________________
( ૪૦ ) ( કયોષતાવૃત્તત્રયમ્ )
अंबुधैः परभावलालसा - लसदज्ञानदशावशात्मभिः । पैरवस्तुषु ही स्वकीयता, विषयावेश्वशद्धि कल्प्यते ॥२॥
અર્થ:(TMk) હા ! હા ! ખેદ્યની વાત છે કે ( પમવત્તાહસાહસર્જ્ઞાનદ્રા વરાાત્મમાં ) અન્ય પાલિક પદાર્થની લાલસા ઈચ્છાથી જાગતી એવી અજ્ઞાનદશા એટલે નિર્વિચાર દશાને વશ થયા છે આત્મા જેના એવા ( વુધૈ: ) અજ્ઞાની જનેાવડે (ત્તિ ) નિચે ( વિષયાવેરાવરાત) વિષયના આવેશના વશકી ( વ તુણુ) અન્ય પાગલિક વસ્તુને વિષે ( સ્ત્રીયતા ) પોતાપણુંમારાપણું ( જ્જત ) કરાય છે. ર.
આત્માથી વ્યતિરિક્ત સર્વ પરભાવ છે, છતાં આ પ્રાણી શરીરને, ઘરને, પુત્ર–સ્રી વિગેરેને તથા કામધધાને પેાતાના માને છે. ઇંદ્રિયાના ભાગે ભાગવવા એ પેાતાના વિલાસ માને છે, પરિગ્રહ એકઠા કરવા અને પેાતાનુ ક બ્ય માને છે, આ સર્વને પેાતાનુ ં માને છે; પરંતુ પેાતાનુ –આત્માનુ એકત્વ જાણતા નથી. આવી સ્થિતિમાં– અજ્ઞાનદશામાં પડેલા, જાણકાર છતાં ભૂખ બનેલા, પરભાવદશામાં આથડતા આત્મા વિષયના આવેશમાં પારકી વસ્તુમાં પાતાપણાન આરેાપ કરે છે તે તેની મિથ્યા કલ્પના જ છે. ર.
कृतिनां दयितेति चिन्तनं, परदारेषु येथा विपत्तये । विविधौर्तिभयावहं तथा, परंभावेषु मैंमत्वभावनम् ॥ ३ ॥
અર્થ:—— યથા ) જેમ ( કૃતિનાં ) સમજી માણસને ( વવારેવુ ) પરસ્ત્રીને વિષે ( ચિતા ) આ મારી સ્ત્રી છે ( ક્રુત્તિ ) એમ ( ચિન્તન ) જે વિચારવુ' તે ( વિત્તય ) આપત્તિને માટે થાય છે, ( તથા ) તેમ ( પરમાવેલુ ) આત્મા સિવાય બીજા સ