________________
२
( ૬૬ )
૪ ५
૧
दम्पतिरेतोरुधिरविवर्ते, किं शुभमिह मलकश्मलगर्ते ।
૩
92 93
99
भृशमपि पिहितः स्स्रवति विरूपं, को बहु मनुतेऽवस्करकूपम् । भा०२
અર્થ:—( ૬ ) આ શરીરરૂપી (વૃતિરતોષિવિવર્તે) સ્ત્રી પુરુષના વીર્ય અને રુધિરના જુદા જુદા પિરણામ પામેલા ( મહામત્તે ) મલમય અશુચિ ખાડામાં ( řિ શુક્ર્મ ) શુ સારું' છે ? તેને ( મુરા ) અત્યંત (વિદ્યુતઃ અત્તિ ) વસ્ત્રાદિકે કરીને ઢાંકયા સતા પણ તે ( વિનં ) દુર્ગ ́ધી પદાર્થી (અતિ) ઝર્યાં કરે છે. તેથી કરીને આવા પ્રકારના ( અવä) વિષ્ટાદિક મળે કરીને ભરેલા કૂવાને ( ૪ ) કયા પ્રાણી ( વધુ મત્તુતે ) બહુ માને–સારા માને ? કેાઈ પણ સારા ન માને. ૨.
અશુચિમય ઉત્પત્તિસ્થાનવાળા અને મળથી ભરેલા શરીરમાં તે સારી વાત શી હેાય ? તેમાંથી તુ કઇ વસ્તુની અપેક્ષા રાખે છે. જેના જેવા મૂળ તેવી તેમાંથી ઉત્પત્તિ થાય છે. આકડા વાવીને આંખાની ઉત્પત્તિની આશા રાખવી એ કેવળ મૂઢતા છે. વીર્ય અને શુક્રમાં વિવત થાય, તેમાંથી જે શરીર ઉપજે એમાં પ્રેમ ઉત્પન્ન કરે એવી શી ચીજ હાય ? અને કેમ હાઇ શકે ? આવા અપવિત્ર દેહ છે, તેને માટે પ્રાણી કાંઇક કાંઇક કરી નાંખે છે. તે દેહ આવા છે, તેનાં મૂળ આવાં છે અને તેનાં પિરણામ આવાં છે. તેમાં એક પણ ભલી વાત હેાય એમ જણાતું નથી. ૨. भजैति चन्द्रं चितांबूलं, कैर्तु मुखमारुतमैनुकूलम् । तिष्ठति सुरभि कियन्तं कालं, मुखमसुगन्धि जुगुप्सितलालम् । भा०
અર્થ: -(મુલમાહત) મુખના વાયુને શ્વાસેાચ્છ્વાસને ( અનુહું ) સુગ ંધી ( તું ) કરવાને ( લવન્ત્ર ) કપૂર સહિત (રુચિતાંતૂ ) પવિત્ર એવા નાગરવેલના પાનને (મતિ ) ચાવે છે.