SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૨૨ ) ધરણે કે લાખ વષ પૂજી છે, છશે વર્ષ કુબેર, સાત લાખ વર્ષો સુધી સેવી, વરુણ દેવે સવેર. સ૫૯ હવે અજરાજાના ભાગ્યથી, પ્રતિમા અહીંયા તે આવી; એ પરમાણે વહાણવટીએ, કરીવાત થઈ ચાવી. મ૦ ૫૦ ૧૦ પારસમણિ સમ પાર્શ્વનાથનાં, દર્શીનથી અતિ ચારુ; લોખંડ સમ હતું તે સાના સમ, રાજાનું અંગ થયું સારું, સ શેઠને શિરપાવ આપી રાજાએ, અજયપુર વસાવ્યું; દે 'કરાવી ગામ દશ આપી,રાજાએ પાપ નસાવ્યું.મપ્ર૦૧ર પાથ પ્રભુ પધરાવી ત્રિકાળે, પૂજા કરવા લાગ્યા; શ્રીસિદ્ધાચળ યાત્રા કરીને,વત આરાધવા જાગ્યા.સ૦૪૦૧૩ સ્વર્ગ ગમન ક્યુ તેને વર્યાં, આઠ લાખ થયા પ્રાય; તેહનેપ્રથમ સંખ્યાશુ ગણતાં, સાળ લાખ થઇ જાય. મ૦૫૦ સાળ લાખ વર્ષો પહેલાંની, પ્રતિમા એહ છે સારી; પૂજશે તે નર હ‘સતણી પરે, ઉતરશે ભવ પારી. મ૦ ૫૦ ૧૫ સ્તવનરહસ્ય આ સ્તવનમાં ઉના ગામ પાસે આવેલા અજારા ગામમાં બિરાજતા અજારા પાર્શ્વનાથની પ્રતિમા સંબધી વર્ણન છે. અર્થ સહેલા હાવાથી લખેલે નથી. સાર એ છે કે–રામ લક્ષ્મણના પૂર્વજ અજરાજા ઉપર પ્રસન્ન થઇને પાર્શ્વનાથની અધિષ્ઠાયકા પદ્માવતી દેવીએ તેના વ્યાધિ નિવારણ માટે એ પ્રતિમા આપેલી હતી. એક દર સેાળ લાખ વર્ષ ઉપરાંતની એ પ્રતિમા છે ને મહાપ્રભાવિક છે. અત્યારે પણ દીવ ને ઉનાની પંચતીથીમાં અજારા પાર્શ્વનાથ તીર્થની મુખ્યતા છે. વિશેષ અર્થ સ્તવન વાંચવાથી સમજી શકાય તેમ છે.
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy