________________
ક
( ૫૮ ) त्यज संयोग नियतवियोगं, कुरु निर्मलमवधानम् । न हि विदधानः कथमपि तृप्यसि, मृगतृष्णाघनरसपानम् वि०७
અર્થ – નિત્તવો) જેનો અંતે જરૂર વિયોગ થવાનો છે એવા (સંચો ) સંગ-સંબંધને (ત્યક ) તજી દે અને (નિર્મજમવધાનમ્ ) નિષ્કપટ–પવિત્ર–એકાગ્રતા (૩) ધારણ કર. ( georiધનવા નમ્) ઝાંઝવાના દેખાતા ગાઢ જળનું પાન ( વિધાનઃ ) કરતાં તારાવડે ( થના ) કેઈપણ પ્રકારે (દિ ) ખરેખર ( ર સૂરિ ) તૃપ્તિ પમાશે નહિ. ૭.
સંસારના સર્વ સંગ વિગતવાળા જ છે. સંયોગ શબ્દ જ વિયોગ સૂચવે છે. આ પ્રાણી સંયોગથી જ દુઃખપરંપરા ભેગવે છે; માટે તેવા પ્રાપ્ત થયેલા સંયોગોને તું તજી દે. કારણ કે અંતે તે સંગે નાશ પામવાના જ છે, તો શા માટે હર્ષપૂર્વક તેને ત્યાગ ન કરો ? વળી ચિત્તની એકાગ્રતાના અભાવે પ્રાણી અસ્તવ્યસ્ત દશા અનુભવે છે અને તેને પરિણામે સદસદ્ વસ્તુસ્વભાવ ઓળખી શકતો નથી. જ્યાં સુધી મન નિર્મળ ન થાય-ધ્યેય સ્પષ્ટ ન થાય ત્યાંસુધી અન્યત્વ ભાવ બરાબર જામી શકતા નથી. આ બે વસ્તુના અભાવમાં તે ગમે તેટલે પ્રયત્ન કરીશ છતાં પણ ગ્રીમકાળના ઝાંઝવાના જળથી જેમ તૃષાની નિવૃત્તિ ન થાય, તેમ તને તૃષ્ણાના દાહની અશાંતિ દૂર થઈ શાંતિ પ્રાપ્ત થશે નહીં. ૭ भैज जिनपतिमसहायसहाय, शिवगतिसुगमोपायम् । पिर्व गदशमनं परिहृतवमनं, शान्तसुधारसपानम् ॥वि०॥८॥
અર્થ – અસહાયતઘં) આધાર–સહાય વગરનાને સહાય કરનારા (જિનપતિ) જિનેશ્વરદેવને (મા) તું ભજ.( શિવ