ સારાને બગાડે છે, સુંદરને વિરૂપ કરે છે, પૃશ્યને અસ્પૃશ્ય કરે છે, સંબંધમાં આવનારને વિકારી બનાવે છે. આવા શરીરને તું પવિત્ર માને છે તે કેવળ તારે મેહ જ છે. તારે તારા વિચારને ફરી વાર તપાસી જવાની જરૂર છે અને એમ કરીને તારી વિચારણામાં વિવેકને સ્થાન આપવાની ખાસ જરૂર છે. હવે તું વગર લગામે કયાંસુધી ચાલ્યા કરીશ? તેનો વિચાર કર. ૬. केवलमलमयपुद्गलनिचये, अशुचीकृतशुचिभोजनसिचये । वपुषि विचिन्तय परमिह सारं, शिवसाधनसामर्थ्यमुदारम्॥भा०॥
અર્થ:–હે આત્મા ! (વઢમઢમપુત્ર×નિવશે ) કેવળ મળયુક્ત પુદગલના સમૂહરૂપ અને (અરિજીતશુરિમાનસિક) પવિત્ર ભજન અને વસ્ત્રને અપવિત્ર કરનાર (૬૪) આ પ્રત્યક્ષ અનુભવ કરાતા (વડ) શરીરને વિષે (વા) અતિ વિશિષ્ટ ( વિરાધનસામર્થ) મેક્ષસાધન કરવાની શક્તિ જ (પ) ઉત્કૃષ્ટ-પ્રધાન (સા) સારભૂત છે, એમ (વિચિત્ત) તું વિચાર કર.
આવા અશુચિ શરીરથી એક કામ સાધી શકાય તેમ છે. આ સર્વ ઉપાધિ છેડી હંમેશને માટે કલ્યાણ કરવું હોય તે તેની તૈયારી કરવાનું સામર્થ્ય તેનામાં છે અને તે મહાઉદાર કાર્ય છે, પરમ
-
૩
-
Page #79
--------------------------------------------------------------------------
________________
( ૭૦ ) શ્રેષ્ઠ કાર્ય છે અને તે જે થાય તે તારા આ ચોરાશી લાખના ફેરા અને આ તારી રખડપટ્ટી દૂર થઈ શકે તેવું છે. ત્યારે આ તે બહુ મજાની વાત થઈ. તેને થોડું થોડું ભાતું પતું આપી તેની દ્વારા જે શિવસાધન થઈ શકતું હોય તે તે કામ પાર પાડવા માટે પ્રયત્ન કરવા જેવું છે. ૭. येन विराजितमिदमतिपुण्यं, तच्चिन्तय चेतन ! नैपुण्यम् । विशदागममधिगम्य निपानं,विरचय शान्तसुधारसपानम्॥भा०॥
અર્થ–(વેતર !) હે પ્રાણી! (ન) સર્વરે કહેલા આત્મસ્વરૂપ જાણવાની જે કુશળતાવડે (હું) પ્રાપ્ત થયેલું આ શરીર (તિપુ) દેવેંદ્રોને પણ અત્યંત પૂજવાલાયક (વિનાનિત) શોભતું છે, (તન્ત) તેવા પ્રકારની (નૈપુણં) કુશળતાને (ને) (ચિત્ત) તું વિચાર કર તથા (વિરામ )નિર્મળ સિદ્ધાંતરૂપી (નિ) જળાશયને (મથાળ) ગુરુના મુખથકી પામીને (રાતનુધાપ) શાંત સ્વભાવરૂપ અમૃતરસના પાનને (વિષય) તું કર.૮.
આ કાયા મોક્ષનું દ્વાર છે, માટે ગભરાવાનું કારણ નથી; પણ તું મલકાઈ ન જતો. એ કાયાની કિંમત એટલા માટે જ છે કે એ મોક્ષદ્વાર છે. પણ જો તેને તું વેડફી નાંખે તે નરકદ્વાર પણ એ જ છે. તારે વિકાસક્રમ સુધારવાને આ અવસર છે, માટે નિપુણતા દાખવીને સ્વસ્વરૂપ નિષ્પાદન કરી એને તું અતિ પવિત્ર બનાવ. આવો અવસર ફરી ફરીને મળશે નહીં. એ સિદ્ધાંતરૂપી જળાશયમાં શાંત સુધારસ ભરેલો છે. તે અમૃતનું તું પાન કરી લે. ૮.
ઇતિ અશુચિ ભાવના નામને છ પ્રકાશ.
Page #80
--------------------------------------------------------------------------
________________
( ૭૧ )
| તમઃ પ્રવાદી છઠ્ઠા પ્રકાશમાં અશુચિ ભાવના કહી, તે અશુચિપણું આશ્રવવડે પ્રાપ્ત કરેલા પરના સંબંધથી થાય છે, એ સંબંધવડે આવેલી આશ્રવ ભાવનાને ભાવતા સતા તેનો આ પ્રથમ શ્લોક કહે છે.
| સાવ માવના
(મુન્નાયાત વૃત્ત... ) यथा सर्वतो निझैररापतद्भिः, प्रपूर्येत सद्यः पयोभिस्तटाकः । તેવાકર્મમિક મૃતો, મદ્રાસ ચારા ક્રિયા
અર્થ–(થા) જેમ (સર્વત) ચારે તરફથી (પતક્ટ્રિ) પડતાં-આવતાં (નિર્જર ) ઝરણાંના ( પોfમ) પાવડે ( તાવ ) તળાવ(નવા) શીધ્ર ( ખજૂર્વેત ) ભરાઈ જાય છે, ( તવ) તે જ પ્રમાણે ( ૩ ) મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગવડે આવતા ( રામમિ) કર્મોવડે (મૃત:) ભરેલ ( ૫ ) પ્રાણું ( ચવુરા ) મહાપીડાવડે આકુળવ્યાકુળ, () અસ્થિર (પંવિશ્વ ) અને કર્મરૂપ કાદવવાળેમલિન (મવેત્ ) થાય છે. ૧.
આશ્રોને મેકળા મૂકી દીધા હોય ત્યારે તે આ ચેતનને ચારે બાજુએથી ભરી મૂકી એની મૂળ સ્થિતિમાં મહાવિપર્યાસ કરી મૂકે છે. ખ્યાલમાં રાખવું કે કર્મ શુભ કે અશુભ ગમે તેવાં હોય તો પણ તે પદ્ગલિક છે અને આત્મા અરૂપી, નિરંજન, નિરામય એના મૂળ સ્વરૂપે છે. આશ્ર આ પ્રકારે ચેતન ઉપર અસર કરે છે. સારા કે ખરાબ સર્વે કર્મો ભેગવવાં જ પડે છે. કર્મો જ્યારે ખૂબ
Page #81
--------------------------------------------------------------------------
________________
૨૪
૨૧
( ૭૨ ) મોટી સંખ્યામાં આવી પડે છે ત્યારે પ્રાણી અત્યંત વિહૂળ થઈ જાય છે, બહાવરો બને છે, કર્મના ભારથી ભારે થાય છે, અને આગામી પીડાની નજરે અત્યંત વિહ્વળ થાય છે, એ એની આકુળતા છે. ૧.
(સાવિત્રીલિં વૃત્ત ) यावत् किञ्चिदिवानुभूय तरसा कमैह निर्जीयते,
तावच्चाश्रवशत्रवोऽनुसमयं सिञ्चन्ति भूयोऽपि तत् । हा कष्टं कथमाश्रवप्रतिभटाः शक्या निरोधं मया, '
संसारादतिभीषणान्मम हहा मुक्तिः कथं भाविनी ॥२॥ ' અર્થ–(૬૪) આ મનુષ્ય ભવને વિષે (વાવ) જેટલામાં (કર્મ) પૂર્વસંચિત પુણ્ય પાપ (વિવિ ) લેશમાત્ર (અનુસૂ) તેના ફળને ભેળવીને ( તા ) શીધ્રપણે (નિર્નાતે) આત્મપ્રદેશથકી છૂટા કરાય છે (તાવ ૨) તેટલામાં વળી (ગવરાત્ર) કર્મબંધના કારણરૂપ આશ્રવ શત્રુઓ (મૂથst) ફરીથી પણ (૩મનુનમચં) સમયે સમયે (તત્ત્વ) તે પુણ્ય-પાપગંધરૂપ કર્મને રિત્તિ ) સીંચે છે એટલે બાકી રહેલા કર્મને વિષે રસ સીંચીને તેને વધારે છે. (ા છે) હા! કષ્ટની વાત છે કે (મા) મારાથી (શ્રવપ્રતિમા ) આશ્રવરૂપ કર્મશત્રુઓને (ર) કેવી રીતે (નિરોણું) રેકવાને (રાજ્ય) સમર્થ થવાય ? () કષ્ટની વાત છે કે (તિમીષvii) અતિ ભયંકર (તારા) સંસારથકી (મમ) મારે (મુસ્તિ) મેક્ષ (ાથે) કેવી રીતે (મારની) થશે? ૨.
આ લેકમાં કહેલા ગુંચવણવાળા પ્રશ્નનો ઉત્તર શક્ય છે. આવતી બે ભાવનામાં એને જવાબ આપશું, પણ આશ્રવન
Page #82
--------------------------------------------------------------------------
________________
( ૭૩ ) વિચાર કરતાં તે આ પ્રાણ મુંઝાઈ જાય તેમ છે. જ્યારે શુભ અશુભ સર્વ કર્મને નાશ થાય ત્યારે જ મોક્ષ થાય છે, પણ અહીં તે ચેડાં કર્મ દૂર કરીએ તેટલામાં તો પાછા નવાં કર્મોથી ભરાતા જઈએ છીએ. ટાંકી ખાલી તે કરવા માંડી પણ તેની સાથે જે આવકના નળ ઉઘાડા હોય તો ત્યાં પત્તો કયાં ખાય? વસ્તુસ્વરૂપે આશ્રવને વિચાર કરતાં પ્રાણુને મુંઝવી નાંખે એવી સ્થિતિ દેખાય છે. ચેતન ! તું આમ ને આમ કયાં સુધી ચલાવ્યા કરીશ ? તું આથોને રોક્યા સિવાય એમાંથી ઊંચે કયારે આવીશ? તે માટે ખૂબ વિચાર કર. ૨.
(કર્ષ પૂર૬ ) मिथ्यात्वाविरतिकषाययोगसंज्ञा
चत्वारः सुकृतिभिराश्रवाः प्रदिष्टाः। कर्माणि प्रतिसमयं स्फुटरमीभि
घ्नन्तो भ्रमवशतो भ्रमन्ति जीवाः ॥३॥ અર્થ:–(ડુતમિ) પંડિતાએ (મિથાત્કાવિરતિષાજોગસંજ્ઞા) ૫ મિથ્યાત્વ (દેવ, ગુરુ, ધર્મને વિષે વિપરીત શ્રદ્ધા), ૧૨ અવિરતિ એટલે હિંસાદિકથકી અનિવર્તન, ૨૫ કષાય એટલે રાગાદિ પરિણામ, ૧૫ યોગ એટલે મન, વચન, કાયાની પ્રવૃત્તિ, એ નામના (૪ત્વાક) મૂળ ચાર ભેદ-ઉત્તરભેદની અપેક્ષાએ સત્તાવન (શ્રવા) આશ્ર એટલે કર્મબંધના હેતુ (કવિ) કહ્યા છે. (ગીવા) પ્રાણુઓ (માતર) ભ્રાંતિના વશકી (પુ ) પ્રગટ (અમfમ) આ આ વડે (પ્રતિરમ) સમયે સમયે (વાળ) નવાં કર્મોને (વા) આત્મપ્રદેશની
Page #83
--------------------------------------------------------------------------
________________
( ૭ ) સાથે ક્ષીર-નીરની જેમ અભેદ સંબંધને કરતા સતા (અતિ ) ચાર ગતિમાં ભમે છે. ૩.
અભિગ્રહિક મિથ્યાત્વ એટલે ખોટી વાતને દુરાગ્રહ ૧, અનભિગ્રહિક એટલે અસત્યને સત્યની કેટિમાં મૂકવું તે (સર્વ ધર્મને સરખા ગણવા તે) ૨, અભિનિવેશ એટલે સાચા અર્થને ગોપવી કુયુક્તિની સ્થાપના ૩, સાંશયિક એટલે લાજ ભયથી જાણકારને ન પૂછતાં શંકાશીલ રહેવું તે જ, અનાભેગ એટલે કેફી માણસની પેઠે સારાસારનું અજ્ઞાન ૫, આ પાંચ પ્રકારે મિથ્યાત્વ હોય છે. બાર અવિરતિ આ પ્રમાણે-પાંચ ઇંદ્રિયના વિષયથી પાછા ન હઠવું તે પ, મનને બાહ્યા ભાવમાં રખડાવવું તે ૧, છકાયની રક્ષા ન કરવી તે ૬, સેળ કષાય અને નવ નેકષાય મળીને ૨૫ કષાય અને મન, વચન, કાયાની પ્રવૃત્તિરૂપ પંદર ગ જાણવા. આ સતાવન બંધહેતુઓને લઈને પ્રાણી કર્મબંધ કરે છે અને સાચા માર્ગની પ્રાપ્તિને અભાવે ભ્રમમાં પડી જઈ અનાદિ કાળથી એને સંસારમાં રખડવાની ટેવ પડી ગઈ છે, છતાં થાકતા નથી. ૩.
(રથોદ્ધતાવૃત્ત) इन्द्रियावतकषाययोगजाः, पश्च पञ्च चतुरन्वितास्त्रयः । पञ्चविंशतिरसत्क्रिया इति, नेत्रवेदपरिसंख्ययाऽप्यमी ॥४॥
અર્થ:–(ફન્નિપાત્રતા થોરા ) ઈંદ્રિય, અવત, કષાય અને યેગથી ઉત્પન્ન થયેલા આશ્ર અનુક્રમે (પ) પાંચ (પત્ર) પાંચ, ( વંતુરન્વિત) ચાર અને ( ડ) ત્રણ મળીને સત્તર થાય છે, તથા (વિંતિક) પચીશ (શિયા) અસકિયા (ત) એ પ્રમાણે–સર્વ મળીને (
નેપસિંહથથાf) બેંતાળીશ સંખ્યાએ કરીને પણ (૩મી) આ આશ્રવે છે. ૪.
Page #84
--------------------------------------------------------------------------
________________
( ૭૫ ) બંધહેતુઓ અને આ એક રીતે એક જ છે. બંધહેતુને લઈને પ્રાણી કર્મો બાંધે છે અને આશ્ર કર્મ આવવાના માર્ગો છે, છતાં બંધહેતુઓનો સંબંધ કર્મબંધ સાથે છે અને આશ્ર કર્મને આપવાનાં ગરનાળાં છે એ વાત ધ્યાનમાં રાખવી. બન્ને તો જુદાં છે પણ પરિણામે હેતુ એ જ માર્ગ થઈ જાય છે. બંધ વખતે તેની કારણ તરીકે ગણના થાય છે અને આશ્રવ વખતે એની માર્ગમાં-ગરનાળામાં ગણના થાય છે. દષ્ટિભેદ નયાપેક્ષિત છે. પણ વ્યવહારુ રીતે તેનું પરિણામ આત્માને ભારે કરવામાં આવે છે તે ધ્યાનમાં રાખવું. ૪.
(વસ્ત્રાવૃત્ત૬) इत्याश्रवाणामधिगम्य तत्त्वं, निश्चित्य सत्त्वं श्रुतिसन्निधानात् । एषां निरोधे विगलद्विरोधे, सर्वात्मना द्राग्यतितव्यमात्मन् !।५।
અર્થ – આત્મન !) હે આત્મા ! (તિ ) પૂર્વે કહ્યા પ્રમાણે ( વાળ) આશ્રાના (તાવ) રહસ્યને (આધિાર્થ) જાણીને, ( શ્રુતિન્નિધાનાત) શાસ્ત્રાભ્યાસના પરિચયથી (ર) છતાપણાને (નિશ્ચિચ) નિશ્ચિત કરીને ( વિ૮િક્રિોધે ) સર્વ જીવો ઉપર વૈરભાવ રહિત ( gષાં) આ આશ્ર
ને (નિરો ) નિરાધ કરવામાં (સમા ) સર્વ ઉદ્યમવડે (૪) શીપણે (યતિતવ્ય ) યત્ન કરવો. ૫.
કઈ પણ શત્રુ પર વિજય મેળવવાની ચાવી એ છે કે એને સોંગ ઓળખવા જોઈએ. એના ભેદ, ઉપભેદ, સહાયક અને એનું બળ બરાબર સમજાય ત્યારે એની સામે થવાનું બળ પ્રાપ્ત કરવાની સંકલન કરી શકાય. આપણે તેને કાંઈક ઓળખ્યા, હવે એને વધારે પરિચય કરીએ, માટે ઊઠ, જાગૃત થા, તારું ભવિષ્ય
Page #85
--------------------------------------------------------------------------
________________
( ૭૬ ) સુધાર. એ સુધારવું તારા હાથમાં છે, એ મેટા દુશ્મનને જીતવા જેટલું તારામાં અપરંપાર બળ છે, માટે અત્યારની તકને સારા ઉપયોગ કર. અત્યારે પ્રાપ્ત કર્તવ્ય આશ્રોને ઓળખવાનું છે. ૫.
ગેયાષ્ટક : આશ્રવ ભાવના (મોરિ રે હૃપા રે વિજય ર વિષે--- રેશી ) परिहरणीया रे सुकृतिभिराश्रवा, हृदि समतामवधाय । प्रभवन्त्येते रे भृशमुच्छृखला, विभुगुणविभववधाय ॥परि०॥
અર્થ –(2) હે ચેતન ! ( સુતમિલ) પુણ્યશાળી પંડિત પુરુષોએ ( ) હૃદયને વિષે ( રમતાં ) સમતાને (વધારા ) ધારણ કરીને, ( વા) કર્મબંધના હેતુભૂત એવા આશ્રાને (રિયા ) ત્યાગ કરવા ગ્ય છે, કારણ કે (૨) હે ચેતન ! ( પત્ત ) આ હિસાદિ આશ્રવ ( યુ ) અત્યંત ( ૩છુટા ) મોકળા મૂક્યા સતા ( વિમુકુળવિમવવધા ) સર્વવ્યાપક એવા કેવલજ્ઞાનદર્શનાદિક ગુણરૂપી વૈભવને નાશ કરવા માટે (મિતિ ) સમર્થ થાય છે. ૧. - આશ્રવોથી પ્રાણી કર્મવડે ખરડાઈ જાય છે એટલે એનામાં જે અનંતજ્ઞાનની શક્તિ છે તેના ઉપર આવરણ આવી જાય છે. આશ્રોને જે મોકળા મૂક્યા હોય, એને પરનો અંકુશ છોડી દીધું હોય તો એ મોટા ખજાનાને નાશ કરે છે, એને વેડફી નાંખે છે. પ્રાણીને દીન, અજ્ઞ, અવાકુ અને મૂઢ બનાવી દે છે; માટે આશ્રવને તજી દેવા ઘટે. જે એને રોકવામાં ન આવે તે એ તારા પોતાના ગુણવૈભવને નાશ કરનાર થાય છે. આત્મામાં જ્ઞાનદર્શનની નજરે સર્વવ્યાપી શક્તિ છે. એ સર્વ શેય વસ્તુના ભાવો જાણી દેખી શકે છે, એ એને સાચો વૈભવ છે; માટે સર્વ સંયે
Page #86
--------------------------------------------------------------------------
________________
( ૭૭ )
ગોમાં મનને સ્થિર રાખવું, એની ચંચળતા દૂર કરવી અને એને એકાગ્ર કરવું. એનો મુખ્ય ઉપાય મૈત્રી આદિક ભાવનામાં છે. ૧. कुगुरुनियुक्ता रे, कुमतिपरिप्लुताः, शिवपुरपथमपहाय । प्रयतन्तेऽमी रे, क्रियया दुष्टया, प्रत्युत शिवविरहाय॥परि०२॥
અર્થ:-() રે ચેતન ! (લુગુનિયુક્રતા) યથાર્થ માર્ગને નહીં પ્રરૂપતા એવા કુગુરુએ જેડેલા એટલે અશુદ્ધ માગે પ્રવર્તાવેલા ( સુનિસુિતાર ) વિપરીત બુદ્ધિવડે ચંચળ થયેલા (જમી) આ પ્રાણીઓ (શિવપુuથે ) રત્નત્રયરૂપ મોક્ષનગરના માર્ગને (કપાળ) ત્યાગ કરીને (પ્રત્યુત) ઊલટા (ડુઇયા) અશુદ્ધ (ચિયા) ક્રિયા વડે (રિવવિદ્યાલય) મોક્ષના નાશને માટે (કયતત્તે) પ્રયત્ન કરે છે. ૨.
જ્યાં સુધી વસ્તુસ્વરૂપને યથાસ્થિત બંધ ન થાય ત્યાં સુધી મેક્ષને રસ્તે છોડીને પ્રાણી સંસારને માર્ગે આગળ વધે છે.
ગ્ય ક્રિયા ન કરનાર પણ સાધ્યને રસ્તેથી પાછા પડે છે અને અયોગ્ય ક્રિયા કરનાર પણ એ માર્ગથી દૂર ભાગે છે. આ સ્થિતિમાં વસ્તુધર્મનું અજ્ઞાન રહે છે તેથી દઢ કર્મ બંધાય છે.
જ્યાં પડળ ઊલટા થઈ જાય ત્યાં પછી સાચું દર્શન જ ન થાય, અને મેક્ષાગ્ય સાચા વર્તનને સ્થાન જ ન રહે. આ કર્મબંધને પ્રથમ હેતુ મિથ્યાત્વ છે, તેને સર્વ પ્રકારે સમજવા ગ્ય છે. ક્રિયામાં અજ્ઞાન હોય છે ત્યારે તે તદ્દન નકામી થાય છે. એવી ક્રિયાઓને વિષ ક્રિયા અને ગરલ કિયા કહે છે. ૨. अविरतचित्ता रे, विषयवशीकृता, विषहन्ते विततानि । इह परलोके रे, कर्मविपाकजान्यविरलदुःखशतानि॥परि० ३॥
Page #87
--------------------------------------------------------------------------
________________
( ૭૮ ).
અર્થ –(૨) હે ચેતન ! (અવિરતવત્તા) હિંસારંભાદિકથકી વિરતિ રહિત છે ચિત્ત જેનું એવા અને (વિવવશીતાર) ઇદ્રિના વિષયને વશ થયેલા એવા પ્રાણીઓ (પો) આ ભવને વિષે અને પરભવને વિષે (વિતતાન) ચિરકાળ સુધી ગવાય તેવા વિસ્તારવાળા (વિપવિનિ) કર્મના વિપાકથી ઉત્પન્ન થયેલા (વિદુરાત્તાનિ ) નિરતર સેંકડે દુઃખને (વિષ ) સહન કરે છે. ૩.
વિરતિ એટલે પચ્ચખાણ અર્થાત ત્યાગ આની ખાસ જરૂર છે. સાચા ઉપદેશની અસર તળે અથવા શાંત એકાગ્રતામાં સારા નિશ્ચય થાય તે વખતે સુંદર જીવનધોરણ મુકરર કરી નાખવું અને તેને ગમે તેટલી અગવડે કે ભેગે વળગી રહેવું એ પશ્ચ
ખાણુ કહેવાય છે. તે કરવાથી જીવને વિનાપ્રયાસે મેટે લાભ થાય છે અને ન કરવાથી મોટા પાપકર્મને બંધ થાય છે માટે સમજુ પ્રાણીએ અવિરતિ–અત્યાગ દશામાં ન રહેતાં જેમ બને તેમ ત્યાગ કરવાનો નિશ્ચય કરે ઘટે. પણ જો પાપકર્મના ગરનાળાં ખુલ્લાં જ મૂકવાં હોય તો પછી કર્મોની વિપાક દશા પ્રાપ્ત થાય ત્યારે હાયવોય કરવી ન ઘટે. સમજણપૂર્વક સ્વેચ્છાથી ત્યાગ થાય તો એથી એને ખૂબ લાભ મળે. આ અવિરતિ નામનો આશ્રવને બીજે ભેદ પણ તજવા યોગ્ય છે. ૩. करिझषमधुपा रे, शलभमृगादयो, विषयविनोदरसेन । हन्त लभन्ते रे, विविधा वेदना, बत परिणतिविरसेन ॥परि० ४॥
અર્થ છે પ્રાણી ! (મિધુપ) હાથી સ્પર્શ ઈદ્રિયવડે, મત્સ્ય જિહ્વા ઇન્દ્રિયવડે, ભમર ધ્રાણેન્દ્રિયવડે (રામકૃદય) પતંગ ચક્ષુ ઇંદ્રિયવડે અને મૃગ બેંદ્રિયવડે (વત) ખેદની વાત છે કે ( તિવિલેજ) પરિણામને વિષે વિરસ
Page #88
--------------------------------------------------------------------------
________________
( ૭૯ ) એટલે રસ રહિત એવા (વિવિખેર) વિષય પરના પ્રેમના રસવડે (વિવાદ) વિવિધ પ્રકારની (વેદના) પીડાને (હૃત) ખેદની વાત છે કે (મત્તે ) પામે છે. ૪.
એક એક ઇંદ્રિયને વશ પડને જનાવરો તેમજ અન્ય જી પ્રાણ આપે છે, વિષય-વિનોદનો રસ પરિણામે કે આકરે પડી જાય છે તેના આ જવલંત દાખલાઓ છે. આ ઇંદ્રિય દ્વારા એટલાં બધાં કર્મો આવી પડે છે કે એને સરવાળે ઘણે મોટો થાય છે. એવી વેદનાઓનો ખ્યાલ તે આખી જિંદગી કેદમાં રહેવું પડે ત્યારે આવે. પણ મનુષ્યને ઇંદ્રિય પરને રાગ અને એની તૃપ્તિના તુચ્છ સાધનનો વિચાર કરીએ તો તેને ત્યાગ થઈ જાય તેમ છે. અનંત જ્ઞાનનો ધણી આત્મા કયાં રમી રહ્યો છે ? કેવા કીચડમાં એ ભરાઈ બેઠા છે ? એને શેમાંથી માની લીધેલું સુખ મળે તેમ છે ? ૪. उदितकषाया रे, विषयवशीकृता, यान्ति महानरकेषु । परिवर्तन्ते रे, नियतमनन्तशो, जन्मजरामरणेषु ॥ परि०५॥
અથ –(૨) રે ચેતન ! ( વિતવાલા ) સર્વ દેષના મૂળ કષાયો જેમના હૃદયમાં પ્રગટ થયા છે એવા, તથા ( વિષવશાળતા ) કામગને આધીન થયેલા એવા પ્રાણુઓ (મલ્લનપુ) મેટા નરકને વિષે ( છત્તિ ) જાય છે. અને ત્યાંથી નીકળીને (વરમગામry ) જન્મ, જરા અને મરણને વિષે ( નિવાં ) નિચ્ચે ( અનારા ) અનંતવાર ( gવર્તિત્તે ) પર્યટન કરે છે–ભટકે છે. ૫.
કષાયે તે કર્મની ઉપર ભાત પાડે છે. ક્રોધના આવેશમાં, માનના ચઢાણ પર, માયાની ગંદી વૃત્તિમાં, લોભના તાબામાં આ
Page #89
--------------------------------------------------------------------------
________________
( ૮૦ )
પ્રાણી ભારે કર્મા બાંધે છે અને તેના પર વજ્રલેપ કરે છે. ક્રોધમાન કષાયના ઉદયથી દુનિયા પર મોટા સંહાર થયા છે, માયાને અંગે અનેક પાપા છુપી રીતે કરે છે અને લેાભથી રાતદિવસ દેશ-પરદેશ રખડે છે. કષાયના ઉદય થાય છે ત્યારે કાઇ પણ હેતુ મનમાં રાખીને પ્રાણી ખૂબ ખરડાય છે અને પછી નારકીમાં જઇ પડે છે. વળી જન્મ-મરણના ચક્રમાં એવેા પડી જાય છે કે એ જલદી ઊંચે આવી શકતા નથી અને પેાતાની પ્રગતિ ગુમાવી બેસે છે, પ.
૨
૩
मनसा वाचा रे, वपुषा चञ्चला, दुर्जयदुरितभरेण ।
७
.
૧૦
૧૨ 99
उपलिप्यन्ते रे, तत आश्रवजये, यततां कृतमपरेण || परि०६ ||
અ—( રે ) રે પ્રાણી !( મનસા ) દુષ્ટ મનના વ્યાપારે કરીને, (વાવા ) દુષ્ટ ભાષાએ કરીને અને ( વઘુ ) દુષ્ટ કાયચેષ્ટાએ કરીને ( ચગ્રાઃ ) ચપળ એવા પ્રાણીઓ ( પુર્ણયવ્રુતિમરેળ ) દુ:ખે જીતી શકાય એવા પાપના સમૂહડે ( ૩ઝિયમ્સે ) અશુભ કર્મ રૂપ કાદવથી લેપાય છે. ( તતા ) તેટલા માટે ( શ્રવનયે ) આશ્રવના જયને વિષે ( ચતતાં ) પ્રયત્ન કર. (અપળ) બીજા કર્મ બંધના હેતુમાં પ્રવત્ વે કરીને (તં )સર્યું . ૬.
કોઇપણ પ્રકારે મિથ્યાત્વ હાય તેા તેને દૂર કર, વિરતિભાવ આદર, ઇંદ્રિયાના સયમ કર, કષાયેા પર વિજય મેળવ, ચેાગેને કબજામાં લાવ, ગરનાળાં બંધ કર, નહીં તેા વાત મારી જશે અને તુ રખડી પડીશ, નકામી આળપ`પાળ છેાડી દે અને અનુભવજ્ઞાન પ્રાપ્ત કર. મન, વચન, કાયાના ચેાગે પણ આશ્રવા છે. મનના વ્યાપારથી, વાણીના પ્રયાગથી અને કાયાની પ્રવૃત્તિથી પ્રાણી કર્યાં બધે છે. ૬.
२
शुद्धा योगा रे, यद पिर्यतात्मनां, स्रुवन्ते शुभकर्माणि । काञ्चननिगडांस्तान्यपि जानीयात्, हतनिर्वृतिशर्माणि ॥ परि०७ ||
Page #90
--------------------------------------------------------------------------
________________
( ૮૧ ) અર્થ –(?) રે પ્રાણી!( ) જે કે (યતિર્ભિનાં ) સંયમવાળો આત્મા છે જેને એવા પ્રાણીઓના (સુધા) પાપ રહિત (યોગા ) મન, વચન, કાયાના વ્યાપાર (સુમવર્માજ) શુભ કર્મને (સ્ત્રવત્તે) બાંધે છે, તે પણ (નિવૃત્તિશામળિ ) મોક્ષના સુખને હણનારા હોવાથી ( તાપ) તે શુભ કર્મને પણ (ાનનિવાલાન)સોનાની બેડીઓ (કાનીયા) જાણવી.૭.
વ્યવહારુ નજરે પુણ્ય ઠીક લાગે છે, પણ તે માત્ર પાપની અપેક્ષાએ જ ગણી શકાય; વસ્તુત: શુભ કર્મો પણ ભેગવ્યાં વિના છૂટકારો થતો નથી અને કેટલીક વાર તેની ખાતર સંસારમાં રહેવું પડે છે. મોક્ષના અવ્યાબાધ સુખની નજરે એ પણ બંધન જ છે અને સમજુ તે તેને પણ એ જ નજરે જુએ છે. એ મોક્ષના સુખની આડે આવનાર છે અને ઉચ્ચ દષ્ટિએ જોતાં તેવાં સુખે પણ સત્વ વગરનાં છે. ગમે તેમ કરીને અત્ર કહ્યાં છે તે સવે ગરનાળાં બંધ કરવાની જરૂર છે. ૭. मोदस्वैवं रे, साश्रवपाप्मनां, रोधे धियमाधाय । शान्तसुधारसपानमनारतं, विनय ! विधाय विधाय ।। परि०॥८॥
અર્થ:-() રે પ્રાણી ! ( પd ) એ પ્રકારે એટલે ઉપર કહ્યા પ્રમાણે (નાશવપમનાં) આશ્રવ સહિત પાપકર્મના ( 7 ) નિરોધ કરવામાં ( વિશે ) બુદ્ધિને ( મા ) સ્થાપીને (વિના!) હે વિનય ! (૩નારd ) નિરંતર ( રાતસુધારણાનં ) શાંતસુધારસનું પાન (વિધા વિધારો કરી કરીને ( મોહ્ય ) આનંદ પામ. ૮.
હે ચેતન ! તારે બેટા અભિનિવેશ કયાં સુધી કરવા છે ? તું સાચા દેવ-ગુરુ-ધર્મને ઓળખ. તારે કઈ જાતની શંકા હોય
Page #91
--------------------------------------------------------------------------
________________
( ૮૨ ) તે વગરસંકેચે સદ્દગુરુને પૂછ. સંશયમાં રહીશ નહીં. સોનાની પરીક્ષા કરજે, પણ પરીક્ષા કરીને સાચાને આદરજે. તાપથી, કષથી અને છેદથી તું તપાસી ખાત્રી કરી આદર કરજે. વસ્તુતઃ સર્વજ્ઞ, સર્વદશી થવાની તાકાત ધરાવનાર આ ચેતન કેવી બાબતેમાં રસ લે છે ? તે તો વિચાર. એના જેવા વિષયમાં મજા લે તે તો શેભતી વાત પણ ન ગણાય. એ રીતે તે એને સર્વ આદર્શો ખલાસ થઈ જાય છે, માટે આશ્રને ત્યાગ કર. ૮.
ત્તિ તા: પ્રારા: I
| અષ્ટમ પ્રોરા ૮ || - અહીં પ્રથમથી આરંભીને સાતમાં પ્રકાશ સુધી ત્યાગ કરવાના સ્વભાવવાળી ભાવનાએ કહી. જો કે તેમાં પણ અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ–એ ચાર ભાવનાઓ તે જાણવા યોગ્ય છે, બાકીની સંસાર, અશુચિ ને આશ્રવ-એ ત્રણ ભાવના જ ત્યાજ્ય છે. હવે અહીંથી આરંભીને સમાપ્તિ પર્યત ગ્રહણ કરવાના સ્વભાવવાળી સાત ભાવનાઓ કહેશે. તેમાં પણ લેકસ્વભાવ ભાવના જાણવા યોગ્ય છે. ઉપર સાતમાં પ્રકાશમાં આશ્રવને નિરોધ કરો. તે સંવરવડે રુંધી શકાય છે, એ સંબંધે કરીને આવેલી આ સંવર ભાવના કહે છે. તેને આ પ્રથમ લેક છે. -
I સંવર માવના
| (સ્થાપનાવૃત્ત|) येन येन य इहाश्रवरोधः, संभवेन्नियतमौपयिकेन । आद्रियस्व विनयोद्यतचेता-स्तत्तदान्तरदृशा परिभाव्य ॥१॥
૧૨ ૧૩
.
૬,
૧૦
Page #92
--------------------------------------------------------------------------
________________
( ૮૩ ) અર્થ –(૬) આ જૈનશાસનને વિષે (જેન ) જે જે (ૌન) ઉપાયે કરીને (૨) જે (શ્રવણ) આશ્રવનો નિરોધ (નિયત) અવશ્ય(રમત) સંભવે છે. (તત્ત) તે તે ઉપાયને (આરતાદરા) જ્ઞાનચક્ષુએ (રિમાન્ય) વિચારીને (વિના!) હે વિનય ! (તરા) નિવૃત્તિ મેળવવાને ઉદ્યમવાળું છે ચિત્ત જેનું એ તું (ગારિયર) આદર કર ૧. - અહીં સંવરના સતાવન ભેદ છે, તે આ પ્રમાણે-સમિતિ ૫, ગુપ્તિ ૩, પરીષહ ૨૨, યતિધર્મ ૧૦, ભાવના ૧૨, ચારિત્ર ૫ (સામાયિક, છેદપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂમસં૫રાય અને યથાખ્યાત). ચેતનને એ ઉપાયેનો આદર કરવામાં આ આગ્રહપૂર્વક ઉપદેશ છે કે આશ્રવનો નિરોધ એ જ સંવર. જે આશ્રવનાં ગરનાળાં ઉઘાડાં પડ્યાં છે તે બારણાં બંધ કરે તે સંવર છે. જે રસ્તે કર્મોનો પ્રવાડ ધેધબંધ ચાલ્યો આવે છે તેની સામે કર્મપ્રવાહનાં બારણું બંધ કરી દે તેવા માગે તે સવર. ૧. संयमेन विषयाविरतत्वे, दर्शनेन वितथाभिनिवेशम् । ध्यानमार्त्तमथ रौद्रमजस्रं, चेतसः स्थिरतया च निरन्ध्याः ॥२॥
અર્થ –તથા (રંજન) સંયમવડે એટલે પ્રવૃત્તિના રોકવાવડે (વિવાવિતત્વે) શબ્દાદિ વિષયને અને હિંસાદિકની વિરતિરહિતપણાને તું રોકી દે, તથા (નેન) તત્ત્વશ્રદ્ધાનરૂપ સમકિતવડે (વિતથfમનિર) ખોટા આગ્રહને તું રેકી . દે, () તથા (માર્જ) નિરંતર (રેતર) ચિત્તની (કરાતથા) સ્થિરતાવડે (ગ) આર્ત (અથ) અને (રૌદ્ર) શૈદ્ર નામના (થા) ધ્યાનને ( નિઃ ) તું રેકી દે. ૨.
સંયમના ૧૭ ભેદ આ પ્રમાણે પાંચ ઇંદ્રિયને નિગ્રહ, પાંચ
Page #93
--------------------------------------------------------------------------
________________
( ૮૪ ) પ્રાણાતિપાતાદિ અવ્રતને ત્યાગ, ચાર કષાયને જય અને ત્રણ યોગની નિવૃત્તિ. મનની ચંચળતા અટકાવીને તેને સ્થિર કરવું એ બહુ મુશ્કેલ છે પણ બહુ જરૂરી છે, તેથી જ્ઞાનાદિકમાં ચિત્તને પરોવી સ્થિર કરવું. બીજી સાંસારિક ચિંતા દૂર કરવી. આપણે ચિંતા કરીએ કે ન કરીએ પણ જે નિર્માણ હોય તે જરૂર થાય છે, પરંતુ એવો તાત્વિક ભાવ રાખવે, મનને સ્થિર રાખવું, એ ખરેખર સંવરને ઉપાય છે, સિદ્ધ માર્ગ છે અને જરૂર આદરણીય છે. ૨. क्रोधं क्षान्त्या मार्दवेनाभिमानं, हन्या मायामार्जवेनोज्वलेन । लोभ वारां राशिरौद्रं निरुन्ध्याः , संतोषेण प्राशुना सेतुनेव ॥३॥
અર્થ –(ક્ષાજ્ય) ક્ષમાવડે (શોધે ) ક્રોધને તું હણ, (મારો નમ્રતાવડે (૩fમમા) અહંકારને તું હણ, (૩ત્ત્વ
) ઉજજ્વળ એવી (કાન) સરળતાવડે (માથાં) કપટને (દુચા ) તું હણ, તથા (વા શિરોરું) સમુદ્રની જેવા ભયંકર ( મ) લેભને (માંશુના) ઊંચા (હેતુને) પૂલ જેવા (વંતોન) સંતોષવડે નિઝા ) તું રોકી દે. ૩.
આવી રીતે ચારે કષાયો મહાભયંકર છે, અને તે પ્રાણીને અનેક કર્મોને બંધ કરાવી એને ભારે બનાવી મૂકે છે. તે કષા પર વિજય મેળવવાની બહુ જરૂર છે. કર્મોના બંધ વખતે એ કષાયે સ્થિતિબંધ અને રસબંધમાં ખાસ કાર્ય ભજવે છે. તેથી તેનાથી ખાસ ચેતવાની આવશ્યકતા છે. એના નિવારણ માટે સંવર ધર્મો ખરા ઉપાયભૂત છે, અમલમાં મૂકવા ગ્ય છે અને આત્મપ્રકાશમાં બહુ સુંદર કાર્ય કરનાર છે. મન-વચન-કાયાની એકાગ્રતા વગર સલ્કિયા નિરર્થક થાય છે. અહિં ઘણું બેસી રહેવાનું નથી એટલું સ્પષ્ટ જણાય તે સરળતા આવી શકે તેમ છે. ૩.
Page #94
--------------------------------------------------------------------------
________________
( ૮૫)
૧૨
(ાતાદૃરમ્) गुप्तिभिस्तिमृमिरेवमजय्यान् , त्रीन् विजित्य तरसाऽधमयोगान् । साधुसंवरपथे प्रयतेथा, लप्स्यसे हितमनाहतमिद्धम् ॥ ४ ॥
અર્થ:-(gવં) એ પ્રમાણે (ગથ્થર) જીતવાને અશક્ય (ગીર) ત્રણ એટલે મન, વચન, કાયાના (અધમયાન) અશુભ વ્યાપારને (તિમિર સિમિ) મનગુનિ, વચનગુતિ અને કાયગુપ્તરૂપ ત્રણ ગુપ્તિ વડે (તા) શીધ્રપણે (લિકિાત્ય) વિશેષે કરીને જીતીને (સાપુણવત્ત) શુદ્ધ સંવર માર્ગને વિષે (કથા:) ઉદ્યમવાળો થા, કે જેથી (અનાત) અખંડ અને (૪) સ્વાભાવિક (હિ) મોક્ષસુખને (૪ ) તું પામીશ.૪.
આ સંવર માગે પ્રવર્તન કરવાથી ઈષ્ટ મોક્ષસુખ જરૂર મળે છે, માટે જે પર વિજય મેળવે. આ સંવર મા મહા રાજગ હાઈ ખૂબ વિચારવા જેવો અને ભાવવા જેવો છે. ખરેખર જીવવા જેવો છે. એના વિકાસમાં જીવનયાત્રાની સફળતા સમાયેલી છે. આશ્ર સામે દ્વારા બંધ કરવાનું એ પ્રબળ સાધન છે, માટે એમાં પ્રયત્ન જરૂર કર. આ ચેગ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. અપ્રશસ્ત ગપ્રવૃત્તિ પર અંકુશ રાખવાની અને પ્રશસ્ત ભેગમાં અમુક હદ સુધી પ્રવૃત્તિ કરવાની આવશ્યકતા છે. ૪.
(માન્તિા વૃતમ્) एवं रुद्वेष्वमलहृदयैराश्रवेष्वाप्तवाक्यश्रद्धाचश्चत्सितपटपटुः सुप्रतिष्ठानशाली ।
Page #95
--------------------------------------------------------------------------
________________
( ૮૬ ) शुओयोगैर्जवनपवनैः प्रेरितो जीवपोतः,
स्रोतस्ता भवजलनिधेर्याति निर्वाणपुर्याम् ॥५॥ અર્થ:-( gવં) એ રીતે ઉપર કહ્યા પ્રમાણે ( અમદૃ ) નિર્મળ ચિત્તવડે (બાપુ) આશ્રવ (પુ) રોકાયે સતે (માલવાવાઝોત્સિતપટપટુ ) સર્વાના વચનમાં શ્રદ્ધારૂપ શેભતા ઉજજવળ સઢવડે સુંદર અને (શુપ્રતિષ્ઠાનરાસ્ટિી) વ્રત ઘેર્યાદિ ગુણવડે મજબૂત પ્રતિષ્ઠાનવડે એટલે અભાગવડે શેભતું ( કાવત) જીવરૂપી વહાણ (સુ) શુદ્ધ એવા (ચો:) મન, વચન, કાયાના ગરૂપ (ઝવપવ ) વેગવાળા અનુકૂળ પવનડે (પ્રેરિત:) પ્રેરાયું સતું (માઢનિ.) સંસારરૂપી સમુદ્રના (સ્ત્રોત) પ્રવાહને (તત્વ) તરીને (નિર્વાપુર્યા ) મોક્ષરૂપી નગરમાં (જાતિ) જાય છે. પ.
* આખ્ત પુરુષોના વાક્ય ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ. દરેક બાબતમાં કાંઈ પોતે પ્રગ કે ચર્ચા કરી શકતો નથી. આપ્તની આપ્તતા કસોટીથી સિદ્ધ કરીને તેના વાક્યમાં શ્રદ્ધા રાખવી એ જ એને માટે માર્ગ છે. જેનામાં રાગદ્વેષ ન હોય તે જ આપ્ત છે. તેમનાં વચને શોધી તેમાં શ્રદ્ધા રાખવી. આ ખરેખરો સઢ છે. આવી રીતે જીવરૂપી વહાણ મજબૂત હોય, શ્રદ્ધારૂપ સઢ સુંદર દઢ હોય અને પવન અનુકૂળ વાય તો તે સપાટાબંધ ભવસમુદ્રને તરી જઈને નિર્વાણપુરીએ પહોંચી જાય છે. આશ્રાને રોકવાનું પરમ સાધન સંવર છે. આશ્રવના પ્રત્યેક ભેદને ક્યા માટે સંવરના દરેક ભેદ શક્તિમાન છે, માટે ઉત્તમ છે એ નિરંતર સંવરની સાધનામાં પ્રયત્ન કરે. ૫.
Page #96
--------------------------------------------------------------------------
________________
*
*
( ૮૭ )
ગેયાષ્ટક : સંવર ભાવના ( તુજ ગુણ પાર નહિ અણેએ દેશી. પાંચમી ભાવનાને રાગ )
शृणु शिवसुखसाधनसदुपायं, सदुपाय रे सदुपायं । शृणु शिवसुखसाधनसदुपायम् ।
ज्ञानादिकपावनरत्नत्रय-परमाराधनमनपायम् ।शृणु०।१। ' અર્થ –હે આત્મા ! (શિવકુવાધનસદુપચં) મોક્ષસુખના સાધનના સત્ય ઉપાયને (gg) તું સાંભળ, (શિવકુવાધરસદુurશે ) મોક્ષસુખના સાધનના સત્ય ઉપાયને (જુ ) તું સાંભળ. (અનgયં) કષ્ટ રહિત ( જ્ઞાના િપાવરત્નત્રયપામ
ન) જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ પવિત્ર રત્નત્રયના ઉત્કૃષ્ટ-અતિચાર રહિત આરાધન તે જ તેને ઉત્તમ ઉપાય છે. ૧.
હેય, ઉપાદયને સાચા વિભાગ કરી તજવા ગ્યને તજ અને આદરવા ગ્યને આદર; તેમ જ રાગદ્વેષ તજી વેગે પર વિજય મેળવી તારા ગુણમાં રમણ કર. આવું દોષ રહિત આરાધન કરવાથી તેને હંમેશને માટે શિવસુખ પ્રાપ્ત થશે અને અત્યારની તારી સર્વ જજાળોનો છેડો આવી જશે. અહીં જે ઉપાય બતાવ્યા છે તે સિદ્ધ માર્ગો છે, શુભ પરિણામની બાબતમાં જરા પણ શંકા વગરના છે, તને ફાવી જાય તેવા છે, તેને તું બરાબર વિચારી લેજે. તારે પ્રત્યેક બાબત સાંભળીને સમજી રાખવાની છે, તે સાથે જે સાચા ઉપાય બતાવ્યા હોય તેને આદરવાનું તારું કામ છે. ૧. विषयविकारमपाकुरु दूरं, क्रोधं मान सहमायम् । लोमं रिपुं च विजित्य सहेलं, मज संयमगुणमकषायम् ।। शृ०॥
a
.
Page #97
--------------------------------------------------------------------------
________________
(૮૮) અર્થ – હે આત્મા ! (વિષયવિવા) પાંચ ઇંદ્રિયેના વિષયરૂપ વિકારને તું (સૂ) અત્યંત (પ ) દૂર કર. તથા (રમા) માયા સહિત () ક્રોધ (માર્જ) માન (ર) અને (સ્ટોમ) ભરૂપી (gિ) શત્રુને ( ૪) કીડામાત્રમાં (વિનિત્ય) જીતીને (વાર્થ) કષાય રહિત (સંયમir) ચારિત્રરૂપ ગુણને (મગ) તું સેવ. એ જ મોક્ષસુખનું સાધન છે. ૨.
હે ચેતન ! આ સર્વે સાચા ઉપાયોને સાંભળ, અને અકપાયી થઈ તારા સંયમગુણને કેળવ. એ છઠ્ઠો સંયમ નામનો યતિધર્મ છે. બીજી રીતે એ આખા સંવરના ક્ષેત્રને રોકી શકે છે અને ચેતનને વિકાસ ખૂબ કરી શકે છે. આ શિવ સાધન સાંભળ-સમજ. આ કષાયે ગુપ્તપણે કામ કરે છે. ઘણી વાર સૂક્ષ્મ રૂપમાં હોય છે ત્યારે શેધ્યા પણ જડતા નથી અને તેના સંબંધમાં ઘણી વાર આપણે આત્માને છેતરીએ છીએ. કષાયો પર વિજય મેળવવો મુશ્કેલ છે, પણ અકષાયી થઈ સંયમગુણને કેળવ. એ જ ખરે ધર્મ છે. ૨. उपशमरसमनुशीलय मनसा, रोषदहनजलदप्रायम् । कलय विरागं धृतपरभागं, हँदि विनयं नायनायम् ॥धृ०३॥
અર્થ –હે ચેતન ! ( તેના પ્રાર્થ) ક્રોધરૂપ અગ્નિને બુઝાવવામાં મેઘ સમાન એવા (રૂપરામાં) ઉપશમરસને એટલે શાંતસુધારસને (મારા) હૃદયવડે ( નુ ચ ) ધારણ કર. તથા (દૂરિ) હદયને વિષે (વિન) વિનયને (નાથના) લાવી લાવીને (વૃત્તપમi ) ઉત્કૃષ્ટ દશાને ધારણ કરનાર એવા (વરાળ) વૈરાગ્યને ( ચ ) તું જાણ. ૩.
આ ગાથામાં જે ઉપશમ અને વિરાગ બતાવ્યા છે તે સમ્યકુત્વના લિંગે પૈકી બે છે, (શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિકય અને
Page #98
--------------------------------------------------------------------------
________________
ર
૧૩
૧૪ ૧૬
( ૮૯ ). અનુકંપા એ પાંચ લિંગ છે.) અને સમ્યગદર્શનની પીછાન કરાવનાર છે. વિરાગ અને નિર્વેદ એ બન્ને એક જ અર્થવાળા છે. ઉત્કૃષ્ટ ભાવને ધારણ કરનાર છે. વળી હૃદયમાં વિનય લાવીને વિરાગને ધારણ કર. સાંસારિક સંબંધ પરથી રાગ જાય એટલે ઘણુ ગુંચવણનો અંત આવી જાય. એ વિરાગને પરિણામે વિષજેમાંથી આસક્તિ ઓછી થઈ જાય છે. એ જ આત્મવિકાસને સારી રીતે વધારી દે છે. ૩. आर्त रौद्रं ध्यानं मार्जय, दह विकल्परचनानायम् । यदियमरुद्धा मानसवीथी, तत्त्वविदः पन्था नायम् ।। शृ०४॥
અર્થ –હે ચેતન ! (આ) આત્ત અને () રેન્દ્ર (થાન) ધ્યાનરૂપ કચરાને (માથ) તું સાફ કર, તથા વિવાપવનનાથ) શુભાશુભ સંકલ્પશ્રેણિરૂપ જાળને (રદ) બાળી નાંખ, (ચ) જે કારણ માટે () આ (માનવીથી) મનના વિચારેની શ્રેણિ (અદા) અંધાયેલી નથી, તેથી (૩) આ (તરવિ) તત્ત્વજ્ઞાનીને (vસ્થા ) માર્ગ (7) નથી. ૪.
ધનકુટુંબાદિકની અનેક ચિંતાઓ-કલ્પનાજાળ તારે માટે ઊભી જ છે. તારી જાતને તપાસી જા, તને એક ઠેકાણે નિરાંતે બેસવાનું મળશે નહીં. ચારે તરફ ગુંચવણ જણાશે. એક ચિંતા પૂરી થશે ત્યાં અનેક નવી ઊભી થશે. આવું ધ્યાન તજવા યોગ્ય છે. તેમજ હિંસા, અમૃત, ચેરી, પરસ્ત્રી અને ધનસંરક્ષણ નિમિત્ત દુર્ગાને તને થયા જ કરે છે. આ ધ્યાનેને તું ન કર, એને અટકાવવાનો ઉપાય કર. આ આખે મને ગુપ્તિને વિષય છે. એમાં નકામા સંકલ્પને ત્યાગ ખાસ સૂચવ્યું છે, તે બહુ જ વિચારવા ગ્ય છે. ૪.
Page #99
--------------------------------------------------------------------------
________________
( ૯૦ ) संयमयोगैरवहितमानस-शुद्धथा चरितार्थय कायम् । नानामतरुचिगहने भुवने, निश्चिनु शुद्धपथं नायम् ॥ भृ०५॥
અર્થ –(સમજો ) ચરણસીત્તરી અને કરણસીત્તરી રૂપ સંયમના યોગવડે (મહતમાનશુદ્ધા) સાવધાન કરેલા મનની શુદ્ધિએ કરીને (ચં) પિતાના શરીરને (રિતાર્થ) સફળ કર, તથા (નાનામતાિ ) અનેક પ્રકારના મતમતાંતરની શ્રદ્ધાએ કરીને ગાઢ-ભરેલા (મુ) આ જગતમાં (નાચં) નીતિયુક્ત (સુપશં) નિર્દોષ મોક્ષમાર્ગને (નિશ્ચિ7) નિર્ધાર કર. ૫. - સાધુધર્મમાં આખો વખત એટલી ક્રિયા કરવાની હોય છે કે તેમાંથી તે નવરા થતા નથી. સવારના ચાર વાગેથી શરૂ કરીને એને આવશ્યક, પડિલેહણ, ચૈત્યવંદન, દેવવંદનાદિ કરવાનાં હોય છે. ઉપરાંત ગોચરીમાં ખૂબ ઉપગ રાખવો પડે છે. એ સર્વમાં સાધ્ય સંયમનું છે. આત્માને જરા પણ આળસમાં પડવા દેવાની વાત નથી–પ્રમાદનો સર્વથા ત્યાગ કરવાનો છે. આત્માને સંયમયેગમાં આ વખત ઉદ્યમી રાખવાનો છે. વૈરાગ્ય પામી બેસી રહેવાનું નથી. તેને માટે શરીરને ખૂબ ઉદ્યમી રાખવું પડે તેમ છે. ૫. ब्रह्मव्रतमङ्गीकुरु विमलं, बिभ्राणम् गुणसमवायम् । उदितं गुरुवदनादुपदेशं, संगृहाण शुचिमिव रायम् ॥ शृ०६॥
અર્થ:-( guસમવા ) ગુણના સમૂહને ( વિશ્રા ) ધારણ કરતા એવા (વિમર્દ ) નિર્મળ એટલે અતિચાર રહિત (ત્રક્ષai ) બ્રહ્મચર્ય વ્રતને ( ૩) તું અંગીકાર કર. (જુવેના) સદ્ગુરુના મુખથી (દ્વિત) કહેલા (૩૫)
Page #100
--------------------------------------------------------------------------
________________
( ૯૧ ) ધર્મોપદેશને ( ર ) પવિત્ર ( ફુવ ) નિધાનની જેમ ( સંથાગ ) તું ગ્રહણ કર. ૬. - આ સંવરના વિષયમાં ગુરુમહારાજ જે ઉપદેશ આપે તે પવિત્ર નિપાનની જેમ સંઘરી લે. સંવરના અનેક વિભાગમાં તારી બુદ્ધિ કામ કરી શકે નહીં, તેથી જ્ઞાન અને અનુભવના ભંડારરૂપ ગુરુ તને સુંદર રસ્તા બતાવશે. તે પ્રમાણે કરવાથી તારા આશ્રયદ્વાર બંધ થશે. બહુ સંભાળ રાખીને બ્રહ્મચર્ય આદરવાની ખાસ આવશ્યકતા છે. એના વગર યુગમાં કે આત્મપ્રગતિમાં વધારો થવાની આશા નિરર્થક છે. અબ્રહ્મની અભિલાષા મનને કેટલું બધું અસ્થિર બનાવી મૂકે છે. તે તેના અનુભવ ઉપરથી ખબર પડે તેમ છે. ૬. संयमवाङ्मयकुसुमरसैरतिसुरभय निजमध्यवसायम् ।। चेतनमुपलक्षय कृतलक्षण-ज्ञानचरणगुणपर्यायम् ॥ शृ० ७॥
અર્થ –( સંચમવામકુમ ) સત્તર પ્રકારના સંયમવાળા શાસ્ત્રરૂપ પુષ્પના રસવડે (નિર્વ) પોતાના (૩ષ્યવસા) આત્માના પરિણામને (તિરુમા ) અતિ સુગંધી એટલે પ્રશસ્ત ગુણવાળા કર અને (તત્રક્ષાના પર્યાય) પ્રસિદ્ધ લક્ષણવાળા જ્ઞાન અને ચારિત્રરૂપ ગુણવાળી અને પર્યાયવાળા (તi) જીવને (પક્ષ) તું ઓળખ. ૭.
આત્માને ઓળખવો એટલે એના મૂળ ગુણો સમજવા. એના વિભાવો અને પર્યાને પારખી લેવા. એના ઉપગ લક્ષણને સમજવું અને એની કર્મ પર સામ્રાજ્ય મેળવવાની સત્તાગત શક્તિને સમજવી, એ જીવનની ધન્ય ભાવના છે, પરમ કર્તવ્ય છે, ઈષ્ટ ફળ આપનાર સિદ્ધિગ છે. આ ચેતનને તું બરાબર
Page #101
--------------------------------------------------------------------------
________________
( ૯૨ )
એળખ. તારા જે સહભાવી એટલે નિર ંતર સાથે રહેનારા ધર્મા છે તે ગુણુ કહેવાય છે અને વારંવાર મનુષ્ય, તિય ચાદિના રૂપે અને છે તે પર્યાય કહેવાય છે. મેધસ્વભાવ જ્ઞાન છે. પરભાવનિવૃત્તિ સ્વભાવ એ ચારિત્ર છે. ૭.
3
।
वदनमलंकुरु पावनरसनं, जिनचरितं गायं गायम् । સવિનય! શાન્તનુધાસમેન, વિઘ્ન નન્દ્ર પાર્થ પાવમ્ Ign
અર્થ:—વિનય!) હે વિનય સહિત આત્મા ! (નિવૃતિ) જિનેશ્વરના ચરિત્રને (પાચં ચં) ગાઈ ગાઈને ( પાવનનન) પવિત્ર જિવાવાળા ( વર્ન ) મુખને ( અ ંT) તુ શાલિત કર, અને ( i ) આ (રશાન્તનુંધાનું) શમતારૂપી અમૃતરસનુ ( પાચ પાયં ) પાન કરી કરીને (ત્ત્તિ) ચિરકાળ સુધી ( નમ્ ) તું આનદ પામ. મેાક્ષસુખ પામવાના સાધનના આ સુંદર ઉપાય છે. ૮.
આ શાંતરસને વારંવાર પી પીને ખૂબ મજા મ્હાણુ. અત્યારે તને ખરે અવસર મળ્યા છે તેને સારી રીતે લાભ લે અને મહાન્ અભ્ય ંતર રાજ્યમાં પ્રવેશ કર. શિવસુખના સાધનના આ પરમ ઉપાયાને તું વારંવાર સાંભળ અને તેને સદુપયોગ પ્રેમથી, હૃદયથી, આન ંદથી કર. આ સંવરના બે વિભાગ કરવામાં આવ્યા છે. એક કર્મ ગ્રહણ કરવાના જેથી વિચ્છેદ થાય તેને દ્રવ્ય સવર કહે છે અને સંસારની ક્રિયાથી વિરતિ થાય તેને ભાવ સવર કહે છે. ૮.
। વૃત્તિ ભ્રમઃ સંવરમાવના પ્રજારાઃ ।
Page #102
--------------------------------------------------------------------------
________________
( ૩ ). || વિકટ પ્રવરાટ ૬ . આઠમે પ્રકાશ કહ્યો, તેને છેડે ચેતનાને ઓળખવાનો ઉપદેશ આપે, તે ઓળખાણ કર્મની આવૃત્તિના અપકર્ષથી સાધી શકાય છે અને તેને અપકર્ષ નિર્જરાને આધીન છે. એ સંબંધે કરીને આવેલી નવમી નિર્જરા ભાવનાનો આ પ્રથમ લેક છે –
- નિર્ગા માવના
(દ્વઝાવૃત્તમ્ ) यनिर्जरा द्वादशधा निरुक्ता, तद् द्वादशानां तपसां विभेदात् । हेतुप्रभेदादिह कार्यभेदः, स्वातन्त्र्यतस्त्येकविधैव सा स्यात्।।
અર્થ –() જે નિર્ણા) નિજ ( ધા) બાર પ્રકારની (નિરવના ) કહી છે, (તત્વ) તે (દ્રવિરાધા) છે બાહા અને છ આત્યંતર એમ બાર પ્રકારે (તપત્તાં) તપના (વિમેરાત) ભેદને લીધે કહી છે, કેમકે (૬૬) અહીં (દેતુ પ્રમેયાત) કારણના ભેદથી ( મેર) કાર્યને ભેદ કહ્યો છે. (૪) પરંતુ (સ્વાતિજથતા) સ્વતંત્રપણાથી એટલે કર્મક્ષયની અપેક્ષાએ તે (ર) તે નિર્જરા (ઉવધેવ) એક જ પ્રકારની (સ્થા) છે. ૧.
બાહ્ય અને આત્યંતર તપની ગોઠવણ એવી સુઘટ્ટ રીતે કરવામાં આવી છે કે એમાં દેહ, વાણી અને મન એ ત્રણે યોગ પર અસાધારણ કાબૂ આવી જાય. તપ એટલે વિશાળ શબ્દ છે કે એમાં સંવરના સર્વ પ્રકારો આવી જાય છે અને તે ઉપરાંત દેહ, વચન અને મન પર સંયમ કરવાના અનેક વિધાન સમાઈ
Page #103
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
જાય છે. કેટલાક કમ ના વિપાક ભાગવ્યા સિવાય પ્રદેશેાદયથી ખેરવી નાંખે છે. આ રીતે આત્માને હળવા કરવાનું કાર્ય નિરા કરે છે. સર્વ કર્મના સર્વથા નાશ થાય તેને મેક્ષ કહેવામાં આવે છે. ૧.
( અનુષ્કવૃત્તદયમ્ )
काष्ठोपलादिरूपाणां निदानानां विभेदतः ।
वह्निर्यथैकरूपोऽपि, पृथग्रूपो विवक्ष्यते ॥ २ ॥
3
→
અ:—( યથા ) જેમ ( પોષ ) એક સ્વરૂપવાળે પણ (દુ:) અગ્નિ (જ્ઞાછોપજાત્રિ પાળાં) કાઇ અને પત્થર વિગેરે રૂપ ( નિવાનાનાં) કારણેાના (વિમેત્તઃ) ભેદથકી (પૃથદ્રૂપઃ) જુદા જુદા રૂપવાળા–અનેક પ્રકારના (વિવક્ષ્યતે) કહેવાય છે. ૨.
એટલે કે—પાષાણાગ્નિ, તૃણાગ્નિ, ગામયાગ્નિ, કાષ્ઠાગ્નિ, કાલસાના અગ્નિ, ગેસના અગ્નિ વિગેરે અનેક પ્રકારના અગ્નિ હાય છે, તેા પણ તેને દાહક સ્વભાવ તા એકસરખા જ છે. ૨.
निर्जराऽपि द्वादशधा, तपोभेदैस्तथोदिता ।
મેનિન્ગેળામા તું, સવૈય વસ્તુતઃ ॥ રૂ //
અર્થ:—( તથા ) તે જ પ્રમાણે (સોમવૈઃ ) બાહ્ય અને આભ્યતર તપના ભેદે કરીને (નિર્ગાવ) નિર્જરા પણ– કર્મના નાશ પણ ( દ્વારાધા ) બાર પ્રકારના ( કવિતા ) કહ્યો છે. (૩) પર ંતુ (વંસ્તુતઃ ) પરમાર્થ દષ્ટિએ તા ( ર્મનિR ર૫ાત્મા ) કર્મના વિનાશ કરવાના સ્વરૂપવાળી ( સ ) તે નિર્જરા (ઇનૈવ ) એક જ રૂપવાળી છે. ૩.
ખાહ્ય તપના છ પ્રકાર આ છે–અનશન, ઊનેાદરિકા, વૃત્તિ
.
Page #104
--------------------------------------------------------------------------
________________
( ૯૫ ) સંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા. આત્યંતર તપના છ પ્રકાર આ છે–પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ. તેવી રીતે તપના જુદા જુદા પ્રકાર હોવાથી નિર્જરાના બાર પ્રકાર કહેવામાં આવ્યા છે. જેટલા તપના ભેદ તેટલા નિર્જરાના ભેદ ગણ્યા છે. વસ્તુતઃ માત્ર કર્મનું પરિશાટન એટલે દેશથી કર્મના ક્ષયની નજરે જોઈએ તો નિજેરાને એક જ પ્રકાર છે. ૩.
(ઉપેન્દ્રવજ્ઞાવૃત્ત) निकाचितानामपि कर्मणां यद्, गरीयसां भूधरदुर्धराणाम् । विभेदने वज्रमिवातितीव्र, नमोऽस्तु तस्मै तपसद्भुताय ॥४॥
અર્થ –(ચર્) જે તપ (અરીયા ) અતિ મોટા (મૂહન્દુધરા) પર્વતની જેવા વિકટ અને (નિવરિતાનામ) ગાઢતર તીવ્ર રસવાળા (જર્મન) કર્મને ( વિમેરે ) ભેદવામાં ( વમવ) વજાની જેવું (તિતીવ્ર) અતિ તીક્ષણ છે, (ત) તે ( તારા) અતિ મહિમાવાળા (તાર) તપને ( seતુ) નમસ્કાર થાઓ. ૪.
ઘણી વખત પ્રાણી કર્મ બાંધે છે ત્યારે એવો આકરો બંધ કરે છે કે હીરની દેરીની ગાંઠ ઉપર તેલનું ટીપું મૂકીએ તો પછી તે ગાંઠ કઈ રીતે ન છૂટે એવી તેની સ્થિતિ કરી મૂકે છે. આવા નિકાચિત કર્મ ઉદયમાં આવે છે ત્યારે તેના દુઃખને અનુભવ ન કહી શકાય એવો તીવ્ર થાય છે. આ કર્મોને કાપી નાંખવા માટે વા જેવું કાર્ય કરનાર તપગુણ છે. તેના ગેરવનો સાક્ષાત્કાર કરીએ. એના ધ્યાન વૈયાવૃત્ય વિગેરે ભેદને અનુભવ કરીએ. એમાં સેવાભાવ રહેલો છે, પણ એ આકાંક્ષારહિત કરવા ગ્ય છે. ૪.
Page #105
--------------------------------------------------------------------------
________________
( ૬ )
(ઉજ્ઞાતિવૃત્ત) किमुच्यते सत्तपसः प्रभावः, कठोरकर्मार्जितकिल्विषोऽपि । दृढप्रहारीव निहत्य पापं, यतोऽपवर्ग लभतेऽचिरेण ॥५॥
અર્થ –અહો આત્મા ! (વપરા) શ્રેષ્ઠ–અતિચાર રહિત તપને (કમાવ ) પ્રભાવ-મહિમા (વિમુત્તે ) કહેવાય? (વત:) કે જે તપના પ્રભાવથી (દોતિવિશ્વિકોf) કઠાર કર્મવડે ઉપાર્જન કર્યું છે પાપ જેણે એ પણ જીવ ( દૃઢપ્રદાય) દઢપ્રહારીની જેમ (ur). પાપકર્મને (
નિત્ય) મૂળથી હણને (વિરેજ) થોડા કાળે (થડા કાળમાં) (૩ ) (મતિ ) પામે છે. પ.
સમ્યક્ પ્રકારે તપ કરવામાં આવે, ક્રોધરૂપ અજીર્ણ વગર તપ કરવામાં આવે, કોઈ જાતના આશીભાવ વગર તપ કરવામાં આવે ત્યારે અતિ કિલષ્ટ આચરણેને લીધે એકઠાં કરેલાં કર્મોનો નાશ થાય છે અને તેના ઉપર દ્રઢતા રાખી વળગી રહેવામાં આવે તે અ તે તે સર્વ કર્મોનો આત્યંતિક અભાવ પ્રાપ્ત કરી દઢપ્રહારીની જેમ સ્વલ્પ કાળમાં મેક્ષ અપાવી શકે છે. પ. यथा सुवर्णस्य शुचिस्वरूपं, दीप्तः कृशानुः प्रकटीकरोति । तथात्मनः कर्मरजो निहत्य, ज्योतिस्तपस्तद्विशदीकरोति ॥६॥
અર્થ –(થા) જેમ ( : ) દેદીપ્યમાન ( રાજુ ) અગ્નિ ( સુવર્ણ ) સુવર્ણના ( શુરિ ) નિર્મળ સ્વરૂપને (પ્રટોતિ) પ્રગટ કરે છે. (તથા) તેમ (૪૬) તે ઉપર કહેલે ( તા:) તપ ( ) કર્મરૂપી મળને (નિત્ય )
९
८.
૬૪,
Page #106
--------------------------------------------------------------------------
________________
( ૯૭ )
દૂર કરીને ( આત્મનઃ ) જીવના ( જ્ઞતિઃ ) શુદ્ધ ચૈતન્યને ( વિરાટ્રીìતિ ) નિમ્મૂળ કરે છે. ૬.
ક'નું સ્વરૂપ આપણે જો સમજ્યા હાઇએ તે આ ક્રિયા કેમ થતી હશે એના ખ્યાલ આવવા મુશ્કેલ નથી. જ્યારે પ્રાણી તપ કરે, જ્યારે એના મન, વચન, કાયાના યાગેા અંકુશમાં આવી જાય અથવા આવતા જાય. વિનય, વૈયાવૃત્ત્વ, શુભ ધ્યાન, કાયાત્સ વિગેરેમાં તલ્લીન થાય ત્યારે તે કર્મોના ક્ષય કરી શકે છે. તપ એ એક જ વસ્તુ એવી છે કે જે પૂર્વે ખાંધેલાં ભયંકર વિપાક આપનારાં કર્મોને દૂર કરે છે. એવાં ભયંકર કર્માનુ નિવારણ પ્રાયશ્ચિત્ત તપ કરી આપે છે, માટે આયંબિલાદિક બાહ્ય તપેા અને પ્રાયશ્ચિત્તાદિ આભ્યંતર તા અવશ્ય કરવા. ૬.
( સધરાવૃત્તમ્ ) बाह्येनाभ्यन्तरेण प्रथितबहुभिदा जीयते येन शत्रुश्रेणी बाह्यान्तरंगा भरतनृपतिवद्भाव लब्धद्रढिम्ना ।
૩૦
૧૫
१२
૧૪
૧૩
यस्मात् प्रादुर्भवेयुः प्रकटितविभवा लब्धयः सिद्धयश्च,
૧૭.
93
૨૩
२०
96 ૧૧
वन्दे स्वर्गापवर्गार्पणपटु सततं तत्तपो विश्ववन्द्यम् ॥ ७ ॥
અર્થ :-( થિતવધ્રુમિ ) પ્રસિદ્ધ છે ઘણા ભેદો જેના એવા ( વાઘેન ) અનશનાદિક બાહ્ય અને ( આમ્યતન ) પ્રાયશ્રિત્તાદિક આભ્યંતર એવા ( ચેન ) જે તપવડે ( વાદ્યાન્તરા) રાજાદિક બાહ્ય અને રાગાદિક અંતરંગ ( રાત્રુશ્રી) શત્રુઓની શ્રેણી ( મરતવ્રુતિવત્ ) ભરત ચક્રવર્તીની જેમ ( માવજીન્ધરૂઢિના ) શુદ્ધ મનના પરિણામવડે પ્રાપ્ત થયેલી દ્રઢતાવડે (નીયતે) જીતાય છે, તથા (યમાત્) જે તપથકી ( પ્રતિ
૭
Page #107
--------------------------------------------------------------------------
________________
(૯૮) વિમવાર) પ્રગટ એટલે કે જેઈ શકે એવા વૈભવવાળી (૪ ) આમષધ્યાદિ લબ્ધિઓ () અને (વિ ) અણિમાદિક સિદ્ધિઓ (પ્રાદુર્ભ ) પ્રગટ થાય છે, (ત) તે (રવાપણુ) દેવલોક અને મોક્ષ આપવામાં સામર્થ્ય વાળા અને (વિશ્વવલ્વે ) ત્રણ જગતના જનેને પૂજ્ય એવા (ત) તપને (સતત) નિરંતર (વ) હું વાંદું છું. ૭.
તપને ખરો પ્રભાવ તો કઈ તપસ્વી મુનિની પાસે જવાનું થાય ત્યારે જણાય છે. તેના વાતાવરણમાં અપૂર્વ શાંતિ જોવામાં આવે ત્યારે તેને અનુભવ થાય છે. સમ્યક્ તપ કરનાર પોતે તો પવિત્ર, શાંત તથા દાંત હય, પણ એનું વાતાવરણ પણ અકચ્ચ શાંતિમય હોય છે. આ બાહ્ય અને આત્યંતર તપ જે ભાવનાપૂર્વક દઢતાથી આદરવામાં આવે તો બાહ્ય અને આત્યંતર શત્રુ પર વિજય મેળવે. બાહ્ય શત્રુ તો દુનિયાદારીને હોય છે, આત્યંતર શત્રુ મેહરાજાદિક છે. ૭.
ગેયાષ્ટક ? નિર્જર ભાવના
| (સારંગરાગેણ ગીત)
( જિર્ણોદરાય ! સરણ તિહારે આવે-એ દેશી) विभावय विनय ! तपोमहिमानं, (ध्रुवपदं), बहुभवसश्चितदुष्कृतममुना, लभते लघु लघिमानम् ॥ वि० ॥१॥
અર્થ –(વિના!) હે ચેતન ! તું (પરમાનં) તપના પ્રભાવને (વિમાવા) જાણ. (અમુના) આ તપવડે (વઘુમવવરિત૬) અનંતા ભવનું ઉપાર્જન કરેલું પાપકર્મ () શીધ્ર એટલે મુહૂર્નાદિ માત્રમાં (મિ) એ છાપણાને (મ) પામે છે.૧.
x
Page #108
--------------------------------------------------------------------------
________________
( ૯ ) આ તપ અનેક ભવમાં એકઠાં કરેલાં કર્મોને મેળાં પાડી દે છે. મહાઆરંભ, મહાપરિગ્રહ વિગેરેથી અથવા મેહનીય કર્મના જોરથી અને કષાયની પરિણતિથી આ પ્રાણીએ અનેક દુષ્કૃત એકઠાં કરેલાં હોય છે, તેને આ તપ નિ:સર્વ કરી નાંખે છે. એ લાભ કાંઈ જેવો તેવું નથી. દેશથી થતી કર્મની પરિશાટના તે તપથી થનારો મહા લાભ છે. તત્વજ્ઞાનીઓ કર્મને બાળનાર હોવાથી જ્ઞાનને પણ તપ કહે છે અને તે આત્યંતર તપ છે, બાહ્ય તપ તેને પુષ્ટિ આપનાર છે. ૧. याति घनाऽपि घनाघनपटली, खरपवनेन विरामम् । भजति तथा तपसा दुरिताली, क्षणभंगुरपरिणामम् ।।वि० २॥
અર્થ:–જેમ (વના) નિબિડ એવી પણ (વનાથનgટી) ગાઢ મેઘની શ્રેણી (ઉના) પ્રચંડ વાયુવડે (વિરામ) વિનાશને (જાતિ) પામે છે એટલે વીખરાઈ જાય છે, (તથા) તે પ્રકારે (તારા) પાપની શ્રેણું (તારા) તપવડે (ક્ષાઅંગુરપાિમ) ક્ષણ માત્રમાં વિનાશના પરિણામને (મતિ) ભજે છે–પામે છે. ૨.
તપ જે યથાવિધિ કરવામાં આવ્યું હોય એટલે કે જ્ઞાનયુક્ત ભાવ અને વ લ્લાસપૂર્વક કર્યો હોય તો તે કર્મોને ક્ષણભંગુર બનાવી દે છે, અનેક કર્મોને વિપાકેદયમાં લાવ્યા વિના પ્રદેશેદયથી જ તેને નાશ કરી દે છે. તપને આ બીજે માટે લાભ સમજવો. કર્મને નિર્માલ્ય કરે એ પ્રથમ લાભ અને કર્મને ક્ષણભંગુર કરી નાખે એ બીજે લાભ. આ બન્ને લાભ આત્મિક દષ્ટિએ ચિંતવવા ગ્ય છે. ૨. चाञ्छितमाकर्षति दूरादपि, रिपुमपि ब्रजति वयस्यम् । तप इदमाश्रय निर्मलभावा-दागमपरमरहस्यम् ॥ वि० ॥३॥
Page #109
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) અર્થ –જે તપ (ાઝિર) ઇચ્છિત પદાર્થને ( પ) દૂરથકી પણ (મતિ ) નજીક ખેંચી લાવે છે, તે ત્રીજે લાભ તથા (વુિપિ) શત્રુને પણ (૩ ) મિત્રપણું (વાતિ ) પમાડે છે એ ચેાથો લાભ. (આમ મરહ્ય) આગમના ઉત્કૃષ્ટ સારભૂત એવા (૬) આ (તા) તપને (નિર્મઢમાવાત) શુદ્ધ ભાવથી (માત્રય) તું આશ્રય કર. ૩.
એક પ્રાણુમાં અહિંસા બરાબર સિદ્ધ થઈ હોય તો તેની આજુબાજુમાં જાતિવૈરને પણ ત્યાગ થાય છે. પિતાને કઈ વેરી હેતે નથી, કોઈ પણ પ્રાણું તેના પર વેર ધરાવતો હોય તે તેમની પાસે આવે ત્યારે પિતાનું વૈર ભૂલી જાય છે. જે મારવા આવ્યો હોય તે પ્રાર્થના કરવા બેસી જાય છે. આ સર્વ તપને મહિમા છે. પ્રાણીઓ પરસ્પરના જાતિવૈર તેની પાસે તજી દે છે.
ઉપર બતાવેલા ચાર કારણોને લઈને હે આત્મા! તું તપને આશ્રય કર. એ તપ આગમનું પરમ રહસ્ય છે. તીર્થકર મહારાજે પોતે જ જાતે એનો ઉપયોગ કરી પોતાના દષ્ટાંતથી તેનું કર્તવ્યપણું બતાવી આપ્યું છે. આગમ ગ્રંથના રહસ્યભૂત આ તપને નિર્મળ ભાવથી કરવાનો છે. એટલે કે તેને કરવામાં કઈ જાતની ઈચ્છા-આશા રાખવાની નથી. આ ભવમાં અને પરભવમાં કોઈપણ પ્રકારની ઈચ્છાથી તપ કર્યો હોય તો તેને નિર્મળ ભાવનાવાળે તપ કહેવાતા નથી. ૩. अनशनमूनोदरतां, वृत्तिहास रसपरीहारम् । भज सोलीन्यं काय-क्लेशं तप इति बाह्यमुदारं ॥ वि० ॥४॥
અર્થ-(અરરા) એક ઉપવાસથી આરંભીને છ માસ પર્યત ઉપવાસ કરવા તે અનશન તપ, તે સર્વથી અને દેશથી એમ બે પ્રકારે છે. તેમાં નવકારશીથી માંડીને પારસી આદિ
Page #110
--------------------------------------------------------------------------
________________
(૧૦૧ ) દેશથી કહેવાય છે અને એક ઉપવાસથી માંડી છ માસ સુધીના ઉપવાસ કરવા તે સર્વથી કહેવાય છે. (નોરતાં ) ઊદરી એટલે એક બે આદિ કવળ ઓછા જમવા તે, (કૂત્તિp) વૃત્તિસંક્ષેપ એટલે ચાદ નિયમ ધારવા તે અથવા ભેગો પગ વસ્તુને વિષે પરિમાણનો સંક્ષેપ કરે તે, ( પ ) રસત્યાગ એટલે છ વિષયમાંથી એક બે આદિ વિષયને ત્યાગ કરે તે, (જાન્ય) સંલીનતા એટલે પ્રજનને અભાવે અંગોપાંગને સંકેચી રાખવાં તે, તથા (રાય ) કાયલેશ એટલે કાત્સર્ગ, લોચ વિશેરેથી શરીરને કલેશ આપવો તે, ( રૂતિ) આ પ્રમાણે છે પ્રકારના (૩૪) આશંસાદિક સર્વ દોષ રહિત (વહં) બાહ્ય (તા) તપને (મા) તું સેવ. ૪.
આ સર્વ બાહ્યતપ કહેવાય છે, એ પૈકી “ઉદાર ” બાહ્ય તપ હોય એટલે એમાં કોઈ જાતની આશંસા ન હોય તે સમ્યક તપ કહેવાય છે. અરિહંત ભગવંત છદ્મસ્થ અવસ્થામાં ઘેર તપશ્ચર્યા આદરે છે ત્યારે જ સર્વજ્ઞાપણું પ્રાપ્ત થાય છે, માટે બાહા તપ એ આત્માને ખરો કસોટી ધર્મ છે અને આત્યંતર તપનું લિગ પણ છે. ૪. प्रायश्चित्तं वैयावृत्त्यं, स्वाध्यायं विनयं च। कायोत्सर्ग शुभध्यानं, आभ्यन्तरमिदमं च ॥ वि० ॥५॥
અર્થ –(પ્રાયશ્ચિત્ત) થયેલા અપરાધની શુદ્ધિ માટે ગુરુપાસે આલેચનાદિક દશ પ્રકારે પ્રાયશ્ચિત્ત લેવું તે, (કૈવૃત્ત) આચાર્યાદિક દેશની સેવા ભક્તિ કરવી તે, (સ્વાધ્યાયં ) વાચના, પૃચ્છનાદિ પાંચ પ્રકારે સ્વાધ્યાય કરે તે, (વિનચં ૪) જ્ઞાન દર્શનાદિક સાતને વિનય કરે તે, (કાયોત્સ) શરીરની ચેષ્ટાને ત્યાગ એટલે દશ વિશ લેગસ્સનો કાર્યોત્સર્ગ કરે છે,
Page #111
--------------------------------------------------------------------------
________________
(૧૦૨ )
તથા ( સુમધ્યાન) આર્ત્ત ધ્યાન, રૌદ્રધ્યાનના ત્યાગ અને ધર્મધ્યાન તથા શુક્લધ્યાનના સ્વીકાર કરવા તે, (૬ત્તમં ) આ છે પ્રકારે ( બામ્યતર ) આભ્યંતર તપ છે. પ.
આ તપ જ્ઞાનમય છે. એને વધારનાર બાહ્ય તપ છે. કર્મની નિજ રા કરવામાં આભ્યંતર તપને પ્રધાન સ્થાન છે. આ તપ કરવામાં કટાળેા આવતા નથી, શરીરને કાંઇ પણ અગવડ પડતી હોય એમ લાગતું જ નથી. એ સેવાધર્મ સજ્ઞાનપૂર્વકને હાવાથી એના તાષ થતા નથી. એની વધારે સેવા કરવાની અને કષ્ટ સહન કરવાની ભાવના વૃદ્ધિ પામતી જ રહે છે; માટે આ તપ શ્રેષ્ઠ છે. ૫.
.
४
शमयति तापं गमयति पापं, रमयति मानसहंसम् ।
૧૦
૩
हरति विमोहं दूरारोह, तप इति विगताशंसम् ॥ वि० ||६||
અર્થ:—( રૂત્તિ ) આ પ્રમાણે (વિપતારાલ) કોઇ પણ પ્રકારના ફળની ઇચ્છા રાખ્યા વિના કરાતા ( સપ: ) તે તપ (સાળં) સ સ ક્લેશને (શમતિ) શમાવે છે—શાંતિભાવને પમાડે છે, ( i ) પાપના ( મતિ ) વિનાશ કરે છે, માનસરૢi ) મનરૂપી હંસને ( સમર્થાત ) આનંદ પમાડે છે અને ( દૂરોĒ ) દુઃખે કરીને જીતી શકાય એવા ( વિમોઢું ) માહને (ત્તિ) હરે છે. એવા તપના મહિમા છે. ૬.
સંસારના અનેક પ્રકારના તાપને તપ શમાવી દે છે. તપસ્વી તે જ કહેવાય કે જેના તાપ શમેલા હાય. તપ કરવાની સાથે ક્રોધને વશ પડી જતા હાય તા તે તપસ્વી ન કહેવાય. તપનું અજીણુ ક્રોધ છે. ક્રોધ કરે તેા તપના અને જરા પણ ખરા લાભ થયા નથી એમ સમજવાનુ છે. તપનું મુખ્ય ફળ શાંતિનું સામ્રાજ્ય છે. બાહ્ય તપથી શરીર પર અને આભ્યંતર તપથી શરીર, વાચા અને
Page #112
--------------------------------------------------------------------------
________________
( ૧૦૩ )
મન પર એટલા સંયમ આવી જવા જોઇએ કે તુચ્છ ભાષાપ્રયાગ કે માનસિક તુચ્છ વિચારણા તેનામાં સંભવે જ નહીં. જ્ઞાની તપસ્વીની આ મહાન્ સામ્રાજ્યલક્ષ્મી છે. ૬. संयमकमलाकार्मणमुज्ज्वल- शिवसुखसत्यंकारम् ।
५
ε
चिन्तितचिन्तामणिमाराधय, तप इह वारंवारम् ॥ वि० ७॥
૪
અર્થ:—( ૬ ) આ જિનશાસનને વિષે ( સંયમમાજ્ઞાર્નન ) ચારિત્રલક્ષ્મીનું વશીકરણ, (૩Āશિવધ્રુવલયંજાર) નિર્મળ મેાક્ષસુખના કાલરૂપ અને ( ચિન્તિતચિન્તામર્માળું ) વાંછિત પદાર્થ ને આપવામાં ચિંતામણિ રત્ન સમાન એવા ( તપઃ ) તપનું ( વારંવાt ) વારવાર ( સાધય ) તું આરાધન કર. ૭. તપ સંયમલક્ષ્મીનું વશીકરણ છે. સ્ત્રીને વશ કરવા માટે મંત્રતત્રાદિક કરવા પડે છે તે વશીકરણ કહેવાય છે તેમ આ પણ વશીકરણ છે, એટલે કે તપ કરવાથી સાચે સયમ સિદ્ધ થાય છે. ઇંદ્રિય અને મન પર કાબૂ આવે તેને સંયમ કહેવાય છે. એ સાચી લક્ષ્મી છે. તે જેના ઘરમાં હાય તેને મગલિકમાળા વિસ્તરે છે. સ ંયમલક્ષ્મીને વશ કરવા માટે તપ વશીકરણ છે તેથી આવા તપની હે આત્મા ! તું વાર વાર આરાધના કર. ૭.
૪
कर्मगदौषधमिदमिदमस्य च, जिनपतिमतमनुपानम् ।
११
विनय ! समाचर सौख्यनिधानं, शान्तसुधारसपानम् ॥ वि०८ ॥ અર્થઃ—( વિનય ! ) હું આત્મા !. ( ૐ ) આ પ્રત્યક્ષ ( જર્મનરોવધ ). કમરૂપી રાગને હણવામાં ઐષધ સમાન છે, ( ૨ ) અને ( કાસ્ય ) આનુ ( અનુષાનં ) અનુપાન ( સિન પતિમä ) જિનેશ્વરના મત છે, ( ૐ ) આ (સૌનિધાનં ) સુખના ભંડારરૂપ ( શાન્તસુધારનવાનું ) શાંતસુધારસના પાનને ( સમાસ ) તુ કર. ૮.
૧૦
Page #113
--------------------------------------------------------------------------
________________
( ૧૦૪ )
અહીં જે અનુપાન જિનેશ્વરના મત કહ્યો છે તે પણ તપ જ છે. વ્યાધિનું ઔષધ પણ તપ અને અનુપાન પણ તપ કહ્યો છે. તે તપના પ્રકાર અનેક હાવાથી અનેક અનુપાન તરિકે સ્વીકારી લેવા. તપને અંગે જે અનુપાન છે તે જિનપતિને સંમત છે. મનુષ્યને પરમાત્મા થવાના માર્ગ ખતાવનાર અને તે માર્ગ પાતે સ્વીકારનાર શ્રીજિનપતિ જ છે, તેથી તપની પુષ્ટિમાં આ મહાન્ આધાર બતાવ્યા છે. સર્વ સુખના ભંડાર તુલ્ય શાંતસુધારસનું પાન તું કર. હે વિનય ! શાંતસુધારસનું પાન કરવા દ્વારા મેહું નિધાન તને મળે છે; માટે આ તપને આચરવાનેા ચાલુ અભ્યાસ કર. ૮. હતિ નવમ નિરાભાવના પ્રકાશ
:30000
॥ ગ્રંથ રામઃ પ્રાણઃ ૐ ।
નવમા પ્રકાશમાં કરાગના ઐષધના અનુપાનરૂપ જિનાગમજ્ઞાન કહ્યું. તે જિનાગમમાં ધર્મસ્વાખ્યાતતા છે, તે સંબંધે આવેલી ધર્મ સ્વાખ્યાતતા ભાવનાને અહીં દશમા પ્રકાશમાં કહે છે. ॥ ધર્મસ્વાસ્થ્યાતતા માત્રના
( ૩પનાતિવૃત્તમ્ )
૩
૪
दानं च शीलं च तपश्च भावो, धर्मचतुर्धा जिनबान्धवेन ।
८
99
७ ९
૧૦
१२ ૧૫ ૧૪ 1
૧૩
निरूपित यो जगतां हिताय, स मानसे मे रमतामजस्रम् ॥ १॥
અર્થ:—— નિવાવેન ) જિનેશ્વરરૂપી જગતમ એ ( ટ્રાનં ૨ ) દાન ( શીરું = ) શીલ—બ્રહ્મચર્ય, ( તપશ્ર્વ ) તપ અને (આવઃ) ભાવ-મનના શુભ અધ્યવસાય, એમ (ચતુર્થાં) ચાર પ્રકારના ( ચ: ) જે ( ધર્મ: ) ધર્મ ( જ્ઞાતાં ) જગતના પ્રાણીઓના ( હિતાય ) કલ્યાણને માટે (નિષિતઃ ) ઉત્પત્તિશ્યા
Page #114
--------------------------------------------------------------------------
________________
(૧૦૫) છે, ( સ ) તે ધર્મ (અન્ન ) નિરંતર (એ) મારા (મારે) મનને વિષે ( રમતાં ) રમે. ૧.
આવી રીતે ચાર પ્રકારને ધર્મ શ્રીવીતરાગ દેવે જગતના જીના હિતને માટે બતાવ્યું છે. એ ચાર પ્રકારમાં વિશિષ્ટતા એ છે કે એ ધર્મ ધનવાન કે ગરીબ, બાળ કે વૃદ્ધ, સશક્ત કે અશક્ત, ભણેલા કે અભણ સર્વ કેઈ આચરી શકે છે અને પિતાની શક્તિ, ભાવ વિગેરેને અનુસારે ફળ મેળવી શકે છે. નિરંતર કહેવાને હેતુ એ છે કે ધર્મભાવનાને અભ્યાસ સતત કરવાની આવશ્યકતા છે. એમાં આંતરે પડ ન જોઈએ. હવે આવી રીતે ભૂમિકાને દઢ કરીને તેમાં શ્રદ્ધા અને પ્રેમપૂર્વક ચારે પ્રકારના ધર્મને સ્થાપન કરી એ ભાવનામાં આગળ વધીએ. ૧.
'(રૂવગ્રાવૃત્ત) सत्यक्षमामार्दवशौचसंग-त्यागार्जवब्रह्मविमुक्तियुक्तः। यःसंयमः किं च तपोऽवगूढ-चारित्रधर्मो दंशधाऽयमुक्तः ॥२॥
અર્થ:– સા ) અસત્યનો ત્યાગ, (સમા) ક્રોધને ત્યાગ, (મો) માનને ત્યાગ, (શૌર) મનની શુદ્ધિ, ( સંચા) અકિંચનતા–ઈચ્છાનો નિષેધ, ( વ ) માયાનો અભાવ, (ત્રહ્મ ) બ્રહ્માચર્ય અને ( વિનિ.) નિર્લોભતા : આ આઠવડે ( યુ ) સહિત (હિં ૪ ) તથા વળી (તોડવગૂઢ) તપે કરીને સહિત અને () જે (સંયમ) સત્તર પ્રકારના સંચમયુક્ત ( અર્થ ) આ ( રાયા) દશ પ્રકારનો ( રાત્રિધર્મ ) ચારિત્ર ધર્મ ( કા: ) કહ્યો છે. ૨.
આ દશે ધર્મોને ખૂબ વિગતથી અનેક પ્રકારે સમજવા-વિચારવા ગ્ય છે. એના સામાન્ય વિશેષ રૂપમાં ખૂબી એ છે કે
ક
૧
Page #115
--------------------------------------------------------------------------
________________
(૧૦૬ )
તેમાં પાંચે ત્રતાને તથા ચારે કષાયાના અને ત્રણ ચેાગના સવરના સમાવેશ થઈ જાય છે. એને સથા સ્વીકાર થાય તેા ઇષ્ટ છે. દેશથી પણ સ્વીકાર થાય તે ઇષ્ટ છે. એ સાધુધર્મ છે એમ ધારીને જે સાધુ ન થયા હોય તેમણે તેને છેડી દેવાના નથી, કારણ કે વેશ કરતાં પણ વધારે અગત્ય વર્તનરૂપ ચારિત્રને આપવાની
હાઈને યથાશક્તિ સર્વ અવસ્થામાં કબ્ધ છે. ૨.
ગ્
यस्य प्रभावादिह पुष्पदन्तौ विश्वोपकाराय सदोदयैते । ग्रीष्मोष्मभीष्मामुदितस्तडित्वान्, काले समाश्वासयति क्षिर्ति चई
૧૦ ૮
અર્થ:— ૬૪ ) આ જગતને વિષે (ચર્ચ ) જે ધમ ના ( પ્રમાયાત્ ) પ્રભાવથી (પુષ્પમ્તો ) ચંદ્ર અને સૂર્ય ( વિશ્વોપારાય ) જગતના ઉપકારને માટે ( સા ) નિર ંતર ( વ્રુક્ષેતે ) ઉદય પામે છે ( ૨ ) અને ( શ્રીખોખમમાં) ઉનાળાના તાપથી ત્રાસ પામેલી ( ક્ષત્તિ) પૃથ્વીને (વ્હાલે ) વર્ષાકાળે ( તિઃ ) ઉદય પામેલા ( ર્તાકત્લાન ) મેઘ (લમાશ્વાસતિ) શાંત પાડે છે. ૩.
મુદ્દાની વાત એ છે કે દરેક ચેતન કે અચેતન પદાર્થ પેાતાના સ્વભાવમાં રહે તે તેના ધર્મ છે. સ્વભાવ એ જ ધર્મ છે અને સ્વભાવ વિરુદ્ધ વર્તન થાય તે ધર્મના નાશ તેટલા પ્રમાણમાં થાય છે. કાઇ પણુ વસ્તુના સ્વભાવ તે ધર્મ કહેવાય. પાણી તૃષાને છીપાવે તે પાણીના ધર્મ છે, વસ્તુને ગતિ આપવાનુ કામ ધર્માસ્તિકાય કરે છે તે તેના ધમ છે. આવી રીતે પ્રત્યેક વસ્તુ પેાતાના મૂળ સ્વભાવમાં વર્તે છે તે તેના ધર્મ છે. ૩. उल्लोलकल्लोलकलाविलासै-र्नाप्लावयत्यंबुनिधिः क्षितिं यत् ।
93
૧૦
न नन्ति यद्व्याघ्रमरुद्दवाद्या, धर्मस्य सर्वोऽप्यनुभाव एषः ॥ ४ ॥ અર્થ:-( ત્ ) જે (પોટ્ટો વિહાલે ) ઉછ
७
Page #116
--------------------------------------------------------------------------
________________
( ૧૦૭ )
ળતા મેાજાની સામર્થ્ય ભરેલી છેાળાથી ( અંવૃનિધિ ) સમુદ્ર ( ક્ષિતિ ) પૃથ્વીને ( નાજાવતિ) ડૂબાવી દેતેા નથી, તથા (ચત્ ) જે ( વ્યાપ્રમાવા: ) વાઘ, વાયુ અને દાવાનળ (૬ ન્તિ ) વિનાશ કરતા નથી, ( વષઃ ) આ ( સર્વોપ ) સર્વ પણ ( ધર્મસ્ય ) ધર્મ ના જ (અનુમાષઃ) પ્રભાવ છે-મહિમા છે. ૪.
સર્વ વાતની મતલબ એ જણાય છે કે ધર્મના પ્રભાવથી પ્રત્યેક વ્યક્તિને આનંદ વર્તે છે. જેણે પૂર્વભવમાં ધર્મારાધન કર્યું" હાય તેને એ સર્વ પ્રકારની અનુકૂળતાએ રહે છે અને કુદરત પણ તેને અનેક પ્રકારની અનુકૂળતાએ કરી આપે છે. એ રીતે સર્વ ધર્મોના મહિમા છે. આ પ્રાણીના આયુષ્યબળને પ્રાધાન્ય આપવામાં આવ્યુ હોય તે ત્યાં ધર્મના પ્રભાવ બરાબર સમજાય છે. જયાં સુધી આયુષ્ય બળવાન હાય છે ત્યાં સુધી કુદરતના કાપા કાંઇ કરી શકતા નથી. ૪.
( शार्दूलविक्रीडितं वृत्तम् )
૩
૪
५
यस्मिन्नेव पिताऽहिताय यतते भ्राता च माता सुतः,
૧૪
९
૧૦
१२
13
93
सैन्यं दैन्यमुपैति चापचपलं यत्राफलं दोर्बलम् ।
१५
દ
૧૮,
२२
तस्मिन् कष्टदशाविपाकसमये धर्मस्तु संवर्मितः,
૨૩
१९
૧૭ ૨૦
૨૧
૨૪
सजः सज्जन एष सर्वजगतस्त्राणाय बद्धोद्यमः
114 11
અર્થ :—( સ્મશેષ ) જે કષ્ટકારી દશા ભાગવવાને સમયે ( પિતા ) પિતા, ( ગ્રતા ૨ ) ભાઇ, ( માતા ) માતા, અને ( સુત: ) પુત્ર ( અદ્ભુતાય ) અહિતને માટે ( ચત્તત્તે ) પ્રયત્ન કરે છે, ( સૈન્યં ) લશ્કર (સૈન્ય ) દીનપણાને (ઐત્તિ ) પામે છે, વળી (ચત્ર) જે સમયે (ચાપચપરું) ધનુષની જેવું ચપળ (રોર્યરું ) ભુજાબળ ( અē ) નિષ્ફળ થાય છે, ( તસ્મિન્) તે
Page #117
--------------------------------------------------------------------------
________________
(૧૦૮) (ઇજિપામ) કષ્ટ દશા ભેગવવાને સમયે (ર) આ (ધર્મજી) ધર્મરૂપ (વઝન:) સજ્જન (રાત) સર્વ જગતના પ્રાણુઓના (ગાળ) રક્ષણ માટે (સંવતર) અખ્તર ધારણ કરેલી રીતે, (ક) સજજ અને (વોચમ) ઉદ્યમ કરવામાં તૈયાર રહે છે. પ.
આ લેકમાં બન્ને પ્રકારને ધર્મ કામ આપે છે તે બતાવ્યું છે. પૂર્વ કાળમાં કરેલ શુભ કર્મો કષ્ટ સમયે પડખે આવીને ઊભાં રહે છે અને કષ્ટમાંથી પાર ઉતારે છે એ એક ભાવ અને બીજે ભાવ એવા આપત્તિના સમયમાં દિલાસો ધર્મથી જ મળે છે. તે વખતે ધર્મને જ આધાર છે. અતિ આપત્તિના સમયમાં ક્ષમા, સરળતા, નિર્દભતા, સંતોષ, બ્રહ્મચર્ય આદિ ધર્મો ખરો ટેકે આપે છે. એને જે આશ્રય લે છે તેને તે કષ્ટમાંથી પાર ઉતારે છે અને તે વખતે જે સચ્ચારિત્ર-વર્તન થાય તે પ્રાણીને ખરા ભાઈની ગરજ સારે છે. આવે વખતે મદદ કરે તે ખરો સર્જન ધર્મ જ છે. ૫. त्रैलोक्यं सचराचरं विजयते यस्य प्रसादादिदं,
योऽत्रामुत्र हितावहस्तनुभृतां सर्वार्थसिद्धिप्रदः । येनानर्थकदर्थना निजमहःसामर्थ्यतो व्यर्थिता, तस्मै कारुणिकाय धर्मविभवे भक्तिप्रणामोऽस्तु मे ॥६॥
અર્થ --(૦૪) જે ધર્મરાજાના ( પત્તાવાર) પ્રસાદથી– કૃપાથી (૬) આ (સવાર) જગમ અને સ્થાવર (ચૈત્ર)
સ્વર્ગ, મત્સ્ય અને પાતાલ એ ત્રણ લેક ( વિષય ) સુખ પામે છે, ( હિતાવ) હિતને ધારણ કરનાર (ર) જે ધર્મરાજા (તનુ મૃતાં ) પ્રાણીઓને ( ૩ત્ર પુત્ર ) આ ભવ અને પરભવને વિષે ( સર્વાર્થરિદ્ધિ ) સર્વે કાર્યની સિદ્ધિને
Page #118
--------------------------------------------------------------------------
________________
( ૧૦૯ )
આપનાર છે, ( ચૈન ) જે ધર્મરાજાએ ( નિજ્ઞમહ:સામર્થ્યતઃ ) પેાતાના પ્રતાપરૂપ સામ વડે (અનર્થનર્થના ) અનર્થીની પીડા–વિટંબના ( ચિતા) નિષ્ફળ કરી છે, ( તસ્મૈ ) તે ( જાળિાય ) કરુણામય સ્વભાવવાળા ( ધર્મવિમલે) ધર્મ રાજાને (મૈં ) મારા ( અપ્રિળામ) ભક્તિપૂર્વક પ્રણામ (અસ્તુ) હા. ૬.
