SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૯ ) ॥ દ્વારા ગારાઃ || અગ્યારમા પ્રકાશ કહ્યો. તેને છેડે શાંતસુધારસથકી વિનયવાળા જીવાને ભવભ્રમણથી રક્ષણ કરનાર જિનપ્રણામ કહ્યો. અને શાંતરસ, વિનય તથા પ્રણામ એ ધર્મ સામગ્રીની પ્રાપ્તિવડે જ પામી શકાય છે, પરંતુ તે ધર્મ સામગ્રી તેા અતિ દુર્લભ છે તેથી આ બારમા પ્રકાશમાં એધિદુલ ભ ભાવના કહે છે. । વોષિતુજૅમ માત્રના । ( મન્ત્રાન્તિા વૃત્તમ્ ) यस्माद्विस्मापयितसुमनःस्वर्ग संपद्विलास प्राप्तोल्लासाः पुनरपि जाँनः सत्कुले भूरिभोगे । ब्रह्माद्वैतप्रगुणपदवीप्रापकं निःसपत्नं, ર ૩ ૯ × तद्दुष्प्रापं भृशमुरुधियः ! सेव्यतां बोधिरत्नम् ॥१॥ ૧૩ અર્થ :—— -ધિર: ) હે મહા વિશાળ બુદ્ધિવાળા પ્રાણીએ! (ચશ્માત્ ) જે એધિરત્નના પ્રભાવથી જીવા (વિસ્માવિતસુમનઃવર્ગસંધિજાનાતોફાનાઃ ) વિસ્મય પમાડે તેવી દેવાની સ્વર્ગસ’પદાના ભાગવિલાસવડે પ્રાપ્ત થયેલા આનંદવાળા, તથા (પુનવિ) ફરીથી પણ ત્યાંથી ચવીને ( ભૂમિનેશે ) ઘણુા ભાગવાળા (સહે) ઉત્તમ કુળમાં ( જ્ઞત્તિ: ) જન્મ પામે છે, (તત્ ) તે ( નિઃસપત્ન) જેના જેવું બીજુ ન હેાય એવા ( પ્રહ્લાદ્વૈતપ્રશુળપીપાપ% ) શુદ્ધ નિર ંજન ચૈતન્યસ્વરૂપ એવી ઉત્કૃષ્ટ પદવીને પ્રાપ્ત કરાવનાર અને ( મૂર્રા ) અત્યંત ( દુષ્પ્રાતં ) દુલ ભ એવા ( ચોધિન) સમ્યક્ત્વરૂપી રત્નને ( સૈન્યતાં ) તમે સેવે. ૧.
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy