________________
( ૬ )
(ઉજ્ઞાતિવૃત્ત) किमुच्यते सत्तपसः प्रभावः, कठोरकर्मार्जितकिल्विषोऽपि । दृढप्रहारीव निहत्य पापं, यतोऽपवर्ग लभतेऽचिरेण ॥५॥
અર્થ –અહો આત્મા ! (વપરા) શ્રેષ્ઠ–અતિચાર રહિત તપને (કમાવ ) પ્રભાવ-મહિમા (વિમુત્તે ) કહેવાય? (વત:) કે જે તપના પ્રભાવથી (દોતિવિશ્વિકોf) કઠાર કર્મવડે ઉપાર્જન કર્યું છે પાપ જેણે એ પણ જીવ ( દૃઢપ્રદાય) દઢપ્રહારીની જેમ (ur). પાપકર્મને (
નિત્ય) મૂળથી હણને (વિરેજ) થોડા કાળે (થડા કાળમાં) (૩ ) (મતિ ) પામે છે. પ.
સમ્યક્ પ્રકારે તપ કરવામાં આવે, ક્રોધરૂપ અજીર્ણ વગર તપ કરવામાં આવે, કોઈ જાતના આશીભાવ વગર તપ કરવામાં આવે ત્યારે અતિ કિલષ્ટ આચરણેને લીધે એકઠાં કરેલાં કર્મોનો નાશ થાય છે અને તેના ઉપર દ્રઢતા રાખી વળગી રહેવામાં આવે તે અ તે તે સર્વ કર્મોનો આત્યંતિક અભાવ પ્રાપ્ત કરી દઢપ્રહારીની જેમ સ્વલ્પ કાળમાં મેક્ષ અપાવી શકે છે. પ. यथा सुवर्णस्य शुचिस्वरूपं, दीप्तः कृशानुः प्रकटीकरोति । तथात्मनः कर्मरजो निहत्य, ज्योतिस्तपस्तद्विशदीकरोति ॥६॥
અર્થ –(થા) જેમ ( : ) દેદીપ્યમાન ( રાજુ ) અગ્નિ ( સુવર્ણ ) સુવર્ણના ( શુરિ ) નિર્મળ સ્વરૂપને (પ્રટોતિ) પ્રગટ કરે છે. (તથા) તેમ (૪૬) તે ઉપર કહેલે ( તા:) તપ ( ) કર્મરૂપી મળને (નિત્ય )
९
८.
૬૪,