આ ભવમાં અને પરભવમાં ઇષ્ટ સ્વર્ગને આપનાર પણ ધર્મ જ છે. વૈભવ, વિલાસ અને આનદને ઇચ્છનાર સ્વર્ગ ઇચ્છે છે, ત્યાગી મેક્ષ ઇચ્છે છે. પર પરાએ મેાક્ષ આપનાર ધર્મ જ છે. ત્યાં પુણ્યપ્રકૃતિના નાશ કરવા પડે છે, પરંતુ તે રસ્તાની પ્રાપ્તિ માટે અનુકૂળતા કરી આપનાર તરીકે આપણે ધર્મ ને ગણી શકીએ છીએ. આવી રીતે સચરાચર જગતને ધર્મ ઉજ્વળ બનાવે છે. તે આ ભવ ને પરભવમાં હિત કરીને અર્થસિદ્ધિ કરી આપે છે અને અનર્થની કદનાને તદ્દન નકામી બનાવી દે છે. તેવા કારુણિક ધર્મને આપણા અનેક વાર પ્રણામ હા. ૬.
( મન્ત્રાન્તાવૃત્તમ્ )
प्राज्यं राज्यं सुभगदयिता नन्दना नन्दनानां,
७
रम्यं रूपं सरसकविताचातुरी सुस्वरत्वम् ।
99
१२
૧૩
नीरोगत्वं गुणपरिचयः सज्जनत्वं सुबुद्धिः,
93
७
किं तु ब्रूमः फलपरिणतिं धर्मकल्पद्रुम ं ॥ ७ ॥
અર્થ:—( પ્રાë Ë ) વિશાળ રાજ્ય, ( સુમચિતા ) સાભાગ્યવાળી વહાલી પત્ની, ( જ્ઞનાનાં ) પુત્રાના ( નના: ) પુત્રા, ( i ) રમણીય ( i ) રૂપ, ( સરસવિતાચાતુરી ) મધુર કવિતા કરવાની ચતુરાઇ, ( સુણ્યત્ત્વ) મધુર ધ્વનિ–સારા
Page #119
--------------------------------------------------------------------------
________________
(૧૧૦ ) સ્વર, (ન ર્વ) રોગ રહિતપણું, ( કુળવિ ) ગાંભીર્યાદિક ગુણને અભ્યાસ, (નર્વ) સજજનતા અને સુપ્રિ.) સારી મતિ-આ સર્વે ધર્મથી પ્રાપ્ત થાય છે, તેથી (વર્મવપકુમ) ધર્મરૂપ કલ્પવૃક્ષના ( ત્તિ) ફળના પરિપાકને–ફળપ્રાપ્તિને ( જિં ન ઝૂમ) શું ન કહીએ અર્થાત તેના શું શું વખાણ ન કરીએ ? ૭.
એક વાત યાદ રાખવી જરૂરી છે તે એ છે કે ધર્મ સ્વર્ગ પણ આપે છે અને પરંપરાએ મેક્ષ પણ આપે છે. સ્વર્ગનાં સુખ અનુપમ છે અને દીર્ધકાળનાં છે, પણ અંતે પુણ્યરાશિ પૂરી થતાં ત્યાંથી પતન થાય છે. મેક્ષના સુખ અનંત છે અને નિરવધિ છે. ધર્મકલ્પદ્રુમનાં આવાં આવાં ઉત્તમ ફળો છે. શરીરે નીરોગી થવું એ ધર્મનું ફળ છે. સાતવેદનીય કર્મનો ઉદય હોય તે જ એની પ્રાપ્તિ થાય છે, શરીરનાં સરખાં અંગોપાંગ અને ઘાટવાળું શરીર થવું એમાં નિર્માણ નામકર્મનો મહિમા પણ છે. તજજન્ય પુણ્ય કર્મબંધન પૂર્વે કર્યું હતું એને એ વિપાક છે. 9.
ગેયાષ્ટક : ધર્મભાવના
वसंतरागेण गीयते (ભવિ તમે વંદો રે, એ આગમ સુખકારી–એ દેશી ) (એથવા–મેહન મુજ લેજો રાજ, તુમ સેવામાં રહીશું—એ દેશી) पालय पालय रे ! पालय मां जिनधर्म। मंगलकमलाकेलिनिकेतन!, करुणाकेतन ! धीर ! । शिवसुखसाधन! भवभयबाधन! जगदाधार! गंभीर !॥पालय०
અર્થ –(ામાજિનિચેતન !) મંગળરૂપ લક્ષ્મીને
Page #120
--------------------------------------------------------------------------
________________
( ૧૧૧ )
ક્રીડા કરવાના ઘર, ( ડૂબાતન !) દયાના સ્થાન, ( વીર !) મહા ધીરજવાન, રાવપુલત્તાધન ! ) મેાક્ષસુખના સાધન, ( મવસચવાયર ! ) જન્મ, જરા, મરણુરૂપ સંસારના ભયનુ નિવારણ કરનાર, ( નવાયાર!) ત્રણ જગતના પ્રાણીઓના આધાર અને (it!) સમુદ્ર જેવા ગંભીર એવા (રે) હું ( બિનધર્મ ! ) જિનધર્મ ! ( માં) પેાતાના સેવકરૂપ મારું ( પા ) રક્ષણ કર, ( જય ) રક્ષણુ કર, ( પાચ ) રક્ષણ કર. ૧.
આવા મહાન વિશાળ ધર્મ છે. એ પ્રાણીને સર્વથા જાગૃત રહી સહાય કરે છે અને એનાથી સદા મંગળિકમાળા વિસ્તરે છે. જે ધર્મ આવા હાય, જેના પ્રણેતા રાગદ્વેષરહિત હાય, જેને ઇહલેાકપ્રશંસા ઇષ્ટ ન હેાય, જેમાં પરસ્પર વિરોધ ન હેાય, એ ધર્મના જ આશ્રય કરવા. હું ધર્મ ! તું મારેા ઉદ્ધાર કર. અને આ ભવજ જાળમાંથી મને છેાડાવ. મને તારું શરણ છે. વળી એ ધર્મને તારણહાર સમજવા અને એને જીવન અર્પવુ તેમાં અમુક વેષને કે ક્રિયાના આગ્રહ ન હેાય, પણ કેવળ જ્ઞાનચક્ષુ ઉઘાડા રાખવાના જ આગ્રહ હાય અને વિવેક ચાતુર્ય દર્શાવવા વિજ્ઞપ્તિ હેાય. ૧.
सिश्चति पयसा जलधरपटली, भूतलममृतमयेन । સૂર્યાનમસાયુર્ત્યને, તવ મહિમાપ્તિશયન । પાજય૦ ૨ ।।
અ:—હે શ્રી જિનધર્મ ! ( તવ ) તારા (મહિમાતિયેન) પ્રભાવના અતિશયવડે (જ્ઞજધરપટહી) મેઘના સમૂહ (અમૃતમયન) અમૃતમય ( પંચત્તા) જળવડે ( મૂતરું ) પૃથ્વીમ’ડળને (લિશ્રુતિ ) સીંચે છે, તથા ( સૂર્યચન્દ્રમસૌ ) સૂર્ય અને ચ જગતના ઉપકારને માટે (તે ) નિરંતર ઊગે છે. ર.
આ ધર્મના પ્રભાવ છે. વસ્તુસ્વભાવ એ ધર્મ છે. વરસા
Page #121
--------------------------------------------------------------------------
________________
(૧૧૨) દને ધર્મ વરસવાનો છે. સૂર્યચંદ્રનો ધર્મ ઊગવાને અને ગરમી તથા શાંતિ આપવાનો છે. ૨. निरालंबमियमसदाधारा, तिष्ठति वसुधा येन । तं विश्वस्थितिमूलस्तंभ, ते सेवे विनयेन ॥पालय० ॥३॥
અર્થ:-(ર) જે ધર્મવડે (૨) આ (અસાધાર) આધાર વિનાની (વસુધા) પૃથ્વી (નિરવિં) ટેકા વગરઅધર (તિતિ ) રહી છે, (તે) તે (વિશ્લરિથતિમૂહર્તમ ) જગત મર્યાદાના મૂળતંભરૂપ (i) તે ધર્મને (વિન) વિનયવડે (વે) હું સેવું છું. ૩.
આવા ધર્મને વિનયપૂર્વક સેવવો એટલે સમજવો. વસ્તુસ્વરૂપ સમજવાની આવશ્યકતા અત્રે ખાસ બતાવી છે. એનાં સાધનો ઉપસ્થિત કરો અભ્યાસ કરે અને વસ્તુસ્વભાવને ઓળખ એ અતિ આહલાદને વિષય છે. આ રીતે વત્સ્વરૂપ સમજવાની ભલામણ કરી એક પ્રકારના અર્થનો ઉપયોગ બતાવ્યા. હવે ધર્મને બીજા આકારમાં આગળ બતાવે છે. આ પૃથ્વી કેઈના પણ ટેકા વગર અધર રહેલી છે. એવી વિશ્વસ્થિતિ છે તે તેનો સ્વભાવ છે. આ વસ્તુસ્વભાવમાં અનેક કારણો છે. તેની જે સ્થિતિ છે તે સમજવી અને તેનો સ્વભાવ સ્વીકારે એમાં આનંદ છે. ૩. दानशीलशुभभावतपोमुखचरितार्थीकृतलोकः । शरणस्मरणकृतमिह भविनां, दूरीकृतभयशोकः॥पालय०॥॥४॥
અર્થ – વાનરીમમાવત મુવરિતાથરતો ) દાન, શીલ, શુભ ભાવ અને તપ પ્રમુખથી જેણે લોકને કૃતાર્થ કર્યો છે, તથા (રાજપૂત) શરણ અને સ્મરણ કરનારા
Page #122
--------------------------------------------------------------------------
________________
(૧૧૩) ( મવિનાં ) ભવ્ય જીવોનો ( ફુદ ) આ ભવને વિષે (સુરતમોરા) દૂર કર્યો છે ભય અને શક જેણે એવો ધર્મ છે. ૪.
ભવ્ય એટલે યોગ્ય સામગ્રી મળી જાય તે મોક્ષમાં જવાની યોગ્યતાવાળો જીવ. જે ભવ્ય પ્રાણીઓ ઉપર પ્રમાણે વર્તન કરે છે તેના શેક, ભય આ ભવમાં ચાલ્યા જાય છે. તેને દૂર કરનાર ધર્મ છે. સર્વ ભવ્ય મોક્ષે જવાના જ છે એવું નથી, પણ સામગ્રી મળે તો તેનામાં ચગ્યતા છે એટલી જ વાત છે. એટલે ભવ્યત્વને નિર્ણય હોય તો પણ કોઈપણ પ્રકારનો ધર્મ આદરી પ્રગતિ સાધવાની તો જરૂર રહે જ છે. ધર્મનું શરણુ–સ્મરણ કરવાથી કૃતાર્થતા થાય છે, માટે કહે છે કે હે ધર્મ! મારો ઉદ્ધાર કર. ૪. क्षमासत्यसंतोषदयादिकसुभगसकलपरिवार। देवासुरनरपूजितशासन ! कृतबहुभवपरिहार ! ॥ पा० ५ ॥
અર્થ:-( ક્ષમાનવંતો રવિકુમારવન્ટરિવાર !) ક્ષમા, સત્ય, સંતોષ, દયા વિગેરે સારો છે સમગ્ર પરિવાર જેને એવા, (વેવાણુનરપૂર્તિરાણ ! ) વૈમાનિકાદિક દે, ભવનપત્યાદિક અસુરો અને વિદ્યાધર ચક્રવત્યદિક મનુષ્યએ પૂછ્યું છે શાસન જેનું એવા ( તવદુમવાિર!) કર્યો છે ઘણું ભવને વિનાશ જેણે એવા હે ધર્મ! તારે પ્રભાવ અચિંત્ય છે. પ.
ચારિત્રધર્મરાજ વિવેક પર્વતના અપ્રમત્ત શિખર પર જીવવીર્ય સિંહાસન પર બેસે છે ત્યારે એને પરિવાર જોઈ હર્ષાશ્રુ આવે છે. આ શાંત, દાંત, સ્થિર અને પ્રશંસા કરવા ગ્ય પરિવાર જોઈને મનમાં એમ જરૂર થઈ આવે છે કે આ પરિવાર આપણને પ્રાપ્ત થઈ જાય તે કામ થઈ જાય. આવા સુંદર પરિવારવાળે ધર્મ અનેક ભવને નાશ કરે છે, માટે આવા ધર્મનું પાલન
Page #123
--------------------------------------------------------------------------
________________
( ૧૧૪ )
રક્ષણ કરવા વિજ્ઞપ્તિ છે. વળી ચારિત્રરાજના પરિવાર જોતાં ચિત્ત ઠરી જાય છે અને આવા પરિવાર મેળવવાના ઉદ્યમ કરવાની વૃત્તિ જાગૃત થાય છે. ૫.
ર
बन्धुरबन्धुजनस्य दिवानिशमसहायस्य सहायः ।
९
ર
૩૨
૧૦
૧
भ्राम्यति भी भवs त्वां बान्धवमपहाय || पा० ६ ॥
ε
અર્થ-ડે ધર્મ ! તું ( દ્વિવાનિાં ) રાત્રિદિવસ-સદા ( અવધુત્તનસ્ય ) બંધુ રહિત એવા જનાના ( વન્તુઃ ) બ ́રૂપ છે અને ( સદ્દાયસ્ય ) સહાય વિનાના પ્રાણીને ( સદાયઃ ) સહાયરૂપ છે, ( વાન્ધવં) બાંધવરૂપ એવા ( ત્વાં ) તમને ( અપાય ) છેડીને ( અદ્દી ) પ્રાણી ( મામે ) ભયંકર ( મવને ) સંસારરૂપી વનને વિષે ( ગ્રામ્યતિ ) ભટકે છે. ૬.
જેને કાઇના આશરે ન હેાય તેને આ ધર્મ આશરે આપે છે. ધર્મના પ્રતાપથી અણધારી જગ્યાએથી અને ખરે અણીને વખતે સહાય મળી આવે છે. જે એનેા ત્યાગ કરે છે તે આ ભવાટવીમાં રખડી પડે છે અને માર્ગ ન મળવાથી ભૂલા પડી ચારે તરફ ગાંડાની માફક આંટા માર્યા કરે છે એટલે કે એકેન્દ્રિય વિગેરે તિય ચ ગતિમાં ભકે છે. અત્યારના ધર્મને તજનાર જીવાના અવ્યવસ્થિત અને સાધ્યવિહીન જીવનના વિચાર કરવામાં આવે તા એને પત્તો કયાં લાગશે એ જાણતાં કમકમાટી આવે તેમ છે. ૬.
૪
ड्रॅगति गहनं जलति कृशानुः स्थलति जलधिरचिरेण ।
9
૧૩
53
तवं कृपयाऽखिलकामितसिद्धिर्बहुना किं नु परेण || पा० ७ ||
અઃ-( સવ ) તારી ( ધ્રુવા ) કૃપાવર્ડ ( i ) વન ( કંપતિ ) નગરરૂપ થાય છે, ( હ્રાનુઃ ) અગ્નિ ( જ્ઞતિ )
Page #124
--------------------------------------------------------------------------
________________
(૧૧૫) જળરૂપ થાય છે, ( નધિ) સમુદ્ર ( જિન ) શીધ્રપણે (ાથઋતિ ) સ્થળરૂપ થાય છે, (હિમિરતિક્રિય) સમગ્ર ઈચ્છિત વસ્તુની સિદ્ધિ થાય છે, ( 1 ) બીજા ( ચંદુના ) ઘણુવડે પણ ( 7 ) શું થવાનું છે ? ૭. ન ધર્મના પ્રભાવથી આનંદ થઈ રહે છે, દુઃખ દૂર જાય છે અને ઉપાધિઓ ટળે છે. ધર્મને ઓળખ જરૂરી છે, સમજીને કરે આવશ્યક છે અને એની સેવા ઈષ્ટ ફળદાયક છે. ધર્મમાં વિવેક, સમજણ, દેશ-કાળજ્ઞતા વિગેરે અંતરના ભાવે છે. એમાં બાહ્ય ઉપાધિને સ્થાન નથી. ત્યાં એકલી સમાધિને જ સ્થાન છે, એ ધર્મ જંગલમાં મંગળ વર્તાવે તેમાં શી નવાઈ ? ૭. इह यच्छसि सुखमुदितदशांगं प्रेत्येन्द्रादिपदानि । क्रमतो ज्ञानादीनि च वितरसि निःश्रेयससुखदानि॥ पा०८॥
અર્થ –હે ધર્મ ! તું (સુદ) આ ભવમાં (હિતi ) ધન, આરોગ્ય, ઇંદ્રિયેની અવિકળતા વિગેરે દશ પ્રકારના વૃદ્ધિ પામતા (કુ ) સુખને અને (રેરા) પરભવમાં (જૂપિનિ) ઇંદ્રાદિક પદવીને ( છતિ) આપે છે, (૪) તથા (મતઃ) અનુક્રમે ( નિઃ શરણુવરાનિ ) મોક્ષના સુખને આપનારા (જ્ઞાનાવિનિ) જ્ઞાનાદિકને એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્રને પણ (વિતરણ) આપે છે. ૮.
ધર્મના પ્રભાવથી જ્ઞાનાવરણીયાદિ કર્મને નાશ થાય છે અને એ રીતે ઉત્તરોત્તર ઘાતી કર્મોનો ક્ષય કરતાં આખરે કેવળજ્ઞાન પામી, અઘાતી કર્મોને પણ ખપાવી અનંત કાળને માટે મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. વળી તે ધર્મ ! તું આ પ્રકારે સ્થૂળ અને આત્મિક સુખ આપનાર છે તે તું મને બન્ને પ્રકારના માર્ગ સન્મુખ રાખ અને આ ભવભ્રમણને ફેરે હમેશાને માટે
Page #125
--------------------------------------------------------------------------
________________
૪
( ૧૧૬ ) મટી જાય તેવું કર. શરીરનું આરોગ્ય જળવાવું અને ઇંદ્રિયો સરખી મળવી તે પણ ધર્મ પર આધાર રાખે છે. ૮. सर्वतंत्रनवनीत ! सनातन ! सिद्धिसदनसोपान ! । जय जय विनयवतां प्रतिलंभितशान्तसुधारसपान !॥पा०९॥
અર્થ – તંદનવનીત! ) સર્વ શાસ્ત્રોને માખણરૂપ, ( જાતિન!) ત્રણે કાળ સ્થાયી, (સિદ્ધિનોપાર!) મોક્ષમ દિરના પગથિયારૂપ તથા ( વિનવતાં ) વિનયવાન જનને (પ્રતિસ્ત્રમિતરાસ્ત સુધારપાર !) પ્રાપ્ત કરાવ્યું છે શાંતસુધારસનું પાન જેણે એવા હે ધમ!(કચ કચ ) તું જય પામ, જય પામ. ૯.
કોઈ પ્રાણને તપમાં મજા આવે તો તે કરે, કોઈ સામાયિક કરે, કેઈ ઇદ્રિના વિષય પર કાબૂ રાખે. જે રીતે પિતાની પ્રગતિ થાય તે કરે અને જ્યાં ગુણ દેખે ત્યાં રાજી થાય અને ક્રિયામાં જ્ઞાનપૂર્વક સમજણપૂર્વક આનંદ મેળવે. સાધન ધર્મોને ઉપગ કરતાં શુભ કર્મનો બંધ થાય છે અને તેથી આ ભવમાં અને પરભવમાં અનેક પ્રકારના લાભ મળે છે. ૯.
દતિ રામ ઇમાવના પ્રા.
Page #126
--------------------------------------------------------------------------
________________
દશમા પ્રકાશને છેડે ધર્મને સિદ્ધિપ્રાસાદના પગથિયારૂપ કો અને તે સિદ્ધિ લેકાગ્રમાં રહેલી છે તેથી આ પ્રકાશમાં લેકસ્વરૂપ ભાવના કહે છે. તેને આ પ્રથમ કલેક છે –
તે જોવા, માવના છે
(શાષ્ટિનીવૃત્તમ્) सप्ताधोऽधो विस्तृता याः पृथिव्य छत्राकाराः सन्ति रत्नप्रभाद्याः ताभिः पूर्णो योऽस्त्यधोलोक एतौ, पादौ यस्य व्याय तौ सप्तरज्जू॥
અર્થ:–(૩૪ts:) નીચે નીચે (વિદ્ગતા) વિસ્તારવાળી (રાવ ) છત્રના આકારવાળી એટલે નીચેનું છત્ર મોટું અને તેની ઉપરના અનુક્રમે નાના નાના છત્ર હોય તેવા આકારવાળી (ચાર) જે (રામદાર) રત્નપ્રભા વિગેરે (૪) સાત (grશવ્ય) નરકપૃથ્વીઓ ( નિત) છે, (તામિ) તે પૃથ્વીવડે (પૂ) પરિપૂર્ણ–વ્યાસ (૨) જે (ધોરા) અધલક (રિત) છે, (પત) એ (જી) જે પુરુષના આકારને ધારણ કરનાર લોકના ( સરકૂ) સાત રજૂ પ્રમાણ (ચાર) પહોળા કરેલા ( ) બે ચરણરૂપ છે. ૧.
એક એક રજ અધિક અધિક વિસ્તારવાળી રત્નપ્રભા ૧, શરામભા ર, વાલુકાપ્રભા ૩, પંકપ્રભા ૪, ધમપ્રભા ૫, તમઃ પ્રભા ૬ અને તમસ્તમપ્રભા 9, એ સાત પૃથ્વીઓ ઊંચાઈમાં એક એક રાજ પ્રમાણુવાળી છે. પ્રથમ નારકીનો પિંડ એક લાખ ને એંશી
Page #127
--------------------------------------------------------------------------
________________
( ૧૧૮) હજાર એજનનો છે. તેમાં નીચે અને ઉપર એક એક હજાર મૂકતાં એક લાખ ને અઠ્ઠોતેર હજાર એજનમાં તેર પ્રતર અને બાર આંતરા છે. પહેલા અને છેલ્લા આંતરાને મૂકીને વચ્ચેના દશ આંતરામાં દશ પ્રકારના ભુવનપતિ દેના સ્થાને છે. ઉપરના એક હજાર
જનમાંથી નીચે ઉપર સો સે જન મૂકતાં વચ્ચેના આઠ સે. જનમાં વ્યંતર દેવના નિવાસસ્થાન છે. ઉપરના સોજનમાંથી નીચે ઉપર દશ દશ ચેાજન મૂકતાં વચ્ચેના એંશી એજનમાં વાણુવ્યંતરના નિવાસસ્થાને છે. આ પૃથ્વીપિંડમાં સેળ હજાર
જનનો પહેલો ખરકાંડ છે, બીજે ચોરાશી હજાર જનને પંકબહુલ કાંડ છે, ત્રીજે એંશી હજાર એજનને જળબહુલ કાંડ છે. બાકીની છ પૃથ્વીમાં આવા કોડે–વિભાગો નથી. સાતમી નરકની નીચે ઘનેદધિ, ઘનવાન અને તનુવાત આવે છે. છેવટે આકાશ આવે છે, ત્યારપછી લેકને અંત આવે છે. ૧. तिर्यग्लोको विस्तृतो रज्जुमेकां, पूर्णो द्वीपैरणवान्तरसंख्यैः । यस्य ज्योतिश्चक्रकाञ्चीकलाप,मध्ये काश्यं श्रीविचित्र कटित्रम्॥
અર્થ –(અવાજો) સમુદ્ર છે અંતે જેને એવા (અ ) અસંખ્ય (ફ્રી) દ્વીપવડે (q) ભરેલે (g) એક (g) રાજ (વિદ્યુત) લાંબે પળે (ચોનિશ્ચીગ્રી
i) સૂર્ય ચંદ્રાદિક જ્યોતિકરૂપ કેડના આભરણના સમૂહરૂપ (જાર) પાતળા (શ્રીવિચિત્ર) શોભાએ કરીને વિરાજિત ( ટિક) ક દેરારૂપ (ચર્ચા) જે પુરુષાકાર લેકની (મળે ) ઉદર સ્થાને (તિર્થો ) તિર્થો લેક છે. ૨.
આ તિચ્છી લેકમાં મનુષ્ય, તિર્યંચ, વ્યતર, તિષી, અસંખ્યાતા દ્વીપ સમુદ્ર, બાદર અગ્નિ વિગેરે હોય છે. તે તિ લેક આઠ રુચકપ્રદેશથી નવસજન ઊંચે અને નવ સોજન
Page #128
--------------------------------------------------------------------------
________________
( ૧૧૯ )
નીચેા એમ અઢાર સા યેાજન ઊંચાઇમાં છે. આ તિો લેાકમાં ઉપરના નવ સે ચેાજનમાં સાત સે। તેવું ચેાજન મૂકયા પછી એક સે દશ ચેાજનમાં જ્યાતિષચક્ર આવે છે. અઢી દ્વીપની અંદર જ્યેાતિચક્ર ચર છે અને તેની બહાર જ્યાતિષચક્ર સ્થિર છે. વળી મનુષ્યનું ઉત્પત્તિસ્થાન અઢી દ્વીપ છે. આ તિતિ લેાકમાં (૧૫) ક ભૂમિ છે. અને (૩૦) અકર્મ ભૂમિ-યુગલિક ક્ષેત્રા છે. લવણુસમુદ્રમાં (૫૬) અંતદ્વીપેા છે. તે પણ અક ભૂમિ છે. ર.
હોડો(જે)યોને ત્રાજો (જો)યુજો (જો),
९
પ
ε
यस्य व्याप्तौ कूर्परौ पञ्च रज्जू ।
29
लोकस्यान्तो विस्तृतो रज्जुमेकां, सिद्धज्योतिचित्रको यस्य मौलिः ॥ ३ ॥
१५
અ:— થ) હવે તિર્થ્ય લેાકની ઉપર (મૈં ) ઊધ્વ ( હોદ્દે) લેાકમાં (વ્રાહોદ) બ્રહ્મલેાક નામનુ` પાંચમુ (યુજો :) સ્વલોક છે, કે ( યસ્ય ) જે બ્રહ્મàાકના ( પી ) બે કૂપર-કાણીને સ્થાને આ લેાક ( પન્નુન્દૂ ) પાંચ રન્તુ (યાસૌ ) વ્યાસ છે—પહેાળા છે. તથા (હોસ્ય ) લેાકના ( અન્ત; ) અંત-છેડા (r) એક ( રજ્જુ ) રજ્જુ (વિસ્તૃત ) વિસ્તારવાળે છે કે ( ચર્ચ ) જે લેાકાંતનેા ( મૌઃિ ) મુગટ (સિદ્ધોતિચિત્રTM:) સિદ્ધરૂપ યેાતિવડે શેાભિત છે. ૩.
તિર્થંગ્ લેાક પૂરા થયા પછી અસ ંખ્ય યેાજન ઊંચે જતાં પહેલુ અને ખીજુ દેવલાક આવે છે, ત્યાં આઠમુ રાજ પૂરું થાય છે, ત્યાંથી ઊંચે અસ’ખ્ય ચેાજન જતાં ત્રીજી ને ચેાથુ' સ્વગ આવે છે, ત્યાં નવમું રાજ પૂરું થાય છે. ત્યાંથી અસંખ્ય ચેાજન ઊંચે
Page #129
--------------------------------------------------------------------------
________________
(૧૨) જતાં પાંચમું સ્વર્ગ આવે છે, ત્યાંથી તે જ પ્રમાણે ઊંચે જતાં છઠ્ઠ સ્વર્ગ આવે છે, ત્યાં દશમું રાજ પૂરું થાય છે. ત્યાંથી તે જ પ્રમાણે સાતમું અને તેની ઉપર તે જ પ્રમાણે આઠમું સ્વર્ગ આવે છે, ત્યાં અગ્યારમું રાજ પૂરું થાય છે. ત્યારપછી એ જ પ્રમાણે અસંખ્ય યોજન ઊંચે જતાં નવમું ને દશમું અને ત્યારપછી એ જ પ્રમાણે અસંખ્ય યોજન ઊંચે જતાં અગ્યારમું ને બારમું સ્વર્ગ આવે છે, ત્યાં બારમું રાજ પૂરું થાય છે, ત્યાંથી નવ ગ્રેવેયક પૂર્ણ થાય ત્યાં તેરમું રાજ પૂરું થાય છે અને ત્યાંથી પાંચ અનુત્તર વિમાન અને સિદ્ધસ્થાન પૂર્ણ થાય ત્યાં ચિદમું રાજ પૂર્ણ થાય છે.
આગમમાં તો કહ્યું છે કે–લેકના મધ્યથી સુધર્મા અને ઈશાન દેવલોક દેઢ રાજ ઊંચું છે, ત્રીજા અને ચોથા દેવલેકે અઢી રાજ, પાંચમે, છઠું, સાતમે ને આઠમે દેવલેકે ચાર રાજ થાય છે, નવમે, દશમે અગ્યારમે અને બારમે દેવલોક પાંચ રાજ થાય છે, નવ રૈવેયકે છઠ્ઠ રાજ અને પાંચ અનુત્તર વિમાન ને સિદ્ધસ્થાનના અંતે સાતમું રાજ પૂર્ણ થાય છે. ૩. (આ હકીકત લેનાલિકા પ્રકરણની પંદરમી ગાથા જઈને લખી છે.) यो वैशाखस्थानकस्थायिपादः, श्रोणीदेशे न्यस्तहस्तद्वयश्च । कालेऽनादौ शश्वदूर्ध्वदमत्वा-द्विभ्राणोऽपि श्रान्तमुद्रामखिन्नः ४
અર્થ – જર) જે (વૈરાવરથાન સ્થાપિવિડ) સરખાપણએ કરીને પહોળા સ્થાપન કર્યા છે પગ જેણે એ (૪) અને (કોળી) કેડ ઉપર (ચસ્તdદય) સ્થાપન કર્યો છે બે હાથ જેણે એવો ( અના ) અનાદિ કાળથી (શાશ્વત્વમસ્વિત્) નિરંતર ઊભે-સ્થિર રહેલ હોવાથી ( ચામુદ્રિ) પરિશ્રમવાળી મુદ્રાને ( વિઝા ) ધારણ કરતે સતે પણ (વિમા ) ખેદ રહિત છે. ૪.
૩
Page #130
--------------------------------------------------------------------------
________________
( ૧૨૧ )
આ લેક અનાદિ અનંત છે, તેના કાઇ કર્તા નથી. તે ત્રણે કાળે ઊભા જ છે પણ બેસવાના કે થાકી જવાના નથી. કેડના ભાગમાં પહેાળાઇ ઓછી છે. ત્યાં એક રજ્જુ પ્રમાણુ તિરછે લાક છે. કેાણી આગળ પાંચમુ દેવલાક છે, ગળા આગળ નવ ત્રૈવેયક છે, મુખ ઉપર પાંચ અનુત્તર વિમાન છે, અને કપાળના સ્થાને સ્ફટિક રત્ન જેવી નિળ અર્જુન સુવણુ મય સિદ્ધશિલા છે. તેની ઉપર એક ચેાજનના છેલ્લા ચેાવીશમા ભાગે એટલે ૩૩૩ ધનુષ જેટલી ઊંચાઇવાળા ક્ષેત્રમાં સિદ્ધના જીવેા છે. (૨૩ ભાગ ખાલી છે) પછી અલાક આવે છે. ૪.
1
૪
सोऽयं ज्ञेयः पूरुषो लोकनामा, षड्द्रव्यात्माकृत्रिमोऽनाद्यनन्तः । धर्माधर्माकाशकालात्मसंज्ञै- द्रव्यैः पूर्णः सर्वतः पुद्गलैश्च ॥५॥
१२
99 ૩૦
અઃ— સોય ) તે આ ઉપર કહ્યો તે ( જોનામા ) લેાક નામને ( જૂષ: ) પુરુષ ( જ્ઞેયઃ ) જાણવા. તે ( વાવ્યાત્મા ) છ દ્રવ્ય છે સ્વરૂપ જેનુ એવા, ( ત્રિમ; ) કોઇના કરેલા નહીં-સ્વભાવે જ સિદ્ધ છે એવા, ( અનાથનન્ત ) આદિને અંત રહિત એવેા, ( ધર્માંહારાજાજામસશે ) ધર્મ એટલે જીવપુર્દાળને ગતિ કરવામાં સહાય આપનાર ધર્માસ્તિકાય, અધર્મ એટલે જીવપુગળને સ્થિતિ કરવામાં સહાય આપનાર અધર્માસ્તિકાય, આકાશ એટલે જીવપુગળને અવકાશ આપનાર આકાશાસ્તિકાય, કાળ એટલે સમયાદિક અથવા વમાનાદિ કાળ, આત્મા એટલે કર્તા, ભાક્તા, જ્ઞાતા, ચેતનરૂપ જીવાસ્તિકાય એ નામવાળા ( ધ્રુજ્યેઃ ) પાંચ દ્રવ્યેાવડે ( ૬ ) અને છઠ્ઠા (પુનā:) તડકા છાયાદિક અને શબ્દાદિક પુદ્ગલ દ્રવ્યેાવડે ( સર્વતઃ ) ચોતરફ એટલે ઊર્ધ્વ, અધઃ અને તિછી દિશામાં ( પૂř: ) ભરેલેા છે. ૫.
Page #131
--------------------------------------------------------------------------
________________
(૧૨૨) આ છ દ્રવ્યથી ભરેલે લોક પૂરો થાય ત્યારે અલોક આવે છે, તે અનંત છે, તેમાં માત્ર આકાશ જ છે. ત્યાં બાકીના દ્રને સ્થાન નથી. એ જ લેક અને અલેક તફાવત છે. ૫. रंगस्थानं पुद्गलानां नटानां, नानारूपैर्नृत्यतामात्मनां च । कालोद्योगस्वस्वभावादिभावैः, कर्मातोद्यैर्नर्तितानां नियत्या ।६।
અથ–(નિયા શાસ્ત્રોદ્યોર્જિયમાવલિમા ) નિયતિએ કાળ, ઉદ્યોગ, સ્વસ્વભાવ આદિ હાવભાવવડે અને ( રમતો) કર્મરૂપ વાજિત્રેવડે (નર્તતાનાં) નચાવેલા તથા પોતે (નાના) વિવિધ પ્રકારના રૂપિવડે રૂપ ધારણ કરીને ( કૃત્યતા) નાચ કરતા એવાં (પુરાનાં ) પુગળનું ( આમનાં ૪) અને જીરૂપી ( નરનાં ) નાનું (વારથR ) આ લેક રંગસ્થાન છે-નાટકશાળા છે. ૬.
આ સંસારમાં કવૃત્ત પ્રાણુ જે નાટક ભજવે છે તેનું વર્ણન શું કરીએ ? કેઈપણ ચરિત્ર વાંચીએ તેમાં નાટક સિવાય કાંઈ દેખાશે નહીં. આ આખી દુનિયા રંગભૂમિ છે અને પ્રાણીઓ તેના પાત્ર છે. કર્મ એટલે પૂવે બાંધેલા કમોનુસાર જ ફળપ્રાપ્તિ થાય છે અને નિયતિ એ અનાદિ લેકસ્થિતિ છે, અર્થાત્ સર્વએ જે પ્રમાણે જ્ઞાનમાં દીઠું હોય તેમજ બને છે તેમાં ફેરફાર થતો નથી. કાળ, સ્વભાવ ને ઉદ્યમ સહિત આ પાંચે સમવાયી-કારણે એકઠાં થાય ત્યારે કાર્ય બને છે. લેકમાં પ્રત્યેક કાર્ય આ પાંચ કારણોને આધીન રહે છે. સંસારનું નાટક એને ભજવનારા છે અને પુડ્ડગળેવડે શોભે છે. પુદ્દગળ પરમાણુમાં ચેતનાશક્તિ ન હોવા છતાં અચિત્ય શક્તિ હોય છે અને તેમાં તરતમતા પણ હોય છે. ૬.
Page #132
--------------------------------------------------------------------------
________________
( ૧૨૩ )
एवं लोको भाव्यमानो विविक्त्या, विज्ञानां स्यान्मानसस्थैर्यहेतुः। स्थैर्यं प्राप्ते मानसे चात्मनीमा, सुप्राप्यैवाध्यात्मसौख्यप्रसूतिः॥७
અઃ—( i ) ઉપર કહ્યા પ્રમાણે ( વિવિસ્ત્યા ) વિવેકવર્ડ ( માઘ્યમાનઃ ) ભાવના કરાતા ચિંતવન કરાતા ( જો ) આ લેાક ( વિજ્ઞાનાં ) જ્ઞાનવાળા પ્રાણીઓને ( માનલસ્થયદેતુઃ ) મનની સ્થિરતાના કારણરૂપ ( ચાણ્) થાય છે. ( ૪ ) અને ( મનસે ) મન ( સ્થય ) સ્થિરતાને ( પ્રાપ્તે ) પામે સતે ( આત્મનીમા ) આત્માને હિત કરનારી ( અધ્યાત્મસૌષ્યવૃત્તિ) આત્મિક સુખની ઉત્પત્તિ ( સુપ્રાથૈવ ) સુખે પામી શકાય જ છે. ૭.
આ લેાકસ્વરૂપ વિચારતાં આત્મા અનાત્મા વસ્તુના ખ્યાલ થાય છે, ત્રણ લેાકના ખ્યાલ થાય છે, આ અનત વિશ્વમાં આપણું સ્થાન શું છે? આ જીવ કયાં કયાં જઇ આવ્યેા છે? કાના કેાના અને કેવા કેવા સ ખ’ધમાં આન્યા છે ? એ સવ જાય છે. આવી ભાવના ભાવતાં મનની સ્થિરતા થઇ જશે. જો ભાવનાર જ્ઞાના હશે, વિદ્વાન હશે તા અને આ આખી ઘટના તરફ નિવેદ થઇ આવશે અને પેાતાના મનના ઘેાડાની લગામ એ ખેંચશે. ૭.
ગેયાષ્ટક : લેાકસ્વરૂપ ભાવના
( કાફી રાગેણુ ગીયતે )
ε
( આજ સખી મન મેહતા, (અથવા) કડવા ફળ છે ક્રોધના—એ દેશી. ) વિનય ! વિમાવય શાશ્વત, દૃવિ જોળાશમ્ । સજનાવરધારો, નામવાશમ્ | વિનય॰ !! ર્ ॥
અથ—( વિનય ! ) હું વિનીત આત્મા ! ( સચરાવતધાì) સમગ્ર ચર એટલે જગમ-એક સ્થાનથી બીજે સ્થાને
Page #133
--------------------------------------------------------------------------
________________
(૧૨૪) જઈ શકે તે અને અચર એટલે એક સ્થાનથી બીજે સ્થાને ન જઈ શકે તે ધમસ્તિકાય વિગેરેને ધારણ કરવામાં (મિથ ) તે તે દ્રવ્યના આકારને પામનાર અવકાશ છે જેને એવા (શાશ્વ) અવિનશ્વર ( ) લોકાકાશને (હૃતિ) હૃદયને વિષે (વિમાવ) તું ધ્યાન કર. ૧
ચર અને અચર સર્વને ઓળખવા અને પ્રત્યેકના ગુણે અને પર્યાને વિચારવા એ અહીં રહસ્ય છે. આ સર્વ તમાં આકાશને બરાબર સમજ્યા પછી ધમસ્તિકાય અને અધર્માસ્તિકાયને ખાસ સમજવા જરૂરી છે, કારણ કે એનું દ્રવ્ય તરીકે જેના સિવાય બીજા કેઈ દર્શનમાં નિરૂપણ નથી. આકાશ તે જીવ અને પુગળને અવકાશ આપે છે. પ્રત્યેક દ્રવ્યો પોતપોતાના ધર્મો બજાવે છે અને અન્યથી જુદા રહી એક સાથે કામ કરે છે. ૧.
लसदलोकपरिवेष्टितं, गणनातिगमानम् । पञ्चभिरपि धर्मादिभिः, सुघटितसीमानम् ॥वि०॥२॥
અર્થ:-(ર) દેદીપ્યમાન (અઢોપવિત્તિ) અલેકેવડે ચેતરફથી વીંટાયેલ, ( જનતામાનં) સંખ્યાને ઓળંગ્યું છે માન જેનું એટલે અસંખ્યાતા જન પ્રમાણ તથા (ઘમિf) પાંચે ( મિ) ધર્માસ્તિકાયાદિક વડે (કુટિરસીમા) સારી રીતે રચી છે સીમા જેની એ કાકાશ છે અર્થાત્ ધર્માસ્તિકાય વિગેરે કાંઈ પણ અલકમાં નથી. ૨.
અલેકમાં કઈ જીવ જઈ શકતો નથી, કારણ કે ગતિસહાયક ધમસ્તિકાય ત્યાં છે જ નહીં, માત્ર આકાશ જ છે અને તે અનંત છે. ત્યાં પુગળ પરમાણું પણ નથી. આ લોક ચારે તરફ અલકથી વીંટાએલો છે. ચોદ રાજ ઊંચો અને સાત ઘન
Page #134
--------------------------------------------------------------------------
________________
( ૧૨૫ )
રજ્જુ પ્રમાણ પિંડવાળા લોક પૂરા થાય ત્યારે તેની પછી ક્રૂરતા અલોક આવે છે. ૨.
समवघातसमये जिनैः, परिपूरितदेहम् । असुमदणुकविविधक्रियागुणगौरवगेहम् ॥ वि० ॥ ३ ॥
અર્થ :-( સમવયાતસમયે ) સમુદ્ધાતને અવસરે એટલે ક્ષાયિક સમ્યકત્વ અને ક્ષાયિક ચારિત્ર સહિત કેવળી ઉત્કૃષ્ટથી સર્વ લોક નિરવશેષપણે કેવળીસમુદ્દાત કરે ત્યારે ક્રસે છે. (જ્ઞનૈઃ) તીર્થંકર અને સામાન્ય કેવળીએ ( નિવૃતિનુંનું) પેાતાના સમગ્ર આત્મપ્રદેશથી ભર્યાં છે દેહુ જેના એવા અને ( અનુમળુવિવિક્રિયાનુળની શેઢું) જીવ અને પરમાણુ પુગળની વિવિધ પ્રકારની ગમનાગમનાદિક ક્રિયા અને જ્ઞાનાદિક તથા વર્ણાદિક ગુણાના ગારવના એટલે હાનિ વૃદ્ધાદિકના મદિરરૂપ છે. ૩.
જે કેવળીને આયુષ્યની સાથે વેદની, નામ અને ગેાત્રકમ સરખી સ્થિતિવાળા ન હેાય તે જ કેવળીસમુદ્દાત કરે છે. સમુઘાત કરતાં આઠ સમય લાગે છે. આત્માના અને લેાકાકાશના પ્રદેશ અસંખ્ય છે અને તે બન્ને સરખા છે, તેથી સમુદ્ધાત સમયે એક એક લેાકાકાશના પ્રદેશ ઉપર એક એક આત્મપ્રદેશ આવે છે. તેમાં પહેલે સમયે દંડ કરે છે, બીજે સમયે કપાટ કરે છે, ત્રીજે સમયે મથાન કરે છે અને ચેાથે સમયે આંતરા પૂરે છે. તે જ પ્રમાણે પાંચમે સમયે આંતરાને સ'હુરે છે, ઢે સમયે મથાનને સ'હુરે છે, સાતમે સમયે કપાર્ટને સહુરે છે અને આઠમે સમયે દડને સહરે છે. એટલે આત્મપ્રદેશે। શરીરમાં જ સમાઇ જાય છે. ૩.
9
एकरूपमपि पुद्गलैः, कृतविविधविवर्तम् । જાગનીશિલોમાં, વિવનતગતૅમ્ । વિ॰ ।। ૪ ।।
Page #135
--------------------------------------------------------------------------
________________
( ૧૨૬ )
અ—( rવત્તિ ) આ લોકાકાશ એકરૂપ છતાં પણુ ( પુKō ) પુદ્ગળાવડે (વિવિપ્રવર્તમ્ ) કયા છે વિવિધ–અનેક આકાર જેના એવુ છે જેમકે ( ગુનરોજીવોન્નત) કોઇ ઠેકાણે મેરુ પર્વતના શિખર જેવુ ઉન્નત છે અને (ચિત્) કેઈ ઠેકાણે ( અવનતાતે) કુબડીવિજયની જેમ અત્યંત નીચા ખાડાવાળું છે. ૪.
જૈન તત્ત્વજ્ઞાન જીવ અને જડને ભેદ સ્વીકારે છે. વૈરાગ્ય માટે એ પાલિક પદાર્થાની અસ્થિરતા કહે, એના વિવર્તી પર એ નિવે - દની પરિપાટીએ રચે, છતાં મૂળ દ્રવ્ય તરીકે આત્મા અને પુગળને પૃથક્ સમજે છે. પુદ્ગળ સયેાગે આત્મામાં કેવા કેવા વિવર્તી–ફેરફારા દેખાય છે તે સમજી તેનેા લાભ સંસાર પરની વાસના એછી કરવામાં લેવા. પુગળ અને જીવા બન્નેએ મળીને એના અનેક ફેરફારા બનાવ્યા છે. પુદ્ગળ પરમાણુના સ્કંધા એને અનેક રૂપે આપે છે. ૪.
क्वचन तविषमणिमन्दिरैरुदितोदितरूपम् ।
ખ
યોતિમિરનાવિમિ, વૃષનતિવિષમ્ ॥ વિ॰ | ૬ ||
અર્થ :—( દૂચન ) કાઈ ઠેકાણે ( વિપળિો: ) દેવાના મણિમય મંદિરાવર્ડ ( કવિતાોવિતત્ત્વ ) વૃદ્ધિ પામતા સુંદર રૂપવાળું છે અને ( ધ્રૂવન ) કાઇ ઠેકાણે ( કોતિમિરના િિમ: ) ગહન અંધકારવાળા નરક વિગેરેવડે ( અતિવિરૂપ ) અતિ ભયાનક આકૃતિવાળું દેખાય છે. ૫.
૪
એમાં કોઇ સ્થાનકે અતિ સુંદર એવા દેવાના મણિમ ંદિર છે અને કેાઇ સ્થાનકે એ ભય કર નરકસ્થાનરૂપ છે. નરકના વામય કાંટા, એની લાહીની નદીઓ, એની ભયકર ભૂમિએ, એની શીત જગ્યાઓ, એની ઉષ્ણુ જગ્યાઓ વિગેરે વર્ગુન વાંચતા, કમકમાટી છૂટે એવાં
H
Page #136
--------------------------------------------------------------------------
________________
(૧૨૭) અનેક સ્થાને અધોલેકમાં ઠેકાણે ઠેકાણે છે. આ પૃથ્વી પર પણ ભયંકર સ્થાનો ઘણું છે. તે જોતાં ગ્લાનિ ઉપજે તેમ છે. આ લોકના સ્થાને અનેક પ્રકારના છે અને અનેક પ્રકારની શુભ અશુભ લાગણું ઊભી કરનારા છે, એ સમજાય તેવી હકીક્ત છે. પ. कचिदुत्सवमयमुज्ज्वलं, जयमंगलनादम् । कचिदमन्दहाहारवं, पृथुशोकविषादम् ॥ वि० ॥ ६ ॥
અર્થ: (જિત ) કે પ્રદેશમાં (૩wવર્જ) દેદીપ્યમાન અને (યમંત્રના) જય અને મંગળના નાદવાળું (૩ ) વિવાહાદિક ઉત્સવમય છે અને (કવિ) કોઈ પ્રદેશમાં (૩મદાવં) ઘણું હાહાકારવાળું અને (પૃથુરાવાવિવાદ) મહાવિસ્તારવાળા શોક અને ખેદવાળું દેખાય છે. ૬.
કેઈ સ્થાનકે રોગની પીડાથી કકળાટ કરતા જ હોય છે, કઈ સ્થાનકે વિયેગની જવાળામાં અંતર શોકથી બળી જતા જીવો હોય છે. આવું આવું જોતાં સમજ પડતી નથી કે આ સંસાર તે વિષમય છે કે અમૃતમય છે? આ સર્વ ભાવે લોકમાં દેખાય છે. તે સર્વથી ભરપૂર આ લોક છે. ૬. बहुपरिचितमनन्तशो, निखिलैरपि सत्त्वैः। जन्ममरणपरिवर्तिभिः, कृतमुक्तममत्वैः ॥ वि० ॥७॥
અર્થ –( કમUપિવિતિમિર ) જન્મ અને મરણના પરિવર્તનવાળા અને ( મુવતમમઃ ) દેહાદિકને વિષે આ મારું છે એવી મમતા પ્રથમ કરી છે અને પછી મૂકી દીધી છે જેણે એવા (સft) સર્વે (ર) જીએ(અનન્તર) અનંતીવાર (વઘુપતિ ) લાંબા કાળ સુધી સંબંધ કર્યો છે જેને એવું દેખાય છે. ૭.
૨
Page #137
--------------------------------------------------------------------------
________________
( ૧૨૮) એવી કઈ જાતિ નથી, એવી કઈ એનિ નથી, એવું કઈ સ્થાન નથી કે એવું કંઈ કુળ નથી કે જ્યાં આ જીવ અનેક વાર જ ન હોય કે મરણ પામે ન હોય. આવી રીતે જન્મમરણના ચક્કરે ચઢેલા સંસારમાં ફરતા સર્વ જીવોને આ લોકમાં હર્ષ વિષાદનો ચિરકાળ સુધી પરિચય થયેલો છે. ૭. इह पर्यटनपराङ्मुखाः, प्रणमत बगवन्तम् । शान्तसुधारसपानतो, धृतविनयमवन्तम् ॥ वि० ॥ ८॥
અર્થ:–હે ભવ્ય છે ! જે તમે ( ૬ ) આ સંસારમાં ( પર્યટનમુલ્લ ) ભવભ્રમણથી થાકી ગયા હો તો તે રાતથાપાનતઃ ) સુધારસના પાનથી ( ધૃવિનાં ) ધારણ કર્યો છે વિનય જેણે એવા પ્રાણીને ( એવાં ) રક્ષણ કરનારા ( મકવન્ત ) ભગવાનને (પ્રામત ) પ્રણામ કરે. એટલે પ્રણામ કરવામાં બે વાત છે. એક આદર્શ તરીકે તેમનો સ્વીકાર અને બીજું તેમના બતાવેલા માર્ગે વહન. ૮.
તમે અત્યાર સુધી ભૂલ્યા. પરને પિતાના માન્યા, થોડા વખતના વાસને ઘરના ઘર માન્યા, પંખીના મેળાને કુટુંબ માન્યું, આમાં કાંઈ સાચો માર્ગ પ્રાપ્ત ન થાય. જે તમારે એ પરિભ્રમણને છેડે લાવવો હોય તે તમારા આદર્શ તરીકે જિનેશ્વર દેવનું સ્થાપન કરો. ૮. .
इति एकादश लोकस्वरूप भावना प्रकाशः ।
Page #138
--------------------------------------------------------------------------
________________
( ૧૨૯ )
॥ દ્વારા ગારાઃ ||
અગ્યારમા પ્રકાશ કહ્યો. તેને છેડે શાંતસુધારસથકી વિનયવાળા જીવાને ભવભ્રમણથી રક્ષણ કરનાર જિનપ્રણામ કહ્યો. અને શાંતરસ, વિનય તથા પ્રણામ એ ધર્મ સામગ્રીની પ્રાપ્તિવડે જ પામી શકાય છે, પરંતુ તે ધર્મ સામગ્રી તેા અતિ દુર્લભ છે તેથી આ બારમા પ્રકાશમાં એધિદુલ ભ ભાવના કહે છે.
