SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૭ ) (ગgiધ) સુગંધ રહિત અને (ગુણિત્તરારું) નિદિત છે લાળ જેની એવું () મુખ (ચિત્ત) કેટલા (૮) કાળ સુધી (સુમિ) સુગંધી ( તિતિ) રહે છે ? ક્ષણવાર પણ સુગંધી રહેતું નથી. ૩, એક મુખની વાત કરી ત્યાં આટલી ધૃણા આવે છે, તે શરીરના પ્રત્યેક વિભાગની વાત કરવામાં આવે તે શું થાય ? વાત એ છે કે તાંબૂળવાળા મુખની સુગંધી પાંચ-પંદર મિનિટ પણ ટકતી નથી અને અંતે અસલ સ્થિતિ આવી જાય છે. બહારના ઉપચારથી કરેલ સારો દેખાવ તે કેટલા ટકે? મુખ પોતે અસુગંધી છે. અંદર જ્યારે પવન જાય છે ત્યારે તે તે શુદ્ધ હેાય છે પણ બહાર નીકળતાં તે જ પવન દુગધ લઈને નીકળે છે. ૩. असुरभिगन्धवहोऽन्तरचारी, आरितुं शक्यो ने विकारी। वैपुरुपंजिघ्रसि वारं वारं हसति बुधस्तव शौचाचारम् ।भा०॥४॥ અથ–(અતિવારા) શરીરની અંદર ચાલનાર (વિવાર) વિકારવાળો (કુમિનન્ય) દુર્ગધી વાયુ (વgિ) સુગંધી પદાર્થોવડે આચ્છાદન કરવાને (ા રાઃ ) શકય નથી; તે પણ (વા વા) વારંવાર (વધુ) શરીરને સુગંધી દ્રવ્યવડે લીંપીને (૩નારિ ) તું સુંઘે છે. આ (તા) તારા (ૌવવા ) અપવિત્ર દેહને પવિત્ર બનાવવાના પ્રયત્નને (૩) પંડિત પુરુષ (હૃતિ) હસી કાઢે છે. ૪. અનેક વાર ન્હાવાથી શાચધર્મ પળાય છે એ માન્યતા સંબંધે વિચાર કરે ઘટે છે. જે શરીર અપવિત્ર વસ્તુથી જ ભરેલું છે તેને બાહ્યશૌચ કરવાનો પ્રયત્ન નિષ્ફળ છે. વિશિષ્ટ હેતુપૂર્વક સ્નાનાદિની વાતને અત્ર સ્થાન નથી, પણ માત્ર બાહોશેચમાં જ પર્યવસાન સમજનાર શરીરને ધર્મ જ સમજે. એ વાત જે
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy