________________
( ૪૯ )
અર્થ:—( વરઃ ) પરાયે (વિષ્ટ ) પેઠા થકા ( વિનારા ) વિનાશને ( તે ) કરે છે ( પા ) આ ( જોજોવિતઃ ) લેાકની કહેણી ( મૂત્ર ૬) ખોટી નથી ( ક્રુતિ ) એમ ( મન્યે ) હું માનુ છું. ( મા ) જ્ઞાનાવરણીયાદિ કર્મ ના પરમાણુઓએ ( નિવિય ) સર્વ આત્મપ્રદેશને વિષે પ્રવેશ કરીને (ત્રણ્ય ) આ (જ્ઞાનાત્માન: ) જ્ઞાનસ્વરૂપી આત્માને (ff) થ્રુ શું (જીં ) દુ:ખ ( નો સમતિ ) ઉત્પન્ન કર્યું નથી ? સર્વ પ્રકારનાં દુઃખા ઉત્પન્ન કર્યા છે. ૧.
આ આત્મા તે। મહાસુંદર, ચૈતન્યધનમૂર્તિ અને અન ંત જ્ઞાનપ્રકાશવાન છે. તેમાં ક પરમાણુએ પ્રવેશ કરી તે આત્માના સર્વ ગુણા ઢાંકી દીધા છે, અને તેને મેહુદિરા પાઇને ઘેનમાં નાખી દીધેા છે. તેથી તે કષાયથી ઉન્મત્ત થઇ ન કરવાનાં કાર્યો કરે છે, એને પિરણામે તે નરકાદિક ગતિનાં દુ:ખાના ભાગી થાય છે. એ કમ પરમાણુએ આત્મામાં પ્રવેશ કરી, તેની ખરાબી કરી છે, તેની પાસે અનેક નાચેા કરાવ્યા છે, તેની પાસે નવાં નવાં નાટકા કરાવ્યાં છે, એને સદ્ગુણના ધામને બદલે કષાયનુ પુતળું બનાવી દીધેલ છે, એનેા જ્ઞાનગુણુ ઢાંકી દીધા છે. ૧.
શરીર વિગેરેમાં ભ્રમ થવાને પરિણામે આત્મબુદ્ધિ થાય તે અહિરાત્મભાવ, આત્મામાં જ આત્મત્વને નિશ્ચય કરવા તે અંતરાત્મભાવ અને કર્મ વિગેરેથી રહિત હાય તે પરમાત્મા કહેવાય છે.
( વાળતાવૃત્તમ્ )
',
खिंद्यसे ननु किंमन्यकथार्त्तः, सर्वदैव ममैतापरतंत्रः । चिन्तयस्यनुपमान् कैथमात्म- नात्मनो गुणमणी कदापि ॥ २ ॥