। વોષિતુજૅમ માત્રના ।
( મન્ત્રાન્તિા વૃત્તમ્ )
यस्माद्विस्मापयितसुमनःस्वर्ग संपद्विलास
प्राप्तोल्लासाः पुनरपि जाँनः सत्कुले भूरिभोगे । ब्रह्माद्वैतप्रगुणपदवीप्रापकं निःसपत्नं,
ર
૩
૯ ×
तद्दुष्प्रापं भृशमुरुधियः ! सेव्यतां बोधिरत्नम् ॥१॥
૧૩
અર્થ :—— -ધિર: ) હે મહા વિશાળ બુદ્ધિવાળા પ્રાણીએ! (ચશ્માત્ ) જે એધિરત્નના પ્રભાવથી જીવા (વિસ્માવિતસુમનઃવર્ગસંધિજાનાતોફાનાઃ ) વિસ્મય પમાડે તેવી દેવાની સ્વર્ગસ’પદાના ભાગવિલાસવડે પ્રાપ્ત થયેલા આનંદવાળા, તથા (પુનવિ) ફરીથી પણ ત્યાંથી ચવીને ( ભૂમિનેશે ) ઘણુા ભાગવાળા (સહે) ઉત્તમ કુળમાં ( જ્ઞત્તિ: ) જન્મ પામે છે, (તત્ ) તે ( નિઃસપત્ન) જેના જેવું બીજુ ન હેાય એવા ( પ્રહ્લાદ્વૈતપ્રશુળપીપાપ% ) શુદ્ધ નિર ંજન ચૈતન્યસ્વરૂપ એવી ઉત્કૃષ્ટ પદવીને પ્રાપ્ત કરાવનાર અને ( મૂર્રા ) અત્યંત ( દુષ્પ્રાતં ) દુલ ભ એવા ( ચોધિન) સમ્યક્ત્વરૂપી રત્નને ( સૈન્યતાં ) તમે સેવે. ૧.
Page #139
--------------------------------------------------------------------------
________________
(૧૩૦ )
અહીં મુદ્દો એ છે કે મનુષ્યપણું, ધર્મશ્રણ, ધર્મશ્રદ્ધા અને સંયમમાં પ્રવતન અનુક્રમે વધારે ને વધારે દુલ ભ છે. એધિરત્નના ખરા લાભ તા હવે આવે છે. એ ‘બ્રહ્મઅદ્વૈત-પ્રગુણપદવીપ્રાપક' છે. બ્રહ્મ એટલે શુદ્ધ નિરંજન ચૈતન્યસ્વરૂપ અને અદ્વૈત અતિ વિશિષ્ટ એવી ઉત્કૃષ્ટ ગુણાની પદવીને અપાવનાર આ એધિરત્ન છે. મતલખ કે જો તમારે બ્રહ્માદ્વૈત સાધવુ... હાય તા એધિરત્નને સેવા. એધિરત્નના પ્રકાશ સાથે હાય એટલે માર્ગ તે જરૂર સૂઝી આવશે. માત્ર તેના લાભ લેવા પૂરતા દઢ નિશ્ચય અને વીર્ય–શક્તિસ્ફુરણની અતિ આવશ્યકતા છે. એટલે મહામુશીમતે મળે તેવી ધર્મ સામગ્રીઓ અને જ્ઞાનરત્નને પ્રાપ્ત કરીને આગળ પ્રગતિ કરે. ૧.
( મુજ્ઞેયાત્તવૃત્તમ્ )
अनादौ निगोदान्धकूपे स्थिताना
*
मजस्रं जनुर्मृत्युदुःखार्दितानाम् । परीणामशुद्धिः कुतस्तादृशी स्या
&
९
૧૦
19 કર
૧૪
98
या हन्त तस्माद्विनिर्यान्ति जीवाः ॥ २ ॥
જ
અર્થ:— અનાવી ) આદિ રહિત એવા ( નિયોાયપે ) નિગેાદરૂપી અંધકૂપમાં ( સ્થિતાનાં ) રહેલા અને ( અનí ) નિરંતર ( નન્નુમૃત્યુદુ:સાવિતાનાં ) જન્મમરણના દુ:ખથી પીડા પામતા એવા જીવાના ( તાદશી) તેવા પ્રકારની (પીળામહિ) પરિણામની શુદ્ધિ ( ત: ) શાથી ( સ્વાત્ ) થાય ? કે (ચા) જે પરિણામશુદ્ધિવડે ( હૈંન્ત ) ઇતિ ખેદે ( તાત્ ) તે અધરૃપમાંથી (નીવા ) જીવા (વિનિઽન્તિ ) બહાર નીકળે ? ર
અવ્યવહારરાશિ એટલે સૂક્ષ્મ નિગાદ, નિગેાદ એટલે અન ંત
Page #140
--------------------------------------------------------------------------
________________
( ૧૩૧ ) જીવમય સૂક્ષમ એકે દ્રિયનું શરીર કહેવાય છે. આકાશના અસંખ્ય પ્રદેશ પર એક અને ત્યાં જ બીજા અસંખ્ય ગેળા છે, દરેક ગળામાં અસંખ્યાતી નિગોદ છે, એને આશ્રીને પ્રત્યેક નિગોદમાં અનંત જીવો રહેલા છે. તેમની સ્થિતિ ઉત્કૃષ્ટથી અને જઘન્યથી અંતમુહૂર્તની જ છે. એક સમયના અગ્ર ભાગ પર અસંખ્ય લોકાકાશના પ્રદેશ હોય છે એવી એની સૂક્ષમતા છે. એ નિગદના જીવે આપણા એક શ્વાસોશ્વાસ પ્રમાણ કાળમાં સાડાસત્તર ભવ કરે છે, એટલે કે અઢાર વાર જન્મે છે અને સત્તર વાર મરે છે. એનું અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું શરીર હોય છે અને તે શરીર ચર્મચક્ષુથી અદશ્ય હોય છે. આવી અસંખ્યાતી નિગોદ અનાદિ કાળથી સર્વત્ર ચૌદ રાજલોકમાં રહેલી છે. એમાં જ્યાં સુધી જીવ રહે છે ત્યાં સુધી તે અવ્યવહારરાશ કહેવાય છે. આ જીવો અતિ સૂક્ષમ હોવાથી છેદન, ભેદન વિગેરેવડે નાશ પામતા નથી. તે કેના કાર્યમાં ઉપયોગી પણ નથી. એક સૂક્ષ્મ વનસ્પતિકાય જ નિગોદ કહેવાય છે. બાકીના ચાર સૂક્ષમ છતાં એક શરીરમાં એક જ જીવવાળા હોય છે. ૨. ततो निर्गतानामपि स्थावरत्वं, सत्वं पुनर्दुलभं देहभाजाम् । त्रसत्वेऽपि पश्चाक्षपर्याप्तसंज्ञि-स्थिरायुष्यवहुर्लभ मानुषत्वम्॥३॥
અર્થ – તત) તે સૂફમનિદરૂપ અવ્યવહારરાશિમાંથી અકામનિર્જરાના વશકી (નિતાનામ) નીકળેલા એવા પણ (દિમાગ) પ્રાણીઓને (થાવરતં) બાદર સ્થાવરપણું એટલે પૃથિવ્યાદિક એકેંદ્રિયપણું પ્રાપ્ત થાય છે ( પુનઃ ) પરંતુ (કલર્જ) દ્વીંદ્રિય, ત્રૌદ્રિય અને ચતુરિંદ્રિયપણું (દુ) દુર્લભ છે. ( જs) ત્રાસપણું પ્રાપ્ત થયા છતાં પણ (પક્ષાશિરિથાણુવત્) પંચેંદ્રિયપણું પર્યાપ્તપણું અને સંક્ષિપણું
Page #141
--------------------------------------------------------------------------
________________
(૧૩૨ )
ઉત્તરાત્તર પામવું દુર્લભ છે, તે સર્વ પામ્યા છતાં પણ દીર્ઘ કાળન આયુષ્યવાળું ( માનુષત્વ ) મનુષ્યપણું પામવું ( કુર્મ ) દુ ભ છે. આ મનુષ્યપણામાં જ સમગ્ર ધર્મ સામગ્રીના સ ંભવ છે, તેથી પ્રમાદને ત્યાગ કરી ધર્મમાં ઉદ્યમવત થા. ૩.
એ સર્વ મળે તેા પણ જળચર, સ્થળચર, ખેચરમાં જાય અથવા નારક થાય કે દેવ થાય તે ત્રાસ ને પરાધીનતા જળચરાબ્દિને, વેદના નારકોને અને અતિ સુખવિલાસ દેવાને માર્ગ પર આવવામાં વિન્નરૂપ છે; પચેંદ્રિયપણામાં પણ મનુષ્યભવ મળવા અતિ દુષ્કર છે. આવી રીતે નિગેાદથી માંડીને અનેક ચક્રોમાંથી પસાર થઇ સંજ્ઞી પંચેન્દ્રિય અને સ્થિર આયુષ્ય સાથેનુ મનુષ્યત્વ મળવું મુશ્કેલ છે. ૩.
૧૨
तदेतन्मनुष्यत्वमाप्यापि मूढो, महामोहमिध्यात्वमायोपगूढः ।
७
९
भ्रमन् दूरमग्नो भवागाधगर्ते,
35
૬૦
13 ૧૪.
पुनः क्व प्रपद्येत तद्बोधिरत्नम् ॥ ४ ॥
અર્થ :—( તત્ સત્ ) તે આ ( મનુષ્યસ્વં) મનુષ્યપણું ( કવિ ) પામીને પણ ( મામોદ્દમિથ્યાત્વમાનેવવૃત: ) સમગ્ર માહાદય, મિથ્યાત્વ એટલે દેવ, ગુરુ, ધર્મને વિષે વિપ રીત શ્રદ્ધા અને માયા એટલે પરવચન ક્રિયાવડે વ્યાપ્ત એવા ( મૂઢ ) અજ્ઞાની ( શ્રમણ્) સંસારમાં ભમતા (મવાળાધતેં ) સંસારરૂપ મેટા ખાડામાં ( તૂમન્ન: ) અત્યંત ઙૂખ્યા સતા (પુનઃ ) ફરીને ( તત્ ) તે ( યોધિરત્ન ) ધર્મ સામગ્રીરૂપ ચિંતામણિ રત્નને ( હ્ર ) કયાંથી ( પદ્યુત ) પ્રાપ્ત કરે ? ૪.
એધિરત્ન વગરનુ મનુષ્યત્વ તદ્ન નિરર્થક છે, કારણ કે આ
Page #142
--------------------------------------------------------------------------
________________
(૧૩૩) મનુષ્ય ભવ ઉદ્દેશ વગરને થઈ જાય છે, માત્ર ખાલી ફેરા મારવા જે થઈ જાય છે અને પ્રગતિ વગર ભાવ પૂરો થઈ જાય છે. હવે ચારે બાજુની વાત મૂકી દઈ અંદર જોઈએ ત્યારે મેહ રાજાના નાટકના એક નટ હોવા કરતાં કાંઈ વિશેષ સ્થિતિ પ્રાપ્ત કરી હોય એમ લાગે તે સાફલ્ય ગણવું, નહીં તો એ માર્ગે હજુ પણ વિચાર કરવાને અવકાશ છે એમ ધારી દિશા ફેરવવી. અને વિચારવું કે બધિરત્ન પામવું એ મહા દુર્લભ છે. એ અંતરમાંથી પ્રગટે છે ત્યારે એની સુગંધ ચારે તરફ વિસ્તરે છે. આ આત્મજ્ઞાન અને અંતરને નાદ કયાં છે? કેમ મળતું નથી ? ૪.
( શિક્ષળી પૃરમ્ ) विभिन्नाः पन्थानः प्रतिपदमनल्पाच मतिनः, ___ कुयुक्तिव्यासंगैर्निजनिजमतोल्लासरसिकाः । न देवाः सांनिध्यं विदधति न वा कोऽप्यतिशय
૧૭ ૧૮ ૨૦ ૨૧ ૨૧ ૨૨ ૨૩ स्तदेवं कालेऽस्मिन् य इह दृढधर्मा स सुकृती ॥५॥
અર્થ –આ પાંચમા આરાને વિષે (થાન) ધર્મના કે મોક્ષના માર્ગો (વિમિત્ર) વિવિધ પ્રકારના છે, તે જોવાથી સાશંક મનવાળા જીવોની શ્રદ્ધા શિથિલ થાય છે. () અને (ત્તિશા) કુયુક્તિના પ્રસંગવડે કરીને (નિઝનિગમતો
રવિ) પોતપોતાના મતની પુષ્ટિ કરવાને વિષે રસિક થયેલા (મતિન) મતવાળા (પ્રતિપર્વ) પગલે પગલે (વનસ્પ) : ઘણું છે, તથા (સેવા) દેવ ( ) સાંનિધ્યને–સહાય તેને (વિવધતિ) કરતા નથી, અથવા (sc) કેઈ પણ (રાજ.) જ્ઞાનાદિ અતિશય પણ (7) નથી. (તસ્) તેથી કરીને (પ) આ પ્રમાણે (સિમાન છે) આ કાળને વિષે
Page #143
--------------------------------------------------------------------------
________________
(૧૩૪) (૪) જે કઈ () આ જગમાં () ધર્મમાં નિશ્ચળ હોય () તે જ (સુતર) પુણ્યશાળી છે. ૫.
આ કાળમાં પ્રત્યક્ષજ્ઞાન-વિશિષ્ટ જ્ઞાનનું અતિશાયીપણું નથી કે જે જ્ઞાનવાળાની પાસે તેની નજીક જઈને શંકા સમાધાન પણ કરી શકાય. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન કે કેવળજ્ઞાન નથી, અને જાતિસ્મરણ જ્ઞાન પણ પ્રાયે થતું નથી તથા વિશિષ્ટ સિદ્ધિ નથી એટલે એ પણ મોટી ગુંચવણ છે. વળી દેવતાના સાન્નિધ્યનો પણ અભાવ છે. આવા સંગમાં જે ધર્મ ઉપર દઢ રહે તેને જ ખરે નસીબદાર સમજ. ૫.
( શાર્દૂલવિક્રીતિં વૃતમ્) यावदेहमिदं गदैर्न मृदितं नो वा जराजर्जरम्,
यावत्त्वक्षकदंबकं स्वविषयज्ञानावगाहक्षमम् । यावच्चायुरभंगुरं निजहिते तावबुधैर्यत्यतां, कासारे स्फुटिते जले प्रचलिते पालिः कथं बध्यते ॥६॥
અર્થ –(જાવત્ ) જ્યાં સુધી (g) આ (રેઢું) શરીર ( ) રેગવડે ( કૃતિ) ચૂર્ણ કરાયું નથી (વા) અથવા (ગર્વ ) વૃદ્ધાવસ્થાવડે જીર્ણ (નો) થયું નથી (7) વળી (ચાર) જ્યાં સુધી (કક્ષવાવ) ઇદ્રિયને સમૂહ (વિજ્ઞાનાવામ) પોતપોતાના વિષય સંબંધી જ્ઞાનને ગ્રહણ કરવામાં સમર્થ છે, (૪) અને (વાવ) જ્યાં સુધી (માથુ) આયુષ્ય (અમંગુ) પૂર્ણ થયું નથી (તાવ7) ત્યાંસુધી (સુ) પંડિતાએ (નિહિતે ) આત્મહિત કરવામાં ( ચચતાં ) યત્ન કરવો જોઈએ; કેમકે ( i) તળાવ
૧ ૧૪ ઉદ
22
Page #144
--------------------------------------------------------------------------
________________
(૧૩૫ ) ( દિને ) કુટી ગયે સતે અને (ક) જળ ( કાસ્ટિસે ) વહી ગયે સતે (પતિ) પાળ (ાથે) શા માટે (વષ્ય ) બાંધીએ? બાંધવાનું પ્રયોજન શું? ૬.
જ્યાં સુધીમાં તારું શરીર સારું છે, જરા આવી નથી અને પાંચ ઇન્દ્રિયે પોતાના વિષયમાં સબળ છે, તેટલા વખતનો લાભ લે. આંખે જાય, કાન બહેરા થાય કે સ્પશે દ્રિય કામ ન આપે ત્યારે શું કરી શકીશ? આંખ કાનને ઉપયોગ ન થાય તેની પરાધીનતા કેટલી હોય છે તે અનુભવ વગર તને સમજાતું ન હોય તે જરા અવલોકન કરી જે. વળી આયુષ્યને પણ ભરોસે શે? કોઈ પણ ઉમ્મરે પ્રાણું જતો દેખાય છે. રાત સુધી જેની સાથે વાતો કરી હોય તેને બીજી સવારે ચિતા પર પોઢેલા જોઈએ છીએ માટે ચેતી જા. ૬.
(અનુષ્યવૃત્ત) विविधोपद्रवं देह-मायुश्च क्षणभंगुरम् । कामालेब्य धृति मूढैः, स्वश्रेयसि विलंब्यते ।। ७ ।।
અર્થ:-(૨૮) આ શરીર (વિવિધોવે) રેગાદિક વિવિધ પ્રકારના ઉપદ્રવ વાળું છે () તથા (માથુ) આયુષ્યજીવિત (ક્ષમાં ) ક્ષણવિનાશી છે, તો (સૂ) મૂઢ જને (i) કઈ જાતની (ધૃત્તિ) ધીરજને (આઠંડ્ય) અવલંબીને (સ્થતિ ) પિતાનું કલ્યાણ કરવાને વિષે ( વિરું ) આલસ્યાદિકવડે વિલંબ કરે છે-કાળ નિર્ગમન કરે છે ? તેની ખબર પડતી નથી. ૭.
હે ભવ્ય ! પિતાનું આત્મહિત કરવામાં પ્રમાદ કેમ કરે છે? તું કયા જોર ઉપર મદાર બાંધીને ખરા હિતની સાધનાના
Page #145
--------------------------------------------------------------------------
________________
(૧૩૬ ) અતિ મહત્વના કાર્યમાં ઢીલ કરી રહ્યો છે? તું આળસથી કે બેદરકારીથી કે ઉપેક્ષાથી પડી રહ્યો હોય તો ચેતી જજે. પાણીને પરપોટો ફુટતાં વાર લાગતી નથી અને કુટે છે ત્યારે ઘણું વાર તો ખબર પણ પડતી નથી. તું તે વખતે સાવધાન હોઈશ કે બેશુદ્ધ હોઈશ. બેશુદ્ધપણામાં મરણ પામીશ પછી મનની મનમાં રહી જશે; માટે ઊઠ, જાગૃત થા અને સ્વહિત પ્રાપ્તિ માટે પ્રયત્ન કર. ૭.
બોધિદુર્લભ ? ગેયાષ્ટક (તાર હે તાર પ્રભુ મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજસ લીજે-એ દેશી) बुध्यतां बुध्यतां बोधिरतिदुर्लभा
जलधिजलपतितसुररत्नयुक्त्या । सम्यगाराध्यतां स्वहितमिह साध्यतां,
વાસ્થતામાાતિરામેશજી // કુછ છે ? . અર્થ:-( કથિગઢપતિતપુરસ્નયુવલ્યા) હે આત્મા ! સમુદ્રના જળમાં પડેલા ચિંતામણિની યુક્તિવડે (વધઃ) સમ્યફવરત્ન અને વીતરાગ દર્શનની પ્રાપ્તિ-ધર્મસાધનની સામગ્રી (અતિદુર્દમા) અતિ દુર્લભ છે એમ (સુર્યતાં સુતાં) સમ્યક્ પ્રકારે જાણ, જાણ. અને (સવ્ય માધ્યતાં) સમ્યક પ્રકારે આરાધન કર. ( ૬ ), આ ભવમાં ( હિત) આત્મકાર્ય (સાત) નિષ્પાદન કર. (આમરાજ્ય) પિોતાની શક્તિ વડે (મધતિ) દુર્ગતિને (વાર્થતા) અટકાવી દે. ૧. - આ બધિરત્નની આરાધના કરી તારા ખરા હિતને આ સંસારમાં સાધ. એની આરાધના એ જ હિત છે. એ સમજાય
૧૩
Page #146
--------------------------------------------------------------------------
________________
(૧૩૭) તેવી વાત છે અને તેમ કરીને તારી પિતાની આત્મશક્તિથી અધમ ગતિને અટકાવી દે. જ્ઞાનમય જીવનનું આ પરિણામ છે. મુદ્દાની વાત જ્ઞાનમય જીવન કરી દેવાની છે અને તે તારું ખાસ કર્તવ્ય છે. શ્રદ્ધા ઉત્પન્ન કરવા માટે અને હોય તો તેને ટકાવી રાખવા માટે જ્ઞાનપ્રકાશની જરૂર છે. ૧. चक्रिभोज्यादिरिव नरभवो दुर्लभो आम्यतां घोरसंसारकक्षे । बहुनिगोदादिकायस्थितिव्यायते, मोहमिथ्यात्वमुखचोरलक्षे॥
અર્થ – વદુનિવરિથતિઘા ) ઘણા નિગોદા દિક કાયસ્થિતિવડે વિશાળ, (મોહમિથ્યાત્વમુહોસ્ટક્ષે) મેહ અને મિથ્યાત્વ પ્રમુખ લાખ ચોરવાળાચરના નિવાસસ્થાન એવા (વાવ) ભયંકર સંસારરૂપી અરણ્યમાં (સ્ત્રાતાં) ભમતા એવા જીવોને (નામ) મનુષ્યભવ (શિમોગ્રાવિવિ) ચકવતના ભેજનાદિકની જેમ (દુસ્ટમ) અતિ દુર્લભ છે. જેમ બ્રહ્મદત્ત ચક્રવત્તીના સમયે એક દરિદ્ર બ્રાહ્મણને ચક્રવત્તનું ભેજન ફરીથી દુર્લભ થયું તેમ. ૨.
અવ્યવહારરાશિમાં નિગોદના જીવોની અનંત કાળની કાયસ્થિતિ સમજવી. ત્યારપછી વ્યવહારરાશિમાં આવતાં બાદરનિ - દમાં પણ અનંતકાળ કાયસ્થિતિ છે. ત્યારપછી પ્રત્યેક વનસ્પતિકાય આદિ પાંચ સ્થાવરની અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણની કાયસ્થિતિ છે, વિકલૈંદ્રિયની સંખ્યાતા હજાર વર્ષની કાયસ્થિતિ છે. સંસી પર્યાપ્ત પંચેંદ્રિય તિર્યંચ અને મનુષ્યની સાત આઠ ભવની કાયસ્થિતિ છે. આવા મહાન સંસાર અટવીમાં રખડતાં નરભવની પ્રાપ્તિ થવી ઘણું મુશ્કેલ છે. એ તો કોઈ વાર અનંતકાળના પર્યટન પછી મળી જાય તો નશીબની વાત છે, માટે પામેલા મનુષ્યભવને સફળ કરવાનો વિચાર કરે ઘટે છે. ૨.
Page #147
--------------------------------------------------------------------------
________________
(૧૩૮) लब्ध इह नरभवोऽनार्यदेशेषु यः, स भवति प्रत्युतानर्थकारी। जीवहिंसादिपापाश्रवव्यसनिनां,माघवत्यादिमार्गानुसारी।।बु०॥
અર્થ– ૬૬) આ સંસારમાં (અનાર્યપુ) અનાર્ય દેશને વિષે (૪) જે (જમવ:) મનુષ્યભવ (૪૫) પ્રાપ્ત થાય, (ર) તે (પ્રત્યુત) ઊલટો (અર્થાત) અનર્થ કરનાર એટલે સગતિનો નાશ કરનાર (મતિ) થાય છે, કેમકે તેવું મનુષ્યપણું (લર્દેિવિપાશ્રવચનિન) જીવહિંસાદિક પાપ આશ્રવને વિષે આસક્તિવાળાને–સેવનારને (માધવામિનાર) માઘવતી આદિ નરકના માર્ગને અનુસરનાર (આપનારા) થાય છે. ૩.
જ્યાં દેવ, ગુરુ અને ધર્મની સામગ્રી હોય તે આયે દેશ કહેવાય છે અને તે સામગ્રી જ્યાં ન હોય તે અનાર્ય દેશ કહેવાય છે, તેથી અનાર્ય દેશમાં મનુષ્ય જન્મને લાભ નિરર્થક છે. આયે દેશમાં ધર્મસંસ્કાર જન્મથી પ્રાપ્ત થવાના પ્રસંગે આવે છે અને બાળપણમાં જ સદ્વિચાર તથા સદ્વર્તન હદય પર છાપ પાડે છે, તેનું મૂલ્ય ઘણું વિશેષ છે. તેથી આર્ય દેશ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ધર્મોપદેશક અને પુણ્યભૂમિઓ જે સ્થાનમાં હેય તે અને અહિંસા આદિક મૂળ ધર્મની જ્યાં પ્રતિષ્ઠા થાય તેને આર્યભૂમિ કહેવામાં આવે છે. એકંદરે પુણ્યભૂમિ-આર્ય ભૂમિમાં જન્મ થ એ કાંઈ સામાન્ય લાભનું કારણ નથી. આત્મવિકાસના પ્રસંગેને ત્યાં અનેકગણું વધારે અવકાશ છે. ૩. आर्यदेशस्पृशामपि सुकुलजन्मनां, दुर्लभा विविदिषा धर्मतत्त्वे । रतपरिग्रहभयाहारसंज्ञातिभिर्हन्त मनं जगहुःस्थितत्वे ॥बु०॥
અથ–(આર્થારા) આર્યદેશમાં અવતર્યા છતાં
Page #148
--------------------------------------------------------------------------
________________
( ૧૩૯ )
પણ (સુજઽમનાં) ઊઁચ કુળમાં જન્મેલા મનુષ્યાને જ (ધર્મતત્ત્વ) ધર્માંતત્ત્વને વિષે (વિવાિ ) જાણવાની ઇચ્છા ( દુલ્હેમ ) દુલ ભ છે, કારણ કે ( ટ્રૂમ્સ ) ખેદની વાત છે કે (તપશ્રિમયાદારસંજ્ઞાતિમિ ) મૈથુનસંજ્ઞા, પરિગ્રહસ’જ્ઞા, એટલે ધનાદિકની મમતા, ભયસંજ્ઞા એટલે આ લેાક સંધી ભય વિગેરે સાત પ્રકારના ભયની સંજ્ઞા અને આહારસંજ્ઞા એટલે ખાવાની લેણુપતા–આ ચાર સ`સારૂપી પીડાએ કરીને ( જ્ઞત્ ) સર્વ પ્રાણીઓ ( દુ:સ્થિતત્ત્વે ) દુર્દશામાં ( મનં ) ડૂબી ગયા છે. ૪.
આ સંસારમાં મનુષ્ય થઇને તું ધર્મતત્ત્વને વિષે પ્રવૃત્તિ કર. જો ભાગપભાગમાં પડી ગયા તા ધતત્ત્વ જાણવાની ઇચ્છા પણ ધશે નહીં અને સાધ્ય કે હેતુ વગર આખા જીવન સુધી મેાટા આર ંભ કરી ધન એકઠું કરવામાં કે ખાવાપીવાની ધમાલમાં કે સ્ત્રીઓના ગાનતાનવિલાસમાં ગુલતાન રહેવાનુ પ્રાપ્ત થશે અને અંતે આવ્યા તેવા પાછા જવાનુ થશે. એ રીતે દુભ મનુષ્ય દેહ હારી જવાશે. આ જગતમાં જ્યાં ધર્મદારિદ્ર હાય છે ત્યાં ધર્મ શું ? તે શા માટે આચરવા ઘટે ? આચરણનું પરિણામ શું ? એ સર્વ વિચાર પરિગ્રહ અને મૈથુ નાદિમાં પડેલાને સૂઝવા મુશ્કેલ છે. ૪.
विविदिषायामपि श्रवणमतिदुर्लभं, धर्मशास्त्रस्य गुरुसन्निधाने । वितथविकथादितत्तद्रसावेशतो, विविधविक्षेपमलिनेऽवधाने॥ बु०
અર્થ :—( વિવિનિાયાવિ ) ધર્મ તત્ત્વ જાણવાની ઈચ્છા થયા છતાં પણ ( વિતવિજય તિત્તટ્રાવેરાત) ખાટા વિકથાદિક તે તે રસના આવેશથકી એટલે લુખ્ખપણાથી (અવધાને) ચિત્તની એકાગ્રતા ( વિવિધવિક્ષેપમહિને) અનેક વિક્ષેપવર્ડ
Page #149
--------------------------------------------------------------------------
________________
(૧૪૦) મલિન થયે સતે (ગુ જધાને ) ગુરુની સમીપે (ધર્મરાહરા) ધર્મશાસ્ત્રનું (ઝવળ) વિનય બહુમાનાદિપૂર્વક સાંભળવું (તિહુસ) અતિ દુર્લભ છે. ૫.
અહીં સ્ત્રીકથા, દેશકથા, રાજકથા અને ભક્તકથા એમ ચાર પ્રકારે વિકથા કહેવાય છે. કદાચ ઉપરની સર્વ વસ્તુની પ્રાપ્તિ થાય પણ સદ્દગુરુ પાસે ધર્મશ્રવણ કરવાની સગવડ ન બને તો ખાસ લાભ થતો નથી. શાસ્ત્રગ્રંથમાં સર્વ વાત લખી શકાતી નથી. પરંપરા જ્ઞાન માટે ગુરુગમની ખાસ જરૂર છે, પણ ધમ. શ્રવણ કે અભ્યાસ વખતે સમય મળે નહીં અને કદાચ લેકવ્યવહાર જવાનું બને તે મનમાં અન્ય વિક્ષેપો એટલા હોય છે કે અભ્યાસ કે શ્રવણમાં એકાગ્રતા થાય નહીં અને એકાગ્રતા થયા વગર કેઈ નાની કે મોટી વાત જામતી નથી. ઉપર ઉપરથી ચાલી જાય છે. કેગના આસને, મુદ્રાઓ વિગેરે અનેક ગુરુમુખે સમજવાની જરૂર છે અને તત્વજ્ઞાનમાં પણ પરંપરા જ્ઞાનની ખૂબ આવશ્યકતા રહે છે. धर्ममाकर्ण्य संबुध्य तत्रोद्यम कुर्वतो, वैरिवर्गोऽन्तरङ्गः । रागद्वेषश्रमालस्यनिद्रादिको बाधते निहतसुकृतप्रसंगः ॥७०६॥
અર્થ –(પ) ધર્મને (ક ) સાંભળીને (સંજુ) ભવની નિર્ગુણતા જાણુને (તગ) તે ધર્મકાર્યમાં (૩K ) ઉદ્યમને (સુતર) કરનારાને (ાપમાનિદ્રવિ) રાગ એટલે શરીર, ઉપધિ, શિષ્ય, આહાર વિગેરે ઉપર મૂછો પરિણામ, છેષ એટલે પરિષહાદિકને સહન કરવામાં અરુચિ, શ્રેમ એટલે સંયમવ્યાપારમાં થાક, આલસ્ય એટલે વિનય વૈયાવચ્ચ વિગેરેમાં ઉત્સાહ રહિતપણું અને નિદ્રા એટલે સ્વાધ્યાયાદિકને અવ
Page #150
--------------------------------------------------------------------------
________________
(૧૪૧) સરે નિદ્રાધીન થવાપણું, એ છે આદિ જેને એ તથા (નિવદુતારંગ) હણ્ય છે શુભ કર્મને પ્રસંગ જેણે એ(અત્તર) આત્યંતર (જૈવિક) શત્રુનો સમૂહ ( વાયરે ) બાધા કરે છે એટલે સંયમને વિષે વીલાસને ભંગ કરે છે. ૬.
આળસને તે હિસાબ નથી. ધર્મ આચરણ કે ગિવિધાન વખતે એને બગાસાં આવવા માંડશે, ધર્મશ્રવણ કે ક્રિયા વખતે નિદ્રા જલ્દી આવે છે; કારણ કે એમાં એને અંતરંગનો રસ નથી. રસ જામે એટલી એની તૈયારી કે એને અભ્યાસ નથી. આવા તો અનેક અંતરંગ કારણે છે. એ સુકૃત્યને પ્રસંગ આવવા દેતા નથી. આવી જાય તો બીજી વાતનું સ્વરૂપ ઊભું કરી દે છે. આ સર્વ વાતને વિષય શરમાવે તેવી છે. ૬. चतुरशीतावहो योनिलक्षेष्वियं, क्व त्वयाऽऽकर्णिता धर्मवार्ता । प्रायशो जगति जनता मिथो विवदते, ऋद्धिरसशातगुरुगौरवार्ता।
અથ–(કારો) અહે! ( રતુદશીત યોનિસ્ટy ) ચોરાશી લાખ યોનિને વિષે પરિભ્રમણ કરતા એવા ( ત્વચા) તે ( રૂઠ્ય ) આ ( ધર્મવાર્તા ) ધર્મવાર્તા ( ) ક્યાં ( માવાઉતા) સાંભળી છે? ( જ્ઞાતિ ) જગતને વિષે (ાનતા) લકોનો સમૂહ ( કાચા) ઘણું કરીને ( અદિરાતિગુનૈવા) ઋદ્ધિ ગારવ એટલે ધન-પુત્રાદિક સંપદાનું ગૌરવ રસગીરવ એટલે મધુરાદિ સ્વાદિષ્ટતાનું ગૌરવ અને શાતૌરવ એટલે વિષયાદિકથી ઉત્પન્ન થયેલા સુખનું ગેરવઆ ત્રણ મેટ. ગેરવવડે પીડા પામ્યા સતા ( મિથ ) પરસ્પર (વિવ ) વિવાદ કર્યા કરે છે. ૭.
હે આત્મા ! સંસારમાં ભ્રમણ કરતા તે અનેક વાર ઋદ્ધિ,
Page #151
--------------------------------------------------------------------------
________________
( ૧૪૨ )
રસ અને શાતાની વાતા સાંભળી છે, પણ કઇ જગ્યાએ તે ધર્મની વાતા સાંભળી છે ? ન સાંભળી હાય તે તેનું કારણુ શુ ? અને સાંભળી હાય તે તારી આ દશા હાય ખરી ? હવે તારે શે વિચાર છે ? અ ંતે ધર્મ વગર આરે આવે તેમ નથી, માટે જે કરવુ હાય તે કરી લે. અવસર ગયા પછી તે। માત્ર પસ્તાવા જ રહેશે અને આવેલ અવસર ફ્રીફીને વારંવાર મળશે નહીં. આને માટે એક વાતના વિચાર કરીએ. ચેારાશી લાખ જીવ ઉત્પત્તિસ્થાના છે. ઉપજવાના સ્થાનાની અનેરી વર્ણ, ગધ, રસ અને સ્પર્શોની વિવિધતાને ચેાનિ કહે છે. ૭. एवमतिदुर्लभात् प्राप्य दुर्लभतमं, बोधिरत्नं सकलगुणनिधानम् । कुरु गुरुप्राज्य विनयप्रसादोदितं, शान्तरससरसपीयूषपानम् ||बु०
અથ— ણં ) પૂર્વે કથા પ્રમાણુ ( અતિદુર્ણમતમ) અત્યંત દુર્લભ એટલે દેવાએ પણ પામી ન શકાય એવુ અને ( સન્નહનુળનિધાન ) સમગ્ર-મેાક્ષ પમાડનાર શુષ્ણેાના ભંડારરૂપ એવું ( યોધિરત્ન સમકિતરૂપ રત્નને ( કાવ્ય ) પામીને (ગુચ્છા—વિનયપ્રભાવોતિ) ધર્મોપદેશક ગુરુ વિગેરેના ઘણા વિનયના પ્રાસાદથી પ્રાપ્ત થયેલા (રાન્તરસલરસપીવ્યપાત્ત ) શાંતરસરૂપી રસ સહિત અમૃતનું પાન (૪) તું કર. ૮,
ઉપર ખતાવેલી મનુષ્યભવાદિ સામગ્રી પામીને પ્રાંતે મેાધિરત્ન પામવામાં આવે તેા તે બધી પ્રાપ્તિ સફળ થાય છે, માટે ગુરુમહારાજના વિનયાદિવડે તેની પ્રાપ્તિ થાય તેમ કરવું.
આ રીતે ખાર અનુપ્રેક્ષા ભાવના અત્ર પૂરી થાય છે. અનુપ્રેક્ષા એટલે જોવુ તે–વિચારવું તે. અનુપ્રેક્ષા ભાવના અંદરથી— આત્મષ્ટિએ જોવાની છે. એમાં આંતરચક્ષુ ખુલી જાય છે, અને એક વાર આંતરદન કાઇ પણ યાગે થવા માંડે તેા પછી મા
Page #152
--------------------------------------------------------------------------
________________
(૧૪૩) સાંપડે છે. બારે ભાવના અનુપ્રેક્ષા માટે છે. એક પણ ભાવના અંતઃકરણના ઊંડાણથી વિચારવામાં આવે તો પ્રાણીના જવરને ઉતારી નાંખે તેમ છે. એક અથવા વધારે ભાવનાને અંતરદષ્ટિએ ભાવવી. એમાં પુનરાવર્તન થયા કરે તેને વાંધો નથી. આ અવસર મળે છતાં તેને લાભ લેતા પ્રાણું પાછો પડી જાય છે. પ્રમાદથી ગભરાવું નહીં. આ પ્રાણી વિકથા કે બેટી ચર્ચામાં મળેલ તકને ગુમાવી દે છે, મહા મુસીબતે મળેલ બોધિરત્નને પેલા વિપ્રની જેમ ફેકી દે છે-દરિદ્રીને દારિદ્રી જ રહે છે અને નરભવ વિગેરે અનેક સગવડો–અનુકૂળતાઓ મળી એનો એ જરા પણ લાભ લઈ શકતો નથી. ૮.
इति द्वादश बोधिदुर्लभ भावना प्रकाशः
હવે બીજી ચાર ધર્મ ભાવના ધર્મધ્યાન લાવનાર અને તેમાં સ્થિર કરનાર છે. મૈત્રી ભાવના પ્રાણીઓ તરફ પ્રેમ લાવનાર છે, પ્રમોદ ભાવના ગુણમાં રમણ કરાવનાર છે, કરુણા ભાવના હૃદયથી હિત કરનાર છે અને માધ્ય ભાવના હૃદયની વિશાળતા બતાવનાર છે. આ ચારે ભાવનાના વિમળ પ્રવાહમાં આપણે હવે પ્રવેશ કરીએ.
મોક્ષ-મહેલ પર ચડવાને માટે આ ચાર ભાવના અત્યંત ઉપયોગી છે તેથી તેના પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
|| યારા ઝરમરિાઃ | બાર ભાવનાના પ્રકાશ કહ્યા. તેમાં આત્માના વર્તનને દેખાડનારી બાર અનુપ્રેક્ષા એટલે અંતર પ્રેરણારૂપ ભાવના કહી. હવે તેરમા પ્રકાશથી ધ્યાનરૂપ મહેલ ઉપર ચડવામાં કારણભૂત મૈત્રી વિગેરે ચાર ભાવના કહેવાય છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે
Page #153
--------------------------------------------------------------------------
________________
( ૧૪૪ )
॥ મૈત્રી માવના ( અનુત્તુવૃત્તમ્ )
सद्धर्मध्यानसंधान-हेतवः श्रीजिनेश्वरैः । મૈત્રીપ્રકૃતથા ગોસા---તજો માવનાર પરાઃ ।। ? ।।
અર્થ :
શ્રીઝિનેશ્વરે ) શ્રીતી કરાએ (સદ્ધર્મધ્યાનસંધાનહેતવઃ) શુભ ધર્મધ્યાન સાથે જોડવાના હેતુરૂપ ( પા≠) શ્રેષ્ઠ (મૈત્રી સ્મૃતય: ) મૈત્રી વગેરે ( વર્તણૂંક ) ચાર ( માવનાઃ ) ભાવનાઓ (પ્રોફ્તા ) કહી છે. ૧.
આ ભાવનાએ શુભ પરિણામ લાવનાર છે. પ્રથમ ધ્યાન કરનાર ધ્યાતા જ્ઞાન, વૈરાગ્યસંપન્ન હાય. યમ, નિયમવાળેા અને ઇંદ્રિય તથા મનને વશ કરનાર હાય, સ્થિર આશયવાળા હાય, સુમુક્ષુ હાય, ઉદ્યમી હાય, શાંત હાય, ધીર હાય–આ સાત વિશેષણવાળા ધ્યાતા હેાય. આ ચાર ભાવના ધર્મ ધ્યાનની સિદ્ધિ માટે પ્રાથમિક છે. ચારે ભાવનાઓને ઉપાધ્યાયજી પરાભાવના કહે છે. પરા એટલે ઉત્કૃષ્ટ (શુભ ) પિરણામ લાવનાર. આટલા ઉપરથી આ ચારે ભાવનાઓને પણ ધ્યાનમા માં–યાગપ્રગતિમાં કેટલું અગત્યનું સ્થાન પ્રાપ્ત થાય છે તેના ખ્યાલ આવશે. ૧.
मैत्रीप्रमोदकारुण्य- माध्यस्थानि नियोजयेत् । धर्मध्यानमुपकर्तु तद्धितस्य रसायनम् ॥ २ ॥
અર્થ :—— ધર્મધ્યાનં પતુ ) ધર્મ ધ્યાનના ઉપકાર કરવા માટે-પુષ્ટ કરવા માટે. ( મૈત્રીપ્રમોાહયમઘ્યયાનિ ) મૈત્રી એટલે પર જીવાનુ હિત ચિ ંતવુ, પ્રમાદ એટલે ગુણીના ગુણુ
Page #154
--------------------------------------------------------------------------
________________
(૧૪૫) જોઈને આનંદ પામ, કારુણ્ય એટલે દુઃખી પ્રાણુઓને વિષે ઉપકારબુદ્ધિ તથા માધ્ય એટલે દુષ્ટ બુદ્ધિવાળા છ ઉપર પણ રાગ-દ્વેષ રહિતપણે વર્તવું એટલે ઉપેક્ષા. આ ચાર ભાવનાને (નિશાન ) જેડવી, (હિ) કારણ કે (ત ) તે સંધાન ( સ ) ધર્મધ્યાનનું (રસાય ) પરમ ઔષધ છે. ૨.
જેમ રસાયણિક ઔષધ આપવામાં આવે છે તેનો આશય તંદુરસ્તી અને શરીરને જોડવાનું હોય છે તેમ જેને આશય ધર્મધ્યાનમાં ચેતનને જોડવાનું હોય તેણે આ ચાર ભાવનાઓ ભાવવી. રસાયનનું સ્થાન ભાવનાઓનું છે, તંદુરસ્તી સાધ્ય છે તેમ મેક્ષ એ પરમ સાધ્ય છે. રસાયણ શરીરશુદ્ધિ કરી, બળ આપી તદુરસ્તી વધારે છે. તે સર્વ કાર્ય આ ચારે પરાભાવનાઓ ધર્મ, ધ્યાનને અંગે કરે છે. તે પરમ ઔષધ છે, અમેઘ છે; તેમજ ધર્મધ્યાનને અંગે એ ગભાવનાનું સતતચિતન સિદ્ધ ઉપાય છે.૨.
(૩૫જ્ઞાતિવૃત્ત) मैत्री परेषां हितचिन्तनं य-द्भवेत् प्रमोदो गुणपक्षपातः । कारुण्यमार्नागिरुजां जिहीर्षे-त्युपेक्षणं दुष्टधियामुपेक्षा ॥३॥
અર્થ – વત્ ) જે (પ) બીજા જીવોનું (તિરિત્ત ) હિત એટલે દુખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિનું ચિતવન કરવું તે ( મૈત્રી ) મૈત્રી ભાવના ( મ ) હોય છે, (ગુuપક્ષપાતા) સરળતા, સ્વચ્છતા, દયાળુતા, નમ્રતા, વિની તતા આદિ ગુણે જોઈ-જાણું તેને પક્ષપાત કરો એટલે ગુણોનું બહુમાન કરવું તે (મો) પ્રમોદ ભાવના હોય છે, (માર્તા. હિi ) પીડા પામતા પ્રાણુઓની પીડાને (સિદી ) દૂર
Page #155
--------------------------------------------------------------------------
________________
( ૧૪૬ )
કરવાની ઇચ્છા તે ( હિË ) કારુણ્ય ભાવના હાય છે, તથા ( દુધિયાં ) દુષ્ટ બુદ્ધિવાળા ઉપર ( ઉપેક્ષળ ) શિખામણ આપવાને અયાગ્ય માનીને તેના ત્યાગ કરવા—ત્યાગવૃત્તિએ જોવું તે ( ઉપેક્ષા) ઉપેક્ષા એટલે માધ્યસ્થ્ય ભાવના હાય છે. ૩.
દુષ્ટ જીવા પોતાના કર્મીને વશ છે અને કરશે તેવું ભાગવશે એમ માની, એમના સંબંધી ખટપટ મૂકી દઇ, તેમની ઉપેક્ષા કરવી અને તેમના માટે કાંઇ એલવુ કે વિચારવું નહીં તે ઉપેક્ષા એટલે માધ્યસ્થ્ય ભાવના છે. શારીરિક, માનસિક અને આર્થિક દુઃખાને પાર નથી. એ દુઃખાની પીડાનુ વર્ણન કરવુ. પણ મુશ્કેલ છે. જીવાના આ દુ:ખાને દૂર કરવાની ઇચ્છા એ કરુણાભાવના. ભાવના એટલે અંતરંગ સદ્વિચાર. ૩.
૧૦
દ
.. ૬ ૭
सर्वत्र मैत्रीमुपकल्पयात्मन् !, चिन्त्यो जगत्यत्र न कोऽपि शत्रुः । कियद्दिनस्थायिनि जीवितेऽस्मिन्, किं खिद्यते वैरिधिया परस्मिन् ?
૧
૧
૧૯
અ—— બ્રાહ્મન્ ! ) હું આત્મા !( સર્વત્ર ) સર્વ જીવરાશિ ઉપર ( મૈત્રીમ્ ) મિત્રભાવને સ્નેહભાવને ( ૩૫ચ ) તુ કર. ( અત્ર ) આ ( જ્ઞતિ) ત્રણ ભુવનને વિષે ( જોઽવિ) કાઇ પણ ( રાત્રુ; ) શત્રુ ( TM વિશ્ર્વઃ ) ન ચિતવવા. ( યિવિનÜાવિત્તિ ) થાડા દિવસ રહેનારું-પરિમિત આયુષ્યવાળુ ( અસ્મિન્ ) આ વર્તમાન જન્મ સંબ ંધી ( વિત્તે) જીવિત છતાં ( પશ્મિન ) ખીજા જીવને વિષે ( વૈિિધયા ) શત્રુબુદ્ધિવડે ( f ) કેમ ( ચિત્તે ) ખેદ કરે છે ? ૪.
ઘેાડા દિવસના અહીં વાસ છે એમાં વળી દુશ્મન કાણુ અને વૈરી કાણુ ? તું પાતે કોણ છે ? તુ ગમે તેટલી તારી જાતને ઊંચી માન, પણ અનંત જીવામાંના તુ એક છે એમાં તે તારે
Page #156
--------------------------------------------------------------------------
________________
- ૬૦
૧૨
(૧૪૭ ) વેર-વિરોધ શા ? એ તને શોભતું નથી. તું કોની સાથે વેર કરે છે ? તે જ પ્રથમ વિચાર. તુ તા સર્વત્ર મિત્રભાવ, નેહભાવ રચી દે. તારે આ દુનિયામાં કોઈ શત્રુ નથી એમ ધારી લે. તને પછી માલમ પડશે કે તારે કઈ દુશમન છે જ નહીં. “ જેવા આપ તેવા જગ” એ ન્યાય છે. કોઈપણ પ્રાણું, નાને કે મોટો જીવ, સ્થાવર કે ત્રસ પ્રાણુ તારે શત્રુ નથી એમ ચિંતન કરે. જેનામાં જીવ આપવાની તાકાદ નથી તેને જીવ લેવાનો અધિકાર નથી, એમ તારે વિચારવું. ૪. सर्वेऽप्यमी बन्धुतयाऽनुभूताः, सहस्रशोऽस्मिन् भवता भवाब्धौ। जीवास्ततो बन्धव एव सर्वे, न कोऽपि ते शत्रुरिति प्रतीहि॥५॥
અથ – હે આત્મા ! (મિન) આ નમવાર) સંસારસમુદ્રને વિષે (બી) આ (સર્વેfu) સૂક્ષ્મ બાદર એકેંદ્રિયથી આરંભીને પંચંદ્રિય પર્યત સેવે (ડાવા ) છો (અવતા) તે (રર) હજાર વાર એટલે અનંતી વાર (વપુરા) સંબંધીપણે ( અનુમૂતા) અનુભવ્યા છે–પામ્યા છે (તતઃ) તેથી કરીને (ર) તે સર્વે જીવો તારા (વઘવ પવ) બંધુ જ છે, પરંતુ ( હિ) કોઈ પણ (તે) તારે (રાગુ) શત્રુ () નથી, ( રૂતિ) એમ (કીર્દિ ) તું જાણ. ૫.
આ અનંત કોટિ ભવપરંપરામાં જે પ્રાણુ સાથે તારે વૈર કરવાનો પ્રસંગ આવે તે પોતે જ તારે અનેક વાર બંધુ થયેલા હોય છે, તે તેની સાથે અનેક પ્રકારના આનંદ ઉપજાવ્યા હશે, અને કઈક કઈક જાતના સંબંધમાં તેઓ સાથે આવ્યા હઈશ. શત્રુ એટલે શું ? જરા ચાલુ સાધારણ ભૂમિકાથી ઊંચે આવીને વિચાર તે કર કે તારે શત્રુ હોવા ઘટે ? તારાથી કઈને શત્રુ તરીકે ગણાય ખરા? આ વસ્તુસ્થિતિ છે. અત્યારે તારે ખરે
Page #157
--------------------------------------------------------------------------
________________
( ૧૪૮ )
વિચાર કરવાના છે. આ પ્રાણીએમાં એકલા પાંચે દ્રિય મનુષ્યે કે તિય ચાના સમાવેશ થાય છે એમ તુ ધારતા નહીં. એમાં સૂક્ષ્મ-નિગેાદ એકેદ્રિયથી માંડીને સર્વ જીવાને સમાવેશ થાય છે, તે સર્વ જીવા તારા ખંધુએ જ છે. પશ્ચાત્ અવલેાકન કરીને તારું સ્થાન સમજી લે અને કેઇ પણ પ્રાણી તરફ જરા પણ અમિત્રભાવ ગમે તેટલા સ્વાર્થને કારણે પણ ન જ થાય એવા નિર્ણય કર–વિચાર કર. ૫.
५
91 ૧૨ ૧૭
सर्वे पितृभ्रातृपितृव्यमातृ-पुत्राङ्गजात्रीभगिनीस्नुषात्वम् । जीवाः प्रपन्ना बहुशस्तदेतत्, कुटुम्बमेवेति परो न कश्चित् ॥६॥ અર્થ:—( સર્વે ) સર્વ (નીવાઃ ) પ્રાણીઓ ( પિતૃશ્રાદ વિનુષ્યમાતપુત્રાદ્ાજ્ઞાશ્રીવિનીનુષાä) પિતા, ભાઈ, કાકા, માતા, પુત્ર, પુત્રી, પત્ની, બહેન અને પુત્રની વહુપણાને ( દુરાઃ ) ઘણી વાર ( પ્રપન્ના: ) પામ્યા છે, ( સત્ ) તેથી કરીને ( તત્ત્વ) આ સર્વ જગત-જીવા ( કુટુમ્વમેવ ) તારુ' કુટુંબ જ છે, ( ક્રુતિ) એ હેતુ માટે (ખ્રિસ્) કાઇ પણ જીવ (:) પરાયા (7) નથી. ૬.
આ વાત તું સમજી શકે તેા તારે વિચારવું ઘટે કે આખા પ્રાણીવર્ગ તે તારા કુટુ બવ છે અને એમાં કોઇ પારકા નથી, બહારના નથી, દૂરના નથી. એમ હાઇને તું તારા પેાતાના કુટુંબી સાથે શત્રુતા કેમ કરી શકે ? જે તારા માતપિતાદિ થયા તેની સાથે તારાથી દુશ્મનાવટ થઇ ન જ શકે. એણે તારી અનેક પ્રકારની ચીવટ કરી હશે, તને ઉછેર્યાં હશે, સ ંસ્કૃતિ આપી હશે, જીવનમાં સ્થિત કર્યાં હશે, તેની સાથે અત્યારે તું મારચા માંડીને ઊભેા રહે તે કાઈ રીતે લાછમ ન ગણાય. આખા પ્રાણીવગ તારા કુટુંબવર્ગ છે એવા વિચાર કરીશ ત્યારે તારા મનમાં વિશાળતા અને શાંતિ આવશે. સામાન્ય રીતે પેાતાના
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૨
(૧૪૯ ) સાધમને બંધુ ગણવાને ઉપદેશ અનેક સ્થળે મળી આવશે, પરંતુ જેનધર્મ તે સમસ્ત પ્રાણીવર્ગને કુટુંબી ગણવાની જે ભાવના બતાવે છે તે અનુપમ છે. ૬.
(વવૃત્તદ્વયમ્ ) एकेन्द्रियाद्या अपि हन्त जीवाः, पञ्चेन्द्रियत्वायधिगत्य सम्यक् । बौधिं समाराध्य कदा लभन्ते, भूयो भवभ्रान्तिभियां विरामम् ॥
અર્થ –(દુત્ત) હે ચેતન !(ન્નિાથાઃ અખિ) એકેઢિયાદિક પણ (કીવા) છે (ન્દ્રિત્યાતિ) પચેંદ્રિયપણું વિગેરે વિશિષ્ટ સામગ્રીને (અધિ૨) પામીને (ર ) સુંદર (f) સમક્તિનું (સમાચ્છ) સારી રીતે આરાધન કરીને (મૂયઃ) ફરી ફરીથી (માિિમયાં) ભવભ્રમણના ભયની (વિનં)નિવૃત્તિને-છેડાને (વા) કયારે(મો) પામશે?. ૭.
આ જીવ ક્યારે મનુષ્ય થાય? બોધિદુર્લભ ભાવનામાં બતાવેલી સર્વ સામગ્રી જ્યારે મેળવે? બોધિરત્ન કેમ જલદી પ્રાપ્ત કરે ? તેઓ જ્ઞાનપ્રકાશને પૂરતો લાભ લઈ પિતાને આત્મવિકાસ કેમ જલદી સાધે ? અને એ રીતે આ સંસારભ્રમણના ભયથી સર્વથા વિરામ કયારે પામે ? તેમજ તેઓ કૃતકલ્યાણ કયારે થાય? આવી મૈત્રી ભાવના જેના હૃદયમાં જાગે અને સર્વ પ્રાણીઓને કુટુંબી જાણે ત્યારે એની લાગણી બુંઠી થઈ ન જાય. એ સર્વ જી તરફ બેદરકાર થઈ ન જાય. એને તે સર્વ જીને મોક્ષ કેમ થાય એ જ ઈષ્ટ છે. આ સંસારચક્રમાંથી પ્રાણીઓ કેમ મુક્ત થાય ? તેની ચિંતા કરે અને તેને અંગે જ ભાવના ભાવે. શાસ્ત્રકાર આને ખરી ભાયદયા કહે છે. ૭.
Page #159
--------------------------------------------------------------------------
________________
( ૧૫૦ )
ર
या रागरोषादिरुजो जनानां, शाम्यन्तु वाक्कायमनोदुहस्ताः ।
ર
99
૧૨
सर्वेऽप्युदासीनरसं रसन्तु, सर्वत्र सर्वे सुखिनो भवन्तु ॥ ८ ॥
અર્થ:—( જ્ઞનાનાં) પ્રાણીઓના (વાધયમનોવ્રુ: ) વાણી, કાયા અને મનને દ્રોહ કરનારા ( ચા ) જે ( પોષાવિજ્ઞ.) રાગદ્વેષ વિગેરે રાગેા છે, ( તા: ) તે સવે ( રાજ્યન્તુ શમી જાએ, ( સર્વે ) સર્વ જીવા ( પાલીમä) રાગદ્વેષ રહિત એવા સમતારસને ( સસ્તુ) આસ્વાદન કરી, અને ( સર્વે ) જીવા ( સર્વત્ર ) આ લેાક અને પરલેાકમાં સર્વ ઠેકાણે ( સુલિનઃ ) સુખી ( અવન્તુ ) થાએ. ૮.
.
આ શ્લાકમાં ત્રણ ખાખત રજૂ થઇ–૧ પ્રાણીના રાગદ્વેષ શમી જાઓ, ૨ પ્રાણીએ સમતારસને આસ્વાદો, ને ૩ સર્વ પ્રાણીએ સર્વત્ર સુખી થાઓ. હૃદયપૂર્વક મૈત્રી થાય તે તે રાગદ્વેષ રહિત થાય છે. વળી તે ઇચ્છે છે કે સર્વ પ્રાણીઓ સમતાભાવના રસને ચાખેા. ત્યાં રાગદ્વેષના અભાવનું એ સક્રિયરૂપ છે. દુનિયાના સર્વ પ્રાણીએ સમતારસ ધરાઇ ધરાઇને પીએ એમ તે અંતરથી ઇચ્છે છે. તે જાણે છે કે સમતા વગર ગમે તેટલી ખાદ્ઘક્રિયા કરવામાં આવે તે છાર ઉપર લીંપણુ સમાન છે અને દીર્ઘદષ્ટિથી જોઈએ તા વસ્તુતઃ તેના કાંઇ અર્થ જ નથી. જો સમતા આવી જાય તેા અંતરાત્મા શાંતિને અનુભવે છે. 6.
*હ્યું —
Page #160
--------------------------------------------------------------------------
________________
( ૧૫૧ )
મૈત્રી ભાવના : ગેયાષ્ટક
( દેશાખ રાગેણુ ગીયતે. રે જીવ! જિનધ` કીજિયે.એ દેશી. ) વિનય ! વિચિન્તય મિત્રતાં, ત્રિગતિ બનતાપુ । મવિચિત્રતયા નન્ધિ, વિવિધાં શમિતાનુ વિનયતા
५
અર્થ :—— વિનય ! ) હું આત્મા ! ( ત્રિજ્ઞતિ) ઊર્ધ્વ, અધ: અને મર્ત્ય ત્રણે જગતને વિષે ( ર્મવિચિત્રતા) શુભાશુભ કની વિચિત્રતાએ કરીને (વિવિધા ) નાના પ્રકારની (પત્તિ ) નારકાદિક ગતિને ( મિતાન્નુ ) પામેલા ( જ્ઞનતાપુ ) પ્રાણીએ તરફ ( મિત્રતાં ) સ્નેઙભાવને ( વિચિન્તય ) તું ચિંતવન કર. ૧,
કાઇ કર્મને ચેાગે તિય ચાર્દિક ગતિ પ્રાપ્ત કરે છે, તે તેને તુચ્છ ગણીને હણી નાંખવાના તને અધિકાર નથી; તે તારે મિત્ર છે, એના આત્મા સત્તાગત મેાક્ષાધિકારી છે અને તેને કાળાંતરે મેક્ષે જવાને સંભવ પણ છે. કર્મ ના પરત ંત્રપણાથી એમાંના કેાઇ જીવ તુચ્છ ગતિમાં ગયેલ હોય તેથી તારા મિત્રપણાના હક દૂર થઇ જતા નથી, માટે સર્વ ગતિના સર્વ પ્રાણી તરફ તારે મિત્રભાવ રાખવેા ચેાગ્ય છે. જૈન દર્શનમાં મૈત્રીના આ વિશિષ્ટ તત્ત્વ પર વિશેષ ધ્યાન ખેંચ્યું છે. વિશાળ મિત્રભાવ સમસ્ત પ્રાણીવર્ગ સુધી લખાય છે. એમાં પેાતાના ધર્મબંધુ કે મનુષ્યસમાજની મર્યાદા નથી, પણ સર્વ ગતિના સર્વ પ્રાણીઓ સુધી તેની વિશાળતા લખાય છે. ૧.
૩
सर्वे ते 'प्रियबान्धवा, न हि रिपुरिह कोऽपि ।
33 ૧૨
૧૦
मा कुरु कलिकलुषं मनो, निजसुकृतविलोपि ॥ ० ॥२॥
Page #161
--------------------------------------------------------------------------
________________
(૧૫ર) અર્થ –(તે) તે પૂર્વે કહેલા (ર) સર્વ જીવે (વિવધવાર) તારા પ્રિય બંધુઓ જ છે. (૪) આ જગતમાં (sc) કોઈ પણ જીવ (પુ) તારો શત્રુ (૧ દિ) નથી. તેથી (
નિતવિટોપ) પોતાના પુણ્યને નાશ કરનાર (વાસ્ટિવ ) કલેશવડે એટલે રાગદ્વેષવડે મલિન એવું (મન) મન (મા ) તું ન કર. ૨.
મનને રૂપી દ્રવ્ય સમજીએ તે તેમાં શુકલવર્ગણ અને શ્યામવર્ગણ સંભવે છે અને તે તેમજ છે. પ્રત્યેક વિચારને આકાર હોય છે. જ્યારે મનમાં દ્વેષ થાય ત્યારે આખું ચિત્ર કાળું થઈ જાય છે. તું તારા મનનું આવું કાળું ચિત્ર દોરવા ઈચ્છતા હો તો જ અંદર શત્રુતાને સ્થાન આપી શકે તારે ધ્યાનમાં રાખવું કે ઉક્ત પ્રકારનું મન તારા પુણ્યનો નાશ કરનાર છે, તેથી તારા વિકાસની પ્રગતિ અટકી જશે એટલું જ નહીં પણ તારી અધોગતિ થઈ જશે. ૨.
यदि कोपं कुरुते परो, निजकर्मवशेन । अपि भवता किं भूयते, हृदि रोषवशेन ॥ वि० ॥ ३ ॥ અર્થ -(દ્રિ) જે (ઉત્ત.) બીજે કઈ પ્રાણી ( નિઃવિરેન) પૂર્વ કાળે પોતે કરેલા વૈરબુદ્ધિજનક કર્મને વિશે કરીને (જો ) તારા ઉપર કોપને (કુત્તે ) કરે, તે ( અવતા
ર) તારે પણ (f) શું (ટૂરિ) હૃદયમાં ( ન ) ક્રોધને પરાધીન ( મૂત્તે ) થવું ઘટે ? ૩.
આ સંબંધમાં તને એક વાત કહેવાની છે. એક પ્રાણી પિતાના કર્મના ઉદયને લઈને તારી ઉપર કેપ કરે, કદાચ તને એકાદ ગાળ દે કે તારું અપમાન કરે તે શું તારે પણ તેના તરફ તેવા જ થવું ? તારે પણ તેના ઉપર ક્રોધ કર ? તે
Page #162
--------------------------------------------------------------------------
________________
( ૧૫૩ )
પછી તારામાં ને તેનામાં ફેર શે! રહ્યો? જેને ધેાખી થવું પાલવે તે કાપ કરનાર ઉપર કાપ કરે. બાકી જે મિત્રભાવ સમજે એ તા સામાના આત્માને હાનિ થતી જોઇને ખેદ પામે પણ પેાતાની સમતા જરા પણ ન ગુમાવે. વિશિષ્ટતાની પરીક્ષા આવા પ્રસંગે જ થાય છે. મિત્રભાવની વાતા કરવી સહેલ છે, પણ પ્રસંગ આવે ત્યારે તેની કસેાટી થાય છે. પેાતે પણ ધેાખી ન થવું એ ખરી કસેાટી છે. ૩.
પ
E
अनुचितमिह कलहं सतां, त्यज समरसमीन ! । મગ વિવેદંસતાં, ગુળપરિચયપીન ! – વિ॰ ॥ ૪ ॥ અ:-( સમસમીન! ) સમતા રસના માછલા જેવા હે ચેતન ! ( ૬૪ ) આ જગતમાં ( સતાં ) સત્પુરુષાને ( અનુનિતં ) અનુચિત–અયેાગ્ય એવા ( જૂઠ્ઠું ) કજીયાને–કલેશને (યજ્ઞ ) તું તજી દે અને ( ગુળચિપીન!) ક્ષમા, દયાદિક ગુણ્ણાના પરિચયવડે પુષ્ટ એવા હે ચેતન ! ( વિવેજ્ડન öલતાં) હિતાહિતાદિકના વિચારમાં ચતુર એવા કલ–ઉત્તમ હંસપણાને ( મન ) તું પામ. ૪.
હું આત્મા ! તુંતેા સમરસના જળપ્રવાહમાં વિહરનાર છે. જે ગંગાજળમાં ન્હાયા હોય તે ખાએાચીયા સામુ જુએ પણ ખરા ? સમરસ એ ગંગાજળ જેવા છે અને ક્રોધ એ ગંધાતા ખાખાચીયા જેવા છે, માટે હે ભાઈ ! તું કલહ-કંકાસને તજી દે. તે અનેક ગુણાના પરિચય કર્યાં છે. ગુણ્ણાના સંબંધમાં તું આવ્યેા છે. તુ એનાથી પુષ્ટ થયા છે. આ સ્થિતિમાં તું કેવા હાવા જાઇએ ? તે વિચાર. ૪.
૩
શત્રુનના સુલિન સમે, મત્સમવદાય !
સન્તુ ગન્તુમનલોડવ્યમી, શિવસૌવનૃાય ।। વિ॰ ||* ||
Page #163
--------------------------------------------------------------------------
________________
(૧૫૪) અર્થ –(૩) સર્વે (ગુના) શત્રુ લોકો (7) મત્સરભાવને (પદાર) તજીને (જુવિના ) સુખી થાઓ, તથા ( અમી) એ શત્રુઓ ( રાવરીયા ) મોક્ષસુખરૂપી ઘર પ્રત્યે (તુમન ) જવાની ઈચ્છાવાળા પણ (aq) થાઓ. ૫.
જ્યારે હૃદયમાં આ વિશાળ ભાવ આવે, જ્યારે શત્રુ ઉપર સાચો સમભાવ આવે, જ્યારે શત્રુનું પણ સારું થાઓ એ અંતરને આશય વ્યક્ત થાય ત્યારે સાચો મિત્રીભાવ પ્રગટ થાય છે. મૈત્રી ભાવનાવાળા કેઈને શત્રુ માનતો જ નથી. અંતરંગ શત્રુ પર વિજય મેળવી શિવપુરીપ્રાપ્તિ માટે પ્રેરિત મનવાળા થાઓ. અંતરથી દુશ્મનને પણ સુખ અને મુક્તિ ઈચ્છવી એ અસાધારણ ઉચ્ચ ભાવના છે. આ વિશિષ્ટ ભાવના લખી જવી કે વાંચી જવી જેવી સહેલી છે તેટલી ક્રિયામાં મૂકવી સહેલી નથી. પણ કરવા ગ્ય છે, તેથી અંતરથી દુશ્મનને પણ સુખ ઈચ્છવું. ૫.
सकृदपि यदि समतालवं, हृदयेन लिहन्ति । विदितरसास्तत इह रति, स्वत एव वहन्ति ॥ वि० ॥६॥
અર્થ:-(ર) જે સંસારી જીવો ( વિ) એક વાર પણ (રમતાં ઝર્વ ) સમતા રસના લેશને ( દૃન ) હૃદયવડેભાવનડે (હિતિ) આસ્વાદન કરે, (તત) તો (વિવિતા ) જાણ્યો છે સમતારસ જેણે એવા સતા () આ સમતારસને વિષે (સ્વતઃ પ્રવ) પિતાની મેળે જ તે (ર્તિ) પ્રીતિને (ત્તિ) પામે. ૬.
અફીણના વ્યસનની જેમ જે સમતારસનું વ્યસન પડી જાય તે પછી જીવન સમતામય થઈ જાય, પણ એ સ્થિતિ પ્રાપ્ત કરવા માટેની સમતા અંતઃકરણપૂર્વકની જોઈએ. પછી એની મેળે
Page #164
--------------------------------------------------------------------------
________________
(૧૫૫) તે રૂઢ થઈ જશે. તમે એક વાર સમતારસ ચાખે, કાંઈ નહીં તે ઉપાધ્યાયજીના આગ્રહથી ચાખે, એની શાંતિ જુઓ, પછી તો તમને એનું વ્યસન પડી જશે એટલે એના વિના ચાલશે જ નહીં. ૬.
किमुत कुमतमदमूर्छिता, दुरितेषु पतन्ति । जिनवचनानि कथं हहा, न रसादुपयन्ति ?॥वि०॥७॥
અર્થ–(ફુમતમમૂછિતા) કુમતના અભિમાનવડે મેહ પામેલા પ્રાણીઓ (વિમુર) કેમ (તુતિપુ) પાપને વિષે તથા તેના ફળભૂત નરકાદિકને વિષે (પરિત) પડે છે ? (સુદ) ખેદની વાત છે કે (વિનાનાનિ ) તીર્થકરના વચનનેઉપદેશને (રાત્) પ્રેમરસથી (સાથે) કેમ (ા ૩પત્તિ) અંગીકાર કરતા નહીં હોય. ૭.
કઈ પણ પ્રાણી પિતાના ગમે તેવા મતના આધારે કરેલા નિર્ણના અભિમાનને વશ થઈ કાર્યો કરવા લાગે તે એ ખરેખર દુઃખનો વિષય બને છે. મૈત્રીવાસિત પ્રાણીને ખેદ થાય છે કે એવા પ્રાણીઓ શા માટે પાપમાં પડતા હશે ? તે વધારે એમ પણ વિચારે છે કે એવા પ્રાણીઓ જિનવચનને રસપૂર્વક શા માટે સ્વીકારતા નહીં હોય ? આ મૈત્રીવાસિત ચેતનને ઉગાર છે. તેને પ્રાણને પાપકર્મમાં પડતા જોઈ પૂંજ આવે છે. તે તે મૈત્રી ભાવનાને પરિપૂર્ણ સાક્ષાતકારને ઝંખે છે. ૭. परमात्मनि विमलात्मनां, परिणम्य वसन्तु । विनय ! समामृतपानतो, जनता विलसन्तु ॥ वि० ॥ ८॥
Page #165
--------------------------------------------------------------------------
________________
(૧૫૬) " અર્થ – વિના!) હે ચેતન ! (વિટામિન) નિર્મળ આત્માવાળાના ચિત્ત (મારિરિ) પરમાત્માને વિષે (વિ) પરિણામ પામીને (વરંતુ) રહે, અને (૩નતા) સર્વ જીવો (તમામૃતપાનતા) સમતારૂપ અમૃતના પાનથકી (વિજાતુ) વિલાસ કરે-રમણ કરે. ૮
પરમાત્મા શુદ્ધ નિરંજન બ્રહ્મસ્વરૂપ છે, નિરંજન-નિરાકાર છે, અનંત અવ્યાબાધ સુખના જોક્તા છે, આત્માની મૂળ સ્થિતિને પ્રાપ્ત થયેલા છે અને અજર અમર થઈ અનંત જ્ઞાનદર્શનમાં રમણ કરી સ્થિરતારૂપ ચારિત્ર પામેલા છે. એ પરમાત્મ સ્વરૂપ સાથે એકભાવ-એકતાન લાગે એનું નામ ધર્મધ્યાન છે. ૮.
રૂતિ વચોરા મૈત્રી ભાવના પ્રવેશ:
|| ચતુર્લરા પ્રરિા . તેરમો પ્રકાશ કહો. હવે ચદમ પ્રકાશ કહે છે. તેને આ પ્રમાણે સંબંધ છે-તેરમા પ્રકાશમાં મૈત્રી ભાવના કહી. મૈત્રી ભાવનાવાળો પ્રાણુ ગુણવાન થાય છે અને ગુણવાન પ્રાણ પરના ગુણની સ્તુતિ કરવાથી પ્રમાદવાળે થાય છે. આ સંબંધથી આવેલી પ્રમોદ ભાવનાને ભાવતા સતા કહે છે કે
પ્રમો માવના છે
( સ્ત્રાવૃત્તમ) धन्यास्ते वीतरागाः क्षपकपथगतिक्षीणकर्मोपरागाबैलोक्ये गन्धनागाः सहजसमुदितज्ञानजाग्रद्विरागाः ।
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૩
૧૪
૧૧
(૧૫૭) अध्यारुह्यात्मशुद्ध्या सकलशशिकलानिर्मलध्यानधारामारान्मुक्तः प्रपन्नाः कृतसुकृतशतोपार्जिताहन्त्यलक्ष्मीम् ॥१
અર્થ:–હે ચેતન (ક્ષપાપથતિશીળાશ ) ક્ષપકશ્રેણિના માર્ગે ગતિ કરવાવડે ક્ષીણ કરી છે કર્મની મલિનતા જેણે એવા તે (વાતા:) વીતરાગ (m) ધન્ય છે (રૅસ્ટોળે) ત્રણ લેકમાં (ાધના) ગંધહસ્તી સમાન એટલે જેને જોઈને બીજા હસ્તી નાશી જાય (મદ ગળી જાય) એવા ગંધહસ્તી સમાન (કરમુદ્રિતશાકાહાર) સહજથી-જન્મથી ઉદયમાં આવેલા મતિ, શ્રુત ને અવધિજ્ઞાનથી જાગૃત છે વિરક્ત ભાવ જેને એવા, ( મિશુક્યા ) ઉજજવળ ક્ષમા, આજવાદિ નિર્મળ પરિણતિવડે ( સાવનિર્મચારધારાં ) પરિપૂર્ણ ચંદ્રની કળા જેવા નિર્મળ ધર્મધ્યાન અને ગુલધ્યાનની અખંડ ધારા ઉપર (મધ્યાહa) આરહણ કરીને (તસુતરાતોવાતાર્જમાંપૂર્વકૃત સેંકડે સુકૃતવડે ઉપાર્જન કરેલી આહુત લક્ષમીને પામીને ( મુજે માત્) મુક્તિના નજીકના પ્રદેશને (પ્રપન્નાર) પામ્યા છે. ૧.
પૂર્વે અનેક સુકૃત્ય કરીને આવ્યા હોય છે વળી તીર્થકરના ભવમાં પણ અનેક સુકૃત્યેની વૃદ્ધિ કરે છે અને અહંન્તલક્ષમીને પ્રાપ્ત કરી મુક્તિને કિનારે પહોંચી જાય છે. કેવળજ્ઞાન પામે છે તે વખતે દેવતાઓ સમવસરણ રચે અને ચક્રવતીઓ નમે, તેમાં તેને કોઈ પણ રાગ નથી, અને કોઈ તેજોલેશ્યા મૂકે તે તેના તરફ દ્વેષ થતો નથી. વીતરાગદેવની સાત બાબતો પર ખાસ ધ્યાન ખેંચવા ગ્ય છે: ૧ વીતરાગદશા, ૨ કર્મક્ષય, ૩ સહજવૈરાગ્ય, ૪ નિર્મળ ધ્યાનધારા, ૫ આત્મશુદ્ધિ, ૬ આહંત લક્ષ્મી, ૭ મુક્તદશાની પ્રાપ્તિ. આમાં અરિ
Page #167
--------------------------------------------------------------------------
________________
(૧૫૮) હંતપદની લક્ષ્મી કાંઈક બહિરંગ અને બહુધા અંતરંગ છે, બાકીની છએ બાબતે અંતરંગ છે. આ વીતરાગભાવને અનેક દષ્ટિબિંદુથી સમજી તેને ઓળખવો એ ખરે જીવનને લહાવે છે. વીતરાગની ધન્યતા ગણવામાં એમના અતિશયે, વાણુના ગુણો, અષ્ટ મહાપ્રાતિહાર્યો અને ખાસ કરીને ધર્મસામ્રાજ્યનું વાતાવરણ અવકાશ પામે છે. ૧. तेषां कर्मक्षयोत्थैरतनुगणगुणैनिर्मलात्मस्वभावै
यं गायं पुनीमः स्तवनपरिणतैरष्टवर्णास्पदानि । धन्यां मन्ये रसज्ञां जगति भगवतस्तोत्रवाणीरसज्ञामज्ञां मन्ये तदन्यां वितथजनकथां कार्यमौखर्यमग्नाम् ॥२॥*
અર્થ – તેવાં ) તે ભગવાનના ( સ ) કમેના ' જ આ લેકમાં જર્મક્ષ વિગેરે ચાર ઠેકાણે તૃતીયા વિભક્તિ છે તે સમજાતી નથી, વળી જાય જાયં નું કર્મ પણ દેખાતું નથી, તેથી ચારે ઠેકાણે દ્વિતીયા હોય તે કર્મ થઈ શકે અને અર્થ ઠીક લાગે છે; છતાં સ્તુતિ કરવામાં પરિણામ પામેલા એવા ( અમારા ) નિર્મળ આત્મસ્વભાવવડે તે ભગવાનના કર્મક્ષયો– ગુણગણને ગાઈ ગાઈને એમ બે ઠેકાણે તૃતીયા અને બે ઠેકાણે દ્વિતીયા કરીએ તે પણ ઠીક લાગે છે; પરંતુ ચારે તૃતીયા અમારી બુદ્ધિમાં ઠીક લાગતી નથી તેથી આ બાબતને ખુલાસો કઈ વિદ્વાનના ધ્યાનમાં આવે તો અમને લખી આભારી કરશે એવી વિજ્ઞપ્તિ છે.
ચોથા પદને અન્વયાર્થ બીજી રીતે પણ થઈ શકે છે, તે આ પ્રમાણે–તેરસની અજાણુ જિવાને વિતજિનકથાવાળી અને કાર્ય સૌખર્યમગ્ન લેવાથી તદન્ય એટલે અધન્ય માનું છું. આ રીતે હેતુવિશેષણ થઈ શકે છે..
Page #168
--------------------------------------------------------------------------
________________
(૧૫૯ )
ક્ષયથી ઉત્પન્ન થયેલા, ( નિર્માલ્મવમાવે ) નિર્મળ આત્મસ્વભાવવાળા અને ( સ્તવનનિતેઃ ) સ્તુતિ કરવામાં પરિણામ પામેલા એવા ( વ્રતનુકુળî: ) ઘણા ગુણના સમૂહને માદ ગાયું ) ગાઇ ગાઈને અમે અમારા ( અઇવર્જાપતિ) વર્લ્ડ આઠ સ્થાનકાને ( પુનીમ ) પવિત્ર કરીએ છીએ; કેમકે ( જ્ઞતિર્ગ જગતને વિષે ( મળવત: ) ભગવાનના ( સ્તોત્રવાળીલા) zàiaal anglai zuà nyurl ( tasi ) lygqla ( arai) ધન્ય—કૃતાર્થ ( મળ્યે ) માનું છું, અને ( તત્ત્વાં ) તેનાથી ખોજી ( જામૌલયમનાં ) કાર્યની વાચાળતામાં મગ્ન થયેલી ( વિતથનનાથાં ) ખાટી લેાકવાર્તાવાળી જિહ્વાને ( માં ) અજ્ઞાની-અધન્ય ( મન્યે ) હું માનું છું. ૨.
અહીં વર્ણના આઠ સ્થાનક કહ્યા, તે આ પ્રમાણે છે—દ ત ૧, એઇ ૨, તાલુ ૩, કઠે ૪, જિહ્વા પ, ઉરસૂ ૬, મૂર્ધા ૭ અને નાસિકા ૮. વીતરાગના પ્રત્યેક ગુણુસ્તવનમાં ગુણ તરફે રાગ પ્રગટ થાય છે અને ગુણરાગ એ ગુણપ્રાપ્તિનું અચૂક આહ્વાન છે. જેમ ગુણગાન વધારે થાય તેમ ગુણુ તરફે પ્રેમ થાય છે. અને પ્રેમપાત્ર વસ્તુ પ્રાપ્ત કરવા પ્રયત્ન થાય છે. ભક્તિરસને
આ પ્રકાર છે. ગુણગાનથી અનંત ફળ પ્રાપ્ત થાય છે, ખરી ભક્તિમાં એકતાનતા થાય છે અને ચેાગાની પ્રશસ્ત પ્રવૃત્તિ થાય છે. જે જિહ્વા પ્રભુસ્તાત્રને રસ જાણનારી છે તે પણ ખરેખર ધન્ય છે. ૨.
निर्ग्रन्थास्तेऽपि धन्या गिरिगहन गुहागह्वरान्तर्निविष्टा, धर्मध्यानावधानाः समरससुहिताः पक्षमासोपवासाः । येऽन्येऽपि ज्ञानवन्तः श्रुतविततधियो दत्तधर्मोपदेशाः,
93
१४
૧૯
शान्ता दान्ता जिताक्षा जगति जिनपतेः शासनं मानयन्ति ॥ ३ ॥
Page #169
--------------------------------------------------------------------------
________________
(૧૬) અર્થ –(ફેડજિ)તે પણ (નિજ) મુનિઓ () ધન્ય છે કે જેઓ (જિદિનપુiદાન્તનિવિદા) ગિરિના શિખર ઉપર, ગહનમાં એટલે ઊંડા વનના પ્રદેશમાં, ગુફામાં એટલે પર્વતના ખાડામાં રહ્યા સતા (ધર્મચાવિયાના) ધર્મધ્યાનને વિષે ઉપગવાળા (મહુદિતા) સમતારૂપી રસથી તૃપ્ત થયેલા (પક્ષમાપવાસા) પંદર ઉપવાસવાળા અને માસ ઉપવાસવાળા, તથા (અજોf) બીજા પણ (૨) જેઓ (શનિવાર) અવધિજ્ઞાનાદિકવાળા (ધ્રુવિતાધિર) દશ પૂર્વાદિક શ્રુતવડે વિશાળ બુદ્ધિવાળા (પ રા ) દીધું છે ધર્મને ઉપદેશ જેણે એવા ( પત્તા) શાંત એટલે જીત્યા છે કષાય જેણે એવા વાત્તા) દખ્યું છે મન જેણે એવા (સિતાક્ષર) જીતી છે ઇદ્રિયે જેણે એવા મુનિઓ (કવિ) જગતને વિષે (નિન ) જિનેશ્વરના (શાર) તીર્થને (માન્તિ ) દીપાવે છે તે પણ ધન્ય છે. ૩.
શાનથી પવિત્ર થયેલી બુદ્ધિવાળા મહાત્માઓ વિજ્ઞાનમાં પણ પારંગત હોય છે, દર્શનના અભ્યાસી હોય છે, તત્ત્વજ્ઞાનના રસીયા હોય છે અને ઉપદેશનો પ્રસંગ પૂરો થતાં ગિરિગહનમાં ચાલી જઈ ત્યાં ચેતનરામને ધાવનારા હોય છે. આવા મહામાં પુરુષો જગતમાં જિનપતિના શાસનને ખૂબ દીપાવે છે. એવા મહાત્યાગી, તપસ્વી, શાંત યેગીઓની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. એવી વિશાળ હૃદયવાળી જગદુદ્ધારરસિક મહાવ્યક્તિઓને અંતરના અનેક અભિનંદન હે! નિગ્રંથ એટલે ગ્રંથ વગરના, ગ્રંથ એટલે સંસાર બંધન જેનું છૂટી ગયું હોય તે નિગ્રંથ કહેવાય. એ સમરસમાં તૃપ્ત હાય. એના મુખ ઉપર શાંતિના શેરડા પડતા હોય. તેવા શાંતસ્થાનમાં રહીને ચેતનરામને ધ્યાવતા નિર્ચથને ધન્ય છે! ૩ ;
Page #170
--------------------------------------------------------------------------
________________
( ૧૬૧ )
दानं शील तपो ये विदधति गृहिणो भावनां भावयन्ति,
૧૩
૧૦
धर्म धन्याचतुर्धा श्रुतसमुपचितश्रद्धयाराधयन्ति ।
-૧૭
૧૪
94
૧૮
साध्व्यः श्राद्ध्यश्च धन्याः श्रुतविशदधिया शीलमुद्भावयन्त्यस्तान् सर्वान्मुक्तगर्वाः प्रतिदिनमसकृद्भाज्यमाजः स्तुवन्ति ॥ ४ ॥
१९
૨૧
અર્થ :-- યે) જે ( વ્રુત્તિ: ) ગૃહસ્થાશ્રાવકા ( વાનં ) અભયદાન સુપાત્રદાન વિગેરેને, ( શીરું) સર્વથી કે દેશથી બ્રહ્મચયને તથા (સપા) અનશનાદિક બાર પ્રકારના તપને (વિધતિ) કરે છે અને ( માત્રનાં ) અનિત્યાદિક તથા તીર્થોદ્ધાર, મિ એદ્ધાર વિગેરે સાધી શુભ ભાવનાને ( માન્તિ) ભાવે છે તથા ( શ્રુતસમુચિતશ્રયા ) આગમને અનુસારે પુષ્ટ અને નિશ્ચળ શ્રદ્ધાએ કરીને ( ચતુર્થી ) ઉપર કહેલા ચાર પ્રકારના ( ધર્મ ) ધર્મ ને ( આરાધયન્તિ) શુદ્ધ વિધિએ કરીને પાળે છે તે શ્રાવકા ( ધન્ધા) ધન્ય છે. (સાત્મ્યઃ ) સાધ્વીએ ( શ્રાધ્ધધ્ધ) અને દેશવિરતિવાળી શ્રાવિકાએ ( શ્રુતવિરાધિયા ) આગમના ઉપદેશવડે નિર્મળ બુદ્ધિએ કરીને ( શી ં ) શીળને ( સદ્ભાવન અન્ત્ય: ) નિર્દોષ પાળવાવડે શેાલતી સતી ( થમ્યા ) ધન્ય છે. ( તાન્ ) તે પૂર્વે કહેલા ( સર્જન ) સર્વેને (મુક્તા:) ત્યાગ કર્યા છે ગવ જેણે એવા (મન્યમાન: ) પુણ્યશાળી લાક ( afafgá ) (de'de ( waga ) màs a? ( zgafa ) zgla કરે છે તે જનાને ધન્ય છે. ૪.
આ ચારે પ્રકારના ધર્મ કરવામાં તેને ખરી શ્રદ્ધા હાય છે અને તે શ્રદ્ધા જ્ઞાનથી સમુપચિત-દૃઢ થયેલી હાય છે, એનામાં વિચાર
૧૧
Page #171
--------------------------------------------------------------------------
________________
(૧૬૨ ) શક્તિ તેમજ પૃથક્કરણશક્તિ ખીલેલી હોય છે. એનામાં વિવેક જાગેલો હોય છે. પ્રમોદ ભાવના શ્રાવકના ગુણેની પ્રશંસા સર્વ ગુણગ્રાહી પાસે કરાવે છે એ એની વિશિષ્ટતા છે. આવી શ્રદ્ધાપૂર્વક વિવેકથી એ ચારે પ્રકારના ધર્મને આચરે છે. એનામાં શ્રુતસમુચિત શ્રદ્ધા હોવાથી એ સર્વ પ્રકારે પ્રશંસાપાત્ર છે, એનું સાધ્ય ગુણપ્રાપ્તિનું હોવાથી એ જરૂર આગળ વધે છે અને જ્યાં અંધશ્રદ્ધા જણાય ત્યાં એ સ્પષ્ટ રીતે વિચાર પિતાના જણાવે છે. ૪.
(ઉપનાતિવૃત્ત ) मिथ्यादृशामप्युपकारसारं, संतोषसत्यादिगुणप्रसारम् । वदान्यतावैनयिकप्रकार, मार्गानुसारीत्यनुमोदयामः ॥५॥
અર્થ – મિથ્યાદરામ) મિથ્યાષ્ટિઓના પણ (ઉપસા) હિત, સુખ વિગેરે પ્રધાન એવા ઉપકારને, ( સંતોષાત્યાદ્રિ ગુણાકા) સંતોષ અને સત્ય વિગેરે ગુણના વિસ્તારને તથા (વાચતાનમિયા ) દાતારપણું અને વિનયવૃત્તિ વિગેરેને (માનુસાર તિ ) આ મેક્ષમાર્ગને અનુસરનાર-અનુકૂળ છે એમ ધારીને ( અનુમોરયા) અમે હૃદયવડે આનંદવાળા થઈએ છીએ. ૫.
પ્રમોદ ભાવના પ્રાણીમાં કેટલી વિશાળતા ઉત્પન્ન કરે છે અને ગુણાનુરાગ કેટલે ગુણીયલ અને ગુણાકર્ષક બનાવે છે તેની પરાકાષ્ઠાનું આ દષ્ટાંત છે. આમાં વગરસંકેચની વિશાળતા છે અને એ ખરું જૈનત્વ છે. અત્યાર સુધીમાં જ્યાં જ્યાં ગુણદર્શન થયા ત્યાં ત્યાં પ્રશંસા કરી, એવા સ્થાનકે વ્યક્તિની વિચારણા કરતાં ગુણપક્ષપાતની ભવ્યતા સ્પષ્ટ થાય છે. એ અન્યમાં સંતેષવૃત્તિ જુએ એટલે તેને પ્રશંસે છે, અન્યમાં સત્યપ્રિયતા
Page #172
--------------------------------------------------------------------------
________________
(૧૬૩) જુએ ત્યાં એ રાજી થાય છે, ધન્યવાનની ઉદારતા જોઈ એ હર્ષ ઘેલો થઈ જાય છે, વિનયન કોઈ પણ પ્રકાર જે તે રાજી રાજી થઈ જાય છે. આ વાત ખૂબ વિચારવા ગ્ય છે અને એના રહસ્ય દર્શનમાં જૈનત્વની ખરી ચાવી સાંપડે છે. પ.
(સુધાકૃતમ્) जिह्वे प्रह्वीभव त्वं सुकृतिसुचरितोच्चारणे सुप्रसन्ना, भूयास्तामन्यकीर्तिश्रुतिरसिकतया मेऽद्य कर्णौ सुकर्णौ । वीक्ष्यान्यप्रौढलक्ष्मी द्रुतमुपचिनुतं लोचने रोचनत्वं, संसारेऽस्मिन्नसारे फलमिति भवतां जन्मनो मुख्यमेव ॥६॥
અર્થ –(નિ) હે જિહ્વા ! (જં) તું (કુકમા) સારી રીતે પ્રસન્ન થઈ સતી (કુતિયુર્વારિતોષા) પુણ્યશાળીના સારા ચરિત્ર ઉચ્ચાર કQામાં (કarખવ) આસક્ત એટલે સદા ઉદ્યમવાળી થા. (અ) આજે (એ) મારા (m) બે કાન (અન્યાર્તિકૃતિવિયા) બીજાની કીર્તિ સાંભળવામાં રસિકપણાએ કરીને (સુજો) સારા કાન એટલે સફળતાવાળા (મૂત) થાઓ. ( ર) હે બે નેત્રો ! તમે (અન્યૌદ્ધસ્ટમ) બીજાની મહાવિશાળ લક્ષ્મીને (વી) જોઈને (pd ) શીધ્રપણે (રેવનાd) રુચિપણને (૩cરનુd) પ્રાપ્ત કરો. (તિ ) આ પ્રમાણે (મિ) આ (બરે) અસાર (ારે) સંસારમાં (મવતi) તમારા-જીભ, કાન અને નેત્રના (ગમન) જન્મનું (મુક્યમેવ) મુખ્ય જ (f) ફળ છે. ૬. - આ અસાર સંસારમાં આપણે કયાં ઘસડાઈ જવાના છીએ
Page #173
--------------------------------------------------------------------------
________________
( ૧૬૪ )
તે જાણતા નથી. અતિ અલ્પ જીવનમાં પણ જો આટલી વિશાળતા કેળવીએ તે વિકાસક્રમમાં કાંઇક ઉંચા આવીએ. પરના નાના સરખા ગુણને પણ ખહલાવતાં શીખીએ તેા આપણેા માર્ગે જરૂર સરળ અને. આ જીવનનું મુખ્ય ફળ જીભ, કાન અને આંખાના સદુપયેાગ છે. હે જીભ ! ભાગ્યવંત પ્રાણીઓના સુચિરત્રાના ગુણગાન કરવામાં તું સજ્જ થા. હે કાન ! સદ્ગુણશાળી મહાપુરુષાની કીર્તિ સાંભળવામાં રસિક અનેા. હે નેત્રા ! અન્ય પ્રાણીને ચેાગ્ય રીતે માટી સંપત્તિ પ્રાપ્ત થયેલી જોઇને તમે આનંદ પામેા. સંસારને અત્ર અસાર કહેવાનું કારણ એ છે કે—એમાં વિષયરસની કદી તૃપ્તિ થતી નથી. આપણે ગમે તેટલા સ્વાદો લઇએ, ગાયના સાંભળીએ, દૃશ્યા જોઇએ પણ તેનાથી કદી ધરાતા નથી. ૬. ( ઉપજ્ઞાતિવૃત્તમ્ )
प्रमोदमासाद्य गुणैः परेषां येषां मतिः स (म)जति साम्यसिन्धौ । देदीप्यते तेषु मनः प्रसादे (दो), गुणास्तथैते विशदी भन्ति ।७
૧૦
૧૩
અર્થ :— ચાં ) જેમની ( મતિ: ) બુદ્ધિ ( વરેલાં ) બીજા ગુણીજનાના ( JÎ: ) ગુણાવડે ( મોટું હેર્ખને ( સત્તાઘ ) પામીને ( સાસિન્ધૌ ) સમતારૂપ સમુદ્રમાં (મતિ ) મગ્ન થાય છે ( તેવુ ) તેમને વિષે ( મન:પ્રજ્ઞાવું ) મનની પ્રસન્નતા (ટ્રેટીવ્યતે) ઉજવલતાને પામે છે–શાલે છે (તથા) તથા (તે) આ (મુળ:) ગુણા (વિરાટ્રીમન્ત) અનુમેાઘા સતા નિર્મળ થાય છે. ૭.
ગુણુપ્રાસના સાચા ઉપાય અન્ય ગુણપ્રશ’સા જ છે. ગુણશુદ્ધિના ઉપાય પ્રમાદ છે, ગુણવૃદ્ધિના માર્ગ અનુમેદન છે, ગુણપ્રવેશનુ દ્વાર ગુણાનુવાદ છે અને ગુણસ્થિરતાનુ સાધન પ્રમેાદ છે. ગુરૂપ્રશ્ન સા કરવાથી ગુણવાનને ગેરલાભ થતા જ નથી. પ્રશંસા કરનાર તે માગે
Page #174
--------------------------------------------------------------------------
________________
(૧૬૫) ચડે છે. અન્યના ગુણોની પ્રશંસાથી આપણા ગુણો નિર્મળ થાય છે. કેટલીક વાર પ્રશંસાને પરિણામે ગુણમાં સ્થિર થાય છે. અને - પરને દષ્ટાંત રૂપ બની ગુણવૃદ્ધિનું કારણ પણ બને છે. ૭.
અમેદભાવના : યાષ્ટક
(ારી રાગણ ગીત) કષભ જિર્ણદા! ઋષભ જિર્ણદા! તું સાહિબ હું છું તું જ બંદા. તુજશું પ્રીત બની મુજ સાચી, મુજ મન તુજ ગુણશું રહ્યું માચી (એ દેશી) विनय ! विभावय गुणपरितोष, निजसुकृताप्तवरेषु परेषु। . परिहर दूरं मत्सरदोष, विनय ! विभावय गुणपरितोषम् ॥१॥
અર્થ—(વિના) હે વિનયવાળા આત્મા! (કુરિતો) બીજાના ગુણેને વિષે સંતોષ-અત્યાનંદ (વિમાર) તું ચિંતવન કર. ( નિકાપુતારપુ ) પિતપોતાના સારા કૃત્યોથી પ્રાપ્ત થયેલું છે. પ્રધાનપણું જેને એવા (પુ) બીજા પુણ્યવંત પ્રાણીઓને વિષે (મારોઉં ) અદેખાઈરૂપ દેષને (સૂ) અત્યંત (પ ) ત્યાગ કર. ૧. , હે ચેતન ! તું ગુણ જોઈને પ્રસન્ન થા. જ્યારે ચિત્ત પ્રસન્ન થાય ત્યારે આખી દુનિયા આનંદમય જણાય છે, કારણ કે આપણી દુનિયા સાધારણ રીતે આપણું ચિત્તનું જ પ્રતિબિંબ હોય છે. એ. કલુષિત હોય ત્યારે એને હવામાં પણ અશાંતિ દેખાય છે. પૂર્વ સંચિત પુણયાને અન્ય લક્ષ્મી પ્રાપ્ત થવાથી ઉદારતા બતાવે તો એને મત્સર ન કર. પણ હદયથી એમાં આનંદ અનુભવ, એની એગ્ય પ્રશંસા કરવી, એ ગુણપ્રાપ્તિનો સરળ ઉપાય છે. ૧.
-
Page #175
--------------------------------------------------------------------------
________________
- ૧૪
( ૧૬૬) दिष्ट्याऽयं वितरति बहुदानं, वरमयमिह लभते बहुमानम् । किमिति न विमृशसि परपरभाग,यद्विभजसि तत्सुकृतविभागम् ।।
અર્થ –હે આત્મા ! (અચં) આ પુણ્યશાળી (દુલા) ઘણું દાન (વિપતિ) આપે છે તે (વિા ) બહુ સારું છે, અને (રાય) આ ભાગ્યશાળી–ગુણી (૬) આ લોકમાં (વઘુમાન) પૂજાસત્કારાદિ બહુમાનને (સ્ટમ) પામે છે તે (વર) ઘણું સારું છે. (તિ) એ પ્રમાણે (gvમi) બીજાના ઉત્તમ ભાગ્યને (%િ) કેમ (ન વિરાતિ) તું નથી ચિતવત ? () જે કારણ માટે બીજાના સુકૃતના અનુદન થકી (તસુવિમાન) તેના સુકૃતને વિભાગ ( વિમસિ) તું પામીશ. ૨.
સાચા દિલથી સદ્દગુણ-સુકૃતની અનુમોદના કરવી તે પણ અતિ હિતકારક છે. જૈન શાસનમાં કરવું, કરાવવું અને અનુમોદન કરવું એ ત્રણેનું સરખું ફળ કહેલું છે. અન્યનેપારકાને બધી બાબતો વિષે સવળ અર્થ લે, એની સારી બાજુ ઉપર વિચાર કરે અને એની ઉજળી બાજુની પ્રશંસા કર. આ પ્રમાણે કરવાથી એના સુકૃત્યનો પણ તને ઉપર જણાવેલા નિયમ પ્રમાણે જરૂર ભાગ મળશે. મન,વચન અને કાયાવડે કરવું, કરાવવું અને અનુમેદવું એમ નવ ભંગ થાય છે. આ ત્રણે રીતે શુભ અથવા અશુભ કર્મબંધ થાય છે. શુભાશુભ બંધને કાર્યની આદેયતા અને અનાદેયતા પર આધાર છે. આ ત્રણે સરખા ફળને આપનારા છે. ૨. येषां मन इह विगतविकार, ये विदधति भुवि जगदुपकारम् । तेषां वयमुचिताचरिताना, नाम जपामो वारंवारम् ॥वि० ॥३॥
અર્થ –(g) આ મનુષ્ય લેકમાં (વે) જે માને
૧૨
૧૦
૧૪
Page #176
--------------------------------------------------------------------------
________________
(૧૬૭ ) ઈચ્છનારનું (મન) ચિત્ત (વિવિજા) રાગ-દ્વેષાદિકના પરિણામ રહિત છે અને (૨) જેઓ-બહુકૃતાદિક મહાપુરુષે (મુવિ) આ પૃથ્વીને વિષે (sugud) સર્વ જનના ઉપકારને (વિવધતિ) કરે છે, (તેપ) તે (કવિતાપિતાનાં) યેગ્ય આચરણવાળાના (નામ) નામને () અમે (વારંવાદ) વારંવાર (કપામ) જપીએ છીએ. ૩.
પરોપકારી પુરુષે જગતને ઉપકાર કરી રહ્યા છે. કેઈ ગરીબોના દુઃખનો નાશ કરવા, કેઈ ગુલામગિરિને નાશ કરવા અને કોઈ શારીરિક વ્યાધિઓ દૂર કરવા તત્પર થાય છે. તેઓનાં નામે અમે વારંવાર લઈને અમારી જાતને કૃતાર્થ કરીએ છીએ. કે જગતની શાંતિ માટે પ્રયાસ કરે છે. ધર્મોપદેશ કરનાર અને સદ્દગુણને પ્રકાશ કરનાર સર્વના ઉપકારી છે. જગડુશાહ પ્રમુખ સર્વનાં નામે પ્રભાતમાં લેવા ગ્ય છે. તેમાં જાતિ કે ધમની મર્યાદા ન હોય. એમાં તે ગુણું જે હોય તેની ગુણ પરત્વે પ્રશંસા જ હોય. ૩. अहह तितिक्षागुणमसमान, पश्यत भगवति मुक्तिनिदानम् । येन रुषा सह लसदभिमानं, झटिति विघटते कर्मवितानम् ।।वि०४
અર્થ –(અ) અહે! (માવત ) ભગવાન જિનેશ્વરને વિષે (મુરિનિવ) મેક્ષના કારણરૂપ ( ) કેદની સાથે સરખાવી ન શકાય એવા (તિતિક્ષાગુon) સહનશીલતા ગુણને (પતિ) તમે જુઓ, કે (એન) જે પૂર્વોક્ત ગુણવડે ( ૬ ) ક્રોધ સાથે ( અરમિયાનં ) વૃદ્ધિ પામતા અભિમાનવાળે (રવિતા) કર્મને સમૂહ (રતિ) શીધ્રપણે (વિધ ) નાશ પામે છે. ૪.
Page #177
--------------------------------------------------------------------------
________________
( ૧૮ )
ગુણની હકીકત એવી છે કે એક ગુણને સર્જાશે ગ્રહણ કર્યા કે. તેની પાછળ અનેક ગુણા સ્વત: ચાલ્યા જ આવે છે. જેમ કે ક્ષમા ગુણ આવે ત્યારે અભિમાન, ભ, મૂર્છા, અસૂયા, મત્સર, નિંદા વિગેરે દોષો તત્કાળ નાશ પામે છે. આપણે પાંચ સાત બાબતને ન વળગતાં એક ગુણુને ગમે તે ભાગે વિકસાવવા અડગ પ્રયાસ કરીએ ત પણ કાર્ય સફળ થાય છે, જીવન ધન્ય બને છે અને સાધ્ય સમીપ આવે છે. ૪.
अदधुः केचन शीलमुदार, गृहिणोऽपि परिहृतपरदारम् ।
९
૧૦
यश इह संप्रत्यपि शुचि तेषां विलसति फलिताफलसहकारम्
વિ॥૧॥
અથ— ઝેશન ) કેટલાક ( ત્તિનોઽપિ) ગૃહસ્થ શ્રાવકા પણ (વિદ્યુતપFR) સર્વથા ત્યાગ કરી દે પરસ્ત્રી જેને વિષે એવા ( SIR ) અતિચાર રહિત શ્રેષ્ઠ ( શીરું ) બ્રહ્મચર્ય ને
8
અğ:) ધારણ કરતા હતા ( તેષાં ) તે ગૃહસ્થાની ( ક્રુત્તિ ) પવિત્ર ( થરા ) કીર્તિ (૪) આ મનુષ્ય લેાકમાં ( સંપ્રતિ ) હમણાં પણ ( જિતાસદાર) ફળેલા અફળ આંબાની જેમ ( વિજપત્તિ ) વિલાસ કરે છે-શેલે છે. પ.
ન ફળે તેવા આંબાના ઝાડને ફળ બેસે તેવા શીળવતના પવિત્ર ચશ અત્યારે પણ આ સંસારમાં શે।ભા પામે છે. પરદારા શબ્દમાં વિધવા, કુમારી ને વેશ્યા એ સર્વના સમાવેશ થાય છે, એમાં રખાયત સ્ત્રીને પણ સમાવેશ થાય છે. જાહેર રીતે પરણેલી સ્ત્રીમાં સતાષ રાખવા એ ગૃહસ્થને ધર્મ છે. બાકી સર્વ સ્રીના ત્યાગ કરવા. આવુ વિશુદ્ધ આચરણ તે સર્વ કાળમાં 'સ' સમામાં પ્રશસ્ય જ છે. એવા સદાચારી સજ્જનાના સફળ જીવનને નમીએ છીએ. ૫.
Page #178
--------------------------------------------------------------------------
________________
(૧૬૯)
૪
या वनिता अपि यशसा सार्क, कुलयुगलं विदधति सुपताकम् । तासां सुचरित सञ्चितराकं, दर्शनमपि कृतसुकृतविपाकम् वि० । ६ ।
અ—( ૪ )જે ( નિતા: અપિ ) સ્ત્રીએ પણ (થરાતા લાર્જ) નિળ યશની સાથે ( ઘચુનરું) પિતાના અને સાસરાના બન્ને કુળને ( ( સુપતા‰ ) સુદર ધ્વજાવાળુ ( વિદ્ધતિ )કરે છે ( તાસાં) તે સ્ત્રીઓનુ ( ાનપિ ) દર્શીન પણ ( સુચરિતનશ્ચિતાં ) સુ ંદર વ્રતજ્ઞાનાદિક આચરણરૂપી એકઠા કરેલા સુવર્ણ જેવુ છે અને (તત્તુતવિપા) કરેલા સારા કૃત્યના ફળરૂપ છે. ૬.
૧
શિયળનેા પ્રભાવ અવણ્ય છે. શિયળ સ`કુચિત અર્થમાં પતિપરાયણતાને નિર્દેશે છે અને વિશાળ અર્થમાં સદાચારને નિર્દેશી અનેક શુભ ગુણાને સગ્રહે છે, જૈન સતી સ્ત્રીઓના ચિરત્રા પિરણીતા અને અપરિણીતા એમ બન્ને કક્ષામાં આવેલ છે ત્યાં શિયળના વિશાળ અર્થ છે. કળાવતીનુ દષ્ટાંત મને સ્પર્શે તેવું છે. શિયળ સંરક્ષણુમાં એના બન્ને કાંડા કપાયા તે પણ એનુ મન ચાલ્યું નહીં. એ શીલના મહિમા છે. મયણાસુંદરીની પતિભક્તિ અને શ્રુતવિશદ શ્રદ્ધા અનુપમેય છે. એણે પતિના હાથ સહ્યા ત્યારે એને કાઢ હતા, પણ એક પગલું પાછી હઠી નહીં અને એ રાગની સુધારણા કરી. ૬.
9
3
तात्विकसात्विक सुज नवतंसाः केचन युक्तिविवेचनहंसाः । अलमकृपत किल भुवनाभोगं, स्मरणममीषां कृतशुभयोगम् ।।
વિ॰ || ૭ ||
અ:--( તાત્ત્વિ લાયિામુનનવતંત્તાઃ ) તત્ત્વને જાણનાર
"
ર
Page #179
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
અને બીજાને ઉપદેશ આપનાર, સાત્ત્વિક એટલે આત્મગુણમાં રમણુ કરી જગતની સર્વ ઉપાધિઓથી દૂર રહે છે એવા સજ્જન પુરૂષામાં મુગટ સમાન (યુજિવિયેવનદ્દત્તા ) સ્ત્રશાસ્ત્ર અને પરશાસ્ત્રના વચનામાં યથાર્થ અને અયથાર્થ નિર્ધારણ-પૃથક્કરણ કરવામાં હુઉંસ જેવા ( વન ) કેટલાક જના ( મુવનામોળ ) ત્રણ જગતના પરિપૂર્ણ હૃદયભાવને (ત્તિ )નિશ્ચે (અહમાષત) શેાભાવતા હતા, ( અમીષાં ) તેઓનુ (મળ) સ્મરણુ શ્વેતગુમ(ચોના) શુભ ચાગને કરનારું એટલે પુણ્યધને કરનારું છે. છ,
કેટલાક મહાપુરુષા વસ્તુપરીક્ષા કરવામાં અને તેના વિવેક કરવામાં હું સમુદ્ધિવાળા હાય છે. એ ક્ષીર અને નીરને જુદાં પાડી તત્ત્વ સંગ્રહે છે, નિરક કચરો ફેંકી દે છે અને સત્યને સ્વીકાર કરી અન્યને તે પર પ્રકાશ પાડે છે. યથાર્થ અયથાર્થની પૃથક્કરણ શક્તિનું બળ પ્રાપ્ત કરનાર આવા પુરુષા સ્વપરઉપકાર કરે છે અને એ આપણા સર્વ માનને ચેાગ્ય છે. આવા સજ્જન પુરુષાના સ્મરણ પ્રેરક છે, એધક છે, નિયામક છે, એમને અનંત વાર વદન હેા. એવા મહાપુરુષા જગત પર ઉપકાર કરીને દૃષ્ટાંત પૂરું પાડનારા છે. ૭.
.
૧.
इति परगुणपरिभावनसारं, सफलय सततं निजमवतारम् । कुरु सुविहितगुणनिधिगुणगानं, विरचय शान्तसुधारसपानम् ॥ વિ॰ || ૮ ||
અ:-( કૃતિ ) એ પ્રમાણે ( પશુપતિમવનભાાં ) બીજાના ગુણા–પરોપકારાદિકનુ અનુમાદન છે સાર જેના એવા ( નિñ ) પેાતાના ( અવતારું ) જન્મને ( સતતં ) નિરતર ( લય ) સાર્થક કર, ( ધ્રુવતિનુગનિધિશુળાનં) આવ
Page #180
--------------------------------------------------------------------------
________________
( ૧૭૧ )
શ્યકાદિક સર્વ કૃત્યરૂપ ગુણુના ભંડારના સારા ગુણુનું કીર્તન ( IT ) કર અને ( શાન્તનુધાલાનું ) રાગદ્વેષાદિક વિકારવર્જિત થઇને શાંત સ્વભાવે શાંતસુધારસનું પાન (વિષય) કર. ૮.
પ્રમાદ ભાવનામાં ગુણચિંતન, ગુણપ્રશ’સા, ગુણુસ્તવન, ગુણમહિમા અને ગુણગાનની વાત છે. ગુણ સંબંધી આપુ' તત્ત્વજ્ઞાન બહુ સ ંક્ષિપ્ત શબ્દોમાં આપેલું છે. આવી રીતે અન્ય પ્રાણીએ માં, અન્ય પ્રાણીઓ પૈકીના મહાપુરુષામાં જે જે ઉચ્ચ ગુણા જડી આવે, મળી આવે, પ્રાપ્ત થાય, તેનુ મનમાં રટણ કરી આ જીવનને સફળ કરવું. આ મનુષ્યભવ શા માટે મન્યેા છે ? કાંઇ ખાવાપીવા કે પૈસા એકઠા કરવાના એના ઉદ્દેશ ન જ હાય. પૈસાવાળાને કાઇ પ્રકારનું અંતરનું સુખ હાય એવી માન્યતા વસ્તુસ્વરૂપનું અજ્ઞાન સૂચવે છે. અહીં તેા ગુણને એકઠા કરી, સ ંગ્રહી, સ્વાયત્ત કરી વિકાસમાં પ્રગતિ કરવાનું કર્તવ્ય છે. કર્તા પુરુષ પ્રાંતે એવી ઉપયુક્ત શિક્ષા આપે છે કે હું ભળ્યે ! જ્યાં જ્યાં ગુણુ દેખા ત્યાં ત્યાં રાગ કરા, તથા નિર્ગુણી કેણી ઉપર દ્વેષ ન કરેા-સમભાવ રાખેા. ૮.
इति चतुर्दश प्रमोद भावना प्रकाशः
—
॥ अथ पंचदश प्रकाशः ॥
ચોદમા પ્રકાશ કહ્યો, હવે પંદરમેા કહે છે. તેના સંબધ આ પ્રમાણે છે–ચાદમામાં પ્રમાદ ભાવના કહી. તેને ભાવતા પ્રાણી કરુણા હૃદયવાળા થાય છે. તેથી તે કારુણ્યને ભાવે છે. આથી કારુણ્ય ભાવના કહે છે. તેના આ પ્રથમ શ્લાક છે—
Page #181
--------------------------------------------------------------------------
________________
(૧૭૨) कारुण्य भावना
(માજિનીવૃત્ત ), प्रथममशनपानप्राप्तिवाञ्छाविहस्ता
स्तदनु वसनवेश्मालंकृतिव्यग्रचित्ताः। परिणयनमपत्यावाप्तिमिष्टेन्द्रियार्थान् ,
सततमभिलषन्तः स्वस्थतां का नुवीरन् ॥ १॥ અર્થ –( પ્રથમ ) પ્રથમ એટલે ઘણું નિધનતાને વિષે { રાનપાન સિવાછવિસ્ત) ખાવાપીવાના પદાર્થોને પ્રાપ્ત કરવાની વાંછાએ કરીને વ્યાકુળ હોય છે, (તનુ ) ત્યારપછી (રવેરમાઅંતિવ્યવૃત્તિ) વસ્ત્ર, ઘર અને અલંકારની પ્રાપ્તિ માટે વ્યગ્ર ચિત્તવાળા હોય છે, ત્યારપછી (ાય ) સ્વપરના વિવાહને, (અપત્યાઘાપ્તિ ) પુત્રપુયાદિક અપત્યની પ્રાપ્તિને અને ( રૂથિન) ઈચ્છિત પચંદ્રિયના વિષયભેગને ( તત્ત) નિરંતર ( અમિઢષતઃ ) ઈચ્છા કરતા (૦થતાં) મનની સ્થિરતાને (વ) કયાં (મવન) મેળવે? ૧.
આવા પ્રકારની પરિસ્થિતિમાં શાંતિને સવાલ કયાં થાય ? આવા સવાલ ક્યાં થાય? શાંતિ કેમ મળે? કેવી રીતે મળે? ચિત્તની સ્થિરતા કેમ થાય ? આવા સંયોગમાં પડેલા સ્વયં દુઃખને ઊભું કરી તેનાથી હેરાન થનારા પ્રાણીના સંગે પર કરુણા ભાવ ન આવે તે બીજું શું થાય? આમાં ચિત્તની એકાગ્રતા કયાં થાય? પ્રાણ પિતાને હાથે સંયેગે ઊભા કરે છે અને પછી એનાથી જ મુંઝાય છે. એમાં હોય તેને સંતેષ નથી અને ન હોય તેને તે
Page #182
--------------------------------------------------------------------------
________________
( ૧૭૩ )
દુ:ખના પાર નથી. આમાં અનંત દયાવાન પ્રભુ કે યાગીને તે જોઈ હૃદયમાં શું ભાવ ઉત્પન્ન થતા હશે તેના વિચાર કરવા જેવુ છે. ૧. ( શિવરિનીવૃત્તમ્ )
उपायानां लक्षैः कथमपि समासाद्य विभवं, भवाभ्यासात्तत्र ध्रुवमिति निबध्नाति हृदयम् ।
Ε
95
१०
93 ૧૩ २१
૨૩
૨
૧૪
अथाकस्मादस्मिन् विकिरति रजः क्रूरहृदयो,
१९
૫
98
१७
૧૮ ૨૦
रिपुर्वा रोगो वा भयमुत जरा मृत्युरथवा
॥ ૨॥
અર્થ :—— ૩પાયાનાં ક્ષેઃ ) લાખા ઉપાયે કરીને (થ) મેાટા કવડે ( વિવ ) પ્રચુર લક્ષ્મી (સમાત્તાઘ ) પામીને (મવાëાસાત્ ) અનાદિ ભવના અભ્યાસથી (તંત્ર ) તે ધનને વિષે ( ધ્રુવં ) આ ધન સ્થાયી છે ( કૃતિ ) એમ ધારીને ( T5 ) મનને ( નિષ્નાતિ) ખાંધે છે—જોડે છે. ( અથ ) તેવારપછી ( અહ્માત્ ) આચીંતા( વ્ય; ) ક્રૂર હૃદયવાળા ( નિઃ વા) શત્રુ અથવા ( ìો વા) શૂલાર્દિક વ્યાધિ, અથવા ( મળ્યું હત ) પરચક્રાદિ ભય, અથવા ( જ્ઞા) ઘડપણ, ( અથવા ) અથવા ( મૃત્યુ: ) મરણ ( અસ્મિન ) આ ધનને વિષે ( રત્ન ) ધૂળ ( વિિિત્ત) નાંખે છે. ર.
મતલબ એ છે કે જીવાના કલ્પિત સુખમાં કર્મા અનેક પ્રકારના વિઘ્ન નાંખે છે. આમાં વિચારવાની વાત અંદરથી કરુણા ઉત્પન્ન કરે એવી છે. એક બાજુએ પ્રાણીના વૈભવ મેળવવાના કષ્ટને વિચાર અને બીજી બાજુએ તેમાં નિષ્ફળ થનારાની સ્થિતિને વિચારે. ધનાદિક મળ્યા પછી પણ તેના રક્ષણની ચિંતા વિચારો. છેવટ તેના નાશ અથવા
Page #183
--------------------------------------------------------------------------
________________
(૧૭૪) તેને છોડીને પરલોકમાં જવું પડે એ સર્વ દુઃખમય સ્થિતિ વિચારે. ઉપર વર્ણવ્યા તે ઉપરાંત બીજા અનેક પ્રસંગે દુનિયામાં પ્રાપ્ત થાય છે, પણ આ પ્રાણીમાં વાસનાના સંસ્કાર એવા જામેલા હોય છે કે તે વસ્તુઓ ને ઘરબાર સાથે મડાગાંઠ બાંધે છે. એ કઈ દિવસ પણ છોડવી પડશે એમ માનતા નથી. આ સર્વે કરુણ ઉત્પન્ન કરે તેવી સ્થિતિ છે. ૨.
( ધરાવૃત્ત ) स्पर्धन्ते केऽपि केचिद्दधति हृदि मिथो मत्सरं क्रोधदग्धाः युध्यन्ते केऽप्यरुद्धा धनयुवतिपशुक्षेत्रपद्राहिहेतोः ।
૧૩
केचिल्लोभाल्लभन्ते विपदमनपर्ट टरदेशान २३ २०२४१५९मनुपद दूरदेशानदन्तः
किं कुर्मः किं वदामो भृशमरतिशतैर्व्याकुलं विश्वमेतत् ॥३॥
અર્થ –આ જગતમાં કરુણ રહિત છ ( f) કેટલાક પરસ્પર (ઈત્તે) બીજાથી અધિક થવાની ઈચ્છાથી હેડ બકે છે (બધા) ક્રોધથી બળેલા (વિ) કેટલાક (હિ) હૃદયમાં (મિથ) પરસ્પર (મ«ાં) બીજાનું સુખ ના જોઈ શકવારૂપ મત્સરને ( તિ) ધારણ કરે છે. (s) કેટલાક (અ ) નિવારી ન શકાય એવા સતા (ઇનયુવતિ ક્ષેત્રઘકાવિહેતો) ધન, સ્ત્રી, પશુ, ખેતર, ગામનગરાદિકને માટે પરસ્પર (સુતે) ઉત્કટ યુદ્ધ કરે છે, (વિ) કેટલાક (મા) લેભથી (ટૂદ્રેશાન) દૂર દેશમાં (ટા) પરિબમણ કરતા છતા (અનુપ૬) પગલે પગલે (વિપ) આપદાને (માતે) પામે છે, (f) શું (કુ ) કરીએ ? (f) શું (વાન) બલીએ? (ાતન) આ આખું (વિ) જગત
Page #184
--------------------------------------------------------------------------
________________
( ૧૦૫ )
( અતિરાતૈ ) સેકડા ઉદ્વેગવડે ( ñ ) અત્યંત ( ક્યાહ્ર ) વ્યાકુળ એટલે વિહ્વળ વર્તે છે. ૩.
ચારે તરફ મનેાવિકારનાં કાળાં વાદળા દેખાય ત્યાં અમે તે શું કરીએ ? અને શું એલીએ ? કેવા મોટા ઉપાય બતાવીએ અને કેવા ઉપદેશ આપીએ ? જાણે આખી દુનિયા મોહની મદિરા પીને ઘેલી થઇ ગાંડાની માફક ઠેકાણા વગરના વર્તન કરી રહી હાય એમ દેખાય છે. લેખક મહાત્મા મ્હે છે કે—અમને ઘણે વિચાર થાય છે અને દુનિયાની આ વિચિત્ર ચર્ચા જોઇ એના ગાંડપણાને અંગે ત્રાસ થાય છે. તમે આ ત્રાસે સમજો અને તેના રસમાં પડા નહીં. કરુણા ભાવનાવાળા આવા વિચારા કરી વધારે અવલેાકન કરતા જાય છે એમ એને વિશેષ કરુણાના પ્રસંગો સાંપડે છે અને તેને માટે પણ એને વિચાર થઇ પડે છે. ભૂત દશા ભાવી આત્માને આ અવલેાકનને અંગે ખૂબ કરુણા પ્રગટે છે. ૩
( ૩પનાતિવૃત્તત્રયમ્ )
૪
ર
S
७
५
स्वयं खनन्तः स्वकरण गर्ता, मध्ये स्वयं तत्र तथा पतन्ति ।
9:
૧૦ ૬૧.
93
यथा ततो निष्क्रमणं तु दूरे-धोऽधः प्रपाताद्विरमन्ति नैव ॥ ४ ॥
અર્થ::—આ જગતના જના ( સ્વયં ) પોતે ( વર્જ્ડા.) પાતાના હાથવડે ( ર્તા ) ખાડા ( ધ્વનન્ત:) ખેાદતા સતા (સત્ર) તેની (મધ્યે) મધ્યે ( સ્વયં) પાતે ( તથા ) તે પ્રકારે ( પતન્તિ ) પડે છે કે ( યથા ) જે પ્રકારે (તતા) તે ખાડાથકી (નિષ્ક્રમળ ૩) નીકળવું તે ( રે ). દૂર રહેા, પરતુ ( અયોધઃ ) નીચે નીચે ( પાતાર્ ) પડવાથકી (નૈવ વિન્તિ). વિરામ પામતા જ નથી એટલે તેના છેડાને પામતા નથી. ૪.
Page #185
--------------------------------------------------------------------------
________________
2
.
(૧૭) આવો મનુષ્યભવ મળ્યા પછી પ્રાણી કામ-ક્રોધાદિકને વશ થાય, અભિમાનમાં આનંદ માને, દંભ-કપટ-રચનાજાળમાં રસ લે, લેભની દેડાદોડીમાં પડી જાય, શોકથી વિહ્વળ બને, આમ નવા નવા ખાડામાં પડે છે. મેહના વિલાસ એવા છે કે એને એક વાર અવકાશ આપ્યા પછી એ અટકે નહીં. સ્ત્રીભગ કે ઇંદ્રિચેના વિષયો કે કષાયની પરિણતિ લઈને વિચારશે તે પતનની વ્યાપકતા, સરળતા અને નિર્ગમનની વિષમતા સમજાશે. શું આ જીવને ઉદ્દેશ નીચે ઉતરવાનો છે? અહીં આવીને કાંઈ કમાઈ જવું છે કે હોય તે પુંછ પણ ગુમાવવી છે? પ્રપાત અને વધારે પ્રપાતને વિચાર કરતાં ખેદ થાય છે. ૪. प्रकल्पयन्नास्तिकतादिवाद-मेवं प्रमादं परिशीलयन्तः । मना निगोदादिषु दोषदग्धा, दुरन्तदुःखानि हहा ! सहन्ते ॥५॥
અર્થ–સદ્ધ રહિત મિથ્યાષ્ટિઓ () મહા ખેદની વાત છે કે (નાતિતાવિવારં) નાસ્તિકાદિક કુવાદને (કાહાથન) રચતા, (પર્વ) એ પ્રકારે (પ્રમાવુિં) પ્રમાદને (ર શક્યત:) આચરતા (નિનોવા૭િ) સાધારણ શરીર વનસ્પતિ આદિ નિગોદાદિકને વિષે (એના) ડૂબી ગયેલા, (રોધા) પૂર્વોક્ત દેષથી બળેલા (સુરતદુનિ) જેને અંત નહીં એવા દુઓને (સને ) સહન કરે છે. પ.
આવા પ્રાણુઓ પછી રાગ, દ્વેષ અથવા વિષમ વિકારના અવ્યવસ્થિત ધોરણે રજૂ કરે છે. જ્યાં નજર ન પહોંચે ત્યાં અજ્ઞાન અને અયનું તત્ત્વ મૂકે છે અને અંધપરંપરા ચલાવે છે. કેઈ વાત સમજવી નહીં અને સહાનુભૂતિથી કેઈના વિચાર સાંભળવા નહીં, અભ્યાસ કે પરિશીલનને નિર્બળતા માનવી એ અલ્પ જ્ઞાનના પ્રચંડ આવિર્ભા છે. આવી રીતે અજ્ઞાનના ભંગ થઈ
Page #186
--------------------------------------------------------------------------
________________
( ૧૭૭ )
પ્રાણીએ કઇ નિગેાદમાં, કાઇ નરકમાં અને કોઇ તિર્યં ચમાં રખડી પડે છે અને જે બુદ્ધિ, શક્તિ એને મદદગાર થવી જોઇએ તે ન થતાં તેના દુરુપયોગથી અશુભ ગતિએમાં મુંગે મોઢે અનેક દુ:ખેા ખમવા પડે છે. પુ.
3
દ
शृण्वन्ति ये नैव हितोपदेशं, न धर्मलेशं मनसा स्पृशन्ति ।
99
९ 93
૧૧ ૩૬
रुजः कथंकारमथापनेया- स्तेषामुपायस्त्वयमेक एव ॥ ६ ॥
અઃ—થે ) જે મનુષ્યેા ( દ્વિતોપવેશ ) હિત ઉપદેશને ( નૈવ શ્રૃત્તિ ) નથી સાંભળતા, અને ( ધર્મજ્ઞેશૅ) દાનાદિ ધર્મના લેશને (મનસા) મનવડે પણ (7 સ્ફુરાન્તિ) શ્રદ્ધાએ કરીને અ ંગીકાર નથી કરતા ( થ ) એ પ્રમાણે સતે ( તેાં ) તેમના ( હન્ન:) કર્મવિકારાદિરાગા ( થાર ) કયા ઉપાયવડે ( અપનેયા: ) દૂર કરવા ? ( કવાયત્તુ ) તેના ઉપાય તા–નિવૃત્તિનું સાધન તે ( અયં ) આ ( જ વ) એક જ છે. ૬.
કેટલાક પ્રાણીઓ હિતેાપદેશ સાંભળતા નથી વળી એને સદ્ઘતન, સદ્ગુણે। અને ઉચ્ચ પ્રકારની શિક્ષા આપવામાં આવે તે તે સાંભળવાની પણ એને ફુરસદ હેાતી નથી. તેમના ઉપર માહરાજાનું પ્રબળ સામ્રાજ્ય દેખાય છે, એને રાગદ્વેષના વ્યાધિએ એના તરફે ફેલાતા દેખાય છે. એવી રીતે પરવશ પડેલા પ્રાણીના હૃદયને આર્દ્ર કરે તેવી પરિસ્થિતિ તેના પર મહાયાપણું વિસ્તારે છે. આવા નીતિથી દૂર ભાગનારા અને ધર્મના વિચારથી વંચિત રહેનારા પ્રાણીઓના સંસારવ્યાધિએ કઇ રીતે મટાડવા ભાવિતાત્માને વિચાર થાય છે કે નીતિના સ્પષ્ટ ખ્યાલ વગરના, સાધ્ય વગરના જીવનમાં રસ લઇ રહેલા પ્રાણીએનું શું થશે? અને એમના
૧૨
Page #187
--------------------------------------------------------------------------
________________
(૧૭૪) પરિભ્રમણને છેડે કઈ રીતે આવશે? એમ વિચારવું તે કરુણ ભાવના કહેવાય છે. ૬.
( સુરમ્ ) परदुःखप्रतीकार-मेवं ध्यायन्ति ये हृदि। लभन्ते निर्विकारं ते, सुखमायतिसुन्दरम् ॥७॥
અર્થ –(જે) જે. (પણાતી) પરના દુખના નિવારણનું ( હૃતિ ) હૃદયમાં (વે) એ પ્રકારે (દયા ) ચિતવન કરે છે, (તે) તેઓ-સજજનો (નિર્વિધ) વિકાર રહિત એટલે નાશ ન પામે એવું અને (અતિસુત્ર) આગામીકાળે કલ્યાણને વહન કરનારું (કુર્ણ ) પરમાનંદ સુખ ( મત્તે) પામે છે. ૭. * સુખ એટલે પરમાનંદ, આનંદ અહીં વૈગિક સમજ. નિર્વિકાર આનંદમાં કઈ પ્રકારને ફેરફાર થતો નથી. ટૂંકામાં કહીએ તો તે આનંદ સ્થિર અને સ્થાયી છે. વ્યવહારિક આનંદ ક્ષણિક છે, ઔપચારિક છે અને પરાધીન છે. તે અને આ આનંદમાં ઘણે તફાવત છે. ભૂતદયા ચિતવનાર, સંસારને સાચા સ્વરૂપે નિહાળનાર અને દુઃખમાં મગ્ન થયેલી પ્રાણરાશિને બહાર કાઢવાના ઉપાયે વિચારનાર વિશાળ હૃદયવાળા મહાનુભાવોને આ સર્વ શક્ય છે. આવી રીતે પ્રાણુઓ પારકાના દુઃખને વિચાર કરે અને તેને દૂર કરવાના ઉપાયે વિચારે. એ પોતે એવા સહાનુભૂતિ અને ભૂતદયાના વિચારને પરિણામે મન પ્રસાદ પામે છે અને એ મનઃપ્રસાદ માનસિક સુખ છે. ૭.
Page #188
--------------------------------------------------------------------------
________________
'(૧૭૬ )
કરુણા ભાવના : ગેયાષ્ટક ( આજ તે ગયાતા અમે સમવસરણમાં-એ દેશી ) | ( આજ તે વધાઈ રાજા, નાભી કે દરબાર રે;
મરૂદેવાએ બેટ જા, ઋષભકુમાર રે. આજ—એ દેશી ) सुजना! भजत मुदा भगवन्तं, सुजना भजत मुदा भगवन्तम्। शरणागतजनमिह निष्कारण-करुणावन्तमवन्तं रे॥सुजना०१॥
અર્થ:– ગુજરા!) હે સજને ( ૪ ) આ સર્વ જીવરાશિને વિષે (
નિવાં ) કેઈપણ જાતની અપેક્ષા વિના કણાવાળા અને (રાજગતનં ) શરણે આવેલા પ્રાણીને દુર્ગતિના દુઃખથી ( અવાં ) રક્ષણ કરનારા (માવત્ત ) ભાગવાનને (કુરા ) આનંદ સહિત ભક્તિવડે (માતા) તમે સે. ૧.
તમને સંસારમાં કરુણું ઉત્પન્ન કરે તેવા પ્રસંગે દેખાયા હોય તે જ્યાં ઉપાયની જરૂરીયાત લાગે ત્યાં ભગવંતના માગે ચાલી તેમનું ભજન કરે, કરા, દુઃખથી પીડાતાને ઉપદેશવડે રક્ષણ કરનાર નિષ્કારણ દયાસાગરનું શરણ સ્વીકારે. એ ભગવાન શરણ કરનારને આશ્રય આપનાર છે અને કાંઈ પણ અપેક્ષા કે આશા વગર કરુણારસના ભંડાર છે, અન્યને તેનો લાભ આપનારા છે. એમની ભાવના પૂર્વભવમાં જ્યારે સર્વ પ્રાણુને કમબંધનથી મુક્ત કરવાની થાય, એમને આત્મદર્શનમાં સર્વ જંતુનું હિત આવે ત્યારે તે મહાત્મા તીર્થંકરનામકર્મ બાંધે છે. એ વિશાળતા તેમના મનમાં સતત ચાલુ રહે છે. એ ભગવાન ઉપર વર્ણવેલા સર્વ દુઃખમાંથી રક્ષણ કરનાર છે. તેમને ઉપદેશ જ એવા પ્રકારના હોય છે કે તેઓ સર્વ દુઃખમાંથી છૂટવાને રસ્તે બતાવે અને પ્રાણીઓનો વિકાસ કરે. ૧.
Page #189
--------------------------------------------------------------------------
________________
(૧૮) क्षणमुपधाय मनः स्थिरतायां, पिबत जिनागमसारम् । कापथघटनाविकृतविचारं, त्यजत कृतान्तमसारं रे ॥ सु०॥२॥
અર્થ –() એક ક્ષણવાર (મન) મનને (ચિત્તા) એકાગ્રતાને વિષે ( ૩uધાર ) સ્થાપીને (નિનામા ) જિન સિદ્ધાંતના સારને (પિયત ) સમ્યક પ્રકારે આસ્વાદન કરે. ( પથરનાવિવિવાર) મોક્ષમાર્ગને વિનકારી કુમાર્ગની રચનાએ કરીને વિપરીત વિચારવાળા (કલર) પરમાર્થવર્જિત અત્યંત અસાર એવા (તાર)કુશાસ્ત્રને ( ર) ત્યાગ કરો. ૨.
ભાઈ ! અમને તારી સ્થિતિ જોતાં બહુ ખેદ થાય છે. તું આમ સાધના ધોરણ વગર રખડ્યા કરે છે તેને બદલે જરા શેડો વખત તારા મનને સ્થિર કર. જરા એને જ્યાં ત્યાં ભટક્ત અટકાવ. તને જે દુઃખે દેખાય છે અથવા થાય છે તે સર્વ મનની અસ્થિરતાને કારણે છે. મનની સ્થિરતા થશે એટલે ખાવાપીવાની અભિલાષાથી માંડીને ઇદ્રિયાથોની અભિલાષાઓ સુધીને થતા દુઃખનું નિવારણ થઈ જશે અને પધા, ક્રોધ, લોભ, યુદ્ધ વિગેરે પ્રસંગેનું રહસ્ય સમજાઈ જશે. આવી ચિત્તની સ્થિરતા લાંબે વખત છે તે ઘણું ઘણું અનુભવાય અને નહીં જણાયેલા સત્ય સાંપડશે. પણ એમ લાંબો વખત ન બને તો થોડી થોડી વાર ચિત્તની સ્થિરતાનો અનુભવ કરી જુઓ. જ્યારે એવી સ્થિરતા કરે ત્યારે જિનાગમના ચક્ષુએ વિચાર કરજે. કરુણાના પ્રસંગે જેવા માટે તદ્યોગ્ય ચક્ષુની જરૂર છે. ૨. परिहरणीयो गुरुरविवेकी, भ्रमयति यो मतिमन्दम् । सुगुरुवचः सकृदपि परिपीतं, प्रथयति परमानन्द रे॥१०॥३॥
Page #190
--------------------------------------------------------------------------
________________
(૧૮૧ ) અર્થ –( ) જે કુગુરુ (મતિમજું) મંદ બુદ્ધિવાળા પ્રાણને (મતિ ) સંસારચક્રમાં ભમાડે છે તે (કવિ ) સ્વપર હિતાહિતને નહીં જાણનાર () ગુરુ (ાિળા) ત્યાગ કરવા લાયક છે-તેના મુખથી ધર્મશાસ્ત્ર સાંભળવું નહીં. (સુપુત્ર ) સદ્દગુરુનો ઉપદેશ (ર ) એક વાર પણ (રવીત) પીધો થક-સાંભળે થકે (પરમાનન્દુ) મેક્ષસુખને (9થતિ) વિસ્તારે છે–સંસારથી તારે છે. ૩.
ગુરુની પસંદગીમાં ડહાપણ રાખવાની જરૂર છે. દરેક બાબત ગ્રંથમાં લખેલી હોતી નથી. તે સાંપ્રદાયિક જ્ઞાની ગુરુ વિના જાણી શકાય નહીં, પરંતુ કષાયવાળા અને મનોવિકારને વશ થનારા ગુરુ મળી જાય તે માગને વિષમ કરી દે છે. તેથી ખૂબ વિચક્ષણતા વાપરી ગુરુની પસંદગી કરવી જોઈએ. આવા સદ્દગુરુ પાસેથી એક વચન પણ બરાબર લક્ષ્મપૂર્વક સાંભળ્યું હોય તો તે પરમાનંદ પ્રાપ્ત કરાવે છે. એવા મહાપુરુષના પ્રત્યેક વચનમાં ઉલ્લાસ ભરેલ હોય છે. એને સાંભળવાથી કાન પવિત્ર થાય છે અને વિચારવાથી મનમાં આનંદ થાય છે. ૩.
कुमततमोभरमीलितनयनं, किमु पृच्छत पन्थानम् । दधिबुद्ध्या नर ! जलमन्थन्यां, किमु निदधत मन्थानं रे।सु०
અર્થ:-- તત્તમ મામઢિતન) મિથ્યાત્વરૂપી અંધકારના સમૂહથી મીંચાયા છે નેત્ર જેના એવા કુગુરુને (થા) મોક્ષમાર્ગ (મુ) કેમ (કૃત) પૂછે છે ? (ર) હે મનુષ્ય ! (કસ્ટમથાં) પાણીની ભરેલી ગેળીમાં (વિવુક્યા) દહીંની બુદ્ધિથી (મસ્થાનં ) રવૈયાને (વિમુ) શા માટે (નિયત) નાંખે છે ? ફેરો છો ? ૪.
કમ કરતી ગોળીમાં
)
Page #191
--------------------------------------------------------------------------
________________
(૧૮૨ ) તમે માર્ગ સંબંધી પ્રશ્ન કેને પૂછે છો ? સંસારમાં આસક્ત, સ્ત્રી-ધનની મૂછમાં પડેલા, આડંબરમાં મહિમા માનનારા અને પૂર્વપુરુષની પુંજી ઉપર વ્યાપાર કરનારા એવા મનુષ્યોને માર્ગ પૂછવાથી તે પોતે જ અજ્ઞાની શું કહી શકે ? ટૂંકામાં વાત એ છે કે તમારે ઉપાધિઓને પ્રતિકાર કર હોય તે પાણી વલોવવું છોડી દ્યો અને દૂધનું મંથન કરે. અહીં પાણી એ ઉપાધિ છે અને દહીં એ ઉપાધિ રહિત છે, માટે મનપ્રસાદનું આ અનિવાર્યું પરિણામ પ્રયાસ વડે સાધવા ગ્ય છે. ૪. अनिरुद्धं मन एव जनानां, जनयति विविधातकम् । सपदि सुखानि तदेव विधत्ते, आत्माराममशंकं रे ।। सु०॥५॥
અર્થ:-( નાનાં) પ્રાણીઓનું (અનિ) નહીં રૂ ધેલું - (મન ga) મન જ (વિવિધાતંમ્) વિવિધ પ્રકારની રેગ સંતાપની પીડાને (કનથતિ) ઉત્પન્ન કરે છે. (ત) તે જ મન (આતમારામં) આત્મસ્વરૂપમાં રમણ કરતું સતું અને (ર) સંદેહ રહિત સતું (રાપર) શીધ્ર (સુવાનિ ) સર્વ સુખને (વિધ) કરે છે–આપે છે. પ.
પ્રાણીને સુખ, દુઃખ, ચિંતા, સંતાપ વિગેરે થાય છે તે સર્વ મનનું કારણ છે. ખાસ કરીને પૂર્વ વાસનાને લઈને મનને સ્વભાવ ઇંદ્રિયવિષયમાં વલખાં મારવાનો હોય છે અને એ વિષયભેગ ન મળે એટલે મન મુંઝાય છે. એ જ મન આત્મારામમાં રમણ કરતું હોય તે અક૯ય સુખને પામે છે, બહુ સાદી સીધી સમજાય તેવી વાત છે, પણ પ્રવૃત્તિ વખતે એટલી સહેલી નથી. પ્રાણીને સુખદુઃખ લાગે છે, સંતાપ-ચિંતા થાય છે એ સર્વ મનનું કારણ છે. મનમાં એક વાતને ખોટી માની લીધી એટલે વિચારપરંપરાનો અવકાશ પ્રાપ્ત થાય છે, માટે મનને વશ કરવું. ૫.
Page #192
--------------------------------------------------------------------------
________________
(૧૮૩) परिहरताश्रवविकथागौरवमदनमनादिवयस्यम् । क्रियतां सांवरसाप्तपदीनं, ध्रुवमिदमेव रहस्यं रे ॥सु० ॥६॥
અર્થ –(૩નાવિવા) અનાદિ કાળના મિત્ર એટલે સાથે રહેલા (ગઢવિ શામ) પ્રાણાતિપાતાદિ આશ્રવ, રાજકથા, દેશકથા, સ્ત્રીકથા અને ભક્તકથારૂપ વિકથા, ઋદ્ધિગારવ, રસગારવ અને સાતાગારવરૂપ ત્રણ ગૌરવ તથા મદન-કામદેવ એ સર્વને (તિ ) તમે ત્યાગ કરે. અને (વરપક્વીર) મન, ઇંદ્રિય, કષાય અને ભેગના સંવર એટલે નિરોધરૂપ મિત્રને (ચિત્ત) કરે. (પુવૅ) નિશ્ચ ( ર) આ જ ( ઈ) ધર્મનું, જન્મનું અને શાસ્ત્રનું રહસ્ય-સારભૂત છે. ૬.
આ આશ્રવાદિક ચારેને તમે તજી દો અને સંવર ભાવનાના પરિચયમાં વર્ણવેલા સમિતિ, ગુપ્તિ, પરિષહ, ધમ, ભાવનાઓ અને ચારિત્રોની સાથે મિત્રતા કરો. આ જીવને અનાદિ કાળનો આશ્રવ સાથે સંબંધ છે. તેને દૂર કરી સંવરની સાથે સંબંધ કરે એ જ સન્માર્ગ છે. આ આશ્રોને ત્યાગવાની અને સ વરને આદરવાની વાત જણાવવાનો ખાસ હેતુ છે. આ પ્રાણી સંસારમાં એટલે ઊંડા ઉતરી ગયો છે કે એની વાસના ખૂબ ઊંડી ઉતરી ગયેલ હોવાને કારણે તેને આશ્રવ ખૂબ ગમે છે. કેટલી મુશીબતે સંવર સાથે સંબંધ થાય છે. ૬. सह्यत इह किं भवकान्तारे, गदनिकुरंबमपारम् । अनुसरताहितजगदुपकारं, जिनपतिमगर्दकारं रे ।। सु० ॥ ७ ॥
અર્થ —( ૬ ) આ દેખાતા અનેક દુખપૂર્ણ (માવાત ) સંસારરૂપ અટવીને વિષે (1 ) અનંત ( T
Page #193
--------------------------------------------------------------------------
________________
( ૧૮૪) નિકુવં ) વ્યાધિને સમૂહ (f) કેમ ( સ ) સહન કરે છો? (માહિતગાડુ ) ધારણ કર્યો છે જગતને દ્રવ્યભાવ રોગના હરણ કરવારૂપ ઉપકાર જેણે એવા (કિનપસં) જિનેશ્વરરૂપ (અર્વા ) વૈદ્યને (અનુણાત) અનુસરે તેને આશ્રય કરે. ૭.
હે ભાઈ! માત્ર ચિંતા કરવાથી કાંઈ વળવાનું નથી. વ્યાધિને પારખી શકે એવા ચતુર વૈદ્યને છે. તેવા સાચા વૈદ્ય એક તીર્થકર જ છે, કેમકે તે ઉપર ઉપરની દવા કરનારા નથી પણ મૂળમાંથી વ્યાધિને નાશ કરનારા છે. તે તારા આ કરુણ પ્રસં. ગેનું નિદાન બરાબર કરે અને તને ઉપાય બતાવે એટલે તારા
વ્યાધિઓ હંમેશને માટે ચાલ્યા જશે. સદા નીરોગી બનીશ. નિદાન જેને આવડે તે ચિકિત્સા તો તુરત કરી શકે છે. એવા તે એક તીર્થકર જ છે. ૭. शृणुतैकं विनयोदितवचनं, नियतायतिहितरचनम् । रचयत सुकृतसुखशतसन्धान, शान्तसुधारसपानं रे ।सु०॥८॥
અર્થ –હે ભવ્ય છે ! (નિયતાતિહિતાવ) નિચેઅવશ્ય આગામી કાળે આત્માના કલ્યાણને નિષ્પાદન કરનાર (પ) એક જ ( વિનોવિતવત્ર ) શ્રી વિનયવિજય ઉપાધ્યાયજી મહારાજે કહેલા વચનને ( પુર) તમે સાંભળે. (સુકુણરાતનધાનં ) પુણ્યને અને મનુષ્ય, દેવ અને મોક્ષના સેંકડે સુખને આત્માને વિષે જોડનાર ( રાdgયાનપનિં ) શાંત સુધારસના પાનને (રર) તમે કરો. ૮.
અંતરની વેદનાથી આ આખી ભાવના લખાઈ છે અને તેને છેડે આકરા દુઃખમય રોગોના નિવારણનો માર્ગ બતાવ્યું છે. કરુણા ભાવના કરતાં આવી રીતે આનંદ લાવી શકાય. ભગ
Page #194
--------------------------------------------------------------------------
________________
(૧૫) વાનનું ભજન આનંદથી થાય અને કરુણામય હદય થઈ જાય, દુઃખની વિચારણામાં પણ લહેર આવે તેવી આ વિશાળ શક્તિવાળી ભાવના છે. ૮.
| સુવિ પંડ્યા રામાવના પ્રવાસી
| વોહરા પ્રકાર પંદરમે પ્રકાશ કહ્યો. હવે સોળમાનો સંબંધ કહે છેપંદરમામાં કરુણું ભાવના કહી. કરુણવાન પુરુષ સર્વત્ર સદશ પરિણામવાળા હોય છે. તે રાગાદિકના પક્ષપાત રહિત હોવાથી અને યથાર્થ તત્વને ગ્રહણ કરનાર હોવાથી મધ્યસ્થ હોય છે. આ સંબંધથી આવેલી માધ્યચ્ય ભાવના કહે છે.
T
મધ્યરશ્ય માવના !
(પશ્ચાવિ સાટિનીવૃત્તાન) श्रान्ता यस्मिन् विश्रमं संश्रयन्ते,रुग्णाः प्रीतिं यत् समासाद्य सद्यः लभ्यं रागद्वेषविद्वेषिरोधा-दौदासीन्यं सर्वदा तत् प्रियं नः ॥१॥
અર્થ –( શાન્તા) રાગ, દ્વેષ અને મહાદિકથી થાકી ગયેલા જન (નિ) જે માધ્યચ્ય ભાવનાને વિષે (વિનં) ખેદના-થાકના અભાવને (સંક્રય ) પ્રાપ્ત કરે છે, તથા ( સુure) રેગવડે પીડા પામેલા જનો (ચ) જે માધ્ય ભાવને (માતર) પામીને (ર) તત્કાળ (પ્રીતિ) પ્રેમરસનું આસ્વાદન કરે છે, (ત) તે ( પરિષિતેવા) રાગદ્વેષરૂપી શત્રુનો રોલ કરવાથી દૂર કરવાથી (અં)
Page #195
--------------------------------------------------------------------------
________________
( ૧૮૬ )
પામવા લાયક ( લૌદ્દાસીન્ચ ) રાગદ્વેષના પક્ષપાત રહિત એવુ માધ્યસ્થ્ય ( સર્વજ્ઞ ) નિર ંતર ( 7: ) અમને ( પ્રિયં ) ઇષ્ટ છેવહાલુ છે. ૧.
મનમાં રાગદ્વેષની છાયાના પ્રસ ંગેા આવે ત્યારે ચેતીને ઊભા રહેવાનુ છે. આપણી વિશ્વદયાને અંગે આપણે ઉપદેશ, સલાહ કે સૂચના કેાઇ પ્રાણીને કરીએ તેને અનુસરવા તે અ ંધાચેલ નથી. કદાચ આપણી દૃષ્ટિમાં પણ સ્ખલના હાઇ શકે અથવા તે તમારી સલાહ ન માને તે પણ તમારે સમભાવ જ રાખવા યાગ્ય છે. જો તમે તેના ઉપર ક્રોધ કરે તેા તમારે ઉપર જણાવેલા આદર્શ ક્યાં રહ્યો? પછી તેા તમે પણ નીચે ઊતરી જાએ. તેની બાજુમાં બેસી જાએ, આવે પ્રસંગે મન પર સંયમ રાખવા એ જ કર્તવ્ય છે. વિચારવું કે પ્રાણી કર્મ વશ છે. કર્મના નચાવ્યે નાચનાર છે. એના ઉપર ક્રોધ કરવા, તેની સામે થવાના પ્રયાસ કરવા તે તમારા જેવાને ન ઘટે. એવે પ્રસંગે તમારે ઉપેક્ષા કરવી. ૧.
૧
२
oth olar freeवरूपा, भिन्नैर्भिन्नैः कर्मभिर्मर्मभिद्भिः ।
ε
૧૩
१२
૧૩
૪
रम्यारम्यैश्चेष्टितैः कस्य कस्य, तद्विद्वद्भिः स्तूयते रुष्यते वा ॥ २ ॥
અર્થ:—( હોદ્દે ) લેાકને વિષે–ત્રણ ભુવનને વિષે (હોl ) પ્રાણીઓ ( મિન્દુિ ) મર્મસ્થાનને ભેદનારા-વિનાશ કરનારા ( મિત્તે મિત્રૈઃ) જુદા જુદા ( મૅમિ) જ્ઞાનાવરણીયાદિક શુભાશુભ કર્માંવડે ( મિન્નભિન્નત્ત્વ : ) જુદા જુદા સ્વરૂપવાળા હાય છે ( તત્ ) તેથી કરીને ( રમ્યામ્યઃ ) દાનાદિ સુંદર અને વધાદિ અસુ ંદર ( ચેષ્ટિત) પ્રવૃત્તિએ કરીને ( વિક્તિ ) કર્મના સ્વરૂપને જાણનારાઓએ ( સ્ય 5 ) કાની કોની
Page #196
--------------------------------------------------------------------------
________________
• ( ૧૮૭) ( તૂવેરે ) પ્રશંસા કરાય ( ર ) અથવા કેના ઉપર ( વે) કેપ–નિંદાદિક કરાય ? ૨.
અર્થાત્ પિતાના ઈષ્ટ સાધનના વ્યાઘાતનું કારણ બને સ્તુતિનિદા જાણીને કેઈની સ્તુતિ કે નિંદા કરવી નહીં. આવો માણસ મધ્ય ભાવનાવાળા કહેવાય છે, કેમકે તે રાગદ્વેષને પિતાના ઈષ્ટ સાધનમાં વ્યાઘાત કરનાર સમજે છે. એવી પારકી પંચાત કરવાની એને ફુરસદ હોતી નથી તેથી તે ઉદાસીન રહે છે. આમાં પ્રશંસા કે નિદા કેની કરવી ? આ વખતે વિચારણાને પરિણામે જે મનની સ્થિતિ થાય તેનું નામ ઉદાસીનતા. તે પ્રાણું દારુડીયાને ગટરમાં પડતો જોઈ નિંદા ન કરે અને સારી આકૃતિવાળા ગૃહસ્થને જોઈ પ્રશંસા ન કરે. એ બધાં કર્મના પરિણામ જાણે, અનુભવે છે. ૨.
मिथ्या शंसन् वीरतीर्थेश्वरेण,
रोधुं शेके न स्वशिष्यो जमालिः । अन्यः को वा रोत्स्यते केन पापात् ,
तस्मादौदासीन्यमेवात्मनीनम् ॥ ३॥ અથ–(વીર્યમ્બરળ) શ્રી વર્ધમાન તીર્થપતિ (ઉના) અસત્ય (રતન) પ્રરૂપણ કરતા (સ્થથિ ) પોતાના હસ્તદીક્ષિત શિષ્ય (કમરિ ) જમાલિને (ર ) નિવારણ કરવાને ( 7 ) શક્તિમાન ન થયા, તે પછી (અન્ય) સામાન્ય જાણનાર (વા) કણ (જેન ) કેનાવડે (પ) કદાગ્રહરૂપી પાપરાશિથકી (તોત્રી ) નિષેધ કરાશે ? (તરમ) તેથી કરીને (શૌરીવ્યમેવ) માધ્યચ્ચ જ (આમિની) આત્માને હિતકારક છે. ૩.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૦
૮
(૧૮૯૮) . કેટલાક ધર્મના સિદ્ધાંતને અવળો અર્થ કરે છે અને કેટલાક અનેક પ્રકારે ધર્મ સાથે ચેડાં કાઢે છે, પણ આપણું ગજું શું? બનતા પ્રયાસ કરતા છતાં ન સમજે તો તેમાં રાગ દ્વેષ કર્યો વિના મધ્યસ્થપણે રહેવું. જે કાર્ય ભગવાન પોતે ન કરી શક્યા તે તું કેમ કરી શકે ? મતલબ કે એવા ધર્મને મલિન કરનાર તરફ પણ માધ્યશ્ય ભાવ રાખવે. એ એના કર્મને વશ છે અને એવી ખાટી પ્રરૂપણ કરનાર પિતાના કર્મફળ ભેગવશે એમ વિચારી મન સ્થિર રાખવું. ૩.
