________________
( ૧૧ )
स्नायं स्नायं पुर्नरपि पुनः स्नीन्ति शुद्धाभिरेद्भिवरिंवारं बंत मलतनुं चन्दनैरर्चयन्ते । मूढात्मानो वयमपमलाः प्रीतिमित्याश्रयन्ते,
१५ ૧૪
૭૬ ૧૮
૨૩
२०
२२
२५
२४
૧
नो शुध्यन्ते कथमवकरः शक्यते शोधुमेवम् ? ॥ २ ॥
અર્થ:—— મૂઢામાનઃ ) માહમૂઢ પ્રાણીએ શરીરને પવિત્ર કરવા માટે ( સ્નાયં નાય ) સ્નાન કરી કરીને ( શુદ્દામ ) નિર્મળ એવા ( દ્ધિ ) જળવડે ( પુનઃવિ પુન: ) ફરી ફરીને ( જ્ઞાન્તિ ) સ્નાન કરે છે, તથા ( મતનું ) મળથી ભરેલા શરીરને ( ચ ) ખેદની વાત છે કે ( વારંવાર ) વારવાર ( અને ) ચંદનવડે ( નૈયન્ત ) વિલેપન કરે છે, તેમ કરીને (અપમજા:) મળ રહિત-નિર્મળ (વયં ) અમે થયા છીએ (ત્તિ) એમ માનીને ( કીર્ત્તિ ) પ્રેમના ( આશ્રયન્તે ) આશ્રય કરે છે, પરંતુ તે (નો શુષ્યન્તે) શુદ્ધ થતા નથી; કેમ કે (i) એમ કરવાથી ( અવર: ) ઉકરડા (થ) કેવી રીતે (શોધ્યું) શુદ્ધ કરવાને (રાતે) સમથ થવાય? કોઇ પણ પ્રકારે શુદ્ધ કરી શકાય નહીં. ૨.
આ
શરીરને ગમે તેટલી વાર સાફ કરવામાં આવે કે એના ઉપર ગમે તેટલા સુગધી દ્રવ્યેા લગાડવામાં આવે, ચંદનના લેપ કરવામાં આવે કે ખરાસ લગાડવામાં આવે, પણ કાલસાને લગાડેલ સાબુની જેમ એ સર્વ નિષ્ફળ પ્રયાસ છે. એ પ્રયાસમાં કાર્યસિદ્ધિ અશક્ય છે. એનામાં અંદર અને બહાર એટલે મળ ભરેલા છે કે તેને સાફ કરવાની તજવીજ અજ્ઞાનતામૂલક છે અને એના તરફ પ્રીતિ કરનારને મૂઢની સજ્ઞા મળે છે. જ્યાં આખા મહેલ્લાના કચરા નખાય તેને ઉકરડા કહે છે. એમાં ટપલા ભરીને કચરે પડ્યે જ જાય છે. તે કચરા વિવિધ પ્રકારની અપવિત્ર વસ્તુઓને ખનેલ હાય છે. એ ઉકરડાને સાફ
1