________________
( ૩૯ )
। અથ ચતુર્થ: પ્રજારાઃ ? |
ઉપર સંસારભાવના કહી. હવે ભવને વિષે જીવ એકલેા જ ભમે છે, એ સંબંધે કરીને આવેલી એકત્વ ભાવનાને ભાવતા સતા કહે છે.
――――
૫ વમવના ।
( સ્વાયત્તાવૃત્તમ્ )
ऐक एव भगवानमात्मा, ज्ञानदर्शनतरङ्गसरङ्गः । सर्वमन्यदुपकल्पितमेर्त - द्व्याकुलीकरणमेव मैमत्वम् ॥ १ ॥
અર્થ: જ્ઞાન-નિતર સF;) જ્ઞાન અને દનના તરગેામાં વિલાસ કરનારા (ક્ષયં) આ (આત્મા) આત્મા ( મળવાન ) ભગવાન ( ૪ વ ) એક જ છે, ( અન્યત્) આત્મા સિવાય બીજી ( પતર્ ) આ (સર્વ) સચેતન અચેતન સર્વ ( જીવજ્જિત ) કલ્પિત છે—સાચું નથી ( મમત્ત્વ) તેના ઉપર જે મમત્વ-મારાપણું તે (ક્યા છીળમેવ ) વ્યાકુળતાને કરનારું જ છે એમ જાણુ. ૧
સચેતન અચેતન કુલ પદાર્થો અને ભાવે। આત્મા સિવાયના હાઈ તે મમતામાંથી જાગે છે. એ સવની પાછળ મંમતા ખેઠેલી છે અને એ સને પ્રેરનારી એ જ રાક્ષસી છે. એ સર્વ મમત્વ ખાલી કલ્પનાથી ઉત્પન્ન થાય છે, તેથી પ્રાણી તેને આધીન થઇ બ્હાવરે બની જાય છે. તે પ્રાણીને વશ કરી ન અટકતાં આકુળવ્યાકુળ કરી મૂકે છે–કદી ઠરીને ઠામ ખેસવા દેતી નથી એક સંબંધથી થયેલી આત્માની વિભાવદશા છે, એના મૂળ સ્વભાવ એ નથી. ૧.