अर्हन्तोऽपि प्राज्यशक्तिस्पृशः कि,
धर्मोद्योगं कारयेयुः प्रसह्य । दद्युः शुद्धं किन्तु धर्मोपदेशं,
ચા સુતર નિતનિત | ક | અર્થ –(પ્રાચરિષ્ણુરા ) મહા શક્તિ સહિત (ાઈ રોડ) ત્રણ જગતનો વિજય કરવામાં સમર્થ એવા જિનેશ્વર પણ (વિં) શું (સહ્ય ) બળાત્કારે ( ધવો ) ધર્મના ઉદ્યમને ( સુદ) કરાવી શકે ધર્મમાં પ્રવર્તાવી શકે? ન જ કરાવી શકે. ( રિંતુ ) પરંતુ (શુદ્ધ) યથાર્થ સ્વરૂપવાળા (પ ) ધર્મોપદેશને (રઘુ ) આપી શકે. (
જ ળ ) જે ઉપદેશેલા ધર્મને કરતા ભજન (ડુત ) દુખે તરી શકાય એવા ભવસમુદ્રને (નિતતિ ) તરી જાય છે–પાર પામે છે. ૪.
મારી પીટીને, દબાણ કરવાથી, ફોસલાવવાથી કે બળજેરીથી કરાવેલ ધર્મ લાભકારક થતો નથી. પ્રચારકે પોતાનું કાર્ય જરૂર કરવું. પણ સાંભળનાર તેની વાત ન સ્વીકારે છે તેથી ગુસ્સે થવું નહીં. પોતાની વૃત્તિમાં ફેરફાર થવા દે નહીં. તીર્થકરની
Page #198
--------------------------------------------------------------------------
________________
( ૧૮૯ )
ભાષા સર્વ સમજી શકે તેવી સરળ હાય છે, અત્યંત મધુર હાય છે, આક્ષેપ રહિત હાય છે, પ્રત્યેક પ્રાણી એમ સમજે કે એને પેાતાને ઉદ્દેશીને જ ભગવાન ઉપદેશ આપે છે. આવી દેશના સાંભળીને અનેક ભવ્ય પ્રાણીએ સંસારસમુદ્રને તરે છે. ૪.
૩
तस्मादौदासीन्यपीयूषसारं,
વારંવાર હન્ત સન્તો! હિન્દન્તુ ।
आनन्दानामुत्तरङ्गत्तरङ्गैः—
E
जीवद्भिर्यद्भुज्यते मुक्तिसौख्यम्
93
૧૦
॥ ૧ ॥
અર્થ:— તસ્માત્ ) તેથી કરીને ( હૈંન્ત ) હે ( સન્ત ! ) સજ્જના ! (ઔવાણીમ્યપીયૂલા) માધ્યસ્થ્યરૂપ અમૃતના સારને ( વારંવાર ) ક્રીીને ( હિન્દુ ) આસ્વાદન કરે. ( ચત્ ) જે આસ્વાદન કરવાથકી ( ની)િ પ્રાણીઓએ ( આનન્દ્રાનાં ) આનંદના ( ઉત્તત્તÎ: } અધિક અધિક ઉલ્લાસની લહેરાવટ ( મુક્ત્તિસૌથં ) મેાક્ષસુખ ( મુખ્યતે ) પ્રાપ્ત કરાય છે. પ.
જે ખરા સ ંત પુરુષો હાય, જેને સંસાર મિથ્યા ભાસ્યા હોય, જેને આ સંસારમાંથી છૂટવાની તીવ્ર ઇચ્છા થતી હાય, જેને બ ંધન એ ખરું' કેદખાનું સમજાયુ હાય, જેને સાંસારિક ભાવમાં પ્રવૃત્તિ એ બાળકના ખેલ લાગ્યા હાય, જેણે આત્મારામના કાંઈક અનુભવ કીઁ હાય અને જેની આંતરષ્ટિ ખીલી હૈાય તે સ ંત પુરુષા ઉદાસીન ભાવરૂપ અમૃતને પીએ છે. અમૃતમાં પણ ખાસ ‘ તર ’ જેવા મુદ્દાના માલ, એના સાર–એના ઉત્તમાત્તમ વિભાગ ઉદાસીન ભાવ છે. તેને આસ્વાદ કરવાથી તેના આનંદતર ગમાં પડેલા પ્રાણી અંતે મુક્તિસુખને મેળવે છે. જેમ સમુદ્ર મથન
Page #199
--------------------------------------------------------------------------
________________
(૧૯૦ ) કરી દેવોએ અમૃત શોધ્યું તેમ શાસ્ત્રરૂપ સમુદ્રનું મથન કરી આ ભાવનાઓ શોધી કાઢી છે. એને અનુભવ એ આફ્લાદક છે કે એના સુખઉલ્લાસની લહેરમાં પડેલા પ્રાણીઓ મુક્તિ સુખને પામે છે. ૫.
માધ્યસ્થ ભાવના જ ગેયાષ્ટક (આજ ગયા તા અમે સમવસરણમાં, વાણી અમીરસ પીવા રે; પિતા રે પિતા હું તે પૂરણ ધ્યા, અનુભવ હાલે મુજને લાગે છે.
આદર છવ ક્ષમાણ આદર-એ દેશી.) अनुभव विनय ! सदा सुखमनुभव औदासीन्यमुदारं रे । कुंशलसमागममागमसारं, कामितफलमन्दारं रे ॥अनु०॥१॥
અર્થ:-(વિના !) હે ગુણને અનુસરનારા ચેતન ! (૩) સર્વ સુખથકી પ્રધાન (ૌવાણી) મધ્યસ્થ સ્વભાવે ઉત્પન્ન થયેલા (સુર્ય) આનંદ સ્વભાવને (સવા) સર્વ કાળ (અનુમવ) અનુભવ કર. કેમકે તે (કુરાસ્ટમ) કલ્યાણ સહિત મેક્ષસુખને સમાગમ કરનાર (મામા) સિદ્ધાંતના સારભૂત અને ( મિતપમન્ના) વાંછિત ફળ આપવામાં કલ્પવૃક્ષ સમાન છે, તેથી દાસીજ્યના સુખને તું (અનુમા ) અનુભવ કર. ૧.
એ ઉદાસીનતા ઈષ્ટ ફળ આપનાર કલ્પવૃક્ષ છે. એ વૃક્ષ પાસે જઈને જે જોઈએ તે માગો તે મળે તેમ છે. એ જ રીતે માધ્યસ્થ વૃત્તિ એક વખત પ્રાપ્ત થાય તે પછી ગુણવિકાસને અંગે જે માગે તે મળે તેમ છે, તેથી તેને જ આદર કરે. આ ત્રણે વિશેષણે યુક્ત દાસીન્ય ભાવ જે ખરેખર પ્રધાન સુખ છે,
Page #200
--------------------------------------------------------------------------
________________
( ૧૯૧ )
અપરિમિત આનંદમય છે. આંતર વૃત્તિના શાંત પ્રવાહ છે, તેના તું જરા અનુભવ કર. એનાથી આંતરપ્રવેશને રંગી લ્યેા અને ચિત્તના પ્રવાહ એ માર્ગે વહેવા દ્યો. ૧.
9
परिहर परचिन्तापरिवारं चिन्तय निजमविकारं रे ।
૧૦
99
वदति कोऽपि चिनोति करीरं, चिनुतेऽन्यः सहकारं रे ॥ अनु०२॥
અ:—હે ચેતન ! ( પચિતાપરિવાર ) પરપુદ્ગલાદિક વિચારજાળને ( દિર ) તું ત્યાગ કર, ( અવિાર્તૢ ) વિકાર રહિત ( નિñ ) આત્મસ્વરૂપને ( ચિન્તય ) ચિંતવન કર, (જોનિ) કોઇ અજ્ઞાની પ્રાણી ( વત્ત ) એમ એલે કે મારી આને વિષે પક્ષપાત નથી, પણ પક્ષપાત મૂકતા નથી, તે ( રીતૢ ) પાપરાશિરૂપ કેરડાને ( વિનોતિ) ઉપાર્જન કરે છે, અને ( અન્ય ) બીજો ( સત્તાર ) પુણ્યરૂપ આંબાને (વિનુતે ) ઉત્પન્ન કરે છે. તે માટે તને જે ગમે તે કર. ૨.
તું પરિચંતા છેડી દે. તુ તારી સ ંતતિની અથવા સગાસબધીની ચિંતા કરે છે. તેમના અનેક પ્રસંગેા, તેમની તંદુરસ્તી વિગેરે અનેક માખતાની તુ એટલી ચિંતા કરે છે કે એને પરિણામે તને તારા પેાતાના વિચાર કરવાના સમય જ મળતા નથી. તું તારા પેાતાના અવિકારી તત્ત્વને વિચાર. તુ પેાતે જ અસલ સ્વરૂપે તદ્ન વિકારરહિત ચિદાનંદમય-જન્મ્યાતિ ય-નિર ંજન નિરાકાર–અનંત જ્ઞાનાદિમય છે તેને તું ચિંતવ. ૨.
*
. ९
योऽपि न सहते हितमुपदेशं, तदुपरि मा कुरु को रे ।
53
૧૩ ११
૬૪
निष्फलया कि परजनतघ्या, कुरुषे निजसुखलोपं रे ॥ अनु०३ ||
Page #201
--------------------------------------------------------------------------
________________
(૧૨) અર્થ–(ડરિ) કેઈ કદાગ્રહી (હિંત) યથાર્થ વસ્તુસ્વરૂપમય ( ) ઉપદેશને ( સ ) શ્રદ્ધા ન કરે, તેનું અનુષ્ઠાન તે દૂર રહે, પરંતુ સત્યપણે રુચાવે પણ નહીં, (તદુપરિ) તેને ઉપર તું () ક્રોધને (મા ) ન કર. (
નિયા ) પિતાના અને પરના ઉપકારની સિદ્ધિ રહિત (પૂરતા ) અન્ય જનેના ચિંતાસંતાપવડે (નિલકુવો) પિતાના આત્મસુખને વિનાશ (વિં) કેમ ( ) કરે છે ? ૩.
આવા સંજોગમાં પણ તું તારા મન ઉપરનો કાબ ખાઈ નાંખ નહીં. તે સાચી સલાહ આપીને તારી ફરજ બજાવી, પણ પછી એથી આગળ જવાનો તારે અધિકાર નથી. સામે માણસ તારી વાત સાંભળે નહીં એટલે તારાથી તેના ઉપર કોપ કેમ થાય ? એમ કરવાથી તે તું તારી જાતને નકામી દુઃખી બનાવે છે. મનની સ્થિરતા એ આત્માનું સુખ છે, ચંચળ મન એ આત્માનું દુઃખ છે. તારે તારા ઉપદેશના પરિણામ તરફ શા માટે જેવું જોઈએ ? પ્રથમનો તારે ઉપદેશ અમેઘ કે અપ્રતિપાતી હોય એમ ધારવાનું તારે કારણ નથી, માટે આત્મિક સુખનો નાશ કરવાનો રસ્તો કદાપિ લઈશ નહીં. ૩. सूत्रमपास्य जडा भाषन्ते केचन मतमुत्सूत्रं रे । किं कुर्मस्ते परिहतपयसो यदि पीयन्ते (पिबन्ति) मूत्रं रे॥१०४॥
અર્થ – દિન) કેટલાક (૪) મૂર્ખશિરોમણિ (સૂ) સારા શાસ્ત્રના આધારને (અપર્ચ) તજી દઈને (૩ ) શાસ્ત્રવિરુદ્ધ (મ) મતને (માપ) બેલે છે–પ્રરૂપે છે, તે ( િકુર્મ) અમે શું કરીએ ? (ર) જે (તે) તેઓ (રિદતપર) દૂધને ત્યાગ કરીને (ક) મૂત્રને (ચિત્ત) પીએ છે તે આપણે શું કરીએ? તેના નસીબને જ દેષ છે. ૪.
( ૧૧
૧૨
Page #202
--------------------------------------------------------------------------
________________
( ૧૯૩ )
વિધિ સાધન ધર્મની બાબતમાં વિચાર કરી એક મા સ્વીકારવા, પણ સામાન્ય બાબતમાં મતભેદ પડે તેા તેથી ઉશ્કેરાઇ જવું નહીં. ધર્મચર્ચા, તત્ત્વનિવેદન કે વ્યામિવિશિષ્ટ ન્યાયચર્ચા ચાલતી હૈાય ત્યારે મનની સ્થિરતા ખૂબ રાખવી. વ્યવહારમાં પણ ઉશ્કેરાઇ જવાની વાત વર્જ્ય ગણાય, તેા ધર્માંચર્ચામાં તા સિવશેષ વર્જ્ય ગણાય. ગમે તેટલા ધર્મચર્ચાના પ્રસંગા આવે ત્યારે મનને સ્થિર રાખવુ. ૪.
3
*
पश्यसि किं न मनःपरिणामं, निजनिजगत्यनुसारं रे ।
.
૧૦ ૧૧
येन जनेन यथा भवितव्यं तद्भवता दुर्वारं रे ॥ अनु० ५ ॥
અ.—હે ચેતન ! (નિનિજ્ઞશચનુસાર) પોતપોતાના જન્માંતરના સ્થાનની પ્રાપ્તિને સદંશ (મન:નિમં ) મનના પરિણામને ( f ) કેમ (ન પત્તિ ) તું જોતા નથી ? (ચેન નૈન ) જે કાઈ પ્રાણીએ ( ને ) ( ચથા ) જેમ ( વિતરૂં ) અવશ્ય થવાનુ છે—જે નિચે ભાવીભાવ છે ( તત્ ) તે ( મવત્તા) તારાવડે ( ટુît ) અટકાવી શકાય તેમ નથી, તેથી માધ્યસ્થ્ય
જ ભજવા લાયક છે. ૫.
પ્રત્યેક પ્રાણીનું માનસિક બંધારણ જુદા જુદા પ્રકારનુ હાય છે. જેને જેટલા વિકાસ થયેા હાય તે ધેારણે તે વર્તે છે. તેની ગતિ અનુસાર તેની બુદ્ધિ થાય છે માટે કેતુ શુ થયુ ? તેના વિચાર ન કરવા, કેમકે તે અટકાવી શકવાની તારામાં શક્તિ નથી. એટલી વાત ધ્યાનમાં રાખી સાચા માર્ગ પ્રાપ્ત કરવા ચેાગ્ય પ્રયત્ન કર. આખી દુનિયાને સુધારવાનું કાર્ય અશકય છે. આખી દુનિયા ગરમીથી ત્રાસ પામતી હાય તા સર્વ સ્થાને ચ ંદરવા ન ખંધાવી શકાય, પણ ગરમી આછી કરવા ખીજા પ્રયત્ના થઇ શકે; તેમ પણુ અને નહીં તેા ઉદાસીન ભાવ રાખ પણ આક્રંદ્દાહટ્ટ ન કર. પ.
૧૩
Page #203
--------------------------------------------------------------------------
________________
(૧૯૪) रमय हृदा हृदयंगमसमता, संवृणु मायाजालं रे । वृथा वहसि पुद्गलपरवशतामायुः परिमितकालं रे ।।अनु० ६॥
અર્થ – ચેતન ! (દુરચંમરમત) મનહર સમતા એટલે સર્વત્ર તુલ્ય પરિણામતાને (દા) હદયની સાથે (રમા) કીડા કરાવ, (માથષિાઢ) છળ વૃત્તિ યુક્ત કપટની જાળને (સંજુ) રોકી દે, (પુસ્ત્રાવાતાં) શરીરાદિક પુદ્ગળ પરવશતાને–તેને આધીન વર્તનારને (વૃથા કે ફેગટ (વડ) વહન કરે છે, કેમકે (બાપુ) તારું આયુષ્ય (પરિમિતરું) મયદાવાળું જ છે, તેથી પરવશપણે સ્વાર્થ સંપાદન કરવાને શક્તિમાન નથી, માટે ઉદાસીનતા સુખને જ અનુભવ કર. ૬.
તું માયાના જાળાંઓને ખલાસ કર. મનમાં કાંઈ હોય અને બહાર કાંઈ બોલવું, વર્તન, વચન અને વિચારણામાં વિરોધ રાખે અને અનેક પ્રકારના ગોટા વાળવા એ વૃત્તિને તું ત્યાગ કરે. જે પ્રાણુને ઉદાસીન ભાવ કેળવ હોય તેને દંભ હોય નહીં, તું જડ ભાવ પર ખોટો આધાર રાખે છે. પુદ્ગળ તારા નથી, તું પુગળને નથી. તેને વશ પડવાથી તું ઉદાસીન રહી શકતો નથી. પરજન સંબંધ-તેને વશવર્તિત્વ જેટલું ભયંકર છે તેટલું જ પરવસ્તુના સંબંધમાં પણ ભયંકરત્વ છે, માટે ઉદાસીનતા રાખ. ૬. अनुपमतीर्थमिदं स्मर चेतनमन्तःस्थिरमभिरामं रे । चिरं जीव ! विशदपरिणामं, लभसे सुखमविरामं रे ॥अनु०॥७॥ ' અર્થ – મિરા) અતિ રમણીય, (ગા થિ) અંતરમાં રહેલ, ( વિરબિં ) શુદ્ધ પરિણામમય (ર)
Page #204
--------------------------------------------------------------------------
________________
(૧૫) ચેતનરૂપ (૬) આ (૩નુvમતીર્થ) ઉપમા ન આપી શકાય એવા તીર્થને (મું) ( ર) તું સ્મરણ કર. તેથી (કાવ!) હે જીવ ! (વિ) ઘણુ કાળ સુધી (અવિનામું) નિરંતર (પુર્વ) આનંદને (સ્ટમ) તું પામીશ. ૭.
આવા દાસીન્ય અથવા માધ્યશ્ય તીર્થનું તું સ્મરણ કર, તેને તું યાદ કર, તેનો તુ પાઠ કર. એ નામમાં પણ એટલી પવિત્રતા છે કે એ નામ લેવાથી પણ તને એક જાતની શાંતિ આવી જશે. નિરંતરનું શાશ્વત સુખ પ્રાપ્ત કરાવી આપે એવું આ અનુપમ તીર્થ છે. ચેતન પોતે તીર્થ છે, અનુપમ છે, અંતઃસ્થિત છે, વિશદ પરિણામવાનો છે. એ પણ સત્તાએ પરમાત્મા હોવાથી અને સર્વ પ્રયત્ન એને માટે જ હોવાથી એનું સ્મરણ કરી તદ્ધારા અવિરામ સુખ તારે પ્રાપ્ત કરવાનું છે. એ સર્વ વાત બરાબર બેસતી આવે છે, માટે તે તીર્થને યાદ કર. ૭.
परब्रह्मपरिणामनिदानं, स्फुटकेवलविज्ञानं रे । विरचय विनय ! विवेचितज्ञानं, शान्तसुधारसपानं रे।अनु०८॥
અર્થ – વિના!) હે વિનીત આત્મા !પૂર્વે કહેલ ઔદસીન્ય (પરબ્રહ્મપત્તિorrખનિવા) ઉત્કૃષ્ટ નિરંજન શુદ્ધ ચેતન્યરૂપ પરિણામનું કારણ–પરમ સાધન છે, વળી ( વેવિશા)
સ્પષ્ટ કેવળ-રાગાદિ પરિણતિ રહિત વિજ્ઞાન-વિશિષ્ટ જ્ઞાન છે, ( વિવિજ્ઞાન ) યથાર્થ, અયથાર્થ, અને શુદ્ધ, અશુદ્ધપણે નિર્ધારીને પૃથક્કરણ કરેલું છે તેવા (રાજસકુધારવા ) સોળ પ્રકાશવડે દેખાડેલા જ્ઞાનના પરિણામરૂપ શાંતસુધારસના પાનને હે જીવ! (વિવા ) નિરંતર તું કર. ૮.
આ ઉદાસીનતા સ્પષ્ટ કેવળ વિશિષ્ટ જ્ઞાન છે. વિશિષ્ટ જ્ઞાનમાં
Page #205
--------------------------------------------------------------------------
________________
(૧૬) મલિનતા નથી હોતી. ત્યાં અખંડ શાંતિ અને રાગાદિ પરિણતિ પર પણ કાબૂ હોય છે. જ્યાં સમજણ હોય ત્યાં સાંસારિક ભાવને રજૂ કરનાર રાગાદિક ભાવેની દરમ્યાનગીરી ન જ સંભવે. આ વિશિષ્ટ જ્ઞાન એટલે નિર્મળ શ્રુતજ્ઞાન સમજવું અને તે આત્મવિશિષ્ટ જ્ઞાન સુધી લઈ જઈ છેવટે સંપૂર્ણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવે છે એમ સમજ. દાસીન્ય જાતે જ વિચિત જ્ઞાન છે. એમાં શુદ્ધ, અશુદ્ધ, યથાર્થ, અયથાર્થ, ગ્રાહ્ય, અગ્રાહ્ય, ત્યાજ્ય, અત્યાજ્ય વસ્તુ અથવા ભાવનું વિવેચન હોય છે. વિવેચન જ્ઞાનથી સત્ અસને તફાવત સમજાય છે અને તેથી ચેતન શુદ્ધ માર્ગપ્રાપ્તિ કરે છે. આ સર્વ વાત મનની સ્થિરતા ઉપર છે. ૮.
। इति षोडश माध्यस्थ्य भावना प्रकाशः ।
સાથ પ્રાન્તિઃ
(ાથરવૃઢયમ ) एवं सद्भावनाभिः सुरभितहृदयाः संशयातीतगीतो
नीतस्फीतात्मतत्त्वास्त्वरितमपसरन्मोहनिद्राममत्वाः । गत्वा सत्वाममत्वातिशयमनुपमा चक्रिशक्राधिकानां, सौख्यानां मंक्षु लक्ष्मी परिचितविनयाः स्फारकीर्तिं श्रयन्ते ॥१॥
અર્થ –(પૂર્વ) સોળ પ્રકાશમાં કહ્યા પ્રમાણે (વાવનામિ) સુંદર ભાવનાઓ વડે (કુfમતદુચા) સુગંધી થયેલા હૃદયવાળા પ્રાણીઓ (સંરયાતીતળતીતજ્જતાત્મિતવા) સંશય
Page #206
--------------------------------------------------------------------------
________________
(૧૭) રહિત, સારી રીતે કીર્તન કરાયેલું, પ્રશંસા પામેલું, મહત્વ પામેલું, ગુણસમૃદ્ધિવાળું, આત્મતત્ત્વ વ્યાપ્ત થયું છે જેમને એવા(સ્વરિત) શીધ્રપણે ( અપરોનિમમત્વા ) સત્તાથકી નાશ પામ્યા છે મેહ-અજ્ઞાનાદિક, નિદ્રા-સુષુપત્યાદિરૂપ, મમત્વ–પગલિક ચેતનરૂપ પદાર્થને વિષે મારાપણાની બુદ્ધિ જેને એવા ( વા) પ્રાણુઓ ( ગમનવતર )નિર્મમત્વભાવના પ્રકર્ષને (નવા) પામીને (િિરવિનાદ ) વિનયગુણને સારી રીતે પરિચય કરીને ( વંત્રિરાષિાનાં ) ચક્રવતી અને ઇંદ્રથી અધિક ( થાન ) સુખની (અનુપમ ) કેઈની ઉપમા ન આપી શકાય તેવી ( ૪ ) લક્ષ્મીને–આનંદસંપદાને તથા (ારશર્સિ) અતિ વિશાળ કીર્તિને-ભલા યશની રાશિને (બંધુ) શીધ્રપણે ( શ્રયન્ત ) પામે છે. ૧.
એવા પ્રાણીઓને વિનયગુણને સારી રીતે પરિચય થયેલ હોય છે. વિનયગુરુ વગર ભાવના જ્ઞાન પ્રાપ્ત થતું નથી. વિનય એટલે આજ્ઞાંતિ શિષ્ય. ગપ્રગતિ કે ભાવપ્રગતિમાં ગુરુપરતંત્ર્ય અને ગુરુમાર્ગદર્શનની ખાસ અગત્ય છે. ભાવનાશીલ પુરુષ મહાત્મા યેગીના ચરણની ઉપાસના કરી, વિનય ગુણવડે તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરી આત્મપ્રગતિ સાધે છે. જે આત્મતત્વ સંશયાતીત હોય છે. સંસારમાં વિકલ્પને પાર હોતો નથી અને સંશય હોય ત્યાંસુધી સિદ્ધિ થતી નથી. એ જ શંકા આકાંક્ષાથી રહિત શુદ્ધ નિશ્ચયવાળા હોય છે, એ મેરુની જેમ નિકંપ હોય છે અને સ્પષ્ટ નિર્ણયવાળા હોય છે. ૧.
दुर्ध्यानप्रेतपीडा प्रभवति न मनाक्काचिदद्वन्द्वसौख्यस्फातिः प्रीणाति चित्रं प्रसरति परितः सौख्यसौहित्यसिन्धुः।
Page #207
--------------------------------------------------------------------------
________________
૬૭
૧દ '
(૧૯૮) क्षीयन्ते रागरोषप्रभृतिरिपुभटाः सिद्धिसाम्राज्यलक्ष्मीः , स्याद्वश्या यन्महिम्ना विनयशुचिधियो भावनास्ताः श्रयध्वम्
અથ–(હિ) જે સદ્ભાવનાના પ્રભાવથી (ટુનખેતપs) આર્ત રદ્ર દુર્ગાનરૂપી પ્રેત-પિશાચની પીડા ( મનાશ) લેશ માત્ર પણ ( ર પ્રમવતિ ) પરાભવ કરવાને સમર્થ નથી, ( વારિત) અનિર્વચનીય–અપૂર્વ (મદ્રથિ
wiાતિ ) અદ્વિતીય સુખની વૃદ્ધિ (ચિત્ત) ચિત્તને (પ્રતિ ) પોષણ કરે છે, ( તૈચૌહિત્યકિધુ ) સુખની તૃપ્તિને દરિયે ( ત) ચોતરફ ( કસરત ) ફેલાઈ જાય છે, (રાજાપપ્રતિgિમદાર ) રાગ-દ્વેષ, મહાદિરૂપ કર્મ શત્રુસૈન્ય (ક્ષયજો) ક્ષય પામે છે, ( નિષિાગ્રસ્ટી ) એકછત્ર મેક્ષરાજરૂપ આત્માદ્ધિ (ઘરૂચ ) સ્વાધીન ( રચાત્ ) થાય છે, (તાર) તે પૂવોક્ત પ્રભાવવાળી (માવનાર ) પૂર્વે દેખાડેલી અનિત્યાદિ ભાવનાને ( વિનયવિધિ: ) વિનયથી પવિત્ર થયેલી બુદ્ધિ વાળા હે ભવ્ય જીવે ! ( અર્થ ) તમે ભા–સે. ૨.
અપધ્યાન અથવા દુર્ધાન એટલે આર્ત-રૌદ્રધ્યાન, એ ખરેખર પીડા કરનાર છે. એ દુષ્યન થાય ત્યારે પાર વગરની માનસિક વ્યથા કરનાર છે અને જૂના વખતમાં ભેળા માણસોને ભૂતપ્રેત વળગતા તેના જેવો એ ખરેખરો વળગાડ છે. ભાવનામાં એટલું બળ છે કે એ કોઈ પ્રકારના દુર્ગાનને થવા જ દેતું નથી. એટલે પછી એ દુષ્યનની પીડા ઉદ્ભવતી જ નથી. આ અસાધારણ લાભ છે. ૨
(વાવૃત્તમ્) श्रीहीरविजयसूरीश्वरशिष्यौ सोदरावभूतां द्वौ। श्रीसोमविजयवाचकवाचकवरकीर्तिविजयाख्यौ
Page #208
--------------------------------------------------------------------------
________________
( ૧૯૯ )
અર્થ :-(શ્રીદ્દીવિજ્ઞયસૂરીશ્વશિષ્યો ) શ્રીહીરવિજયસૂરીશ્વરના શિષ્ય ( શ્રીસોમવિનયવાષવાચવઝીતિવિજ્ઞયાણ્યો ) શ્રીસેાવિજય વાચક અને કીર્તિવિજય વાચક એવા નામના (ઢો) એ ( સોરી ) સહેાદર ભાઇ ( અમૃતાં ) હતા. ૩.
શ્રીહીરવિજયજીસૂરીશ્વર સેાળમી સદીમાં ૫૮ મી પાટે થયા. તેમના જીવનવ્રુત્ત માટે જુઓ શ્રીહીરસાભાગ્ય કાવ્ય. એમના જન્મ વિક્રમ સંવત્ ૧૫૮૩ ( વીર સંવત્ ૨૦૫૩. ), દીક્ષા વિ. સ. ૧૫૯૬, આચાય પદ વિ. સ. ૧૬૧૦, સ્વગમન વિ. સં. ૧૬૫ર. એમણે પાદશાહ અકબરને જૈન તત્ત્વજ્ઞાન સંબંધી માહિતી આપી હતી. તેમનેા મહિમા આ કલિકાલમાં પણ દેવાએ વિસ્તાર્યા હતા, તથા દયા અને દાનમાં ઉદાર એવા તેઓએ આખી પૃથ્વીને અરિહંતના ધર્મમય કરી હતી. ૩.
( ીતિયમ્ )
तत्र च कीर्तिविजयवा वक शिष्योपाध्यायविनयविजयेन ।
3
शान्तसुधारसनामा संदृष्टो(ब्धो) भावनाप्रबन्धोऽयम् ॥ ४ ॥
અ:-( તંત્ર ૪ )તે એના મધ્યે ( ીર્તિવિજ્ઞયવાદ શિષ્યોપાયાવિનવિનયન ) કીર્તિવિજય વાચકના શિષ્ય ઉપાધ્યાય વિનયવિજયે ( શાન્તનુધાસનામાં ) શાંતસુધારસ નામને ( અર્થ ) આ ( માવનાપ્રવધઃ) ભાવનાના અની રચનાવાળે ગ્રંથ ( સંદX: ) જોયા છે–ચ્ચે છે. ૪.
૪
મૂળમાં ‘ સંઇઃ ’ એમ લખ્યું છે, તેના અર્થ વિચાર્યાંઅવલાયે એમ થાય છે. આ શબ્દ લેખક મહાત્માની નમ્રતા સૂચવે છે. સદર ટાંચણુ ઉપરથી જણાય છે કે શ્રીવિનયવિજય
Page #209
--------------------------------------------------------------------------
________________
( ૨૦૦ )
ઉપાધ્યાયના ગુરુ શ્રીકીર્તિવિજય ઉપાધ્યાય હતા. લગભગ દરેક ઠેકાણે પાતાનું નામ લખતી વખતે લેખકશ્રીએ પેાતાના ગુરુનુ‘ નામ કીર્તિ ' એટલું તા જરૂર લખ્યુ છે. ૪.
6
शिखिनयनसिन्धुशशिमितवर्षे हर्षेण गन्धपुरनगरे । श्रीविजयप्रभसूरिप्रसादतो यत्न एष सफलोऽभूत् ॥ ५ ॥
ร
અ:—( ; ) આ ઉપર કહેલા ગ્રંથની રચનાવાળા ( યત્ન: ) ઉદ્યમ ( શિલિનયનલિમ્પુરાશિમિત૪ ) ૧૭૨૩ વર્ષે ( ગન્ધપુરનાર ) ગંધાર નામના અંદરમાં (જ્જૈન ) આનંદ સહિત ( શ્રીવિજ્ઞયપ્રમસૂરિપ્રસાત) શ્રીવિજયપ્રભસૂરિના પ્રસા દથી ( સ∞: ) સફળ (મૂવ્ ) થયા ૫.
(
આ ગ્રંથ ગ ́ધપુર નગરમાં પૂરા થયેલ છે, એ ગધપુર તે ગાંધાર ( જબુસર પાસે છે તે ) સંભવે છે. આ ગ્રંથ પૂરો થયા ત્યારે તપગચ્છના મુખ્ય આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિ હતા. તે વખતે તેમની આજ્ઞા પ્રવર્તતી હતી. એમનેા જન્મ વિ. સં. ૧૬૭૫, દીક્ષા સ. ૧૬૮૯, આચાર્ય પદ સ. ૧૭૧૩, સ્વર્ગગમન સ. ૧૭૪૯. તે સમયે જેનસમાજની દશા કેવી હતી અને ભારતની રાજકીયાદિ પરિસ્થિતિ કેવી હતી તે માટે જુએ એમનું જીવનવૃત્ત. હકીકત એમ જણાય છે કે વિજયદેવસૂરિએ પાતાની પાટે પેાતાની હયાતીમાં વિજયસિંહરિને સ્થાપ્યા. પણ એ વિજયસિંહસૂરિ તે વિજયદેવસૂરિની હયાતીમાં જ કાળ કરી ગયા તેથી વિજયદેવસૂરિએ વિજયપ્રભસૂરિને સં. ૧૭૧૧ માં આચાર્યપદવી આપી અને પોતે સ: ૧૭૧૩ માં કાળ કરી ગયા. એટલે આ ગ્રંથરચનાને સમયે વિજયપ્રભસૂરિ હતા. ૫.
Page #210
--------------------------------------------------------------------------
________________
११
१६
( २०१)
( उपजातिवृत्तम् ) यथा विधुः षोडशभिः कलाभिः, संपूर्णतामेत्य जगत् पुनीते। ग्रन्थस्तथा षोडशभिः प्रकाशै-श्यं समग्रैः शिवमातनोतु ॥६॥
मथ:-( यथा ) भ ( विधुः ) यद्रमा ( षोडशभिः ) सोण ( कलाभिः ) जाया-पोताना विमानना विभागाकडे ( संपूर्णतां ) राहुना भावने तने पोताना विमाननी सर्व प्रमाने ( एत्य ) पाभीने ( जगत् ) संपूर्ण पृथ्वीम ने ( पुनीते ) Hu ४२ छ, ( तथा ) ते प्रमाणे ( अयं ) २॥ ( ग्रन्थः ) शांतसुधारस नामनु शास्त्र ( समग्रैः ) समस्त ( षोडशभिः ) सण (प्रकाशैः ) प्रशावडे-४२।१डे भव्यवाने (शिवं ) ४८यानी ५२५राने ( आतनोतु ) विस्तारी. १.
(इन्द्रवज्रावृत्तम्) यावजगत्येष सहस्रभानुः, पीयूषभानुश्च सदोदयेते । तावत् सतामेतदपि प्रमोदं, ज्योतिःस्फुरद्वाङ्मयमातनोतु ॥७॥
मथ:-( यावत् )२८॥ ४पर्यत (जगति) तने विषे ( एषः ) ॥ माते। ( सहस्रभानुः ) १२ डिवाणी सूर्य ( पीयूषभानुश्च ) सने सभृत २४वाण। यद्र ( सदा) निरंत२ ( उदयेते ) ४१६ ४२ छे. ( तावत् ) तेरा ॥ पर्यत ( एतदपि ) मा ५ ( स्फुरद्वाङ्मयं ) सह विसत ज्ञानवाणु शांतसुधारस नामनु शाख ते ३५ ( ज्योतिः ) याति (सतां) सत्पुरुषाना (प्रमोदं) मानने ( आतनोतु )विस्तारी. ७
। इति प्रशस्तिः । FOODOGGEGe:
१
२
३
Page #211
--------------------------------------------------------------------------
________________
(૨૦૨)
સોળે ભાવનાનો સારાંશ ૧ અનિત્ય ભાવના–સાંસારિક પદાર્થો, સંબંધ અને સગપણે કાયમ રહેનાર નથી, આત્મિક વસ્તુથી પર સર્વ પગલિક વસ્તુઓ છે તે સ્વરૂપે અનિત્ય છે અને શરીર તથા સગપણ નાશવંત હોઈ આખા જીવનવ્યવહાર વિચારણા માગે છે.
૨ અશરણ ભાવના–આ જીવનમાં અન્યના આધાર પર ટેકે દેવા જેવું નથી. જ્યાં આધાર આપનારનું જ સ્થાયીપણું નથી ત્યાં એ ટેકો કે અને કેટલે આપે? આત્મશ્રદ્ધા અને એની સિદ્ધિમાં વિશ્વાસ રાખી આગળ વધવામાં જ અંતે નિરંતરનો આરામ છે. ( ૩ સંસાર ભાવના-આખા સંસારની રચના જેવા જેવી છે. દુનિયાના પડદા પર આવી, એક રૂપ લઈ, પાઠ ભજવી, પાછા પડદા પાછળ ચાલ્યા જવું, વળી નવું રૂપ લેવું વિગેરે કર્મના પ્રકારે, મનોવિકારના આવિર્ભાવે, સ્વાર્થી, રાગ-દ્વેષની પરિણતિઓ વિચારવાને યોગ્ય છે અને વિચારી એના મર્મમાં ઊંડા ઉતરવાની આવશ્યકતા છે.
૪ એકત્વ ભાવના–આ જીવ એકલો આવ્યો છે, એક જવાનો છે. એના સ્નેહ સંબંધ સર્વ વસ્તુતઃ ખોટા છે, અલ્પ સમય રહેનારા છે; પણ અંતે એને છેડો આવવાનો છે. ચેતનનું એકત્વ સ્થાયી છે અને એનો સાક્ષાત્કાર થતાં એમાંથી ખૂબ આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય તેમ છે.
૫ અન્યત્વ ભાવના–પિતાના આત્મતત્ત્વ સિવાયની સર્વ પદ્ગલિક વસ્તુઓ આત્માથી પર છે. સ્વ અને પરને બરાબર સમજવા ગ્ય છે. સ્વ અને પરનો યથાવત્ ખ્યાલ થતાં આખા ભવચકની ગુંચવણોને નિકાલ થાય છે. પરમાં રાચવું એ અલ્પજ્ઞતા છે. આખરે પર એ પર જ છે.
૬ અશુચિ ભાવના-જે શરીરને પિતાનું માન્યું છે તે
Page #212
--------------------------------------------------------------------------
________________
( ૨૦૩ )
અપવિત્ર પદાર્થોથી ભરેલુ છે. એમાં માંસ, લેાહી, ચરબી, હાડકાં વિગેરે ભરેલાં છે. એનુ રૂપ જોઈને લલચાવાનું નથી. એમાં રાચવા જેવું કાંઇ નથી. એની ચામડીને ઉથલાવી અ ંદરનુ મહાર કાઢ્યુ હાય તેા તે પર થુંકવું પણ ગમે તેમ નથી.
૭ આશ્રવ ભાવના-કર્મ અને આત્માના સ ંબંધ કેવી રીતે થાય છે ? તેના હેતુ ક્યા કયા છે? એ કર્મ આવવાના માર્ગો ક્યા કયા છે? એ આવીને કેવી પરિસ્થિતિ નીપજાવે છે? અને આત્માને શુદ્ધ દશામાંથી ક્યાં ઘસડી જાય છે ? એ આખા કર્મના આય વિભાગ વિચારવા ચેાગ્ય છે.
૮ સવર ભાવના એ કમને આવતાં અટકાવવાના રસ્તા છે. એ રસ્તાઓને એળખવાની જરૂર છે. એને આળખીને એ દ્વારા આવતાં કર્મો બંધ થાય તેા જ કર્મરૂપી જળથી ભરેલુ સરેાવર ખાલી થવાના સંભવ થાય.
૯ નિર્જરા ભાવના નવાં કર્મો આવતાં હાય તે સાંવરથી અટકે, પણ અગાઉથી જે કર્મા લાગેલાં હાય તેને દૂર કરવાને ઉપાય બાહ્ય આભ્યંતર તપ છે, એ તપથી સયમ આવે છે,. સંયમથી કર્મોના નાશ થાય છે અને પરંપરાએ સર્વથા મુક્તિ થાય છે. તેથી તે નિરંતર આદરવા ચેાગ્ય છે.
૧૦ ધમ ભાવના-ધર્મ એ શું ચીજ છે? એના આત્મા સાથે કેવા સંબંધ છે? એનાં વ્યવહાર સ્વરૂપા કેવા છે ? દાન, શીલ, તપ અને ભાવના આંતર આરામ શે છે ? એના વિચાર કરી એ વિચારદ્વારા ધર્મને અપનાવવા અને જીવનને ધર્મમય બનાવવુ.
૧૧ લાવભાવ ભાવના–આ દુનિયાની વ્યવસ્થા વિચારી, એના અનેક સ્થાને સમજી ત્યાં આ પ્રાણી આવે જાય છે, એક ગાડામાંથી ખીજામાં પડે છે, બીજામાંથી ત્રીજામાં પડે છે અને એ રીતે એનુ ચક્રભ્રમણ ચાલ્યા જ કરે છે. એમાં અનિત્ય સુખદુ:ખા થાય છે. એમાં સર્વ કાળની શાંતિનું સ્થાન પણ છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
( ૨૦૪ )
૧૨ એધિદુલ ભ ભાવના-સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સચ્ચારિત્રને સમજવા બહુ મુશ્કેલ છે, સમજ્યા પછી એની પ્રાપ્તિ મુશ્કેલ છે અને જ્યાં સુધી એની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સંસારચક્રના ફેરા અનિવાર્ય છે. ખેાધિરત્નની પ્રાપ્તિ કરવા ચૈાગ્ય છે, એની પ્રાપ્તિ થયા પછી જ ખરૂ આગળ વધી શકાય છે.
૧૩ મૈત્રી ભાવના-આ દુનિયાના સર્વ જીવા સાથે ખભાવ ધ્યાવવા, કાઇ પણ જીવ પાતાના વિરોધી કે દુશ્મન નથી એમ વિચારવું અને જીવનની અસ્થિરતા સમજી કોઇ પણ પ્રાણી સાથે પેાતાને વૈર નથી એવું હૃદયમાં માનવું એ પહેલી મૈત્રી ભાવના છે.
૧૪ પ્રમાદ ભાવના-કાઇ પણ પ્રાણીમાં ગુણ જોઈ આનદ માનવા, એના ગુણુની હૃદયથી પ્રશ ંસા કરવી. ગુણવાન ધન્ય છે, એનું જીવન તેટલા પૂરતું સફળ છે એમ માનવુ, ગુણને ગુણ ખાતર માન આપવું અને જ્યાં હેાય ત્યાંથી ગુણની શેાધ કરી એના ઉપર વારી જવું. એનું નામ પ્રમેાદ ભાવના છે.
૧૫ કરુણા ભાવના-દુનિયાના કાઇપણ દીન, દુ:ખી, પીડાત્ત ને જોઇ એના તરફ હૃદયથી દયા આવે, માનસિક, શારીરિક દુઃખા જોઇ અંતરથી દુ:ખ થાય, આવા દુ:ખમય સંસારમાં પણ પ્રાણી કેમ રાચતા હશે ? એના ખ્યાલ થાય અને બનતા ઉપાયેા કરવા ઉપરાંત જીવાના કરુણ ભાવ તરફ્ વિચારણા દોડે. એનું નામ કરુણા ભાવના છે.
૧૬ માધ્યસ્થ્ય ભાવના-જ્યાં પેાતાના ઉપાય ન ચાલે, સલાહ, શિખામણ કે ભલામણ ન ચાલે તેવા હૃદયદ્રાવક પ્રસ ંગા, વના અને ત્રાસ ઉપજાવે તેવા જીવનના બનાવા તરફ કાં તે બેદરકારી (ઉપેક્ષા ) અથવા શાંત વિચારણાદ્વારા એનુ યેાગ્ય સ્થાન સમજવાની ધીરજ. પાપી પાપ કરે તે માટે ક્રોધના અભાવ પણ સાથે તે તરફ સહાનુભૂતિને પણ અભાવ. એનું નામ માધ્યસ્થ્ય ભાવના.
Page #214
--------------------------------------------------------------------------
________________
મુનિશ્રી મણિચંદ્રકૃત આત્મસ્વરૂપ
સક્ઝા
સઝાય ૧ લી
(રાગ કેદારે) જેહને અનુભવ આતમકે, હવે તે ધન્ય ધન્ય રે; સારપણું ચિત્તમાંહી તે ભાવે, ભેદ અભેદ ભિન્નભિન્ન રે ૧
અર્થ–જે જીવને આત્માનો અનુભવ થાય–થયો હોય તેને ધન્ય છે; ધન્ય છે. કારણ કે આત્મસ્વરૂપ સમજવાથી તે જ સારભૂત છે એમ તે ચિત્તમાં ભાવે-સમજે તેમજ આત્માનું ભેદભેદસ્વરૂપ અને ભિન્નભિન્ન સ્વરૂપ પણ તે સમજે. આત્મા ને પરમાત્મામાં ભેદ શા કારણે છે અને અભેદ શા કારણે છે તે સારી રીતે સમજે, આત્મા ને પરમાત્મા સ્વરૂપે તે એક સરખા છે તેથી અભેદપણું છે પરંતુ આ જીવ કમ સહિત છે અને પરમાત્મા કર્મ રહિત છે તેથી તે બંનેમાં ભેદ રહેલો છે. વળી આત્મા આ દેહથી ભિન્ન છે અને અભિન્ન પણ છે તે સમજે. ભિન્ન એટલા માટે કે આત્માનો ગુણ જ્ઞાન છે અને દેહને ગુણ-સ્વભાવ પિદુગળિક ભાવમાં રાચવામાઅવારૂપ છે. તેથી બંને મિત્ર છે અને અત્યારે આત્મા ને દેહ એકરૂપ થઈ ગયેલા છે તેથી અભિન્ન છે.
આ વિચાર જેને આત્માને અનુભવ થયે હોય તેને આવે. ૧ દ્રવ્ય ગુણ પવમેં ખેલે, પરપરિણતિથી ત્યારે રે ? આપસ્વભાવમું આપહી ખેલે,કેવળના જસરેરે.જે ૨
Page #215
--------------------------------------------------------------------------
________________
(૨૦૬ )
અ—આત્માના અનુભવી જીવ આત્માના દ્રવ્ય, ગુણુ ને પયાયમાં ખેલે–રમે તેમાં જ આનંદ પામે અને પરપરિણતિ–પાલિક ભાવ તેથી ન્યારા રહે. આપસ્વભાવમાં જઆત્માના સ્વભાવમાં જજ્ઞાન-દર્શન-ચરિત્રમાં જ ાતે ખેલે રમે અને કેવળજ્ઞાન જ તેને વ્હાલામાં વ્હાલું હાય. અહીં આત્મા તે દ્રવ્ય, તેના જ્ઞાનાદિ ગુણ અને તેના પલટાતા ભાવ તે પર્યાય સમજવા. તેની વિચારણા જ કર્યા કરે—તેમાં જ તેને આનંદ આવે એમ સમજવુ. ૨
ન
પુદ્દગળ વસ્તુ દેખી ન રીઝે, અનાગત કાળ ન નીરખે રે; વત માનમાં રહે છે લૂખા, અતીતકાળ નવ પરખે રે, જે૦૩ અ—એ આત્મા-ભવી જીવ સૈળિક સુંદર વસ્તુ જોઇને–તેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શે સુંદર દેખીને રીઝે નહીં. અનાગત કાળની સ્થિતિના વિચાર જ કરે નહીં જુએ નહીં. વર્તમાનમાં ગમે તેવી સુંદર પાળિક વસ્તુ-ખાનપાન-વસ્ત્રપાત્ર-વસતિ વિગેરે મળેલ હાય તેા તે તેમાં આસક્ત ન થાય— લૂખા જ રહે અને અતીતકાળ–ગયા કાળને તા તે પરખે જ નહીં– તેની પરીક્ષા કરે જ નહીં; કારણ કે ગયા તે તેા ગયા, હવે તે કાળ કે તે સમયની પરિસ્થિતિ પાછી આવવાની નથી માટે તેને વિચાર કરવા તે નિરર્થક છે. વર્તમાનમાં જ સુધારા કર–સુધરી જા એમ વિચારે. ૩
બાહ્ય આતમતણા જે કારણ, તેહને જાણી ઉવેખે રે; સારપણુ` જગમાંહે ન દેખે, અનંત ચતુષ્ટય લેખે રે, જે૦ ૪
અ—એવા આત્માનુભવી જીવ ખાહ્યાત્મા કહેવાવાને લગતા જે જે કારણા હાય તને જાણીને તેની ઉપેક્ષા કરે–તજી દેય; કારણ કે પાતે અંતરાત્મા થયેલા છે. તેથી આ જગતમાં કાંઇ પણ સારપણું દેખે જ નહી-સત્ર અસારતાને–અસ્થિરપણાને અનુભવ કરે અને અનંતચતુષ્ટય અનંતજ્ઞાન, અન’તદર્શન,
Page #216
--------------------------------------------------------------------------
________________
( ૨૦૭ )
અનંતસુખ ને અનંતવીર્ય –એ ચારને જ સારભૂત લેખે -લેખવે અને તે મેળવવાને જ અહર્નિશ પ્રયત્ન કરે. ૪
અનંત આતમમાંહી રહેતા, પરમાતમને ધ્યાતા રે; ભણે મણિચંદ્ર તેહને નમીએ,આપસ્વભાવમે રાતા રે.જેપ
અ—અંતરાત્મા થઇને રહેનારા આત્માનુભવી જીવ પરમાત્માને ધ્યાતા સતા આત્મસ્વભાવમાં જ રમણ કરે. કર્તા મુનિ મણિચંદ્ર કહે છે કે તેવા ઉત્તમ જીવને આપણે નમીએ-નમસ્કાર કરીએ કે જેથી આપણને પણ અંતરાત્માપણું પ્રાપ્ત થાય.
જે જીવ સાંસારિક—પાગલિક સુખમાં આસક્ત હાય અને અનેક પ્રકારના પૌદ્ગલિક સુખા મેળવવાના અભિલાષી હેાય તે બહિરાત્મા કહેવાય છે અને જે જીવ સાંસારિક સુખની પ્રાપ્તિ થયા છતાં તેમાં આસક્ત ન થાય, તેને અસ્થિર જાણીને તેમ જ પિરણામે દુઃખ આપનાર જાણીને તેનાથી લૂખા રહે અને નવા પાલિક સુખા મેળવવાના પ્રયત્ન ન કરે, પણ આત્મિક સુખ-પરમાત્મભાવ પ્રાપ્ત કરવાની જ ઈચ્છા કરે તેને માટે યથાશક્તિ પ્રયત્ન કરે તે અંતરાત્મા કહેવાય છે–આત્માનુભવી જીવ એવુ અંતરાત્માપણુ મેળવવાને કાયમ ઇચ્છે એમ સમજવુ. ૫
સજ્ઝાય બીજી
( રાગ કેદારા )
આતમ અનુભવ જેહને હાવે, ચારે ચિત્ત નિજ જાણે રે; વિક્ષિપ્ત જાતાયત સુશ્લિષ્ટ ને, સુલીનતાએ લય આણે રે.
આ૦ ૧
અ—જે જીવને આત્માના અનુભવ થયા હાય તે જીવ પેાતાના ચિત્તના ચારે પ્રકારને–ચારે પ્રકારની દશાને જાણે. તે
Page #217
--------------------------------------------------------------------------
________________
(૨૦૮ )
ચાર પ્રકાર આ પ્રમાણે-૧ વિક્ષિસ, ૨ જાતાયત, ૩ સુશ્લિષ્ટ ને ૪ સુલીનતા. એમાનાં ચેાથા પ્રકારમાં–સુલીનતામાં આત્માના લય આણે-તેમાં એકાગ્ર થાય. ૧.
હવે તે ચારે પ્રકારનું સ્વરૂપ કહે છેઃ—
વિક્ષિપ્ત તે વિસર ચિત્ત જાણું, જાતાયત ખેંચી આણે રે; પ્રથમ અભ્યાસ એણીપરે હાવે, કિચિત્ આણુ દ જાણે રે.
આ ૨
સુશ્લિષ્ટ તે વળગાડયુ· રહેવે, સજ્ઝાય ધ્યાનને ચગે રે; સુલીન તે નિશ્ચળ ચિત્ત રહેવે, પરમાનન્દ ઉપયાગે રે.
