SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૯ ) । અથ ચતુર્થ: પ્રજારાઃ ? | ઉપર સંસારભાવના કહી. હવે ભવને વિષે જીવ એકલેા જ ભમે છે, એ સંબંધે કરીને આવેલી એકત્વ ભાવનાને ભાવતા સતા કહે છે. ―――― ૫ વમવના । ( સ્વાયત્તાવૃત્તમ્ ) ऐक एव भगवानमात्मा, ज्ञानदर्शनतरङ्गसरङ्गः । सर्वमन्यदुपकल्पितमेर्त - द्व्याकुलीकरणमेव मैमत्वम् ॥ १ ॥ અર્થ: જ્ઞાન-નિતર સF;) જ્ઞાન અને દનના તરગેામાં વિલાસ કરનારા (ક્ષયં) આ (આત્મા) આત્મા ( મળવાન ) ભગવાન ( ૪ વ ) એક જ છે, ( અન્યત્) આત્મા સિવાય બીજી ( પતર્ ) આ (સર્વ) સચેતન અચેતન સર્વ ( જીવજ્જિત ) કલ્પિત છે—સાચું નથી ( મમત્ત્વ) તેના ઉપર જે મમત્વ-મારાપણું તે (ક્યા છીળમેવ ) વ્યાકુળતાને કરનારું જ છે એમ જાણુ. ૧ સચેતન અચેતન કુલ પદાર્થો અને ભાવે। આત્મા સિવાયના હાઈ તે મમતામાંથી જાગે છે. એ સવની પાછળ મંમતા ખેઠેલી છે અને એ સને પ્રેરનારી એ જ રાક્ષસી છે. એ સર્વ મમત્વ ખાલી કલ્પનાથી ઉત્પન્ન થાય છે, તેથી પ્રાણી તેને આધીન થઇ બ્હાવરે બની જાય છે. તે પ્રાણીને વશ કરી ન અટકતાં આકુળવ્યાકુળ કરી મૂકે છે–કદી ઠરીને ઠામ ખેસવા દેતી નથી એક સંબંધથી થયેલી આત્માની વિભાવદશા છે, એના મૂળ સ્વભાવ એ નથી. ૧.
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy