________________
( ૧૨૯ )
॥ દ્વારા ગારાઃ ||
અગ્યારમા પ્રકાશ કહ્યો. તેને છેડે શાંતસુધારસથકી વિનયવાળા જીવાને ભવભ્રમણથી રક્ષણ કરનાર જિનપ્રણામ કહ્યો. અને શાંતરસ, વિનય તથા પ્રણામ એ ધર્મ સામગ્રીની પ્રાપ્તિવડે જ પામી શકાય છે, પરંતુ તે ધર્મ સામગ્રી તેા અતિ દુર્લભ છે તેથી આ બારમા પ્રકાશમાં એધિદુલ ભ ભાવના કહે છે.
। વોષિતુજૅમ માત્રના ।
( મન્ત્રાન્તિા વૃત્તમ્ )
यस्माद्विस्मापयितसुमनःस्वर्ग संपद्विलास
प्राप्तोल्लासाः पुनरपि जाँनः सत्कुले भूरिभोगे । ब्रह्माद्वैतप्रगुणपदवीप्रापकं निःसपत्नं,
ર
૩
૯ ×
तद्दुष्प्रापं भृशमुरुधियः ! सेव्यतां बोधिरत्नम् ॥१॥
૧૩
અર્થ :—— -ધિર: ) હે મહા વિશાળ બુદ્ધિવાળા પ્રાણીએ! (ચશ્માત્ ) જે એધિરત્નના પ્રભાવથી જીવા (વિસ્માવિતસુમનઃવર્ગસંધિજાનાતોફાનાઃ ) વિસ્મય પમાડે તેવી દેવાની સ્વર્ગસ’પદાના ભાગવિલાસવડે પ્રાપ્ત થયેલા આનંદવાળા, તથા (પુનવિ) ફરીથી પણ ત્યાંથી ચવીને ( ભૂમિનેશે ) ઘણુા ભાગવાળા (સહે) ઉત્તમ કુળમાં ( જ્ઞત્તિ: ) જન્મ પામે છે, (તત્ ) તે ( નિઃસપત્ન) જેના જેવું બીજુ ન હેાય એવા ( પ્રહ્લાદ્વૈતપ્રશુળપીપાપ% ) શુદ્ધ નિર ંજન ચૈતન્યસ્વરૂપ એવી ઉત્કૃષ્ટ પદવીને પ્રાપ્ત કરાવનાર અને ( મૂર્રા ) અત્યંત ( દુષ્પ્રાતં ) દુલ ભ એવા ( ચોધિન) સમ્યક્ત્વરૂપી રત્નને ( સૈન્યતાં ) તમે સેવે. ૧.