આ ૩
અ:—વિક્ષિપ્ત તે ચિત્તનુ વિસ સ્થૂળપણું—અસ્થિરપણું, જાતાયત એટલે તેવા વિક્ષિપ્ત ચિત્તને જે ખેચીને સમભાવમાં લાવે. પ્રથમ તેા એ રીતે જ અભ્યાસ થઈ શકે. ચિત્ત ચપળતાથી જ્યાં ત્યાં જાય ને તેને પાછુ ઠેકાણે લાવવામાં આવે. એટલે તે કાંઇક આત્માન દના અનુભવ કરે. સાચા આનંદને જાણે-એળખે. ૨.
ત્રીજું સુશ્લિષ્ટ ચિત્ત તે સઝાય ધ્યાનના યેાગમાં-સયાગમાં વળગ્યું જ રહે, તેનાથી મનને છૂટુ પડવા ન દેય. પ્રયત્ન કરીને પણ સંયમયેાગમાં સ્થિર કરે. ચેાથું સુલીન ચિત્ત તે નિશ્ચળ ચિત્ત સમજવુ. તેવું ચિત્ત પરમાન દના ઉપયોગમાં નિશ્ચળ રહે–ચલિત ન થાય. આ ચેાથેા પ્રકાર જ ઉત્તમ છે ને ગ્રાહ્ય છે, પરંતુ તે ક્રમથી પ્રાપ્ત છે. આત્મા પાતાના ખરા સ્વરૂપને સમજી તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે ત્યારે તેને આ ચારે પ્રકારના ચિત્તના અનુભવ થાય, પરંતુ તેનું ધ્યેય ચાક્કસ હાવાથી તે છેલ્લા સુલીન ચિત્તમાં જ લય પામે–તેમાં જ એકતાર બની જાય. ૩.
Page #218
--------------------------------------------------------------------------
________________
(૨૦૯ ) બાહ્ય આતમા શરીરાદિક જાણે અંતરઆતમે કરીછોડે રે; પરમાતમ તે સાક્ષાત દેખે, કેવળી સિદ્ધ પીછાણે રે.
આ૦ ૪ અર્થ –આ શરીરાદિકમાં જે આત્મપણાની બુદ્ધિ તેને બહિરાત્મ ભાવ જાણુ. એવા બહિરાભપણને અંતરાત્માપણું પ્રાપ્ત કરીને તેના વડે છાંડે–તજી ઘો. એ અંતરાત્મા તે પરમાત્મસ્વરૂપને પામે અને તે જગતનું સર્વ સ્વરૂપ સાક્ષાતપણે જુએ તેમ જ તેને કેવળીપણાની અને સિદ્ધપણાની પિછાન થાય. તે જીવ જ ચાર ઘાતી કર્મના ક્ષયથી થયેલા કેવળીને તેમ જ આઠે કર્મના ક્ષયથી થયેલા સિદ્ધોને તેના સાચા સ્વરૂપમાં પિછાણે અને પોતે તેવી અવસ્થા પ્રાપ્ત કરવાનો નિરંતર અભિલાષી હેય. ૪. પરમાતમનું ધ્યાન કરંતા, રસે લોહ હોય સુવન્ન રે; ભણે મણિચંદ્ર તેહને ધ્યાવે, જેહનું પરમાતમમેં મજરે.
આ૦ ૫ આ અથા–રસકુંપિકા કે જેના રસના સંગથી લેટું સુવર્ણ પણને પામે છે તે જ પ્રમાણે પરમાત્માનું ધ્યાન કરતાં આ જીવ પરમાત્મપણાને પ્રાપ્ત કરે છે. મણિચંદ્ર મુનિ કહે છે કે જે ભવ્ય જીવનું પરમાત્મામાં તેના સ્વરૂપના ચિતન માં મન હોય છે તે તો તેનું જ ધ્યાન કરે છે. એટલે પરિણામે તે પરમાત્મપણું પ્રાપ્ત કરે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. જગતમાં પણ કહેવત છે કે જે જેનું ધ્યાન કરે તે તેના જેવો થાય. બાર ભાવનાની સજઝાયમાં પણ કહ્યું છે કે-રસકુંપી રસ વેધીયું, લેહથકી હોય તેમ તેમ એ ભાવન રસથકી, પરમરૂપ લહે તેમ-આવું તો અનેક સ્થાને કહેલ છે. ૫.
આખી સક્ઝાયને સાર એ છે કે-બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માના સ્વરૂપને ઓળખી, બહિરાત્મપણું તજી, અંતરાત્મા થવું અને પછી પરમાત્મપણું મેળવવા પ્રયત્ન કરે.
૧૪
Page #219
--------------------------------------------------------------------------
________________
( ૨૧૦ )
સજ્ઝાય ૩ જી
( રાગ–કેદારા )
અનુભવસિદ્ધ આતમા હાવે, તે યમ ચતુષ્ટય જોવે રે; ઇચ્છા પ્રવૃત્તિ થિર સિમમાં, નિજ શકતે ચિત્ત પ્રોવે રે. અનુ॰ ૧
અર્થ :—અનુભવસિદ્ધ એવા આત્મા ચમચતુષ્ટય સામી ષ્ટિ કરે, તેને જુએ તેને હિતકર જાણે. તે યમચતુષ્ટય આ પ્રમાણે જાણવા:–ઇચ્છા, પ્રવૃત્તિ, થિર ને સિદ્ધ. એ યમના ચારે પ્રકારમાં પેાતાની શક્તિ અનુસાર ચિત્તને પરાવે–તન્મય કરે. એ યમનુ પાલન જ એને પ્રિય લાગે. તે વિષે વિશેષ સ્પષ્ટતા કરે છે. ૧.
પ્રથમ યમે અહિંસાદિક વારતા, કરતા સુણતાં મીઠી રે; જાણે જિનની આણા આરાધુ, ત્રીજી વાત અનિટી રે. અનુ૦ ૨.
અઃ—પ્રથમ ઇચ્છારૂપ યમમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહરૂપ પાંચ પ્રકારના યમની વાર્તા કરવી તે સાંભળવી તે જ તેને મીઠી લાગે. એના મનમાં હૃદયમાં એમ જ થાય કે કાઇ પણ રીતે હું પરમાત્માની આજ્ઞાનું આરાધન કરું તેા ઠીક. તે સિવાયની મીંજી વાત કરવી કે સાંભળવી તેને અનિષ્ટ લાગે–અપ્રિય લાગે. તે એવી વાર્તા કરે જ નહીં. ૨.
આજે યમે તેહ પ્રવૃત્ત ચેાગી, જિન આણામાંહી માંજી રે; ચમ પાળવાને તત્પર ચેગી, પ્રમાદ દશા તવ ત્યાજી રે. અનુ૦ ૩.
અ:ખીજા પ્રવૃત્તિ નામના યમમાં તે પ્રવૃત્ત યાગી જીવ જિનેશ્વરની આજ્ઞા પાળવામાં તત્પર થઇ જાય-આજ્ઞા પાળે. પાંચે
Page #220
--------------------------------------------------------------------------
________________
(૨૧૧) યમનું પાલન કરવામાં પણ તત્પર થાય અને તેની પ્રમાદદશા ત્યાજ્યભાવને પામે અર્થાત્ ઓછી થાય–ઘટે–ચમપાલનમાં આગળ વધે. ૩. ત્રીજે યમે તે યમી નિરતિચારી, અપ્રમત્ત શુભ રૂપે રે; પરિસહપરને વેરી પાસે, હેયતે શાંતરસફરે. અનુ૦૪,
અર્થ–ત્રીજા યમમાં તે સ્થિર ભાવવાળે યમી નિરતિચારપણે પાંચે યમને પાળે અને અપ્રમત્ત એવા શુભરૂપને-સ્વરૂપને પ્રાપ્ત કરે–અપ્રમત્ત મુનિ થાય અને પરિસહ સહેવામાં તેમજ અન્ય વૈરીઓ સમીપે તે શાંતરસના ફૂપ સરખે થાય. અર્થાત્ પરિસહો શાંતપણે-કોઈની ઉપર દ્વેષ, ખેદ કે અભાવ લાવ્યા વિના સમભાવે સહન કરે. પૂર્વ કર્મના ઉદયરૂપ જ તેને જાણે અને પિતાના વૈરી પાસે–પિતાને દુ:ખ દેનાર પાસે તે શાંતરસના કૂપ સમાન થાય અર્થાત્ અન્ય જીવોને માત્ર નિમિત્ત કારણ જાણીને કેઈને વૈરી ન ગણતાં સર્વને મિત્ર રૂપ સમજી, શાંતરસના કૂવા જે શાંતરસથી ભરેલો થઈ અહર્નિશ શાંતભાવનું જ પિષણ કરે. અપ્રમત્ત મુનિપણને બરાબર દીપાવે, શોભાવે, વ્રતાદિકમાં અતિચાર પણ લગાડે નહીં. ૪. સિદ્ધ યમ તે ચે કહીએ, પરાર્થક સાધક શુદ્ધ રે; ભણે મણિચંદ્ર ગદષ્ટિ, વચન શ્રી હરિ બુદ્ધ રે.
અનુ૦ ૫. અર્થ: ચેથા સિદ્ધ નામના યમમાં અનુભવી આત્મા પરાઈને કરનારે પરમાર્થ રસિક થાય. અહર્નિશ અન્ય પર પરોપકાર કરવામાં જ તત્પર થાય અને શુદ્ધ એ સાધક બને. એટલે કે સાધ્ય જે મોક્ષ, તેને સાચે સાચો શુદ્ધ પરિણતિવાળે સાધક થાય. સાધકપણુમાં જ આગળ વધતું જાય. મુનિ મણિચંદ્ર કહે છે કેઆ પ્રમાણે ગદષ્ટિસમુચ્ચયમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કહેલ
Page #221
--------------------------------------------------------------------------
________________
(૨૧૨) છે. તેમના વચનાનુસાર મેં અહીં સંક્ષેપમાં યમના ચાર પ્રકાર સમજાવ્યા છે કે જેને અંતે આ જીવ સાચો સાધક બની મેક્ષસુખને મેળવી શકે છે. આ પ્રસંગમાં ઘણું કહી શકાય તેમ છે, કારણ કે યમના વેગનો વિષય ઘણે ગંભીર છે. અનેક ભવ્ય જીવો તેનું આરાધન કરીને સંસારસમુદ્રના પારને પામી ગયા છે. ૫.
સઝાય ૪ થી
(રાગ કેદારે.) કેઈએ કીનહી કે કાજ ન આવે, મૂઢ મેહે વેળા ગાવે રે શબ્દરૂપરસધફરસાવે, શુભાશુભે સુખદુઃખ પાવે રે,
કેઈએ. ૧ અર્થ–આ જગતના અન્ય જીવ કે પદાર્થો કોઈ કોઈને કામ આવતા નથી, છતાં આ જીવ મેહમાં મુંઝાઈને તેમાં પેતાને કાળ–અમૂલ્ય મનુષ્ય જન્મનો સમય ગુમાવે છે–નકામો વ્યય કરે છે. વળી પુદુગળના શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચ પ્રકારના શુભ અને અશુભની પ્રાપ્તિ થાય છે ત્યારે શુભની પ્રાપ્તિથી સુખ માને છે અને અશુભની પ્રાપ્તિથી દુઃખ માને છે, પરંતુ એ બને તે કર્મના ઉદયરૂપ પુણ્ય પાપના પરિણામ છે. તેને યથાર્થ પણે સમજતો નથી; જે યથાર્થ પણે સમજે તો તેમાં સુખદુઃખ માનવાપણું જ નથી. ૧ જડસ્વભાવમે ચેતન મુંઝયો,યથાસ્થિત ભાવના બુઝરે; તેરી મેરી કરત અલ્ઝયો, શાંતરસ ભાવ ન સૂઝયો રે.
કેઈએ. ૨ અર્થ–આ ( અજ્ઞાની) ચેતન(આત્મા જ) સ્વભાવમાં
Page #222
--------------------------------------------------------------------------
________________
(૨૧૩) મુંઝાઈ ગયું છે, તેને યથાસ્થિત ભાવ–જડનું યથાર્થ સ્વરૂપ સમજાણું નથી. તારી ને મારી–આ વસ્તુ તારી ને આ વસ્તુ મારીઈત્યાદિ મહજન્ય વહેચણના વિચારે ક્ય કરે છે. તેમાં અલ્ઝક્યો (આસક્ત) રહે છે, તેને શાંતરસભાવ તે સૂઝયો જ નથી. તેણે શાંતસુધારસનું પાન તે કર્યું જ નથી. આવા મેહથી મૂઢ થયેલા પ્રાણીઓ માટે શું કહેવું? ૨. જડકી સંગતે જડતા વ્યાપે, જ્ઞાનમારગ રહે ઢાંકી રે; એગ કરે તે આપે જાણે, હું કર્તા કહે થાકી રે. કેઈએ. ૩
અર્થ-જડની સંગતથી–જડ એવા પદગલિક ભાવમાં આસક્ત થવાથી આત્મામાં જડતા-અજ્ઞાનપણું જ વ્યાપે છે–વિસ્તરે છે અને જ્ઞાનાદિ ગુણ-જ્ઞાનમાર્ગ ઢંકાયે-અવરાયેલા રહે છે. મન-વચન-કાયાના યેગથી જે જે કિયા થાય છે તે પોતે જાણે છે, પરંતુ તેની ખરી સમજણ ન હોવાથી થાકીને “હું કર્તા પરભાવને, એમ જેમ જેમ જાણે; તેમ તેમ અજ્ઞાની પડે, મહામેહને ઘાણે.” જીવ “હું કર્તા છું” એમ કહે છે, પરંતુ આત્મા તે આત્મભાવને જ કર્યો છે, પગલિક ભાવને કર્તા તે થઈ શકતો નથી, માત્ર વ્યવહારથી તેને કર્ણો તે કહેવાય છે અને પોતે માને પણ છે. ૩. મિથ્યાત્વ અવિરતિ કારણુગે, પ્રકૃતિ પ્રદેશદળ આધેરે; કષાયે રસથિતિબંધ કરંતા, સંસારસ્થિતિ બહુ વાધે રે.
કેઈએ. ૪ અર્થ–મિથ્યાત્વ, અવિરતિ વિગેરે કારણેને પામીને આ જીવ યેગવડે પ્રકૃતિબંધ ને પ્રદેશબંધ કરે છે અને કષાયવડે રસબંધ ને સ્થિતિબંધ કરે છે. આ પ્રમાણે મિથ્યાત્વ, અવિરતિ ને કષાયના
૧. અહીં વિગેરે શબ્દથી કષાય ને પ્રસાદ લેવા.
Page #223
--------------------------------------------------------------------------
________________
(૨૧૪) સંગથી આ જીવની અપાર-સંસારમાં ભટકવાની સ્થિતિ બહુ વૃદ્ધિ પામે છે. ૪. સર્વ પદારથથી હું અળગો, એ બાજીગરકી બાજી રે; ઉદયાગત ભાવે એ નિપજે, સંસારવતનકે સાજી રે.
કેઈએ૫ અર્થ—અનુભવી આત્મા વિચારે કે હું આ સર્વ પદ્ગળિક પદાર્થોથી અળગા-જુદે જ છું. આ તો બધી મેહરાજારૂપ બાજીગરની માંડેલી બાજી છે. એ બધા ભાવ ઉદયગતપણે આ જીવને પ્રાપ્ત થાય છે અર્થાત્ શુભાશુભ કર્મોના ઉદયથી પ્રાપ્ત થાય છે અને આ પગળિક ભાવ આ સંસારરૂપ વતનને– સ્થાનને સાજી અર્થાત્ સહાયક છે–સાજાં કરનાર છે. એમાં આ જીવને મોહ પમાડીને રોકી રાખનાર છે. ૫. અંતર આમતે નર કહીએ, જે ત્યાગ ભેગ નવિ છે રે; ભણે મણિચંદ્ર યથાસ્થિત ભાવે, સુખાદિકને પ્રીછે રે.
કેઈએ. ૬ અર્થ—અંતરાત્મા તેને જ કહીએ કે જે આ પિધ્ધળિક પદાર્થોના ત્યાગ કે ભેગની ઈચ્છા જ ન કરે. અર્થાત્ મુનિ મણિચંદ્ર કહે છે કે–તે સુખાદિકને સુખદુઃખને યથાસ્થિત ભાવે પ્રીછે– જાણે-સમજે એટલે પછી તેને સુખના ભેગની કે દુઃખના ત્યાગની ઈચ્છા જ ન થાય. તે તે જે પ્રમાણે કર્મોદય થાય તે પ્રમાણે સમજીને તેને ભેગવે-તેનો અનુભવ કરે અને પોતે આત્મસ્વરૂપમાં–આત્માના સ્વભાવમાં રમણતા કરે–તેની વિચારણામાં જ આસક્ત રહે. ૬.
Page #224
--------------------------------------------------------------------------
________________
(૨૧૫)
સઝાય ૫ મી
(રાગ-આસાઉરી) ચેતના ચેતન સમજાવે, અનાદિ સ્વરૂપ જણાવે રે સુમતિ કમતિદેયનારી તાહરે, કુમતિ કહે તેમ ચાલે રે,
અર્થ– ચેતના એટલે જ્ઞાનદશા ચેતનને–આત્માને સમજાવે છે અને તેનું જ્ઞાનાદિ રૂપ અનાદિ સ્વરૂપ ઓળખાવે છે. તે કહે છે કે-“હે આત્મા ! તારે સુમતિ ને કુમતિ નામની બે સ્ત્રી છે, તેમાંથી તું કુમતિના કહ્યા પ્રમાણે જ ચાલે છે–વર્તે છે, તેથી જ આજ સુધી સંસાર પરિભ્રમણ કર્યું છે. ૧. વળી કુમતિતણે પરિકર છે બહાળે, રાતદિવસ કરે ડાહલો રે; વિષયકષાયમાં ભીને રહેવે, નવિ જાણે તે ભાયલે રે.
ચેતના૦ ૨ અર્થ-કુમતિને પરિવાર મેહમાયા વિગેરે ઘણે બહોળ છે. તે રાતદિવસ આત્માને વીંટીને-ડાયરે ભરીને બેસી રહે છેઆત્માને છૂટો પડવા દેતા નથી. તેથી આત્મા વિષય-કષાયમાં આસક્ત જ રહે છે અને આ બધું કુમતિનું કર્તવ્ય છે એમ તે ભાયલે-ભાયડે–આત્મા જાણતા નથી. આત્માને એકાંત અહિતકર છતાં કુમતિને તે હિતકારી માને છે. ૨. વળી સુમતિને મિલવા નવિ દીયે તુઝને, મેહની છાકે છાક્યો રે; ભક્ષ્યાભક્ષ્ય તુઝને કરાવે, અનંત કાળ ત્યાં રાખ્યો રે.
ચેતના૦ ૩ અર્થ–તે કુમતિ તને સુમતિને મળવા પણ દેતી નથી અને
Page #225
--------------------------------------------------------------------------
________________
(૨૧૬).
મેહમદિરાના છાકમાં છકેલે જ રાખે છે. વળી ભણ્યાભઢ્યના વિવેક સિવાય સર્વ વસ્તુ–ભક્ષ્ય ને અભક્ષ્ય તને ખવરાવે છે અને આમ કરીને અનંત કાળ સુધી ત્યાં-અવ્યવહારરાશીમાં તેમજ વ્યવહારરાશીમાં પણ તને રાખે છે. ૩. અવસર પામી ચેતના બેલી, પ્રભુ સુમતિને ઘેર રાખે રે; કુમતિને મુખ મીઠાઈ દેઈ, સુમતિતણું ગુણ ચાખે રે.
ચેતના ૪ અર્થ_એવામાં કાંઈક અવસર પામીને–આત્માની સહજ જાગૃતિ જોઈને ચેતના-જ્ઞાનદશા બેલી કે-“હે પ્રભુ! હે સ્વામી! તમે સુમતિને ઘરમાં રાખો અને કુમતિના મોઢામાં મીઠાઈ ભરી દઈને–તેને બોલતી બંધ કરી સુમતિના ગુણને–તેનાથી પ્રાપ્ત થતા આત્મિક સુખને ચા–તેનું આસ્વાદન કરે.' ૪ એને અભ્યાસે દેશવત આવે, અવસરે કમતિને છેડી રે; સુમતિનું બળ વાણ્યું જાણું, સંયમ સ્ત્રી તહીં તેડી રે.
ચેતના૦ ૫ અ–ઉપર પ્રમાણે ચેતનાના કહેવાથી સુમતિને ઘરમાં રાખી એટલે એના-સુમતિના અભ્યાસથી પ્રારંભમાં દેશવિરતિપણને લાભ મળે. એટલે તે પછી ચેતને કુમતિને અવસર પામીને તજી જ દીધી. ત્યારપછી તે સુમતિનું બળ વધ્યું એટલે તેણે સંયમસ્ત્રીને–સર્વવિરતિને પોતાની મદદમાં બોલાવી. અર્થાત આ ચેતને કુમતિનો નાશ થવાથી સર્વવિરતિપણું અંગીકાર કર્યું. આમ સુમતિને અંગે તેને–આત્માને સુધારે થવા માંડ્યો-પ્રગતિ થતી ગઈ. ૫ સુમતિ સ્ત્રી પરિવારે વાધે, તવ મુગતિ સ્ત્રી શું મિલાવે રે; આપસરૂપે ચેતન થાયે, તવ નિર્ભય થાનક પાવે રે.
ચેતના, ૬
Page #226
--------------------------------------------------------------------------
________________
(૨૧૭ ) અર્થ–સુમતિને પરિવાર વધતો ગયો એટલે કે આત્મા ત્યાગ-વૈરાગ્યમાં વધતા ગયા. સંસારને તદ્દન અસાર જાણ તેની સાથે સર્વ સંબંધ તજી દીધે એટલે સુમતિએ તેને–આત્માને મુક્તિરૂપી સ્ત્રી સાથે-શિવવધૂ સાથે મેળાપ કરાવ્યું. ચેતનઆત્મા આપસ્વરૂપી--કમવરણ રહિત પ્રગટ ભાવે થયો ત્યારે તે નિર્ભય સ્થાનકને મેક્ષને અચળસ્થાનને પામ્યા. સંસારમાં ત્યાગને અંગે આ ક્રમ જ છે. એ ક્રમથી જ પ્રાણી આગળ વધી શકે છે. ૬. આપ સ્વરૂપ યથાસ્થિત ભાવે, જોઈને ચિત્ત આણે રે; સુમતિ કુમતિ પટંતર દેખી, ભણે મણિચંદ્રગુણ જાણે રે,
ચેતના) ૭ અર્થ:–ઉપર પ્રમાણે કહેવાની મતલબ એ છે કે-“હે ભવ્ય જી! તમે પિતાનું સ્વરૂપ યથાસ્થિતપણે જાણે-જુઓ અને તેને ચિત્તમાં ધારણ કરે. તેમ જ સુમતિ ને કુમતિનું પટંતર-તે બંનેમાં રહેલી જુદાઈ બરાબર સમજીને, સજઝાયના કર્તા મણિચંદ્ર મુનિ કહે છે કે–તમે તેના ગુણને જાણે-ઓળખે અને ગુણ એવી સુમતિને સ્વીકાર કરે છે જેથી ઉપર બતાવ્યા પ્રમાણે તમે પણ કમસર લાભ મેળવી ઉચ્ચ સ્થાનને પ્રાપ્ત કરે.
આ પાંચે સઝા કંઠે કરવા જેવી છે અને તેના અર્થની વિચારણા કરવા લાયક છે તેથી અહીં સંક્ષેપમાં અર્થ લખવા પ્રયત્ન કર્યો છે. બાકી તેમાં રહસ્ય ઘણું છે.
Page #227
--------------------------------------------------------------------------
________________
( ૨૧૮ )
ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી કૃત પદ
( રાગ-આસાવરી. )
કહા કરું' મદિર કહા કરે દમરા, ન જાણું કહાં ઉડે એઠેગા ભમરા; જોરી જોરી ગયે છેરી કુમાલા, ઉડે ગયે પખી પડે રહ્યા માળા. કહા॰૧
અર્થ-આત્મા આત્માને શિખામણ આપે છે કે આ મદિરને શુ કરું ? અને દમડા-પૈસાને પણ શું કરું? કારણ કે હું નથી જાણતા કે આ ભ્રમર આત્મા અહીંથી ઊડીને કયાં એસશે અર્થાત્ આ આત્મા અહીંથી મરણ પામીને કયાં જઈને ઉપજશે? તેની ખબર પડતી નથી તેથી આ મંદિર-ઘર હાટ—હવેલી કે મહેલ તેને શું કરું અને દમડા પૈસાને પણ શું કરું, કારણ કે તે પરભવમાં સાથે આવવાના નથી. આગળ કહે છે કે-જોડીજોડીને મેળવીમેળવીને અર્થાત્ લક્ષ્મી એકઠી કરીકરીને તે દુમાલાને– માલમીલ્કતને છેડીને આત્મા ચાલ્યા જાય છે અને પોંખી ઊંડી જાય ને માળેા પડ્યો રહે તેમ આત્મા નીકળી જતાં આ શરીર પડ્યું રહે છે. ૧.
વળી આ દેહની અસ્થિરતા ઉપર વિશેષ કહે છેપવનકી ગાડી કેસે રાઉ, ઘર ન બસત આય બેઠે બટાઉ; અનિ મુઝાઇ કાહેકી જવાલા, દીપ છીપે તબકેસે ઉજાલા ? કા૦ ૨ અ—વળી આ આત્મા તેા પવન રૂપ છે તેથી તેની
Page #228
--------------------------------------------------------------------------
________________
( ૨૧૯ )
ગાંસડી શી રીતે બધાય ? અને શી રીતે સ્થિર થાય ? વળી ખટાઉ વટેમાર્ગુ આવે તેનાથી કાંઇ ઘર ન વસે, અર્થાત્ આ જીવ તા વટેમાર્ગુ છે તે આજે આવ્યા છે ને કાલે ચાલ્યા જવાના છે. તેનાથી ઘર કેમ વસે ? વળી અગ્નિ-આત્મજ્યાતિ બુઝાઈ ગઈ તે પછી જ્વાળા શેની નીકળે? અને દીવા બુઝાઈ ગયા પછી અજવાળું શેનુ પડે? તેમ આ આત્મા દેહ મૂકીને ચાલ્યા જાય પછી એકલા દેહથી શુ થઇ શકે ? ૨. વળી— ચિત્રકે તરુવર બહૂ ન મારે, માટીકા ઘારા કેતેક દારે ? એકી ઢેરી તુરકા થંભા, ઉહાં ખેલે હસા દેખા અચંભા,
હા ૩
અ—ચિત્રમાં ચિતરેલું વૃક્ષ કાઇ વખત પણ મ્હારતુ નથી—તેને ફૂલ કે ફળ આવતા નથી; તેમ માટીનેા બનાવેલે ઘેાડા કેટલાક દોડે-અર્થાત્ જરા પણ ન દોડે. વળી ધુંઆડાની હેરી એટલે ભીંતા અને તુરના એટલે આકડાના તુલના થાંભલા એના બનેલા આ શરીરરૂપ ઘરમાં આ હંસ—આત્મા ખેલે છે તે અચંભા તેા જીએ. આત્મા વિચારતા જ નથી કે હું આ શુ કરું છું ? અને કેાની સાથે કરું છું? અજ્ઞાનને વશ થઈને સૂખાઇભરેલા કામેા જ કરે છે. ૩.
હજી વિશેષ અસ્થિરતા બતાવે છે—
ફ઼િરી ફ઼િરી આવત સાસ ઉસાસા, લાંપરે તારકા કયા વિશ્વાસા ? યહ દુનિાયકી જાતી હૈ ચારી; જેસી મનાઇ, બાજીગર માજી. કહા૦ ૪ અ—આ શ્વાસ ને ઉચ્છ્વાસ આવે છે ને જાયછે. એવા
Page #229
--------------------------------------------------------------------------
________________
( ૨૨૦ )
લાંપરા-લપટા પડી ગયેલા તારના વિશ્વાસ શા ? અર્થાત્ વારંવાર લેવાતા ને મૂકાતા શ્વાસેાવાસને વિશ્વાસ શી રીતે થાય કે તે ક્યારે બંધ પડી જશે-અટકી પડશે. લા પડી ગયેલા તાર અણુધાર્યાં અટકી જાય છે. એ પ્રમાણે આ દુનિયાની યારી-પ્રીતિ જૂઠી છે-ખાટી છે—નાશવત છે જેવી માજીગરની ખાજી ખાટી હાય છે તેવી ખાટી છે. ઘડીમાં વિસરાળ થઈ જાય તેવી છે તેથી તેનેા વિશ્વાસ કરી શકાય તેમ નથી. ૪.
જ્યારે આ પ્રમાણે સંસારમાં પદાર્થ માત્રની અસ્થિરતા છે ત્યારે શુ કરવું? કેાના વિશ્વાસ કરવા ? કેાની સાથે પ્રીતિ કરવી ? તે કહે છે—
પરમાતમ અવિચળ અવિનાશી, સાહે શુદ્ધ પરમપદ વાસી; વિનય કહે એ સાહિબ મેરા, ફિર ન ર યહ દુનિયામે રા. કહા૦ ૫
અએક પરમાત્મા જ અવિચળ ને અવિનાશી છે તેમજ તે જ શુદ્ધ છે અને પરમપદના લાસી-પરમપદમાં રહેનારા છે. વિનયવિજય મહારાજ કહે છે કે એ પરમાત્મા જ મારા સાહિબ– સ્વામી છે. તેના પસાયથી હું કરીને આ દુનિયામાં ફેરા કરવાના નથી એવા મને પાર્ક વિશ્વાસ છે. જે જીવ એ પરમાત્માને પેાતાના સ્વામીપણે સ્વીકારે છે ને તેની આજ્ઞા પ્રમાણે વતે છે તેને આ સંસારમાં પરિભ્રમણ કરવું પડતું જ નથી. આ વાત સહજે સિદ્ધ થાય તેવી છે. ૫.
→
Page #230
--------------------------------------------------------------------------
________________
(૨૨૧) મુનિરાજ શ્રી હંસવિજયછવિરરિત શ્રી અજારા પાર્શ્વનાથ સ્તવન
(કફનીએ કેર મચાવે રાજ ! કફનીએ એ દેશી.) પ્રતિમાની બલિહારી મહારાજ, પ્રતિમાની બલિહારી. શ્રી અજારા પાર્થ તુમારી, પ્રતિમાની બલિહારી. ઉના નગર જીહાં હીરસૂરીશ્વર, પાદુકા પવિત્ર બિરાજે; તસનિક અજારા ગામમાં,દેવળગગનમાં ગાજે. મપ્ર.૧ ચાદ વાર ઉદ્ધાર થયે તસ, શિલાલેખથી જાણું; તેમાં સંવત હજાર ચદને, ઘડપુરાણ વખાણું. મ.પ્ર.૨ તે દેવળમાં મૂતિ અનેપમ, અતિશય તાસ અપાર; જશ તેહને બ્રહ્માંડ સકળમાં વિસ્તરી છે શ્રીકાર.મ...૩ કયાંથી મૂર્તિ આવી તિહાં પર, કે તેને લઈ આવ્યું; કેણે નગર નિપાવ્યું સુંદર, દેવળ કેણે બનાવ્યું. મ૦ પ્ર૦૪ તે કહું છું હવે રામ લક્ષ્મણના, પૂર્વજ થયા અજરાજા; એક સે સાત રેગે પીડાણું, પણ દિલડામાં તાજા. મH૦૫ સેંકડે રાજાને જીતીને, શ્રી સિદ્ધાચળ આયા; યુગાદિ દેવને નમન કરીને, દીવબંદરમાં ઠાયા મ »૦ ૬ સાંયાત્રિક વાણિયાએ ભાવી, પાર્શ્વનાથની સારી; પ્રતિમા આપી અપૂરવતેહને,રેગ સકળક્ષયકારી. મ૭ પદમાવતીએ કહ્યું હતું તસ, આકાશવાણું સુણાવી; ; દરિયામાંથી પ્રતિમા કઢાવી, આપજે દીવમાં આવી.મ...૮
Page #231
--------------------------------------------------------------------------
________________
( ૨૨૨ )
ધરણે કે લાખ વષ પૂજી છે, છશે વર્ષ કુબેર, સાત લાખ વર્ષો સુધી સેવી, વરુણ દેવે સવેર. સ૫૯ હવે અજરાજાના ભાગ્યથી, પ્રતિમા અહીંયા તે આવી; એ પરમાણે વહાણવટીએ, કરીવાત થઈ ચાવી. મ૦ ૫૦ ૧૦ પારસમણિ સમ પાર્શ્વનાથનાં, દર્શીનથી અતિ ચારુ; લોખંડ સમ હતું તે સાના સમ, રાજાનું અંગ થયું સારું, સ શેઠને શિરપાવ આપી રાજાએ, અજયપુર વસાવ્યું; દે 'કરાવી ગામ દશ આપી,રાજાએ પાપ નસાવ્યું.મપ્ર૦૧ર પાથ પ્રભુ પધરાવી ત્રિકાળે, પૂજા કરવા લાગ્યા; શ્રીસિદ્ધાચળ યાત્રા કરીને,વત આરાધવા જાગ્યા.સ૦૪૦૧૩ સ્વર્ગ ગમન ક્યુ તેને વર્યાં, આઠ લાખ થયા પ્રાય; તેહનેપ્રથમ સંખ્યાશુ ગણતાં, સાળ લાખ થઇ જાય. મ૦૫૦ સાળ લાખ વર્ષો પહેલાંની, પ્રતિમા એહ છે સારી; પૂજશે તે નર હ‘સતણી પરે, ઉતરશે ભવ પારી. મ૦ ૫૦ ૧૫
સ્તવનરહસ્ય
આ સ્તવનમાં ઉના ગામ પાસે આવેલા અજારા ગામમાં બિરાજતા અજારા પાર્શ્વનાથની પ્રતિમા સંબધી વર્ણન છે. અર્થ સહેલા હાવાથી લખેલે નથી. સાર એ છે કે–રામ લક્ષ્મણના પૂર્વજ અજરાજા ઉપર પ્રસન્ન થઇને પાર્શ્વનાથની અધિષ્ઠાયકા પદ્માવતી દેવીએ તેના વ્યાધિ નિવારણ માટે એ પ્રતિમા આપેલી હતી. એક દર સેાળ લાખ વર્ષ ઉપરાંતની એ પ્રતિમા છે ને મહાપ્રભાવિક છે. અત્યારે પણ દીવ ને ઉનાની પંચતીથીમાં અજારા પાર્શ્વનાથ તીર્થની મુખ્યતા છે. વિશેષ અર્થ સ્તવન વાંચવાથી સમજી શકાય તેમ છે.
Page #232
--------------------------------------------------------------------------
________________
(૨૨૩) શ્રી ચૈતમ ગણધર સ્તવન
(દીવાળીના દેવમાંથી)
(તંગીયાગિરિ શિખર સોહે-એ દેશી) વીર મધુરી વાણું ભાખે, જલધિ જળ ગંભીર રે; ઈંદ્રભૂતિચિત્તભ્રાંતિ રજકણુ-હરણું પ્રવેણુ સમીર રે. વી. ૧ પંચભૂતથકી જે પ્રગટે, ચેતના વિજ્ઞાન રે; તેહમાં લયલીન થાયે, ન પરભવ સંજ્ઞાન રે. વીર. ૨ વેદ પદને અર્થ એવો, કરે મિથ્યા રૂપ રે; વિજ્ઞાનઘન પદ વેદકેરા, તેહનું એહ સ્વરૂપ . વીર૦ ૩ ચેતના વિજ્ઞાનઘન છે, જ્ઞાન દર્શને પગ રે; પંચભૂતિક જ્ઞાનમય તે, હેયે વસ્તુ સંગ રે. વીર૦૪ જિહાં જેહવી વસ્તુ દેખે, હેય તેહવું જ્ઞાન રે; પૂર્વજ્ઞાનના વિપર્યયથી, હેયે ઉત્તમ જ્ઞાન રે. વીર. ૫ એહ અર્થ સમર્થ જાણી, મ ણ પદવિપરીત રે; ઈણુપરે ભ્રાંતિ નિરાકરીને, થયા શિષ્યવિનીત રે. વીર. ૬ દીપાલિકા પ્રભાતે કેવળ, લઘું ગતમ સ્વામી રે; અનુક્રમેશિવમુખ લહ્યા તેહને, નય કરે પરણુંમરે વીર૦૭
ઉપરના સ્તવનને અર્થ વીરપરમાત્મા સમુદ્રના જળકલેલની જેવી ગંભીર વાણી બોલે કે જે વાણું ઇંદ્રભૂતિગતમસ્વામીના ચિત્તમાં રહેલા બ્રાંતિરૂપ રજકણનું હરણ કરવાને માટે પ્રબળ વાયુ સમાન છે. તે વાણુના શ્રવણથી છાની શંકામાત્ર નાશ પામે છે. ૧.
Page #233
--------------------------------------------------------------------------
________________
(૨૨૪). હવે ઇંદ્રભૂતિને મનમાં જે સંશય હતું તે કહે છે
પંચભૂતમાંથી જે ચેતનારૂપ વિજ્ઞાન પ્રગટે છે તે પંચભૂત છૂટા પડતાં તેમાં જ લયલીન થઈ જાય છે એટલે કે વિનાશ પામી જાય છે, તેથી જીવની પરભવની સંજ્ઞા હોતી નથી અથવા પરભવ જ હેત નથી. ૨.
હવે પ્રભુ તેને ઉત્તર આપે છે -
હે ઈંદ્રભૂતિ! વેદ પદનો જે આ અર્થ કરવામાં આવે છે તે મિથ્થારૂપ છે, અસત્ય છે. ત્યાં વિજ્ઞાનઘન એવું જે વેદનું પદ છે, તેને અર્થ–તેનું સ્વરૂપ તે આ પ્રમાણે છે–ચેતના તે જ વિજ્ઞાનઘન છે અને તે જ્ઞાન દર્શનના ઉપયાગરૂપ છે. એ જ્ઞાન દર્શન વસ્તુના સંયોગે પંચભૂતિક જ્ઞાનમય થાય છે, કારણ કે જ્યાં જેવી વસ્તુ દેખે ત્યાં જ્ઞાન તે રૂપે પરિણમે છે અને વસ્તુ વિનાશ પામતાં અથવા બીજી વસ્તુ તે સ્થાને આવતાં પૂર્વ જ્ઞાનનો વિપર્યય થાય છે અને અન્ય વસ્તુનું ઉત્તમ જ્ઞાન થાય છે. અર્થાત્ આત્મા જે વિજ્ઞાનઘન છે તે નાશ પામતો નથી પરંતુ તેનું વસ્તુસ્વરૂપનું જ્ઞાન-ઉપયોગ વિનાશ પામે છે, તેમાં ફેરફાર થાય છે. આ અર્થને સમર્થ–યથાયોગ્ય જાણું હે મૈતમ ઇદ્રભૂતિ ! તું તેને વિપરીત અર્થ કરીશ નહીં. મારા કહ્યા પ્રમાણે અર્થ કરજે.
પ્રભુના આ પ્રમાણેના કહેવાથી ઈંદ્રભૂતિની ભ્રાંતિ નાશ પામી એટલે તેણે પ્રભુની પાસે દીક્ષા લીધી અને પ્રથમ શિષ્ય અતિ વિનીત એવા થયા. ૩ થી ૬.
એ તમસ્વામીએ દીવાળીના દિવસના પ્રભાતે એટલે બેસતે વર્ષે (કાર્તિક સુદિ ૧ મે) પ્રાતઃકાળમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને બાર વર્ષ કેવળપણે વિચરી પ્રાંતે શિવસુખને પામ્યા. તેમને નયવિજય પ્રીતિપૂર્વક પ્રણામ કરે છે. ૭. ઇતિ
Page #234
--------------------------------------------------------------------------
________________
(૨૨૫) દિવાળીના દેવમાંથી સઝાય
(અલબેલાની દેશી ) દુઃખહરણી દીપાલિકા રે લોલ, પર્વ થયું જગમાંહિ ભવિ પ્રાણું રે; વીરનિર્વાણુથી સ્થાપના રે લેલ, આજ લગે ઉછાંહી. ભવિ પ્રાણી રે. ૧. સમકિતદૃષ્ટિ સાંભળે રે લોલ. ૧. એ આંકણી. સ્યાદ્વાદ ઘર ધોળીયે રે લોલ, દર્શનની કરી શુદ્ધિ ભવિ પ્રાણી રે; ચારિત્ર ચંદ્રોદય બાંધીએ રે લોલ, ટાળે રજ દુષ્કર્મબુદ્ધિ ભવિ. સમય ૨. સેવા કરો જિનરાજની રે લોલ, દિલ દેઠાં મીઠાશ ભવિ પ્રાણી રે; વિવિધ પદારથ ભાવના રે લોલ, તે પકવાનની રાશિ ભવિ. સમર ૩, ગુણીજન પદની નામના રે લોલ, તેહિજ જુહાર ભટ્ટાર ભવિ પ્રાણી રે; વિવેક રતન મેરાઇયા રે લલ, ઉચિત તે દીપ સંભાર ભવિત સમ૦૪. સુમતિ સુનિતા હેજશું રે લેલ, મન ઘરમાં કરો વાસ ભવિ પ્રાણ રે; વિરતિ સાહેલી સાથશું રે લોલ, અવિરત અલછી નિકાસ ભવિ૦ સમ૦ ૫. મૈત્ર્યાદિકની ચિતના રે લોલ, તેહ ભલે શણગાર ભવિ પ્રાણું રે; દર્શનગુણુ વાઘા બન્યા રે લોલ, પરિમળ પરઉપગાર ભવિ. સમય ૬. પૂરવસિદ્ધ કન્યાપખે રે લોલ, જાનૈયા અણગાર ભવિ પ્રાણી રે; સિદ્ધશિલા વરદિકા રે લોલ, કન્યા નિવૃત્તિ સાર ભવિ. સમર ૭. અનંત ચતુષ્ટય દાયજો રે લોલ, શુદ્ધિ યોગ નિરોધ ભવિ પ્રાણી રે; પાણિગ્રહણ પ્રભુજી કરે રે લોલ, સહુને હરખ વિધ ભવિ. સમ૦ ૮ ઈણિપરે પર્વ દીપાલિકા રે લેલ, કરતાં કેડી કલ્યાણ ભવિ પ્રાણી રે;
Page #235
--------------------------------------------------------------------------
________________
( ૨૨૬)
જ્ઞાનવિમળ પ્રભુ ભક્તિથું રે લાલ, પ્રગટે સકળ ગુણુખાણ, વિ૰ સમ૦ ૯.
સજ્ઝાયના અર્થ
દુઃખને હરણુ કરનારું એવું દીવાળીનું પર્વ આ જગતમાં મહાવીર પરમાત્માના નિર્વાણુ સમયથી પ્રત્યું છે તે અત્યાર સુધી ઉત્સાહપૂર્વક પ્રવર્તે છે. હું ભવ્ય પ્રાણીએ! સમ્યગદ્યષ્ટિ જીવ! હું એ દીપાલિકા પર્વનું ભાવથી વર્ણન કરું છું તે સાંભળે. ૧.
દર્શનની શુદ્ધિરૂપ ભિત શુદ્ધ કરીને સ્યાદ્વાદરૂપ ઘરને ધાળવું –ઉજજવળ કરવું. ચારિત્રરૂપ ચ ંદરવા બાંધવા અને દુષ્ક
ની બુદ્ધિરૂપ રજને દૂર કરવી. ૨. જિનરાજની સેવા કરવારૂપ દિલના દેાઠાં (એક જાતના પકવાન)ની મીઠાશ લેવી. તેમ જ વિવિધ પદા (પદના અર્થા)ની ભાવના રૂપ પકવાનની રાશિ તૈયાર કરવી. ૩. ગુણીજનના ચરણકમળમાં નમવા રૂપ જુહાર ભટ્ટાર (પ્રણામ ) કરવા, વિવેકરત્નરૂપ મેરાઇયા કરવા અને ઉચિત સાચવવારૂપ દીપકાના સમૂહ પ્રગટાવવા. ૪. ( આ પ્રમાણે પ્રણામ કરી, મેરાઈયા કરી તથા દીપકેા કરીને પછી ) સુમતિ રૂપી જે સુનિતા ( સારી સ્ત્રી ) તેની સાથે મનરૂપ ઘરમાં નિવાસ કરવા. વિરતિરૂપ સાહેલી( સખી )ના સાથ કરવા–તેને પણ સાથે રાખવી અને અવિરતિ રૂપી અલી ( અલક્ષ્મીને ) દૂર કરવી—કાઢી મૂકવી. પ. મૈત્રી વિગેરે ભાવનાના ચિંતવન રૂપ સારા શણગાર સજવા. દર્શન ગુણુ રૂપ વાઘા પહેરવા અને પરોપકારરૂપ સુગંધી દ્રવ્યને ધારણ કરવું. ૬. હવે સિદ્ધિરૂપી સ્ત્રીનું પાણિગ્રહણ કરવાને અંગે કહે છે કે-પૂર્વે થયેલા સિદ્ધોને કન્યાના પક્ષે ગણવા અને અણુગાર જે મુનિએ તેને જાનૈયા બનાવવા. સિદ્ધશિલારૂપ લગ્નની શ્રેષ્ઠ વેદિકા સમજવી અને નિવૃત્તિરૂપી સ્રી જાણવી. ૭.
૧ વરને પહેરવાના વસ્રને વાધા કહે છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
( ૨૨૭ )
પાણિગ્રહણ કરીને વળાવતી વખતે આપવાના દાયો અનંત ચતુષ્ટય રૂપ સમજવા અને કમળ રહિત શુદ્ધ બનવા માટે ચાગિનરાધ કરવા. આ પ્રમાણે પ્રભુ (તીથંકર ) મુક્તિ-સ્ત્રીનું પાણિગ્રહણ કરે છે જેથી સર્વ જીવાને હર્ષ અને વિષેધ ( સૂક્ષ્મ બેય ) પ્રાપ્ત થાય છે. ૮. આ રીતે ભાવદીપાલિકાનું પર્વ ઉજવવાથી જીવને ક્રોડાગમે કલ્યાણની પ્રાપ્તિ થાય છે. શ્રી જ્ઞાનવિમળસૂરિ કહે છે કે પ્રભુની ભક્તિવડે સકળ ગુણ્ણાની ખાણ પ્રાપ્ત થાય છે. ૯.
ખીજ તિથિની સજ્ઝાય
આજકહું વિજીવને લાલ, સાંભળેા આણીરીઝરે સુગુણનર! સુકૃતકરણી ખેતમાં રે લાલ, વાવેા સમકિત બીજ રે. ૩૦ ધરો ધર્મ શું પ્રીતડી રે લાલ, કરી નિશ્ચળ વ્યવહાર રે; સુ૦ ઇંહ ભવ પરભવ ભવેાભવે રે લાલ, હાવે જયજયકાર રે. ૩૦ ક્રિયાતે ખાતર નાખીએ રે લાલ, સમતા દીજે ખેડ રે; સુ ઉપશમ નીરે સીંચીએ રે લાલ, ઊગશે સમકિત છેડ રે. સુ વાડ કરો સંતાષની રે લાલ, ચેાપાખલ તસ થાર રે; સુ પચ્ચખાણ ચાકીઢવા રે લાલ, વારો કના ચાર રે, સુ અનુભવકરી મજરી રે લાલ, મારે સમક્તિ વૃક્ષ રે; સુ શ્રુત ચારિત્ર ફળ ઉતરે રે લાલ, તે ફળ ચાખો શિક્ષ રે. તે સુ જ્ઞાનામૃતરસ પીજીએ રે લાલ,સ્વાદા સમત બાળ રે; સુ એણે રસે સ તાષ પામશે રે લાલ,લેશા ભવનધિ ફૂલ રે ૩૦ *વિધ બીજ તુમે સહા રે લાલ, છાંડી રાગ ને દ્વેષ રે; સુ૦ કેવળકમળા પામીએ રે લાલ, વરીએ મુક્તિ સુવેશ રે. ૩૦ સમકિત બીજજે સંગ્રહે રે લાલ,તે ટાળે નરકનિગેાદ રે; સુ
..
Page #237
--------------------------------------------------------------------------
________________
(૨૮) વિજયલબ્ધિસદાલહીરે લોલ,નિત્યનિત્યવિવિધવિનેદરે સુગુણનર ! સમકિતદૃષ્ટિ સાંભળો રે લોલ. ૮.
બીજની સઝાયને અર્થ બીજ ( દ્વિતીયા તિથિ) ભવ્ય જીને કહે છે કે તમે હદયમાં રીઝ (પ્રીતિ) આણુને હું કહું છું તે સાંભળો. હે ભવ્ય ! તમે સુકૃત કરણરૂપ ક્ષેત્રમાં સમકિતરૂપ બીજ વાવે. ધર્મની સાથે પ્રીતિ કરવારૂપ વ્યવહારને નિશ્ચળ કરજો કે જેથી આ ભવમાં, પરભવમાં ને ભવોભવમાં તમારો જયજયકાર થાય. ૧-૨. હવે ઉપર બતાવેલા ક્ષેત્રમાં તમારે ક્રિયારૂપ ખાતર નાખવું અને સમતારૂપ ખેડ કરવી. પછી ઉપશામરૂપી જળ સિંચવું કે જેથી સમક્તિરૂપ છોડ ઊગે. ૩. પછી એ ક્ષેત્રને સંતોષરૂપ વાડ ચારે બાજુ થરવાળી કરજે. વ્રતપશ્ચખાણ રૂપ ચોકીદાર રાખીને કર્મરૂપ ચેરને ચોરી કરતા વારજે. ૪ આ પ્રમાણે કરવાથી સમતિ રૂ૫ વૃક્ષ મેરશે ને તેને અનુભવરૂપ મંજરી આવશે. પછી શ્રુત ને ચારિત્રરૂપ ફળ આવશે–ઉતરશે. તે ફળને તમે સારી રીતે સમજીને ચાખજે. ૫. તે ફળમાં જ્ઞાનામૃતરૂપ રસ હોય છે તે પીજે અને સમભાવરૂપ તંબળનો સ્વાદ લેજે. આ પ્રમાણે કરવાથી તમે તે રસવડે સંતોષને પામશો તેમ જ ભવસમુદ્રના કિનારાને મેળવશે. ૬. આ પ્રકારે હે ભવ્યજી ! તમે બીજના પર્વને સહે. તેનું આરાધન રાગદ્વેષ તજીને કરો કે જેથી કેવળજ્ઞાનરૂપ કમળા(લક્ષ્મી)ને પામે અને સારા વેશવાળી મુક્તિરૂપી સ્ત્રીને વ. ૭. આ પ્રમાણે સમિતિરૂપ બીજને જે સંગ્રહ–જાળવે તે નરકનિગોદને ટાળે-નરકનિગોદમાં ન જાય અને વિજયરૂપ લબ્ધિને પામીને નિરંતર નવા નવા વિવિધ પ્રકારના વિનેદને લહેમેળવે. ૭. (કર્તાએ પિતાનું લબ્ધિવિજય નામ પણ સૂચવ્યું છે.)
ઈતિ બીજની સઝાયને અર્થ
Page #238
--------------------------------------------------------------------------
_